SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનન ૪૯૭ ઈને મધુર મધુર સરદથી જનતાને આકર્ષી રહ્યું હતું. બિકાનેર તથા મુંબઈની ભજનમંડળીઓએ ભક્તિગીતથી વાતાવરણ ભકિતભાવભર્યું બનાવી દીધું. મુંબઈ ઘાટની ચાલની મહિલા મંડળની બહેનોના ગરબા-નૃત્યોએ તે ભારે રમઝટ બોલાવી હતી. ગુરુદેવના સ્વાગત માટે નાના મેટા સરાફા, કરા બજાર અને પીપલી બજાર વિશેષ રૂપે અલંકૃત કરવામાં આવી હતી. જુલુસ પૂરું થયા પછી આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રીએ મંગલાચરણ કરીને પ્રવચન કરતાં જણાવ્યું કે ઇંદેર નગરીએ ગયે વર્ષે અક્ય અને સર્વધર્મ સમભાવની જે મેરી બજાવી હતી, તે ઈદેર નગરીને માટે અત્યંત શેભાસ્પદ અનુપમ કાર્યું હતું. આજે શ્રીસંઘના આ ભવ્ય સ્વાગત માટે હું આપ સૌને ધન્યવાદ આપું છું. હું તે અમારા પ્રાણપ્યારા પંજાબ કેસરી યુગવીર આચાર્ય ભગવંતને સિપાઈ છું. તેમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની તમન્ના રાખું છું. વિશેષ જૈન ધર્મને માનવાવાળી પ્રત્યેક વ્યક્તિ પિતાના વિચારોને આત્મસાત કરી જુદા જુદા ફિરકાએમાં વહેંચાયેલ જૈન સમાજને સંગઠિત કરવાને હવે સમય પાકી ગ છે. ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ પર દિગંબર તથા વેતાંબર સમાજ, તીર્થસ્થાનો તથા બીજા વિવાદાસ્પદ વિષને સાથે બેસી નેહભાવથી શાંતિ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy