SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્માનંદ જૈન સભા ઃ મુંબઈ પ્રાતઃસ્મરણીય પંજાબંસરી યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી એક યુગદષ્ટા, સકલ્યાણકારી નાયક હતા. અગાઉથી પારખી ક્રાઈપણ ભગીરથ કાર્ય ને પૂરું કરવાની તેઓશ્રીની શક્તિ, સૂઝ અને ધગરા ખરેખર અદ્ભુત અને આદર્શ હતી. જેન કુટુબા સુખી અને જૈન ધર્મ અને સંધ વધુ પ્રભાવશાળી બને, એ માટે આચાર્ય પ્રવર સતત ચિંતા સેવતા અને સાથે સાથે અવિરત પુરૂષ પણ કરતા પરિણામે સમાજમાં અનેક સ્થળાએ કેળવણીની અને ખીજી સેવા–સસ્થા અસ્તિત્વમાં આવી હતી. અમારી શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ પણ એ પરમ ઉપકારી આચાર્ય મહારાજની ભાવનાનું સમાજને મળેલું ફળ છે. આજથી ૩૬ વર્ષી પહેલાં વિ.સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રાજ આચાર્યશ્રી મહારાજની પ્રેરણાથી જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય, તેમજ જૈન ધર્મના પ્રચાર કરી ફૂંક એવાં સાહિત્ય પ્રકાશન જેવાં કાર્યો થતાં રહે એ દૃષ્ટિથી આ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સભાની સ્થાપના થયા પછી જૈન મહાપુરૂષોના ગુણાનુવાદ કરવા માટે, પ્રવચને યેજવાનુ શરૂ કરેલ છે. અને એ ક્રમ આજે પણ જાળવી રાખેલ છે. વિ.સં. ૨૦૦૮માં શ્રાવક— શ્રાવિકાના ઉત્કર્ષ માટે આચાર્ય શ્રીએ પાંચ લાખના નિધિ એકત્ર કરવા સમાજ પાસે ટહેલ નાખેલ, જેમાં આ સ ંસ્થાએ વ તરસ લીધા હતા. સાધાર્મિક બંધુઓને રાહત આપવા પૈસા ફંડ'ની ચેાજના આ માટે મુંબઈ પેટીઓ મૂકવામાં વિ.સ. ૨૦૦૦૮થી આ સંસ્થાએ ચાલુ કરેલ છે. અને પરાંનાં દેરાસરામાં તથા વેપારી પેઢીઓમાં આવી છે અને તેમાં એકત્ર થતી રકમના ઉપયેગ સાધાર્મિક ભાઈ બહેનેાની ભક્તિ કરવામાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy