SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનન ૨૬૩ ભાવના છે છતાં દિલ્હી મારા હૃદયમાં છે–પછી તે જેવું જ્ઞાની મહારાજે જ્ઞાનમાં જોયું હશે તેમ જ થશે. અહીં કરોડપતિ શેઠ, ઓનરરી મેજિસ્ટ્રેટ શ્રી રમેશકાન્તજીની વિનંતિને માન આપીને તેમના દ્વારા સંચાલિત બાલમંદિરનું નિરીક્ષણ કર્યું. શ્રી જયવિજયજી મહારાજ(પન્યાસ)નું પ્રવચન થયું તથા ગુરુ મહારાજે માંગલિક સંભળાવ્યું. અહીંથી બુરહાનપુર, ગજરૌલા, નાનપુર, પરીક્ષિતગણું, મવાના થઈને હસ્તિનાપુર પધાર્યા. અનેક તપસ્વી ભાઈબહેનનાં અક્ષયતૃતીયાનાં પારણાં આનંદપૂર્વક થયાં. મુંબઈ, અમદાવાદ, કલકત્તા, મદ્રાસ, પટણા, પંજાબ, રાજસ્થાન વગેરે જગ્યાએથી લગભગ એક હજાર ભાઈબહેન આવ્યાં હતાં. ખૂબ આનંદમંગળનું વાતાવરણું રહ્યું. " અહીંથી કમાલ, મુજફરનગર થઈને સહરાનપુર પધાર્યા. અહીં વૃષભ જયેષ્ઠ માસની સંક્રાતિ ઊજવવામાં આવી. દિગંબર વિદ્વાન શ્રી દિગંબરદાસજીએ સમેતશિખરના ઝઘડા વિષય પર ભાષણ આપ્યું. ગુરુવરે દર્શાવ્યું કે અમારે માટે તે પ્રત્યેક જૈન મહાવીર પ્રભુનું સંતાન છે. તીર્થક્ષેત્રેના ઝઘડાઓથી અન્ય સંપ્રદાયમાં આપણું હાંસી થાય છે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy