SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ હDA ૧૦૯, જન્મ શતાબ્દી પરિસમાપ્તિ સમારોહ - ~ ~~ ~ ~ ~ પૂના શહેરમાં આચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ મુનિરાજોની નિશ્રામાં પરમોપકારી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજને જન્મશતાબ્દી પરિસમાપ્તિ સમારોહ તા. ૧૩-૧૪–૧૫ નવેમ્બર ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમ દ્વારા ઊજવવામાં આવ્યું. આ સમારોહ માટે વિશાળ મંડપ બનાવવામાં આવે હતું. તેમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી. આચાર્ય ભગવાનની અમૃતવાણીનાં ઘણું બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પંજાબ, રાજસ્થાન, મુંબઈ આદિથી સેંકડો ભાઈઓ આવી પહોંચ્યા હતા. તા. ૧૩-૧૧-૭૧ના રોજ ચલચિત્રનું પ્રદર્શન ચિજવામાં આવ્યું હતું. તેનું ઉદ્દઘાટન મહારાષ્ટ્ર રાજ્ય એસેમ્બલીના સ્પીકરે કર્યું હતું. તેમ જ તેમણે આચાર્ય ભગવંતના જીવનવિષયક સુંદર મનનીય પ્રવચન એક કલાક કર્યું હતું. આથી લેકે ખૂબ પ્રભાવિત થયા હતા. બપિરના મંડપમાં બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy