SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન સુંદર ફૂલને જોઈને જેમ ખધા પ્રસન્ન થાય છે, એવી રીતે મીજાને પ્રસન્ન જોઈ ને તમારે પણ પ્રસન્ન થવું જોઈએ.’’ -૨૮ જૈન શાસ્ત્રામાં કરવું, કરાવવુ' અને અનુમેદન કરવુ એમ ત્રણ પ્રકારનુ` પુણ્ય દર્શાવેલ છે. સુખરાજજીની દીક્ષિત પર્યાયની પ્રશંસા મનમાં ને મનમાં આપના વડીલ અંધુ ભાઈ પુખરાજજી કરતા રહેતા હતા. આ રીતે અનુમેાદનાનું પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા હતા. આપણા ચરિત્રનાયકે સંયમને માટે પ્રેરણા આપી : “પુખરાજ ! મીટર અને ગોના કાપડ કયાં સુધી માપતા રહેશે। ? આ સંસારની તૃષ્ણા તે દ્રૌપદીનાં ચીર છે. જેની સમાપ્તિ કદી નથી હાતી. આજકાલ કરતાં કરતાં જીવન સમાપ્ત થઈ જાય છે. અંતમાં પશ્ચાત્તાપ જ રહી જાય છે.” પુખરાજને પ્રેરણાનાં પીયૂષ મળ્યાં. ભાવ જાગી ઊઠચા. ચેતી ગયા. હૃદયના ઉદ્નારા સરી પડયા : “સુખરાજ આયુષ્યમાં નાના અને હું માટે. પરંતુ સુખરાજ માજી જીતી ગયા. અરે પુખરાજ, કમ તક સાચેગા, જાગ જાગ ! મુક્તિપુરીના અનુરાગમાં પહેાંચી જા. હવે એક ક્ષણને પણ પ્રમાદ ન કર.” આ રીતે વિચારતાં પુખરાજજીના આત્મા ચેતી ગયા. પેાતાના બંને પાતાની ભાવના દર્શાવી અને આપણા ચરિત્રનાયકને ખૂબ ખૂબ આનંદ થયા. તેમણે મંગળ આશી www.jaihelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy