SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનન ૧૮૧ ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મયંતી મહાન સમારેહપૂર્વક ઊજવવામાં આવી. સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય માનનીય ઉપાધ્યાય કવિવરશ્રી અમરમુનિજી મહારાજે ગુરુદેવના જીવન પર મનનીય તેમ જ પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું કે તમે આચાર્ય વિજયવલ્લભ સૂરિજીને માત્ર પંજાબના કરીને સંકુચિતતા ન દર્શાવે. તેઓ તે પંજાબ-રાજસ્થાનગુજરાત–આદિના સમુદ્ધારક હતા તેમ જ તેઓ તે વિશ્વના - હતા. તેઓશ્રીની સેવાઓ માત્ર મૂર્તિપૂજક સમાજ પૂરતી ન હતી પણ તેઓ તે વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હતા. મુંબઈમાં મધ્યમ વર્ગના સમુત્કર્ષ માટે જૈફ ઉમરે જે પ્રતિજ્ઞા લીધી હતી, તે તેઓશ્રીની સમાજના કલ્યાણ માટેની ઝંખનાનું પરિણામ હતું. અતિમ સમયે તેઓશ્રીની એ ઉચ્ચ ભાવના હતી કે જૈન સંપ્રદાયના ચારે ફિરકાઓ એકત્ર થઈને ભગવાન મહાવીરના ઝંડા નીચે આવીને સમાજનું ઉત્થાન કરે. તેઓ તે જૈનદર્શનની ઝગમગતી ત આપણું હાથમાં આપીને તેને વિશેષ પ્રજવલિત રાખવા સમય સમય પર તેમાં તેલરૂપી સમાજ કલ્યાણનાં કાર્યો કરી ધર્મનાં અજવાળાં પાથરી શાસનનો જયજયકાર કરવા કહી ગયા છે. તેઓશ્રીના આદર્શ પર ચાલીને જયંતી મનાવવાનું સાર્થક કરીએ.” સંવત ૧૫માં મહાવીર જયંતીના પ્રસંગ પર અ બાલામાં તેમનું મિલન થયું હતું. તેની તેઓશ્રીએ યાદ આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy