SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનને ૯૯ મહાત્માઓનું સ્વર્ગગમન પણ સંસારમાં કલ્યાણ તેમ જ ક્ષેમનું વાતાવરણ પ્રસારિત કરે છે. શરીર તે ભંગુર છે. તેમની કીર્તિલતા તે સદાસર્વદા હરીભરી રહેવાવાળી છે. આપણુ ગુરુદેવ તો કવીશ્વર તથા મુનીશ્વર બંને હતા. તેમની અતિમ યાત્રામાં સમ્મિલિત થવામાં કેણુ ન બડભાગી થવા ઈચ્છે? માર્ગ માર્ગમાં સ્થાન સ્થાન પર દીન -દરિદ્રોને અનાજ, મીઠાઈ, ભેજન તથા રોકડ રકમ વહેંચનવામાં આવતી હતી. - ગુરુદેવની સ્મશાનયાત્રા શરૂ થવા પહેલાં બે ચમત્કાર થયા. એક તે એ જ વખતે આકાશમાં મેઘધનુષ્યને લિસોટે દેખાયે—જાણે દેવવિમાન આવ્યું અને તે બધાએ જે ને ચકિત થઈ ગયા. બીજું સ્મશાનયાત્રા બાણગંગા લઈ જવા માટે શરૂ થઈ. ચંદન ભરેલી ટેકસી પણ તે તરફ જવાની હતી. પણ આપણે કેટલાક અનન્ય ગુરુભક્તો અને આગેવાનેએ વિચાર કર્યો કે બાણગંગાને બદલે જે ભાયખલાના દહેરાસર પાસે ગુરુદેવને અગ્નિદાહ દેવામાં આવે તે જૈન સમાજ માટે એ ભૂમિ દર્શનીય થઈ પડે. મુંબઈના મુખ્ય પ્રધાન શ્રીમાન મોરારજી દેસાઈ આ દિવસે પૂના હતા. આપણા આગેવાનોએ તેમને સંપર્ક સાથ્ય અને શાસનદેવની કૃપાથી તેમણે મંજૂરી આપી અને આ સમાચાર વીજળીવેગે હજારોને મળી ગયા. બધાના હર્ષને પાર નહે. સ્મશાનયાત્રા બાણગંગા તરફ જવાની હતી તેને બદલે ભાયખલા તરફ લઈ જવા નિર્ણય થશે. આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy