SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન નામ લઈને નવકાર મત્રનેા જાપ કરવા લાગ્યા. આપને અવાજ સાંભળીને મુનિ જિનભદ્રવિજયજી જાગી ગયા. તેમણે આચાર્ય શ્રીને કહ્યું : “ ગુરુદેવ ! હજી પ્રતિક્રમણના સમય થયે નથી. હજી તે રાત્રિના બે વાગ્યા છે. શું આપશ્રીને વિશેષ મેચેની લાગે છે ? ” ૯૨ ગુરુમહારાજ આને કાઈ ઉત્તર ન આપી શકયા. તે તે પચ પરમેષ્ટિના જાપ કરતા જ રહ્યા . શ્રી જિનભદ્રવિજયજીએ બધા મુનિવરે ને જગાડવા અધા ગુરુની પાસે આવી બેઠા. શેઠ કાન્તિલાલભાઈ ને પણ ગુરુદેવની પરિસ્થિતિ જણાવવામાં આવી. તે તથા તેમનું આખું કુટુંબ આવી પહેાંચ્યું. ગુરુમહારાજના સ્વા સ્થ્યની બધાને ચિંતા થવા લાગી. હાજર રહેલા બધા નવકાર મંત્રના જાપ કરવા લાગ્યા. પણ યમરાજે આજ સુધી કેની પ્રાથના સાંભળી છે ? આ પાષણહૃદયી કદી પણ પીગળ્યા નથી, ન પીગળશે. ભીષ્મપિતામહ જેવાને પણ તેણે ન છેડવા તેા પછી અમારી પ્રાથના તા તે કયાંથી સાંભળે ? આચાય પ્રવરની દશા પ્રતિપળ અગડી રહી હતી. બધા ભક્તજનો તથા શ્રમણ વિવશ થઈ ને જોઈ રહ્યા હતા. કાઈ ઉપાય સૂઝતા ન હતા. બધા સસારની અસારતાના વિચાર કરી રહ્યા હતા. વીજળીની ચમકની જેમ, અલિના પાણીની જેમ, વૃક્ષના પાંદડાની જેમ, વાદળાના ચિત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy