SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જિનશાસનરત્ન પાટણ મંદિરનું નગર ગણાય છે. કેટલાંક મંદિરે તે કલાત્મક અને દર્શનીય છે. પાટણનાં મંદિરોમાં જૈનકલા, જૈનશિપ અને જૈન સ્થાપત્ય તથા જૈનસંસ્કૃતિનાં દર્શન થાય છે. પાટણે મુંજાલ, શાન્ત, આશુક, સજજન, ઉદયન, - સેમ, આંબડ, કદ, ચંડશમ, દામૈદર, દાદાક, મહાદેવ, ગાંગિલ, યશે ધવલ જેવા મહાઅમાત્ય, મંત્રીઓ, સેનાપતિઓ અને સંધિવિગ્રહકે આપ્યા છે. પાટણના સંઘવી સમરસિંહે પિતાના અસાધારણ રાજકીય લાગવગથી શત્રુંજય તીર્થને સમુદ્ધાર કરાવ્યું હતું. આ પાટણ જે જૈનપુરી ગણાય છે તેમાં આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિજીએ ગુરુદેવના વિગ પછી સૌથી પ્રથમ ચાતુર્માસ સં. ૨૦૧૧માં કર્યું. આ પ્રકૃતિનો જાણે સંકેત ન હોય કે ગુરુપદધારી આપની પાટ પરંપરાને યુગયુગો સુધી જયવંતી રાખે, દાદા ગુરુશ્રી વિજયાનંદસૂરિજીને ગુલશન ચિરકાળ સુધી ફૂલેફા રહે. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મજયંતી અત્યંત સમારોહપૂર્વક ઊજવવામાં આવી. શ્રી સંતરાય ભણસાળીના સંરક્ષણ નીચે વરકાણ ભજનમંડળી, સ્થાનિક ભજનમંડળીએ, બેન્ડ વગેરેથી શોભતો આ ઉત્સવ પાટણનગરીમાં અનુપમ બની ગયે. સ્વ. ગુરુદેવે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે સમાજનાં બહેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy