SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૩૨૫ અગ્નિમાં કાયા કંચન બનાવીને તેને ભસ્મ રૂપમાં પિરવત ન કરી દીધું. દાદાગુરુ ન્યાયાંભનિધિ મહારાજની સ્વર્ગારહણતિથિ, ખતર ગચ્છના શૃંગારદાદા જિનદત્તસૂરિજી તથા પંજાબકેસરી મહારાજની જન્મ એવ` સ્વર્ગારાહદ્યુતિથિએ તથા અકબરપ્રમેધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી આદિ મહાસમા૨ેઢુપૂર્વક ઊજવાઈ. ગુરુદેવ ભારતીય સ ંસ્કૃતિના વિભૂતિ છે. તે ભારતીય સંસ્કૃતિની જનની સૌંસ્કૃત ભાષાના પ્યાર કેમ ન કરે? તેમની છત્રછાયામાં તેમ જ રાષ્ટ્રપતિ પુરસ્કાર પુરસ્કૃત વિદ્વન્દ્વય શ્રી વિદ્યાધર શાસ્ત્રીની અધ્યક્ષતામાં સંસ્કૃત સમેલન મળ્યું સસ્કૃત ભાષા તેમ જ ભારતીય સસ્કૃતિના ઉત્કષમાં જન સાહિત્યને શું ફાળા છે, તે અનેક વિદ્વાનેાનાં ભાષણા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું. આ સમેલનમાં પ્રતિષ્ઠિત નાગરિક, કવિ, કલાકાર તથા વિદ્વાનેા પધાર્યા હતા. અતિવિશેષના રૂપમાં શિક્ષણશાસ્ત્રી શ્રી રતનલાલજી વાધીચ પધાર્યા હતા. આ સંમેલનનું સ'ચાલન શ્રી અમ્બિકાદત્ત શાસ્ત્રી તેમ જ પ. ભૈરવરતન બ્યાસ સુંદર રીતે કરી રહ્યા હતા તેથી ઉત્સવની શે।ભામાં વૃદ્ધિ થઈ હતી. રથયાત્રાનું જુલૂસ સં. ૨૦૦૫માં આચાય ભગવાન ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ચાતુર્માસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy