SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૧૬૧ ગુરુદેવની નિશ્રામાં વૈશાખ સુદિ તૃતીયા (અક્ષયતૃતીયા) મંગળવાર તા. ૨૨-૪-૫૮ના રોજ બપોરના ગુરુભક્તશ્રી મોતીચંદજી જવાનમલજીના સંઘપતિત્વમાં શ્રી શત્રુંજય તીર્થયાત્રા સંઘે ચાંદરાઈથી પ્રસ્થાન કર્યું. હરજીમાં દાદાગુરુશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણતિથિ ઊજવવામાં આવી. અવસરે વિદ્વાનની શિબિરમેષ્ઠી પણ થઈ. જવલંત ભાવના ભાગ્યશાળીઓ ! તમે મારી વૃદ્ધાવસ્થા જોઈને મને આરામ લેવા વીનવી રહ્યા છે ને ! પણ અમારે સાધુઓને ગરમી કે શરદી, ટાઢ કે તડકે શું! આ શરીર શા માટે છે? અને વૃદ્ધ દેહમાં જીવત યુવાન આમા બેઠે છે તે ભૂલી ગયા ! સંસારને ત્યાગ કરી આ વેશ પહેરી અમારે ભગવાન મહાવીરની જેમ અમારા જીવનની પળે પળનો હિસાબ આપવાને છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તે મળતા મળશે પણ સમાજ, ધર્મ અને દેશના ઉતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કર્તવ્ય કેમ ભુલાય ! આ શરીર એ માટે જ છે. તો છેવટની ઘડી સુધી તેને ઉપયોગ કરી લેવો જોઈએ. તે ક્ષણભંગુર લેવાથી એ ક દિવસ તો જવાનું. ત્યાં સુધી શાસનકા થઈ જાય તે કરી લેવા તમન્ના છે. – વલ્લભસુધાવાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy