SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. નવયુગનાં મંડાણુ ગુરુચરણામાં રહીને શ્રી સમુદ્રગુરુ નિશ્ચિત હતા. ગુરુદેવના આદેશનું પાલન કરવું, સેવા કરવી તેમાં તે પેાતાને ભાગ્યશાળી માનતા હતા. એ જીવનમાં કેટલેા બધા આનંદ હતા ! જેમ પિતાની હયાતીમાં સવ થા સમથ હાવા છતાં પુત્ર નિશ્ચિંત રહે છે, એ જ રીતે સમુદ્રગુરુ પણ નિશ્ચિંત તેમ જ ચેાગધ્યાનમાં મગ્ન હતા. ત્યારે સવાર પડે છે અને કયારે સાંજ થાય છે તેનેા ખ્યાલ પણ તે વખતે રહેતા નહાતા. ગુરુસેવાની એક જ લગન હતી. ગુરુદેવને માટે ગોચરી લાવવી, પાણીનુ પાત્ર ભરીને ગુરુની સન્મુખ ઊભા રહેવું, અશાતાને સમયે પૂર્ણ વૈય્યાવૃત્તિના લાભ લેવે, ખસ આ જ તેમના કવ્યની સીમા હતી. ગુરુસેવા એ જ તેમની દૈનિક દિનચર્યાં હતી. પિતાની હયાતીમાં પુત્રને શાની ચિંતા હાય ? ગુરુદેવની ઉપસ્થિતિમાં શિષ્યને કઈ વાતની ચિંતા ? તેમને તે સ્વગ નુ રાજ્ય અને આનંદની મસ્તી હતી. માના કે સમુદ્રગુરુની એક શહેનશાહ જેવી સ્થિતિ હતી. ܥ ܘ પર`તુ હવે જ્યારે સમુદ્ર ગુરુદેવે પટધરના તાજ પહેરી લીધા છે ત્યારે તે તાજ ફૂલાના નહિ પણ કાંટાના તાજ છે, જૈન સ`ઘની રક્ષાના ભાર છે. યુગ પણ વિષમ થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy