SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનન ૫૧૧ ધર્મસમભાવ તથા સંગઠનનું અનુપમ કાર્ય કર્યું હતું તે ઈદેર માટે યાદગાર બની ગયેલ છે. અને આજે જે નેહ સંમેલન આપણે જોઈ રહ્યા છીએ તે. અલૌકિક મિલન માટે ભારે હર્ષ થાય છે. આવાં મધુર મિલને હંમેશા થતાં રહે તો જૈન શાસનને જયજયકાર થઈ રહે. મંગલિક બાદ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી તથા મુનિમંડળને દ્વાર સુધી વળાવવા માટે માલવકેશરી તથા મુનિમંડળ આવ્યા હતા. ઇંદેરમાં આ સનેહમિલનથી આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરા. ભાદરવા સુદ ૧ના રોજ મુનિ પુંગવ માલવકેશરી મુનિરાજશ્રી સૌભાગ્યમલજી મહારાજ તેમની શિષ્યમંડળી સહિત બપોરના ચાલું વ્યાખ્યાનમાં પધાર્યા. તપસ્વીઓને સુખશાતા પૂછી. સ્થાનકવાસી મુનિ શ્રી જીવણમલજી મહારાજે સુંદર પ્રવચન કર્યું અને કહ્યું કે આ બન્ને મહાપુરુષોના પરસ્પરના સનેહમિલનથી જૈન ધર્મની ભારે પ્રભાવના થઈ રહી છે. પૂ. માલવકેશરીજીએ જણાવ્યું કે આચાર્ય મહારાજે મારામાં કે મંત્ર ફેંક છે કે હું રસ્તામાં બેઠા વિના અહીં આવી શકું નહિ પણ આ આચાર્યશ્રીના જાદુથી હું વિશ્રામ વિના અહીં પહોંચી ગયો છું. ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચનની ખુશાલીમાં નિરાધાર ગરીબ બંધુઓ માટે વિચાર કરે જોઈએ. આજ એક દુ:ખી બહેન મારી પાસે આવી અને તેની દર્દભરી વેદનાથી મારું હૃદય સમસમી ઊઠયું. આ Jain Education International For Private & Personal Use Only For PT www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy