SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. પુંજામના સગઠનની યશેાગાથા આપણા ચરિત્રનાયક જીરાથી પટ્ટી પધાર્યા. ગણિ જનવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી (પન્યાસ)નાં પટ્ટીમાં ધાર્મિક પ્રવચન થયાં. ગુરુદેવે કહ્યું કે મહાવીરનાં સ ંતાન આવા અમ વફાટથી કદી ગભરાતાં નથી. અરે આ તા શું છે જયારે ગુજરાનવાલામાં ચાતુર્માસ હતા અને હિંદના ભાગલા પડયા ત્યારે બમની વર્ષો થવા છતાં ગુરુદેવ અને સાધુસમુદાયસાધ્વીજીઓ અને સઘનાં હજારી બહેનભાઈ એ જરા પણ ખીતાં નહેાતાં અને ગુરુદેવને હિંદુ લાવવા માટે પ્રધાનાએ ભારે પ્રયાસા કર્યા ત્યારે આપણા ગુરુ ભગવ ંતે કહ્યું, “મારી પ્રાણપ્યારી ભગવાનની મૂર્તિ આ, સાધુ-સાધ્વીએ અને સઘના આખાળવૃદ્ધને મૂકીને મારાથી અવાય જ નહિ.” આ હતા આપણા પ્રાણપ્યારા ગુરુદેવને જૈન ધર્મ – સમાજ પ્રત્યેને અવિરત પ્રેમ. આવા સમયે તે આપણે અધાએ ધર્મ અને કવ્યપથ પર અવિચલ રહેવું જોઈએ. અહીં હસ્તિનાપુરતી ની સહાય માટે ઉપદેશ આપવામાં આવ્યેા. જડિયાલા આદિના ભાઈઓએ ચાતુર્માસ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy