SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ત્યારે બધા મુનિમહારાજે ઉદાસ બની ગયા. ગુરુદેવને અશાતા છે તે આપણને અધાને શાતા કેમ હેાઈ શકે ? શ્રીસધના અત્યાગ્રહથી એરસદ તેમ જ કાશીપુરામાં ધર્મોપદેશ દીધેા. મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાય), મુનિશ્રી વસન્તવિજયજી તથા મુનિશ્રી નન્દનવિજયજીને ધમ તથા સાન્તવના દઈને પંજાખ તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી, મુનિ જયવિજયજી (પન્યાસ), મુનિ ન્યાયવિજયજી (પન્યાસ), મુનિ શાન્તિવિજયજી તથા ખાલમુનિ પદ્મવિજયજીએ ગુરુદેવની સેવામાં હાજર થઈ જવા માટે મુંબઈની તરફ વિહાર કર્યાં. ૭૫ જૈન સાધુઓના જગતમાં જોટા નથી. સાધુ, મુનિ, સવગી એ નામેામાં અને તેના ચારિત્ર્યમાં અસાધારણ શક્તિ છે. રાજા મહારાજા, અમીર-ઉમરાવ, શેઠ-શાહુકાર, ધનીમાની, ગરીબતવગર ભક્તિભાવથી શિર ઝુકાવે છે એ તેના તપ-ત્યાગ—સંયમબ્રહ્મચય અને અપરિગ્રહને લીધે જ છે. Jain Education International For Private & Personal Use Only વઠ્ઠલસુધાવાણી www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy