SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જિનશાસનરત્ન છે. લુધિયાણાનિવાસી લાલા કપૂરચદ્રુજી (આર. કે. એસવાલ)એ પણ કહ્યું કે લુધિયાણામાંથી દસ બાર હજાર રૂપિયાનું કુંડ થઈ શકશે. આટલા કુંડમાં ગુરુમંદિર પણ બની જશે તેમ જ પાસેની ભૂમિ ખરીદ કરીને તેનેા પણ ઉપયેગ થઈ શકશે. પરંતુ જીરા શ્રીસ ઘે આ વાત પર ધ્યાન આપ્યું નહીં. ગુરુ મહારાજના ચાતુર્માસમાં જે કાર્યો થઈ ગયું હતું, તેટલું જ કાય થયું. ગુરુમંદિર તૈયાર થતાં સ. ૨૦૨૨ પેષ શુદ્ધિ પૂર્ણિ માને દિવસે સમારેાહપૂર્વક પ્રતિષ્ટા ઉત્સવ થયા, પંજાબ, બિકાનેર આદિના અનેક ભાઈએએ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવીને લાભ લીધેા. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી મહારાજ (આચાય`) તથા મુનિ નંદનવિજયજી પધાર્યા હતા. ન્યાયામ્ભાનિધિ આચાર્ય મહારાજની પ્રતિમા જડિયાલાગુરુનિવાસી શાહ ટેકજીના પ્રપૌત્ર લાલા ચંદ્રપ્રકાશજી કે મલકુમારજીએ જયપુરમાં બનાવરાવીને મ ગાવીને તેઓએ ગુરુમંદિરમાં બિરાજમાન કરી. મંદિરનું ઉદ્ઘાટન લુધિયાનાનિવાસી સરસ્વતીબહેનની તરથી લાલા વિજયકુમાર તરસેમકુમારે ૧૧૫૧ રૂપિયા દઈ ને કર્યુ”. ગુરુમદિરનું ખાતમુહૂત સ્વ. દ્રૌપદીબહેનની તરફથી ૧૨૧૧ રૂા.ની ખેાલી મેલીને કર્યુ. શિલાન્યાસ જીરાનિવાસી લાલા ખેતુરામ સત્યપાલ જેને રૂા. ૧૨૧૧ની એટલી મેલીને કર્યાં, આ બધાં કાર્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy