Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપ્પનેઈવ વિગોઈવા
વા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૨
ગુરુપ્રાણ આગમ બત્રીસી
આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
A
#ame હું ચ
વિધા JUN
આ જળધો
શપથમંત્ર નળનાં નામ
ail Mat
Ma
તત્વો બારીકુંડ
-
यान
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
समयारा समणो होइ नाणेण म भुणी होइ
રૂ.
ૐ સમભાવથી નમણા થાય. બ્રહ્મમયથી બ્રહ્મા હોય છે જ્ઞાન ી મૂનિ 3હેવાયછૅ,તસ્ થી તખમ થાય છે.
"
स्ववित्ता पूब्ब कमाई संजमेण नवेणय
सव्वदुक्ख पहीणट्टा पक्कमन्ति महेसिणा -11
એયમ અને તી દ્વારા પૂર્વ કર્મોના લયપુરી મહર્ષિ નહલિ (સાય+આત્મા) નાટન કર
પાનદેવના પૂના 'બાળલાની સારવાર એવા ધ્ય નાના
HE લાવી તમા નાસીસ ડમરસંગો બેન્ટરના સાથે અગર અન
बंगचरेण बंत्रणो
नवेण होइ नावसो
ઉન્ન-૧૨૫
ગાળલીલાના
નIRE
उत्तः अ.२८ - गाथा ३६
સર્વ દુઃખો ના નામ ગુરવા
નતિ કલ્ય ના મલિક
ગ્રામ અખરોટલના
લીમખાનાન્દો આભાસી સાકરના માટે બા એમઓમાં તેમને ફરી
નાની વાસનાર પ્રતિપ્ર 13ર્ડનબા 2ઇન સાથેખામાં બાળ વાર
રવાલે 3 સાથે 0 એલાનને બળ મળબર 3
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - તિ ગુરુભ્યો નમઃ
શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ.
મૂળ – આગમ સૂત્ર
તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ શ્રી
ઉત્તરધ્યયનસૂત્ર-૨
અઘ્યયનઃ ૨૧થી ૩૬
(મૂળપાઠ, ભાવાર્થ, વિવેચત્ર, ર્પોરેશષ્ટ)
• પાવન નિશ્રા :
ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
ગોંડલ ગચ્છ જયવંત હો
: સંપ્રેરક :
પૂ
વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. - પ્રકાશન પ્રેરક : ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષ : મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ.
- પરામર્શ પ્રયોજિકા : ઉત્સાહધરા
શ્રી ઉષાબાઈ મ.
: અનુવાદિકા : પૂ. શ્રી સુમતિબાઈ મ.
: પ્રકાશક :
શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
• પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ.
- સહ સંપાદિકા :
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
PARASDHAM
પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
み
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ
આપના અસ્તિત્વમાં અને ાંક્તત્વમાં
હતી આગમ આરાઘનાની અમીરાત,
વાક્ શૌર્યતા સિંહ સમી સૌરાષ્ટ્ર કેસરીથી ગુરુપ્રાણ તમે છો વિશ્વમાં વિખ્યાત,
આગમના પ્રથાન સંપાદિકા સતી લીલમને
શિષ્યા કરી પાડી અનોખી ભાત,
સમર્યું તેને સમર્પણ જેના શ્વાસે હતી સુમતિ
અને આશારે હતી પ્રવચન માત.
પૂ. મુકત - લીલમ ગુણીના સુશિષ્યા
MM 161219
સાધ્વી સુમતિ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. શ્રી જયંતમુનિ
ॐॐ गया णाणस्य
अत्र अनुज्ञायते बधैच अनुमन्यते च यह "गुरुप्राप्त आगम बत्री शत पुनप्रकाशन अवश्य कार्य । इदं मया कार्य पूज्य - गोंडक मच्छ कीर्तिधर अरुणोदय नम्र मुनिना प्रारभ्यले इनि मम
लाव:
तंत्र काउपि दाखन स्थान इनि सद विश्वका
अनुमदिन कियी शुभ स्यार
सुन्दर स्थान
इति आश्नवचनं अपि
अर्थले
[ म. सा. ना स्वहस्ताक्षरे
आनंद मंगको ३ अ
शुल थारमो... सुंदर थारमो... આ આશીર્વચન અર્પિત કરું છું.
27-4-2009
अक्षय तृतीया सोमबार
હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગચ્છ કીર્તિધર અરુણોઘ્ય શ્રી નમ્રમુક્તિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું.
આનંદ મંગલમ્.
all. 29-08-200G
अक्षय तृतीया - सोमवार.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ
પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨)
શ્રી સમવાયાંગ સૂત્ર
શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ)
શ્રી જ્ઞાતા સૂત્ર
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર
શ્રી અંતગડદશાંગ સૂત્ર
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
શ્રી વિપાક સૂત્ર
શ્રી ઉવવાઈ સૂત્ર
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર
શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર
શ્રી નંદી સૂત્ર
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શ્રી નિશીથ સૂત્ર
શ્રી ત્રણ છેદ સૂત્ર
શ્રી આવશ્યક સૂત્ર
સાંનિધ્ય
પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
અનુવાદિકા
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ.
પૂ. વીરમતીબાઈ મ.
પૂ. વનીતાબાઈ મ.
પૂ. ડૉ. આરતીબાઈ મ.
પૂ. સુમનબાઈ મ.
પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ.
પૂ. સન્મતિબાઈ મ.
પૂ. સુનિતાબાઈ મ.
પૂ. ઉષાબાઈ મ.
પૂ. કલ્પનાબાઈ મ.
પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. સુધાબાઈ મ.
પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ.
પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ.
પૂ. ગુલાબબાઈ મ.
પૂ. પ્રાણકુંવરબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ.
પૂ. લીલમબાઈમ.
પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
સૂર્યનો ઉદય થાય અને સૂર્યમુખી ફૂલો ખીલીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. પૂનમની રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે, તે જ રીતે સંસારમાં, કુટુંબ, પરિવાર, વ્યાપાર, ધંધા અને ભૌતિક જગતમાં આનંદ પ્રમોદ કરતું સામાન્ય મનુષ્યોનું જીવન કોઇપણ પ્રકારના લક્ષ્ય વિના પસાર થતું હોય છે. પણ, તેમાં સદ્ગુરુરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે કોઇ સદ્ભાગી જીવોના હૃદયકમળ ખીલી ઊઠે છે અને તેની સૌરભ આસપાસના લોકોને પણ મનોહર લાગે છે, મનને પ્રસન્નતા આપે છે.
આ ગુરુભક્તનું જીવન પણ પુણ્યયોગે સર્વ પ્રકારની અનુકૂળતાથી સંપન્ન હોવા છતાં લક્ષ્ય રહીત હતું. તેમાં પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. રૂપી સૂર્યનો પ્રવેશ થયો. તેમના પ્રભાવે જીવનની દિશા બદલાઇ ગઇ. લક્ષ્ય નિશ્ચિત થઇ ગયું. ભૌતિક દુનિયાથી આધ્યાત્મિક જગતનું વધારે મહત્વ સમજાઇ ગયું.
સંપૂર્ણ પરિવાર શ્રદ્ધાપૂર્વક પૂ. ગુરુદેવને સમર્પિત થઇ ગયા. જેમ જેમ સમય વ્યતીત થયો તેમ તેમ ભક્તિભાવ અને સમર્પણ ભાવ વૃદ્ધિંગત થવા લાગ્યા અને સમય, શક્તિ તથા સંપત્તિને સત્કાર્યમાં વાપરવાના ભાવ પ્રગટતા ગયા.
પૂ. ગુરુદેવે તેમની આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરવા લુક એન લર્ન જૈન જ્ઞાનધામમાં ‘દીદી’ તરીકે નિમણૂક કરી. સ્વયં સમજણ પ્રાપ્ત કરવાની સાથે બાળકોમાં સંસ્કાર સિંચન કરવાની અણમૂલી તક આપી.
સંપૂર્ણ પરિવાર પૂ. ગુરુદેવના રંગે રંગાયો. ઘરમાં નાના બાળકોથી લઇને વડિલો સુધીના બધાની રહેણીકરણી આદિ સમગ્ર જીવનમાં પરિવર્તન આવ્યું.
પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિને કુમારી નિર્જરીને ગુરુકૃપાએ પૂ. ગુરુદેવને આગમની અમૂલ્ય । ભેટ અર્પણ કરવાના ભાવ જાગૃત થયા અને કામદાર પરિવાર આગમના શ્રુતધાર તરીકે લાભ લઇ રહ્યા છે. તેઓની ગુરુભક્તિની અમે વારંવાર અનુમોદના કરીએ છીએ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટાંક
પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા. નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ. સા. નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩૨ અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ અધ્યયન - ૨૧: સમુદ્રપાલીચ પરિચય પાલિત શ્રાવક સમુદ્રપાલનો જન્મ, પાણિગ્રહણ સમુદ્રપાલની વિરકિત, દીક્ષા મુનિધર્મની શિક્ષા સમુદ્રપાલની મુક્તિ અધ્યયન - ૨૨ રથનેમીય પરિચય તીર્થકર અરિષ્ટનેમિનો પરિચય શ્રી અરિષ્ટનેમિનો રાજમતિ સાથે સંબંધ શ્રી અરિષ્ટનેમિની જાનનું પ્રસ્થાન શ્રી અરિષ્ટનેમિની કરૂણાની પરાકાષ્ટા શ્રી નેમકુમારનું મહાભિનિષ્ક્રમણ રાજેમતિનું મહાભિનિષ્ક્રમણ
પૃષ્ટાંક
વિષય 13 રથનેમિનું પતન અને સ્થિરિકરણ
અધ્યયન - ૨૩: કેશી ગૌતમીય પરિચય પ્રભુ પાર્શ્વનાથ અને કેશીકુમાર શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ શિષ્યોમાં આચારભેદ અંગે જિજ્ઞાસા શ્રમણોનું મિલન અને ઉચિત વ્યવહાર ૧. ચાતુર્યામ અને પંચમહાવ્રત રૂપ ધર્મ ૨. અચેલક અને સચેલક ધર્મ ૩. આત્મશત્રુ પરના વિજયની રીત ૪. પાશબંધન ૫. ભવતૃષ્ણા રૂપી લતા ૬. કપાયાગ્નિ અને ધૃતરૂપ જલ ૭. મનરૂપી અશ્વ, મૃતરૂપી લગામ ૮, ઉન્માર્ગ અને સન્માર્ગ ૯. ધર્મરૂપી મહાદ્વીપ |૧૦. સછિદ્ર – નિછિદ્ર નૌકા ૧૧. અજ્ઞાનાંધકારનાશક સૂર્ય ૧૨. અવ્યાબાધ સુખસ્થાન સંશય સમાધાન, વિનય પ્રતિપત્તિ અધ્યયન - ૨૪: પ્રવચન માતા
પરિચય
૧૭
આઠ પ્રવચન માતા ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિ મનગુમિ આદિ ત્રણ ગુતિ સમિતિ અને ગુણિમાં ભેદ
૨૩
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
અધ્યયન - ૨૫ યજ્ઞીય
પરિચય
મુનિ જયઘોષનું વિજયઘોષને ત્યાં આગમન વિજયઘોષ દ્વારા ભિક્ષાનો નિષેધ જયઘોષ મુનિના પ્રશ્નો વિજયઘોષની જિજ્ઞાસાઓનું સમાધાન બ્રાહ્મણનું લક્ષણ તથા ગુણો વેદ અને યજ્ઞની અશરણતા વિજયઘોષ દ્વારા સત્ય સ્વીકાર વિજયઘોષની દીક્ષા, બંનેની સિદ્ધિ અધ્યયન - ૨૬: સમાચારી
પરિચય
દશ સમાચારી
સાધુની દિનચર્યા
પૌરુષીનું કાલ-પરિજ્ઞાન
સાધુની રાત્રિચર્યા
પ્રતિલેખનનો કાલ અને વિધિ
આહારગ્રહણ - ત્યાગના કારણો
ચોથા પ્રહરની ચર્ચા
દૈવસિક પ્રતિક્રમણ રાત્રિકચર્યા, પ્રતિક્રમણાદિ | અધ્યયન - ૨૭ : ખલુંકીય
પરિચય
ગર્ગમુનિનો પરિચય
અવિનીત શિષ્ય અને બળદ
અવિનીત શિષ્યોની અવિનીતતા
સ્થવિર ગર્ગની વિચારણા અધ્યયન - ૨૮ : મોક્ષમાર્ગ ગતિ પરિચય
પૃષ્ટાંક
૭૮
८०
૮૧
૮૩
* છુ ”
૮૭
૯૬
૯૭
ee
૧૦૨
૧૦૫
૧૦૮
૧૧૦
૧૧૫
૧૧૮
૧૧૯
૧૨૧
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૯
૧૩૧
૧૩૩
વિષય
મોક્ષમાર્ગ
સમ્યજ્ઞાન અને તેના પ્રકાર
દ્રવ્ય, ગુણ અને પર્યાય
છ દ્રવ્યો
10
સમ્યગ્દર્શન અને તેના પ્રકાર સમ્યક્ત્વની દશ રુચિ સમ્યગ્દર્શનની મહત્તા
સમ્યક્ત્વના આઠ અંગ
સમ્યક્ ચારિત્ર
સમ્યક્ તપ અને તેના પ્રકાર
અધ્યયન - ૨૯ઃ સમ્યક્ પરાક્રમ
પરિચય
સમ્યક્ પરાક્રમના ૭૩ સ્થાન
સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા
ગુરુ સાધર્મિકની શુશ્રુષા આલોચના, નિંદા, ગર્હા આદિ
સામાયિક, ચતુર્વિશતિ સ્તવ આદિ કાલ પ્રતિલેખના, પ્રાયશ્ચિત, ક્ષમાપના સ્વાધ્યાય, વાંચના, પૃચ્છનાદિ શ્રુતારાધના, સંયમ, તપ, વ્યવદાન સુખશાતતા, અપ્રતિબદ્ધતા આદિ વિવિકત શયનાસન, વિનિવર્તના સંભોગ, ઉપધિ આહાર પચ્ચક્ખાણ કસાય, યોગ, શરીર, સહાય પચ્ચક્ખાણ ભક્ત પચ્ચક્ખાણ, સદ્ભાવ પચ્ચક્ખાણ પ્રતિરૂપતા, વૈયાવચ્ચ, સર્વગુણ સંપન્નતા વીતરાગતા ક્ષમા, નિર્લોભતા, સરળતા મૃદુતા, ભાવસત્ય, કરણસત્ય, યોગસત્ય મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ
પૃષ્ટાંક
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૮
૧૪૨
૧૪૫
૧૪૯
૧૫૧
૧૫૩
૧૫૫
૧૫૮
૧૬૧
૧૬૩
૧૬૬
૧૬૭
૧૭૧
૧૭૭
૧૮૦
૧૮૫
૧૮૭
૧૮૯
૧૯૦
૧૯૩
૧૯૬
૧૯૮
૨૦૦
૨૦૩
૨૦૫
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦૯
૩૧૨
२२०
૩૭
૨
૩
૩૩૭
વિષય પૃષ્ટાંક વિષય.
| પૃષ્ટાંક મન, વચન, કાયસમાધારણતા
૨૦૭ અધ્યયન - ૩૩૪ કર્મપ્રકૃતિ જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્નતા
| પરિચય શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયનિગ્રહ
સંસારપરિભ્રમણનું કારણ : આઠ કર્મો ૩૧૩ ક્રોધાદિ કષાયવિજય
| આઠ કર્મોનો પ્રકૃતિબંધ
૩૧૬ કેવળીનો યોગનિરોધ ક્રમ, શૈલેશી અવસ્થા | આઠ કર્મોનો પ્રદેશબંધ
૩૨૩ મુક્ત જીવનું લોકાગ્રે ગમન
| આઠ કર્મોની સ્થિતિબંધ
૩૨૫ અધ્યયન - ૩૦: તપોમાર્ગ ગતિ
આઠ કર્મોનો અનુભાગ બંધ પરિચય
૨૨૪ અધ્યયન - ૩૪: વેશ્યા સંવર અને નિર્જરા માર્ગ
૨૨૫ પરિચય તપના પ્રકાર
૨૨૭ દ્વારગાથા બાહ્ય તપ-અનશન, ઉણોદરી તપ
નામ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દ્વાર ભિક્ષાચર્યા, રસપરિત્યાગ તપ ૨૩૮ પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ દ્વારા કાયકલેશ, પ્રતિસલીનતા તપ ૨૪૦ નારકીઓની લેક્ષા સ્થિતિ
૩૪૪ આવ્યંતર તપ:પ્રાયશ્ચિત, વિનય ૨૪૩ | મનુષ્ય-તિર્યંચની વેશ્યા સ્થિતિ
૩૪૫ વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ ૨૪૫ દેવોની લેશ્યા સ્થિતિ તપાચરણનું પરિણામ
૨૫૧ | ગતિ, આયુષ્ય દ્વારા અધ્યયન - ૩૧: ચરણવિધિ
અધ્યયન - ૩૫ઃ અણગાર માર્ગ ગતિ પરિચય
પરિચય
૩૫૪ ચરણવિધિનું માહાત્મ
૨૫૪ અણગાર ધર્મ
૩૫૫ એક થી તેત્રીસ બોલ
૨૫૪ અણગારનો નિવાસ અધ્યયન - ૩૨ પ્રમાદસ્થાન
અણગારનો આહાર
૩૫૮ પરિચય
૨૭૫ અણગારની આરાધના
૩૬૧ શાશ્વત સુખ પ્રાપ્તિના ઉપાય
| અધ્યયન - ૩૬ઃ જીવાજીવ વિભકિત એકલ વિહાર
| પરિચય
૩૬૪ રાગ-દ્વેષ-મોહ નાશના ઉપાયો
| અજીવ દ્રવ્ય
૩૬૭ સ્ત્રી સંગત્યાગની દુક્કરતા
અરૂપી અજીવના દશ પ્રકાર ચક્ષુરિન્દ્રિયાદિ પાંચે ઈંદ્રિયવિજય
રૂપી અજીવના ચાર પ્રકાર મનોવિજય
પરમાણુ: સ્કંધ
૩૭૧ વિષયોથી વિરકિત, તેનું સુફળ
રૂપી અજીવના ૫૩૦ ભેદ
ઉ૪૬
૨૫૩
૩૫૬
૨૮૨
૩૬૭
૨૮૭ ૩૦૨
૩૦૯ ]
Page #18
--------------------------------------------------------------------------
________________
પૃષ્ણક
૩૮૪
છે
છે
૩૨૮
૩૪૯
૪૧૯
ઉ૫૨
૩૭૦
દેવો
વિષય
વિષય
પૃષ્ટાંક જીવ દ્રવ્ય - સિદ્ધ જીવ, સિદ્ધોની ગતિ | ૩૮૧ | કોષ્ટકોની સૂચિ સિદ્ધ ક્ષેત્ર, સ્થિતિ, સ્વરૂપ
૩૮૬ | પોરસી જ્ઞાન માટે છાયા પરિમાણ સંસારી જીવો, સ્થાવર જીવો, પૃથ્વીકાય | ત્રણ ઉપવાસવાળા શ્રેણી તપ... અષ્કાયિક, વનસ્પતિકાય
૪૦૧ આત્યંતર તપના ભેદ-પ્રભેદ ત્રસકાય-ગતિગ્રસ તેઉ-વાયુકાયા ૪૦૬ ચરણવિધિના બોલમાં હેય ઉપાદેયતા...] ત્રસ પ્રાણી-બેઈ. તેઈ. ચૌરેન્દ્રિય ૪૧૦ | આઠ કર્મોની ઉત્તર પ્રકૃતિ પંચેન્દ્રિય-નારકી
૪૧૫ ચારગતિની અપેક્ષાએ લેક્ષા સ્થિતિ તિર્યંચ પંચેન્દ્રિય
| છ લશ્યાના ૧૧ દ્વાર મનુષ્ય
૪૨૫ | છ દ્રવ્યોનું સ્વરૂપ...
૪૨૮ એક સમયમાં થતાં સિદ્ધોની ઉત્કૃષ્ટ સંખ્યા ૩૭૫ સંલેખના
૪૪૦ સિદ્ધ શિલા, સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધ ભગવાન પાંચ દુર્ગતિક ભાવનાઓ
| વનસ્પતિકાયની કાયસ્થિતિ બોધિબીજની દુર્લભતા-સુલભતા
ચાર્ટ જિનવચનનો મહિમા
૪૪૫
બાહ્યતમ કંદર્પ આદિ ભાવના
અજીવદ્રવ્યના ૧૪ ભેદ પરિશિષ્ટ
અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદ ૧. વિચિત વિષયોની અકારાદિ
જીવના ભેદ-પ્રભેદ અનુક્રમણિકા ૪૫૨ | તિર્યંચ પંચેન્દ્રિય
૪૨૪ ૨. વિચિત પારિભાષિક શબ્દાનુક્રમણિકા ૪૫૫ | મનુષ્યના ભેદ-પ્રભેદ ૩. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ૪૬૦. દેવોના પ્રકાર
૪૩૯ ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેતર ગ્રંથો સાથે તુલના
૩૯૩
४४४
છે
છે
જ
Page #19
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
|
13
|
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
14
Page #21
--------------------------------------------------------------------------
________________
શુભ નામ
જન્મભૂમિ
પિતા
W
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રુષા
*
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
8320
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર. ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
15
Page #22
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
16
TO
Page #23
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
Page #24
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
|
18
Page #25
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમપ્રકાશનનું કાર્ય સંભાળશે.
19
Page #26
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂર્વપ્રકાશકના બે બોલ
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થંકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન–મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદ વિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એક ચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય–માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં ''પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુસ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
(
21.
Page #28
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #29
--------------------------------------------------------------------------
________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
ઉત્તર ઉપદેશ સમીક્ષા :
આજે ઉત્તરાધ્યયન જેવા પવિત્રતર આગમ ઉપર કંઈક દષ્ટિપાત કરવાની અને યથાશક્તિ બે શબ્દો દ્વારા ગુણાનુવૃત્તિ કરવાનો અવસર ઉદ્ભવ્યો છે, તે મારું પરમ સૌભાગ્ય છે.
દુઃખની વાત એ છે કે– ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો ત્યારે પણ તેના માટે લખવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ કારણવશાત્ લખી શકાયું નહીં, મનમાં ઊંડો ખટકો પણ રહી ગયો.
આજે બીજા ભાગ માટે લખવાનું છે પરંતુ સર્વ પ્રથમ સમગ્ર ઉત્તરાધ્યયન માટે યત્કિંચિત્ અંતર ભાવના પ્રગટ કર્યા પછી બીજા ભાગ માટે લખવું ઉચિત લાગ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર એ મધ્યમ શ્રેણીના જીવો માટે નીતિ અને ધર્મનો સામાન્ય ઉપદેશ અને બોધકથાઓ માટે ઘણું જ ઉપકારી છે. જરા ધ્યાનથી જોઈએ, તો શાસ્ત્રનું નામ કેટલું સુંદર રીતે ચયન કર્યું છે.
AB
ભારતીય સાધનામાં સાધકજીવોની ત્રણ ભૂમિકા હોય છે– (૧) અજ્ઞાનદશા છતાં ગુણગ્રાહિતા, સરલતા, માનવોચિત ગુણ અને દયાભાવ (૨) જ્ઞાનદશા– વ્યવસ્થિત જ્ઞાનપૂર્વક આરાધનામાં સ્થિર થવું, ત્યાગ, વૈરાગ્ય, વિધિપૂર્વક વ્રત, પચ્ચક્ખાણ તથા દેવરિત અને સર્વવિરતિના ભાવો ધારણ કરવા (૩) મુક્તદશા– ચરમ ઉપાસના કે પરમ ઉપાસના, ઉત્કૃષ્ટ આરાધના, નિશ્ચય નયનું અવલંબન, ગુણાતીત અવસ્થા. છેવટે પરમજ્ઞાન, કેવળજ્ઞાન અને મુક્ત દશા. આ ત્રણે ભાવોને પ્રગટ કરવા માટે વ્યાકરણમાં શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમ અથવા શ્રેય, શ્રેયસ્કર અને શ્રેયસ્તમ; આવા તુલનાત્મક પ્રત્યયો છે. મધ્યમ વર્ગના જીવો માટે બહુ જ સૂક્ષ્મ આધ્યાત્મિક અથવા ધ્યાનાત્મક, જ્ઞાનાત્મક તીવ્ર ઉપદેશ એટલો કલ્યાણકારી થતો નથી. ઉપરના ગુણસ્થાનવર્તી મહાત્માઓને યોગ્ય ભાવો, સામાન્ય અવસ્થાવાળાને પીરસવા, તે હાઇસ્કૂલના વિદ્યાર્થીને એમ. એ. પછીનો કોર્સ કરાવવાની જેમ ભૂલ ભરેલું તથા અયોગ્ય ગણાય..... ભલે... કોઈ કોઈ ઊંચી વાતો મેટ્રિકના વિદ્યાર્થી સામે આવી જાય તો ચાલે, પરંતુ આખો અભ્યાસ તો તેની યોગ્યતા પ્રમાણે જ હોય.
23
Page #30
--------------------------------------------------------------------------
________________
રે હવે આપણે મૂળ વાત પર આવીએ, અહીં આ પવિત્ર શાસ્ત્રનું ઉદબોધન, કરતાં ઉત્તરાધ્યયન’ શબ્દ ઉત્તર અને અધ્યયન આ બે શબ્દથી નિષ્પન્ન થાય છે. જેમાં ઉત્તર એટલે પ્રધાન. જેથી શ્રેષ્ઠ અધ્યયનોના સમૂહરૂપ શાસ્ત્ર, તે ઉત્તરાધ્યયન સૂત્ર. તેમાં ખરેખર, રોચક, સારગર્ભિત અને શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ વિષયોનું નિરૂપણ છે.
ભાષા શાસ્ત્ર અનુસાર ‘તર પ્રયોગ બીજી ભૂમિકાનો અને ‘તમ પ્રયોગ ત્રીજી- ઉત્કૃષ્ટ ભૂમિકાનો સૂચક છે. ઉત્ – સાધનાની ઊર્ધ્વગતિ, ઉતતર્ = ઉત્તર એટલે સાધનાની ઊર્ધ્વતાની બીજી ભૂમિકા અને ઉત્તમ્ = ઉત્તમ એટલે સાધનાની ઊર્ધ્વતાની ત્રીજી ભૂમિકા. અહીં શાસ્ત્રકારે "ઉત્તર" શબ્દ ગ્રહણ કર્યો છે. ઉત્તર એટલે સાધનાની બીજી ભૂમિકા- વ્રત, પચ્ચકખાણ, દેવ, ગુરુ અને ધર્મની ધારણા. આ શબ્દ પ્રયોગ સમયે શાસ્ત્રકારે ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધીના સાધકોને દષ્ટિગોચર રાખ્યા છે. તેમનું લક્ષ કરીને શાસ્ત્રનું ઉદ્ધોધન કર્યું છે અને તેથી જ આ શાસ્ત્રનું ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ એવું સુંદર નામ ઉદ્ભવ્યું છે. જોકે આ શાસ્ત્રમાં સામાન્ય હળુકર્મી ભદ્ર જીવો માટે પણ ઘણો મસાલો છે અને તે જ રીતે ઉત્તમ ભૂમિકાએ પહોંચેલા જીવો માટે આધ્યાત્મ ભાવનાના ચમકારા છે, પરંતુ મુખ્યત્વે મધ્યમ સાધકોને લક્ષમાં રાખીને જ ઘણો ઉપદેશ છે તેથી જ આ શાસ્ત્રનું ઉત્તરાધ્યયન સૂત્ર એવું સુંદર નામ ઉદ્ભવ્યું છે. ઘણા દિવસોના ચિંતન પછી પણ મનમાં જે પ્રશ્ન ઘૂંટાતો હતો કે અહીં ‘ઉત્તમાધ્યયન' ન કહેતાં ‘ઉત્તરાધ્યયન' કેમ કહ્યું? આ ‘ઉત્તર ઉપદેશ સમીક્ષા'માં ઉપરોક્ત યથાથે સમાધાન આલેખ્યા પછી સંતોષનો અનુભવ થયો છે. હવે બીજી વિશેષતાઓ પ્રત્યે ધ્યાન આપીશું.
આજે ઉત્તરાધ્યયન સૂત્રનો બીજો ભાગ બહાર પડે છે, તે પણ ઘણાં જ મહત્ત્વપૂર્ણ અધ્યયનોને આવરી લે છે. આ બધા અધ્યયનોમાં ઝીણવટથી દષ્ટિપાત કરતાં તે સમયના ધાર્મિક આંદોલનોનો પણ પ્રતિઘોષ સંભળાય છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત જૈનદર્શનનો સમન્વય સિદ્ધાંત છે.
આજની કેટલીક કટ્ટરપંથી વિચારધારાવાળી વ્યક્તિઓ, જૈનદર્શનના હાર્દથી ઘણી જ વેગળી હોય તેવું લાગે છે. આમ તો જુઓ- ૨૩મા કેશીસ્વામીના અધ્યયનમાં, ગૌતમ-કેશીનું મિલન એક જીવતી જાગતી ઐતિહાસિક નોંધ છે. બંને મહાન આચાર્યો ત્રણ અને ચાર જ્ઞાનના ધણી છે. છતાં તેમનો વિનય-વિવેક, પરસ્પરનું સૌહાર્દ અને ઉચ્ચકોટિનો ત્યાગભાવ અને તેઓના શબ્દ-શબ્દમાં અમૃત બિંદુ જેવો રસ સમાવિષ્ટ થયેલો છે. પ્રભુ પાર્શ્વનાથના શાસનની નિયમાવલીથી પ્રભુ મહાવીરના શાસનની નિયમાવલીમાં ભિન્નતા હતી. તે બંને નિયમાવલીનો સમન્વય કરી, નવી નિયમાવલીમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
મહાન સંતો નતમસ્તક થઈ પરિણમી જાય છે. જે આજના કદાગ્રહ ભાવોને વરેલી, વ્યક્તિઓ માટે વિચારણીય છે.
પાછળના બધા અધ્યયનો સુંદર કથાનકો તથા સૈદ્ધાત્તિક ઉપદેશોથી ભરપૂર છે. જૈન શાસનમાં કર્મવાદ અને તપવિધાન આ બે ચક્ષુઓ છે અને આ બંને ચક્ષુઓને શાસ્ત્રકારે ત્રીસમું અને તેત્રીસમું બે સ્વતંત્ર અધ્યયન આપીને, શાસનને દેખતું કર્યું છે. એ જ રીતે મોક્ષમાર્ગ એ જૈનદર્શનનો મુખ્ય ઉપાદેય સિદ્ધાંત છે. મોક્ષમાર્ગ માટે અઠ્ઠાવીસમું અધ્યયન પ્રગટ કર્યું છે. જેમ ખાટલાના ચાર પાયા હોય તેમ જૈનદર્શનના રત્નજડિત પલંગના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ ચાર પાયા છે અને તે ચાર પાયાને આધારે મોક્ષમાર્ગની સ્થાપના કરી છે. “માર્ગ'નો અર્થ રસ્તો પણ થાય છે અને માર્ગનો અર્થ “મુક્ત થવાના સાધન” એવો પણ થાય છે. સાધન શુદ્ધ હોય તો જ સાધ્ય સુધી પહોંચી શકાય, એવું સ્પષ્ટ કર્યું છે.
આગમની પૂર્ણાહુતિ કરતા પ્રભુ મહાવીરે જીવ-અજીવની વિભક્તિ કરી ભેદરેખા ખેંચી છે. આ ભેદ વિજ્ઞાન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ભેદવિજ્ઞાનની ત્રણ ભૂમિકા છે– (૧) જીવ અને પુદગલનો ભેદ (૨) સ્વભાવ અને વિભાવનો ભેદ (૩) સ્વભાવમાં શુદ્ધ દ્રવ્ય અને પર્યાયનું ભેદ વિજ્ઞાન. આ ત્રણે ભેદ વિજ્ઞાનને પાર કરી અભેદ, અખંડ, અવિનાશી, શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રવેશ કરી, અખંડ એવા આત્માને પ્રાપ્ત કરી અખંડદર્શન મેળવવું એ ચોથી ભૂમિકા છે.
દિગંબર શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ અધ્યાત્મગ્રંથ ‘સમયસાર” ઉપર્યુક્ત ત્રણ ભૂમિકા પર રચાયેલો છે. ભગવાન મહાવીર પણ ઉત્તરાધ્યયન સૂત્રની પૂર્ણાહુતિમાં અખંડ અભિન્ન આત્મદર્શન કરાવી સ્વયં સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે.
इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए।
छत्तीसं उत्तरज्झाए, भवसिद्धिय संवुडे ॥ उत्तरा-३६/२७४
આટલી ભૂમિકા કર્યા પછી આ સૂત્રમાં જે કથાનકોનો ઉલ્લેખ થયો છે, તે વિષે બે શબ્દ કહેશું...
સમુદ્રપાલ, રથનેમિ, કેશી-ગૌતમ સંવાદ, ખાંકીય(વિપરીત બુદ્ધિના શિષ્યો) ઇત્યાદિ કથાનકો છે. વસ્તુતઃ કથાશાસ્ત્રોમાં ત્રણ ભૂમિકા હોય છે. અહીં ત્રણે ભૂમિકાનો સ્પર્શથયો છે– (૧) ઉત્તમકોટિના ઉત્તમ ચરિત્રનું વર્ણન એ પ્રથમ ભૂમિકા (૨) કર્મવશાત્ મોહનો ઉદય થતા જીવ અધોગામી થાય પરંતુ ફરીથી ઉત્તમ ઉપદેશ મળતાં ઊર્ધ્વગતિ
&
25
)
S
Page #32
--------------------------------------------------------------------------
________________
પામે, એ બીજી ભૂમિકા (૩) એવા અધમપાત્ર જે સારા નિમિત્ત મળે છતાં પણ મોહના ગાઢ બંધનના કારણે પુરુષાર્થ ન કરી શકે, ભૂલ સુધારી જ ન શકે અને દુર્ગતિને પામે તે ત્રીજી ભૂમિકા છે.
અહીં સમુદ્રપાલની કથા ઉત્તમપાત્ર તરીકે વર્ણવેલી છે, જ્યારે રથનેમી બીજી ભૂમિકાથી પાર થાય છે. રાજમતીજીના ઉપદેશથી જાગૃત થઈ જાય છે અને “ખલુંકીય” અધ્યયનમાં વિપરીત બુદ્ધિના શિષ્યોથી કંટાળી ગુરુ પોતે તેનો ત્યાગ કરે છે પણ શિષ્યો સુધરતા નથી.
આ બધા કથાનક સુંદર અને સહજ શૈલીમાં વર્ણવ્યા છે, સાહિત્યદષ્ટિએ ઉપમા ઇત્યાદિ અલંકારથી સુશોભિત છે. તેમાં સૌથી મોટી વાત તો એ છે કે– સંસ્કૃત ભાષાનું માધ્યમ છોડીને તે વખતની મગધની તળપદી લોકભાષાનું અવલંબન કરી, સર્વ સામાન્ય જનસમૂહ સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ અપાયો છે.
એકંદરે સમગ્ર ‘ઉત્તરાધ્યયન સૂત્ર સારભૂત જૈન ઉપદેશનો નિચોડ' ગ્રંથ છે. તેમાં યે એકવીસમા અધ્યયનથી લઈ છત્રીસ અધ્યયન સુધી ઉત્તરોત્તર ઉપદેશમાં પ્રગાઢતા આવી છે અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શ કરવા માટે એક-એક આખા પ્રકરણ આપવામાં આવ્યા છે. જેમ કે- “તપ પ્રકરણ’, ‘કર્મ પ્રકૃતિ', “અષ્ટ પ્રવચનમાતા” અને “સાધુ સમાચારી', “મોક્ષમાર્ગ', “છ વેશ્યા’ અને ‘પ્રમાદ સ્થાનો’ ઇત્યાદિ. સાધકને લક્ષમાં રાખીને અપાયેલા બધા જ ઉપદેશ અને ગંભીર વિષયોની છણાવટ સાધકના અણુ અણુમાં સ્નેહ સિંચન કરે છે, ભગવદ્ વાણી અને એ વખતના ક્રાંતિકારી ત્યાગ સભર સંતોના ખમીરને પ્રદર્શિત કર્યું છે. લડાઈના મોરચે લડતા યોદ્ધાની જેમ, ત્યાગને મોરચે મોહ સાથે લડતા મુનિને ડગલે-પગલે સાવધ કર્યા છે. આ સમગ્ર વાણી સરળ અને હૃદયસ્પર્શી છે.
એ વખતના લોકજીવનમાં તીવ્ર ક્રિયાકાંડને વરેલા હોત્રિય બ્રાહ્મણો કે એ જાતના ધાર્મિક અનુષ્ઠાનો કરનારી વ્યક્તિઓ સાથે જૈન ત્યાગી મુનિની અથડામણ થતી, એવું પ્રકરણ જયઘોષ મુનિનું છે.
જયઘોષમુનિ યજ્ઞ મંડપમાં જઈ ચડે છે. ત્યાં એમનો પ્રતિકાર થાય છે. એ વખતે શાસ્ત્રકારે શબ્દો ટાંક્યા છે કે– વિઠ્ઠો, પિતકો. ૩ત્તમ આવેલ આ સંઘર્ષમાં નિગ્રંથમુનિ જરા પણ રુષ્ટ થતા નથી, બહારના કારણોથી તુષ્ટ પણ થતા નથી, ઉત્તમ અર્થની ગવેષણા અને ઉત્તમ અર્થની અભિલાષા સાથે વિવાદમાં ઉતરે છે, સત્ય સમજાવે છે અને એ વખતના સરળ સ્વભાવી આ બ્રાહ્મણ વિદ્વાનો મુનિને સાંભળે છે, સમજે છે અને ઉત્તમ ત્યાગને વરે છે, પ્રતિકાર મૂકીને સત્કાર કરે છે. આખા પ્રકરણમાં
#
26
Page #33
--------------------------------------------------------------------------
________________
**
આવી નાજુક ક્ષણોમાં સાધકોએ કેવી માનસિક સમતુલા જાળવવી જોઈએ તેનું પ્રદર્શન થયું છે.
હવે અહીં આપણે ‘અષ્ટ પ્રવચન માતા' વિષે એક પેરેગ્રાફમાં થોડું તાત્ત્વિક વિવેચન કરી આ ‘ઉત્તર ઉપદેશની સમીક્ષા' સમાપ્ત કરીશું.
જૈન દર્શનની બે ધારા– સમિતિ અને ગુપ્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એ બંનેને ગંભીરતાથી સમજવાની જરૂર છે. જો કે અમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિષે એક નિબંધ તૈયાર કર્યો છે, જે પ્રકાશિત થવા સંભવ છે. એટલે અહીં ઇશારો માત્ર કરશું.
કેટલાક એમ માને છે કે– જૈનધર્મ નિવૃત્તિ પ્રધાન છે. વસ્તુતઃ આ કથન એકાંતવાદી બની જાય છે. જૈન તત્ત્વજ્ઞાન અનેકાંતવાદી છે, કોઈ પણ જીવંત દર્શન કે જીવંત વ્યક્તિ એકાંત નિવૃત્તિ પ્રધાન બની શકે નહીં. પ્રવૃત્તિ એ ચાલવાની ક્રિયા છે અને તેમાં આવતા વિઘ્નોને ટાળવા તે નિવૃત્તિની ક્રિયા છે. જો પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિ શેની કરવાની ? નિવૃત્તિનો અર્થ શૂન્યતા નથી પરંતુ પ્રવૃત્તિમાં જે સ્ખલના થાય છે અથવા સ્ખલનાના કારણો ઉદ્ભવે છે તેનાથી બચી સાધનાને ગતિપ્રદ રાખવી. તાત્પર્યએ છે કે શુદ્ધ પ્રવૃત્તિમાં અશુદ્ધ પ્રવૃત્તિ બાધક બને છે, તો અશુદ્ધ પ્રવૃત્તિને ટાળવી તે નિવૃત્તિ છે અને પ્રવૃત્તિનું ચક્ર તો ગતિમાન છે જ.
જેમ પાણીની શુદ્ધ ધારા વહેતી હોય, તેમાં કોઈ અશુદ્ધ ધારા મળી સંપૂર્ણ ધારાને ગંદી કરે, તો અશુદ્ધ ધારાને ટાળવી, પરાઙમુખ કરવી, રોકવી, તેને દૂર કરવી; તે નિવૃત્તિ છે અને શુદ્ધ ધારાને ચાલુ રાખવી તે પ્રવૃત્તિ છે.
જુઓ– મનોગુપ્તિમાં પણ સત્યમય ચિંતન ધારાને નિવૃત્તિમાં જ મૂકી છે. તેનો અર્થ એ થયો કે નિવૃત્તિ કે પ્રવૃત્તિ બંને ઉપલક્ષ્ય શબ્દ છે. વસ્તુતઃ બન્નેનું નિશાન એક જ છે, ‘સમિતિ’ એટલે સમ્યક્ પ્રકારે ગતિ અને ‘નિવૃત્તિ’ એટલે અસમ્યક્ ભાવોને ટાળવા. ‘નિવૃત્તિ’ એ સમિતિની પૂરક છે. તો જૈનદર્શન એકાંત નિવૃત્તિવાદી કેમ કહી શકાય ? વસ્તુતઃ જૈનદર્શન શુદ્ધ પ્રવૃત્તિવાદી જેથી ભગવાને ‘સમિતિ’ શબ્દ પહેલો મુક્યો છે.
કર્મના બધા સંયોગો સમાપ્ત થતા અંતે અયોગી આત્મા સમગ્ર પ્રવૃત્તિથી પરિનિર્વાણ પામી, મહાગુપ્તિમાં સ્થિર થઈ જાય છે. ત્યાં ‘ગુપ્તિ’ના ભાવો પણ શેષ થઈ જાય, કારણ કે મન, વચન, કાયાના યોગ નથી તો ‘ગુપ્તિ’ કોની ?
સાર એ થયો કે— ‘સમિતિ’ અંતિમ ક્ષણ સુધી સાથ આપી, ‘ગુપ્તિ’થી પણ ‘પરે’ એવા અયોગી સિદ્ધ સ્થાનમાં જીવને પહોંચાડી, સ્વયં વિલુપ્ત થઈ જાય છે. ખરેખર!
AB
27
Page #34
--------------------------------------------------------------------------
________________
**
‘સમિતિ-ગુપ્તિ’ના ભાવો અલૌકિક છે, જૈન તત્ત્વજ્ઞાનમાં તેના ઉપર તત્ત્વવિદો એ પ્રકાશ પાથરીને મોતી વેર્યા છે.
ઉપસંહાર– અહીં ‘ઉત્તર ઉપદેશ’ની આ સમીક્ષા સમાપ્ત કરતાં ઉત્તરાધ્યયન સૂત્રના આ અતિ પવિત્ર અધ્યયનો વાગોળતા અમોને અનહદ આનંદ થયો છે અને ઉત્તમ પ્રકારના આધ્યાત્મિક રસોનું જે આસ્વાદન થયું છે, તે ખરેખર અકથ્ય છે. તેથી ઉત્તરાધ્યયનનાં પાઠકોને અને સુજ્ઞ વાચકોને અમારી ભાવભરી પ્રેરણા છે કેઉત્તરાધ્યયન વાંચો, વિચારો, સ્વાધ્યાય કરો, તેનું પારાયણ કરો, તો પદે-પદે ભગવાનની વાણીનો નંદીઘોષ સંભળાશે.
‘ગુરુપ્રાણ ફાઉન્ડેશન’ના કાર્યકર્તાઓ અને તેમાં સંલગ્ન થયેલા વિદ્વાન સંત તથા સતીજીઓએ જે ભગીરથ પ્રયાસ કર્યો છે અને તેમાં એકબિંદુ માત્ર અમોને સંલગ્ન થવા માટે જે ઉત્તમ અવસર અર્પણ કર્યો છે, તે બદલ તેમના ઉપકારને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ નથી. તેઓએ ભગીરથ પ્રયાસ કરી, ગુજરાતની પ્રજાને જૈન આગમોનું આલોકન કરવા માટે શાસ્ત્ર પદ્માકરનું નિર્માણ કર્યું છે. તેનો બદલો ગુજરાત કે ગુજરાતી જનતા ક્યારે ય પણ પૂરો કરી શકશે નહીં. આ આગમ પ્રકાશનથી અઢી હજાર વર્ષ પહેલાનું મગધ અને તેના પાર્શ્વવર્તી બીજા પ્રદેશોની તે વખતની ધમધમતી સંસ્કૃતિ સાથે અર્વાચીન ગુજરાત માટે એક મહાન મહાસેતુ બનાવ્યો છે. વિદ્વાનો જેના ઉપર યાત્રા કરી, બંને સંસ્કૃતિઓનું અધ્યયન કરી, એક ઊંચું તાદાત્મ્ય સ્થાપિત કરશે, તે નિશ્ચિત છે. પુનઃ બધાને હાર્દિક ધન્યવાદ સાથે આનંદ મંગલ ...
AB
28
જયંતિમુનિ પેટરબાર
Page #35
--------------------------------------------------------------------------
________________
Th( 5.
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
સઘળી સમસ્યાનું સમાધાન એક જ છે કે સમભાવમાં સંચરણ કરવું. વીતરાગ બનવા વિનય-વિવેકથી વિરતિમય બની વિચરણ કરવું. એવા અનેક ઉપાયો દર્શાવતું આગમ આવી રહ્યું તવ કર કમળમાં.
તીર્થકર ગણધરાદિની પ્રસાદી સમજી સ્થિત થઈ જાઓ સ્વરૂપાલયમાં. પ્રિય પાઠક ! સજ્જન ગણ !
વિશ્વવિખ્યાત અરિહંતના શ્રીમુખે આખ્યાત, ઋષિગણોના રોમરોમમાંથી પસાર થઈ વચનયોગથી વ્યાખ્યાત, અનેક પંડિત પુરુષોની યુક્તિ, ટીકા, ગુણ, ગાથા, ટબ્બાદિ પ્રવચનોથી પ્રખ્યાત, ત્રિશલાનંદના સિદ્ધાર્થ પુત્ર ભગવાન મહાવીર સ્વામીની ચરમ દેશનારૂપ પરંપરામાં પ્રસિદ્ધિ પામેલું, એવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ બીજો,"ગુપ્રાણ આગમ બત્રીસીનું આગમ રત્ન આપની સમક્ષ પ્રગટ કરી રહ્યા છીએ.
ઉત્તરાધ્યયન સૂત્રના શબ્દો છૂટા પાડતાં ઉત્ = ઊઠ, ઊભો થા અને તર = તરી જા. તુષ્કાના તરંગોથી વ્યાપ્ત સંસાર સાગરમાં ઉછળી રહેલા રાગ-દ્વેષાદિના મોજા તને ખેંચીને ડૂબાડી ન દે, માટે સપાટી ઉપર રહીને તારા આત્માનું અવલોકન કરી સંસાર સાગર તરી જા, તે તરવા માટે અધ્યયન = અભ્યાસ કર. આ સૂત્રમાં તરવાના ઉપાયરૂપે અનેક સાધનો, કથાનકો અને દષ્ટાંતોનું આલેખન છે. તું તારી શક્તિ અનુસાર, તને માફક આવે તેવા ઉપાયોને ગ્રહણ કરી લે. તે તે ઉપાયોના આચરણથી આ માનવ તનને શણગારી દે. આ માનવભવ તરવા માટેનું સુચારુ સાધન છે.
ભાઈ! તને મળેલી દષ્ટિનો ઉપયોગ, તારા આયુષ્ય પ્રાણનું દિવેલ ન ખૂટે ત્યાં સુધીમાં દક્ષતાપૂર્વક અપ્રમત્તભાવે કરી લે. પ્રથમ ભાગનું અવલોકન તો કર્યું જ હશે. તેમાં અસમાધિભાવોથી મુક્ત કરી શકે, તેવા વિનયશ્રુત કલાકલાપથી પ્રારંભીને સનાથભાવની સમાધિ પ્રગટાવે તેવા અધ્યયનો જ્ઞાની પુરુષોએ દાંત દ્વારા તદાકાર કરાવ્યા છે અને તેમાં આત્માની અમરગાથાના ગીત ગાયા છે. તેમજ ક્ષણભંગુર સંયોગી વાતાવરણના સર્જન માટે અવિનયાદિ દુર્ગુણોમાં ઓતપ્રોત થયેલા આત્માને માટે સડેલી કૂતરી, ભૂંડ, મૂર્ખ, બોકડો, અજ્ઞાની માનવાદિના ઉદાહરણ આપી વૃત્તિનો વળાંક વાળવા, શાશ્વત મોક્ષના મહેલમાં લઈ જવા માટે કપિલ, નમિરાજ, હરિકેશી, ચિત્ત
Page #36
--------------------------------------------------------------------------
________________
સંભૂતિ, ઈક્ષુકાર, ચક્રવર્તીઓ, મૃગાપુત્ર, અનાથી મુનિના ચરિત્રો દર્શાવ્યા છે.
આ રીતે શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રથમ ભાગ પૂર્ણ કર્યો. હવે એકવીસમા અધ્યયનથી શરૂ થતો આ બીજો ભાગ સોળેકળાએ ખીલેલા શરદઋતુના ચંદ્ર સમો ઉપસ્થિત થાય છે. તેની ચાંદની જ્યાં-જ્યાં રેલાશે, જે જે વસ્તુઓ પર પડશે, તે તે વસ્તુને પ્રકાશિત કરશે. પોતે પણ પ્રકાશિત થશે અને બીજાને પણ પ્રકાશિત કરશે.
જૈન શાસનરૂપ નિર્મળ આકાશમાં સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરરૂપ ચંદ્રની જ્યોત્સ્ના રેલાઈ રહી છે. ગણધરાદિ સ્થવિર ભગવંતોએ તે જ્યોત્સ્નાની શીતલધારાને ઝીલી હ્રદયરૂપ ધરતીને ધવલિત કરી છે, તેમની પાસેથી તે જ્યોત્સ્ના વહેતી વહેતી આપણી સમક્ષ આવી અને આજે આ ગ્રંથરૂપે પ્રગટ થઈ રહી છે. તેના માધ્યમે આપણે પણ જ્યોત્સ્નાને ઝીલી, હૃદયને નિર્મળ અને ધવલિત બનાવાનું છે. તો હવે નિહાળીએ સોળે કળાની જ્યોત્સનાના પ્રકાશને !
★
પ્રથમકળાના પ્રકાશથી માનો કે ધરતી પ્રકાશિત બની છે. જગતને નિહાળવા
એક મહેલની બારી ખુલ્લે છે. પાંચે ય ઇન્દ્રિયના ભોગ ભોગવી પરિતૃપ્ત થયેલો ભોગી પુરુષ પોતાને ધન્યભાગી માની રહ્યો છે, હું કેવો શક્તિશાળી અને સમર્થ છું કે મારી ઇચ્છાનુસાર સઘળું પ્રાપ્ત કરી શકું છું. આવો સુખી બીજો કોઈ છે કે નહીં ? તે જોવા સ્વને મળેલી મહામૂલી કાળી ભ્રમરસમી પારદર્શક કીકીઓનું રક્ષણ કરનાર(પાંપણ) પક્ષ્મલને ખોલી, રાજપથ પર ફેલાવી, પ્રથમ નજરે જ કરુણ દશ્ય નિહાળ્યું. દશ્ય વિચિત્ર હતું, અજાયબી પમાડે તેવું હતું, છતાં વ્યાજબી ભાવો દેખાડે તેવું હતું. બે કીકીએ કમાલ કરી. હટ્ટો-કટ્ટો માનવ, શરીરના આકારમાં અમે બન્ને સરખા. હું રાજમહેલમાં પલંગ ઉપર અને પેલો અવળા ગધેડા ઉપર, મેં સોનાની માળા પહેરી છે અને પેલાએ લાલ કરેણની માળા પહેરી છે, મારે ત્યાં બત્રીસ બદ્ઘ નાટક સહિત વાજિંત્ર વાગી રહ્યા છે અને તેની આસપાસ અનેક લોકોની વચ્ચે ફૂટેલો ઢોલ વાગી રહ્યો છે. પેલાની આંખો દયામણી છે, છોડાવો, છોડાવોની આરજૂ કરી રહી છે, રાજપુરુષોએ તેને સાંકળથી બાંધ્યો છે અને છૂટી ન શકે તેના માટે પોલીસો તેની આસપાસ ફરે છે. તેને વધ્ય સ્થાને લઈ જઈ રહ્યા છે, હજારો લોકો નિહાળે છે પણ પેલા અપરાધીને કોઈ છોડાવી શકતું નથી, તે શૂળીથી સોંસરવો વિંધાઈ જશે. અહાહા.... આવા સુંદર શરીરની વેદના કેવી અસહ્ય અને મર્મકારી હશે. લોહી-માંસ છૂટા પડી જશે, પરિવાર માટે કરેલા કાવાદાવાનો ભોગ બની બિચારો એકલો ચાલ્યો જશે ! હું પણ એવા જ સંજોગોમાં બંધાયેલો છું ને ! તેના એક ગુન્હાનું ફળ આવું ભયંકર છે તો બાકીના ગુન્હાને ભોગવવા ક્યાં જવું પડશે ? તેના ફળ કેવા ભયંકર હશે ? ત્રાહી-ત્રાહીમામ્ પોકારી જવાશે ? નહીં... નહીં મારે આ
30
Page #37
--------------------------------------------------------------------------
________________
ની પૂર્ણ તૈયારી
ભવને એળે ગુમાવી દેવો નથી. હું સુખી નથી, સુખાભાસમાં રમી રહ્યો છું, સ્નેહપાસથી બંધાઈ રહ્યો છું. આવો વિચાર કરી તેમને મળેલી પોયણા સમી આંખોને બંધ કરી આત્મદર્શન કર્યું એવા સમુદ્રપાળ, ચંપાનગરીના રહેવાસી, રૂપિણી દેવીના ભરથાર, વૈરાગી બની, સંસારનો સર્વથા ત્યાગ કરી, સંસાર સાગરમાં પોતાની સંયમ અને તપની પાળ બાંધી, સંવરભાવમાં આવી સર્વવિરતિમય બની ગયા અને મોક્ષ પ્રાપ્ત કર્યો, તેનું સુંદર ચિત્ર રજૂ કરતું એકવીસમું અધ્યયન, તેની ૨૪ ગાથા વાંચી તૃપ્ત થાઓ. * બીજી કળાના પ્રકાશે દશ્ય બીજું દષ્ટિગોચર થાય છે. તે દશ્યમાં એક સાધકની દષ્ટિ ઉન્મિલીત નેત્રવાળી, સમાધિભાવમાં તલ્લીન આત્મદર્શન કરવા માટે નિર્જન સ્થાન, રૈવતગિરિનો અડોલપહાડ, તેમાં એક ગુફા, તેની અંદર આસીન થયેલી શાંત મુદ્રા,ચિત્તની નિર્મળતા, એકાગ્રતા, જ્ઞાનનો ગુંજારવ, સ્વરૂપદશા પ્રગટે તેવી સ્વાધ્યાયની અર્થપોરસી- શાસ્ત્રના અર્થ ચિંતનનો સમય, હાથ-પગ અને ઇન્દ્રિયનો સંયમ, ભાવનાથી ભીંજાઈ રહેલું હદયકમળ, ઊંડાણમાં ઉતરવાની પ્રયત્નપૂર્વકની પૂર્ણ તૈયારી હોવા છતાંય કર્મનું ઘમસાણ ભજવતી વેદમોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી. તેમણે વાસનાને મોકલી, વાસના અંતરંગમાંથી ઉઠીને ઉપાસના કરી રહેલા મુનિરાજ પાસે આવીને કહે છે. ઊઠ, ઊભો થા, કેવું સુંદરરૂપ, લાવણ્યમય કાયાવાળી કોમલાંગી સ્ત્રી તારી સન્મુખ આવી છે. ચાલ, તેના લચીલા અવયવો તને દેખાડું, અંધારી ગુફાનો ઝળહળાટ જોઈ લે, પછી કરજે તારી ચેતના દેવી પાસે જવાની તૈયારી, હું જો ! તારી આંખમાં બેસી જાઉં છું. બેસી ગઈ ! બેસી જઈને વાસનાએ નિર્મળનેત્રને રાજસી ભાવનાથી રંગી દીધા, લાલ બનાવી દીધા. અર્ધખુલ્લા નેત્ર પૂરાં ખૂલી ગયા અને વાસનાએ સંસારનું દશ્ય દેખાયું. મુનિરાજનો કાયોત્સર્ગ તૂટી ગયો, કાયાની માયા લાગી, ઇન્દ્રિયના ગુલામ બન્યા, ઊભા થઈ બેશરમ બની પેલી દેખાતી, વરસાદથી ભીંજાયેલી, રમણીય નાજુક કાયાવાળી રત્નત્રયારાધિકા રાજેમતી સાધ્વીની સામે આવી ઊભા રહ્યા. કામાસક્ત મહાપુરુષે દીનતાપૂર્વક ભોગની ભીખ માંગી પરંતુ લીલવિલાસના ભોગથી ખરડાયેલા ભિક્ષાપાત્રના એકાએક-અચાનક વાગ્ગાણે ચૂરેચૂરા કરી નાખ્યાં, મુનિરાજે ઉપર જોયું ત્યાં દેખાણી પેલી ચારિત્રશીલા જાજ્વલ્યમાન સાધ્વી, તેના મુખકમળમાંથી બાણ છૂટીને આવ્યું હતું. મુનિરાજ સાવધાન બની ગયા, સમજી ગયા અને સમાઈ ગયા સ્વરૂપમાં ! રથનેમિના સંયમરથના બ્રહ્મચર્ય અને તારૂપી બને ચક્ર જુદા પડી ગયા હતાં, તે પાછા એક ધરીમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ધન્ય હો મહાપુરુષ રથનેમિને ! અને તેના રથના ચક્રોને ધરી ઉપર ગોઠવી દેનારી આર્યા રાજેમતીજીને! યદુકુલ ભૂષણ શિવાદેવી એવ સમુદ્રવિજયના નંદન, જેઓ પશુના પોકાર સાંભળી લગ્નના માંડવડેથી પાછા ફર્યા હતા. તેવા નેમનાથના પગલે-પગલે ચાલી
કરીને કહે છે. ઊંટ ની અંતરંગમાંથી હાથ કર્મની પ્રકૃતિ
Page #38
--------------------------------------------------------------------------
________________
હતી તે રાજેમતી, અખંડ બાળ બ્રહ્મચારિણી સાધ્વીના વચનરૂપી વાગ્બાણની તાકાતે ભોગાસક્તિના ભાવોને ભેદીને અનાસક્તયોગી બનાવી દીધા હતા.
આ દશ્ય પણ દૃષ્ટિનું છે, જે વાંચીને વિચારશે તેઓ પણ અનેક સાધુને શીલાચારી બનાવી શકશે. આ કાળમાં બાવીસમું અધ્યયન સંતો અને સતીજીઓ માટે કલિયુગના કલ્પવૃક્ષ સમું છે. ચારિત્રવાન સતીઓ વિષપાન કરનારા શિથિલાચારી વ્યક્તિઓને અમૃતપાન કરાવશે. ૫૧ ગાથાથી આ અઘ્યયનનો અભ્યાસ કરી, ચારિત્રની ઉજ્જવળ ચાંદની ચમકાવો અને બ્રહ્મચર્યનું મહાત્મ્ય માણો.
★
ચંદ્રની ત્રીજી કળાનો પ્રકાશ એક ઉદ્યાનને અવભાસિત કરે છે. તે ઉદ્યાન વનરાજીથી સુશોભાયમાન તો છે જ પરંતુ ત્યાં એક અદ્ભૂત અલૌકિક કૌતુક બન્યું છે. વાત એમ છે કે ઉદ્યાનમાં સ્વચ્છ, શાંત, મનોરમ્ય એક જબ્બરદસ્ત મેદાન છે. તેમાં શિલાપટ્ટક છે. તેના ઉપર બિરાજમાન બે મહાપુરુષો, ગગનમાં સૂર્ય-ચંદ્રની જેમ શોભી રહ્યા છે. તે બન્ને મહાપુરુષની સન્મુખ મૂક હંસોની પંક્તિઓ સમાન બન્ને બાજુ મુક્તાફલને આરોગવા, હાથજોડી, નેત્રઢાળી, મસ્તકને નમાવી, પુલકિત હૃદયે ઉત્કટ આસને બેઠેલું જિજ્ઞાસુ શિષ્યવૃંદ શોભી રહ્યું છે. માન સરોવરમાં જેમ હંસો મોતીનો ચારો ચરવા દૂર સુદૂરથી ઊડીને આવે છે અને સરોવરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, તેમ આ શ્રેષ્ઠ સાધ્વાચારથી શોભતા મુનિવૃંદો સિંદુક ઉદ્યાનને શોભાવી રહ્યા છે. શિષ્યો મૌનપણે જિજ્ઞાસા દર્શાવે છે, કેશીસ્વામી તે જિજ્ઞાસાને ગૌતમસ્વામી સમક્ષ પ્રસ્તુત કરે છે અને તેના જવાબ ગૌતમસ્વામી આપે છે. શ્રોતાવર્ગ શ્રવણેન્દ્રિય દ્વારા ઝીલી-ઝીલીને વિનય-વિવેકપૂર્વક તેને સ્વીકારે છે, તેની શોભાને નીરખવા દેવલોકના દેવો અને માનવ મહેરામણ ઊમટ્યો છે. બધા મૌન અને શાંતભાવે આહ્લાદકારી ઉદ્યાનની શોભાને નીરખી-નીરખીને પી રહ્યાં છે. આચાર ધર્મથી(ચાર મહાવ્રત-પાંચ મહાવ્રતથી) લઈને નિર્વાણ ધ્રુવ, શાશ્વત, સિદ્ધાલય સુધીના તેમાં ૧૨ પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો છે. ૮૯ ગાથા છે. જેમાં ચિત્તને ચમત્કાર ઉપજાવે તેવું અનુપમ તત્ત્વ ભર્યું છે. નાના-મોટાના ભેદ ભૂલી, છૂટા છવાયા, ગચ્છ-વાડા છોડી, એકતાનું એકીકરણ કરાવે તેવું આ અધ્યયન છે, પ્રભુ પારસનાથના સંત કેશીસ્વામી ચાર મહાવ્રતધારી હોવા છતાં પાંચમા મહાવ્રતનું નામ અલગ કરી પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરનાર પ્રભુ મહાવીરના શાસનમાં સમ્મિલિત થઈ ગયા, બધા એક સમાન વેશ અને આચાર વિચાર સ્વીકારે તો જ અરિહંતનો માર્ગ દીપે. અજ્ઞાનીજનો પણ જિનેશ્વરોનું શાસન પામી જ્ઞાની બને, તેવી અનૂઠી રીત સ્વીકારી. આ છે નિગ્રંથ પ્રવચનનો મહિમા. પંચમ આરાના તીર્થંકર વિના ગરીબ બનેલા ચતુર્વિધ સંઘ માટે અર્થાત્ આપણા માટે દુઃષમકાળમાં જ્ઞાનામૃતનું ભોજન કરાવે અને રાહત આપે તેવું આ અધ્યયન છે. તો આરોગો આ અધ્યયનની એકેક
32
Page #39
--------------------------------------------------------------------------
________________
ગાથાને !... * ચોથી કળાનો પ્રકાશ વધારે તેજસ્વી બની આભા પાથરે છે. તેથી તેમાં સંતસતીજીના આચાર-ગોચર નજર સમક્ષ આવે છે. તીર્થકરોના શિષ્યો સંપૂર્ણ અહિંસામય અખંડ આચાર પાળે છે. શરીર દૂબળા કે સ્થૂલ, જાડા કે પાતળા હોઈ શકે છે, સંઘયણમાં પણ ફરક હોઈ શકે છે પરંતુ આચારમાં ફરક હોતો નથી. દરેક સમયે, દરેક પળે આ માર્ગ સરખો હોય છે માટે જ તેનું નામ સમિતિ અધ્યયન રાખ્યું છે. સંત-સતીજીની રીત-રસમ, ચાલવાની-બોલવાની, આહારાદિ લેવા જતાં એષણાની, વસ્ત્ર-પાત્ર લેવા-મૂકવાની અને નિહારાદિ પરઠવાની રીત અહિંસામય કેવી હોય તેનું વિશ્લેષણપૂર્વક વર્ણન ક બો આ દશ્ય દિવ્ય દષ્ટિથી ! ઈરિયાસમિતિ શોધીને ચાલતો સાધક, ભાષાસમિતિપૂર્વક પ્રશ્નોના જવાબ આપતો સાધક, નીચી દષ્ટિ રાખી એષણા સમિતિથી આહાર શુદ્ધિનું ધ્યાન રાખી આહાર લેતો સાધક, વસ્ત્ર-પાત્રનું પ્રમાર્જન-પ્રતિલેખના કરતો સાધક, નીચો વળીને નિહારાદિને પરઠતો સાધક, જેની એક-એક ક્રિયા કર્મનિર્જરા માટે જ હોય તેને આળસ-પ્રમાદ પરવડે નહીં. આળસ-પ્રમાદ સેવે તે સાધક પાપશ્રમણ કહેવાય. તેના શ્રમણપણામાં પાપનું વિશેષણ લાગી જાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધકની ક્ષણેક્ષણે રખેવાળી કરતી હોય છે કારણ કે એ માને છે કે મારે આંગણે આવેલો સાધક અશુભ કે અશુદ્ધ દશામાં ચાલ્યો ન જાય, તેવી કાળજી રાખવા માટે મનના દરવાજે, વચનના દરવાજે અને કાયાના દરવાજે ગુપ્તિ દ્વારપાલિકા બનીને ઊભી રહે છે. બાલ સાધકને પવિત્ર રાખવા હરહંમેશાં પ્રયત્નશીલ રહીને સિદ્ધાલયમાં પહોંચાડે છે. આ અધ્યયનની ૨૭ ગાથાના દરેક પદને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વાગોળશો તો વૈરાગી બની જશો. * પાંચમી કળાના અજવાળે જુઓ, સંતોનું બાહ્ય આત્યંતર દરેક કાર્ય અહિંસામય હોય છે, એ અહિંસામય કાર્ય થાય કયારે? આત્મ પરિણામ ઉજ્જવળ હોય તો જ થઈ શકે. ઉજ્જવળ પરિણામ થાય કયારે? અનાદિની આદત, અજ્ઞાન, હિંસા, અસત્ય, ચોરી વગેરે અવ્રતના સંસ્કારોનો હોમહવન કરે ત્યારે, તેના માટે આવ્યંતર યજ્ઞ રચવો પડે છે. તે આત્યંતર યજ્ઞ કેમ રચાય? હોમ કોનો કરાય? તેવું જ્ઞાન આપતું ઉત્કૃષ્ટ ઉદાહરણ જયઘોષ-વિજયઘોષ બન્ને સગા ભાઈઓના માધ્યમે મસ્તી જમાવે તેવું છે. ૪૫ ગાથાનું આ અધ્યયન છે, તેને તમે ખુદ વાંચીને મોજ માણો. * છઠ્ઠી કળાના પ્રકાશમાં નીરખો, દશ મંત્રને જપતાં મુનિરાજો. ગુરુદેવ બિરાજે છે. અનેક મુનિરાજો તેમના પાવન સાંનિધ્યમાં સંયમનું પાલન કરી રહ્યા છે. તેમાંથી કોઈ સંત આવસ્યહિનો મંત્ર જપીને, બહાર જાય છે. તો કોઈ મુનિરાજ નિસ્સીહિનો
Page #40
--------------------------------------------------------------------------
________________
( 5.
જાપ જપીને કહે છે કે હું આવી ગયો છું, કોઈ મુનિરાજ પૂછે છે પ્રભો! હું શું કરું સ્વાધ્યાય કે વૈયાવચ્ચ, તો કોઈ મુનિરાજ બીજા સંતના કાર્યમાં જોડાઉં કે નહીં તે પૂછે છે અને કોઈ સાધક ગુરુ ભગવંતે આપેલા આહાર માટે વડીલ સંતને આમંત્રણ આપીને કહે છે, પ્રભુ મને તારો, મારો આહાર સ્વીકારો, આ રીતે ઈચ્છા પ્રગટ કરે છે, તો કોઈ કહે છે કે મારે આ તપ કરવાની ઇચ્છા છે, કોઈ લાગેલા પાપનું પ્રાયશ્ચિત લેવા મિચ્છાકાર બોલે છે, કોઈ ગુરુદેવનો ઉપદેશ આજ્ઞા ઝીલતો તથ્યકાર કહે છે, તો કોઈ ગુરુદેવ પધારે ત્યારે ઊભો થાય છે, કોઈ સેવા-પર્યાપાસના કરી અનન્ય લાભ લે છે.
આ રીતે છવ્વીસમું અધ્યયન સાધકની દિનચર્યા, રાત્રિચર્યાના કાર્યમાં રત મુનિરાજોને કલરવ કરાવતું ભારંડપક્ષી સમ અપ્રમત્ત દશામાં ઝુલાવતું, વૃંદાવન સમું, કાળનું માપ દર્શાવતું, સાધક જીવનની જાત્રા-માત્રાનું જીવતું જાગતું ઘટિકાયંત્ર છે. આ યંત્ર પ્રમાણે સાધકના દસ મંત્રો સહિતની ક્રિયા કલાપવાળી ૫૩ ગાથાની સમાચારી જોઈ સાધક કાર્ય કરે તો તે સંયમી જીવન સુખપૂર્વક સફળ બની શકે છે. * સાતમી કળાના પ્રકાશમાં જુઓ, જે સાધક જીવનને વફાદાર રહેતો નથી, તે રાહ ઉપરથી નીચે ઉતરી જાય છે. સમાચારી પ્રમાણે આચરણ કરતો નથી, તે પોતે દુઃખી થાય છે અને ગુદેવોની અશાતના કરી અને લોક બગાડે છે. તેને ગળિયા બળદની ઉપમાથી ઉપમિત કર્યા છે. ગુરૂભગવંત કેવા શાંત = સમરસી, સમાધિમય જીવન જીવે છે અને શિષ્ય તેની સામે અવિનયનો કેવો કાદવ ઉછાળે છે! અંતે ગુરુ શિષ્યોનો ત્યાગ કરી સમાધિ સાધી મોક્ષમાં જાય છે. સમાધિ સાધવા કેવો પુરુષાર્થ કરવો જોઈએ, તેની શિક્ષા આપી છે. નિષ્કર્ષ એ જ છે કે સમભાવમાં સંચરણ કરવું, જીવનના દરેક સંયોગનો ત્યાગ કરવો પડે તો કરવો પરંતુ સમભાવ ન જ ગુમાવવો, તેવી ગુરુભગવંતોએ મીઠીમીઠી મીઠાઈ પીરસી છે. ગુરુભગવંતો માટે આ ખાસ ખ્યાલમાં લેવા જેવું છે. શિષ્ય એક હોય કે અનેક, સર્વકાળે શાસન એક જ છે કે કષાયાધીન થવાનું કોઈપણ નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે સમાધિનો માર્ગ શોધી લેવો જોઈએ. આ અધ્યયન ફક્ત ૧૭ ગાથાનું છે. જેને વાંચીને જો આવા કોઈ અવિનય આદિ દુર્ગુણ હોય તો ત્યાગ કરતા શીખો. * આઠમી કળાને અજવાળે જુઓ, મોક્ષમાર્ગની સમાધિ સાધવા અધ્યાત્મ ભાવમાં સરકવું પડે છે. ત્યારે ત્યાં કષાયથી બાંધેલા કર્મજગતના અંધારામાં જ્ઞાન-દર્શનની જ્યોત કેમ જગાડવી, જીવના લક્ષણો, અજીવના લક્ષણો તે બન્ને એક સાથે એક ક્ષેત્રે રહ્યાં છે, તેને અલગ રીતે કેમ ઓળખવા? તેનું વર્ણન છે. તે ઉપરાંત છ દ્રવ્યના સહકારે ઉપચારથી થતી ક્રિયા કેવો ભાવ ભજવે છે, ચાર દ્રવ્ય તો ઉદાસીન દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ આ
Page #41
--------------------------------------------------------------------------
________________
બે દ્રવ્ય અને તેનાથી ચાલતું સંસારચક, તેમાં ય જીવ અરૂપી હોવા છતાં ય રૂપી દેખાય છે, રૂપી પણે જ ઓળખાય છે. આ ઓળખ, એકાંતે ન થઈ જાય તેના માટેનું આ અધ્યયન અનેરી ભાત પાડે છે. આત્માની શુદ્ધ ઓળખ માટે, બધા દ્રવ્યના સ્પેરપાર્ટ જુદા કરી-કરીને લક્ષણ બતાવીને જીવનું લક્ષ બંધાવ્યું છે માટે મોક્ષમાર્ગ નામનું ૨૮મું ૩૬ ગાથાનું અધ્યયન છે. રાગ-દ્વેષને કાઢો, તેનાથી ઉપાર્જન કરેલા કર્મના સંયોગ સંબંધ તોડો તો જ પરમશાંતિ પામી શકશો; તે માટે નિગ્રંથ બનવું જરૂરી છે કારણ કે ચારિત્ર અંગીકાર કર્યા પછી, મુનિ દીક્ષા લીધા પછી મોક્ષમાર્ગમાં ગતિ-પ્રગતિ થાય છે. આ મોક્ષમાર્ગની આરાધનાનું અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સુમેળપૂર્વકનું વર્ણન ઉપસ્થિત કર્યું છે. તેનું ઘોલન કરી આત્મદ્રવ્યને અલગ કરવાની પ્રતિદિન ટેવ પાડો. * નવમી કળાના અજવાળે જીવ દ્રવ્યની ઉન્નતિનો ક્રમ સૂક્ષ્મ દષ્ટિથી આ અધ્યયનમાં અવલોકન કરવા યોગ્ય છે. પંચાસ્તિકાયના સ્વરૂપને જાણીને પોતાની ઓળખ કરી લીધી હોય તો પોતાની ઓળખમાં પોતે જ ઊંડો ઉતરે છે ત્યારે પ્રથમ આનંદનો વેગ આવે છે, જાણે કે ઘુઘવાટ કરતો સમુદ્ર ન હોય ! આ વેગ સત્ય સમજણવાળો હોવાથી સંવેગ કહેવાય છે. તે સંવેગી આત્મા અનુત્તર ધર્મની શ્રદ્ધા કરે છે, મિથ્યાત્વ વમીને સમકિતી થાય છે. તેથી બમણાં સંવેગવાળો થાય છે અને વિષય વાસના ભણી દોડતી વૃત્તિ થંભી જાય છે, નિર્વેદ ભાવને પામી સ્વ સન્મુખી બને છે, સત્ય ધર્મ સમજી શ્રદ્ધાવાન બને છે, તેથી તે વૃત્તિવાળા જીવને ગુસ્વર્યો આદિની સેવા શુશ્રુષાના અહોભાવ જાગે છે. તે સાધકનું પરાક્રમ અનુક્રમે શુદ્ધિ તરફ વહે છે અને કરેલા પાપની આલોચના કરતો, સ્વદોષ–મિથ્યાત્વાદિની નિંદા કરતો, ગુરુ સન્મુખ પોતાના દોષો દર્શાવતો, સમભાવરૂપ સાચી સામાયિક સ્વીકારી, ચોવીશ તીર્થકરની સ્તુતિ ગાતો, તેમને વંદન કરતો, પાપથી પાછો ફરતો, કાયાની માયાનો વ્યુત્સર્ગ કરવાની આદત પાડતો, પચ્ચકખાણમાં અચિવાળો, સ્તવસ્તુતિનું મંગલ ગીત ગાતો, પાપના ભારથી મુક્ત થતો, સર્વ જીવોની ક્ષમાપના લેતો, સ્વાધ્યાયમાં લીન બનતો, વાંચના-પૃચ્છના-પરિવર્તનાઅનુપ્રેક્ષા-ધર્મકથામાં જોડાતો, શ્રુતજ્ઞાનની આરાધના કરે છે. મન ચંચળ ન બને માટે ચિત્તની એકાગ્રતા સાધનો, સંયમ-તપના સાધનથી કર્મનો નાશ કરતો, સુખશીલતા છોડતો, મમત્વમાં નહીં બંધાતો, દુનિયાના રંગનો સંગ ન લાગી જાય માટે વિવિક્ત શયનાસનને શોધી, ચારિત્રની શુદ્ધિ કરતો, વિશેષતઃ સંસારી કાર્યથી નિવૃત્ત થતો, સંભોગના પ્રત્યાખ્યાન કરતો, દેહ ઢાંકવા જેટલી ઉપધિ વસ્ત્ર-પાત્ર રાખીને વધારાનો ત્યાગ કરતો, આહારાદિના ત્યાગ સાથે કષાયનો ત્યાગ કરતો, યોગનો પણ ત્યાગ કરતો, અરે પ્રિયમાં પ્રિય શરીરનો મોહ ઉતારતો, કર્મક્ષય કરવામાં કોઈની સહાયતા ન લેતો, ભોજનનો ત્યાગ કરતો, વિભાવમાં જનારા સ્વભાવનો ત્યાગ કરતો, સાધુતાની સાચી
Page #42
--------------------------------------------------------------------------
________________
ક્રિયામાં લીન બનતો, સર્વગુણને પ્રગટ કરવાની તાલાવેલી જગાડતો, વીતરાગદશાનો અનુભવ કરવા ક્ષમા, નિર્લોભતા, માર્દવ, આર્જવ, ભાવ સત્ય, કરણસત્ય, યોગ સત્ય પ્રાપ્ત કરી મન, વચન, કાયાને ગોપવતો, મન, વચન, કાયાની સમતુલ્યતા જાળવતો, જ્ઞાન સંપન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન બની, પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરતો, કષાય ઉપર વિજય મેળવતો, રાગ-દ્વેષના બીયારણને શોધી શુક્લધ્યાનની અગ્નિથી બાળી, શેલેશીકરણના શિખરે પહોંચી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. તે પ્રગટ કર્યા પછી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષગામી બની જાય છે. સમ્યક્ પરાક્રમનું આ અધ્યયન આત્માના અનંતગુણો પ્રગટ કરવાના ૭૩ પગથિયા દર્શાવે છે, આત્મજયી પુરુષ જીવદ્રવ્યને અજીવથી જુદુ પાડી લોકના અગ્રભાગ પર કેમ પહોંચે છે, તેનું દિશાસૂચન દેવાધિદેવે દર્શાવ્યું છે. તેને વાંચીને પાઠકો ! સમ્યક પરાક્રમી બનો. * દસમી કળાના અજવાળે, કર્મ સંગ્રામના ખેલાડી સાધકે યોદ્ધાની આયુધશાળાને જોવાની છે, તપરૂપ શસ્ત્ર કેવા પ્રકારના હોય, તેનું વિવિધ વર્ણન દર્શાવ્યું છે. એક-એક શસ્ત્રથી કરોડો કર્મરૂપ યોદ્ધાઓ ઢળી પડે, આવી તીક્ષ્ણધારવાળા હથિયારો હાથમાં ઝાલનાર યોદ્ધાની તાલિમ આ અધ્યયનમાં દર્શાવી છે. ૩૭ ગાથાથી તેની ફોર્મ્યુલા વાંચવા સાબદા થાઓ. આ ૩૦મા અધ્યયનમાં વર્ણવેલી તપ સાધના દ્વારા સાધક ત્રીસ પ્રકારના મોહનીયના સ્થાનોનો પ્રથમ નાશ કરે છે, પછી જ વીતરાગ બને છે. * અગિયારમી કળાના અજવાળે, સાધક યોદ્ધાને હથિયારનું જાણપણું આપ્યા પછી બળવાન એવા કર્મશત્રુઓની ઓળખ અસંયમથી લઈને તેત્રીસ બોલ સુધીની ૨૧ ગાથામાં કરાવી છે. તેને ખ્યાલમાં લઈને આશાતનાના ભાવોથી બચો. કે બારમી કળાના અજવાળે, ગણધર સ્થવિરભગવંતોએ સાધક અણગાર યોદ્ધાને, કર્મશત્રુ રાજાની જાળમાં ફસાઈ ન જાય, તે માટે ખાસ-ખાસ શિખામણ દષ્ટાંતો દ્વારા ૧૧૧ ગાથાથી આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લંપટ બનેલા પ્રમાદી આત્માઓ હમેશાં સંસારના કેદી થઈ જાય છે. તે જાળમાંથી બહાર નીકળવાનું, જાણપણું કરાવ્યું છે તેની નોંધ પાઠકગણ અધ્યયનમાં વાંચીને હૃદયમાં લખે. કે તેરમી કળાના અજવાળે સ્થવિર ભગવંતો અણગારોને કર્મરાજાના પરિવારની જાણકારી કરાવી રહ્યાં છે. કઈ કઈ કર્મ પ્રકૃત્તિ બુદ્ધિની બાહોશતાને બહેરી કરે છે, દર્શનની શક્તિને હરી લે છે, આત્માની અવ્યાબાધ શક્તિને અટકાવી દે છે, આત્માની દશાને રાગ દ્વેષમય બનાવે છે, નિરંજનદશાને રોકી રંજન કરે છે, ભવભ્રમણની જંજીર પહેરાવે છે, અમૂર્તને મૂર્તિના વાઘા પહેરાવે છે. ગુલઘુ બનાવી અનંતશક્તિને રોકી વીર્યહીનતાના આભૂષણો સજાવે છે. આ રીતે જ્ઞાના- વરણીયથી અંતરાય સુધીની દરેક પ્રકૃતિનું દર્શન
36
Page #43
--------------------------------------------------------------------------
________________
કરાવી, તેને હટાવવાની વાત બહુ ઝીણવટ-પૂર્વક ૨૫ ગાથામાં સમજાવી છે. તે વાંચી, કર્મપ્રકૃતિનો નાશ કરી સ્વસ્વરૂપમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરવો જોઈએ. * ચૌદમી કળાના અજવાળે આત્મ-અધ્યવસાયમાં ક્ષણેક્ષણે થતા ફેરફારોને જોવાના છે. તેના છ પ્રકાર છે, જેનું નામ લેશ્યા છે. તેની ઓળખ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામના દષ્ટાંત સહિત વિવિધ પ્રકારે દર્શાવી છે. વેશ્યાના સથવારે જ અધ્યવસાયના વ્યવસાયને જાણી શકાય છે. ૬૧ ગાથામાં સુંદર ભાવોનું અવગાહન કરી આત્માને લેશ્યાતીત બનાવવો જોઈએ. * પંદરમી કળાના અજવાળે સાચો અણગાર કેવો હોય તેનું દર્શન કરવાનું છે. તે જુઓ, સંસારનો ત્યાગ કરતો, સર્વ જીવો પ્રતિદયાળુ હૃદયવાળો બનતો, આકર્ષક સ્થાનમાં ન લોભાતો, નેત્રને ઢાળતો, વિષય-કષાયની વાર્તા ન સાંભળતો, સુંદર, કોમળ સ્પર્શમાં ન સ્પર્ધાતો, રસાસ્વાદમાં લોલુપ ન બનતો, પરિગ્રહની ગાંઠ ન બાંધતો, ક્રય-વિક્રયના ધંધાને છોડતો, ગૃહસ્થીના સંગમાં ન ફસાતો, લુખા-સૂકા આહારાદિમાં સંતુષ્ટ થતો, સત્કાર-સન્માનમાં ન લપાતો, નિર્મમત્વી નિરહંકારી, વીતરાગભાવ પામી ગયેલો અનાશ્રવી સાધક અણગાર કર્મ સંગ્રામ ખેલી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. આ અધ્યયનની અણમોલ ૨૧ ગાથાનું અવલોકન, અધ્યયન કરી અણગાર ભાવની ચેતના વિકસાવો. * સોળમી કળાના અજવાળે, વિશ્વેશ્વર બનવા કર્મસંગ્રામ ખેલી વિશ્વની વિદાય લેતા આત્માનું દર્શન કરવાનું છે, જીવને કર્મ રાજાની સતામણીથી કયા સ્થાનમાં કેટલીવાર જવું પડયું છે, બંધાઈને ગોંધાઈ રહેવું પડયું છે, તેનું સંપૂર્ણ આલેખન ૨૭૪ ગાથાથી જાણવાનું છે, જગતની આખરી અલવિદા લઈને સાધક બધા જીવો સાથે ખમતખમણા કરી, અજીવથી વિભક્ત થઈ, પોતાના સ્વભાવમાં રમણતા કરવા માટે તૈજસ-કામણ શરીરનો ત્યાગ ઓગણત્રીસમા અધ્યયનમાં દર્શાવ્યા મુજબ કરીને કર્મરાજાની સત્તામાંથી છૂટી, નિવૃત્ત થઈ જાય છે અને સાદિ અનંત ભાગે સિદ્ધ પ્રભુ મહાવીર થયા તેમ થાય છે. વિશ્વ કોને કહેવાય? તે માહિતી આ અધ્યયનથી મેળવવી, મેળવ્યા પછી વિશ્વનો ત્યાગ કરી પોતાની શુદ્ધ દશા પામી, વિશ્વથી કયારે ય ન બંધાય તેવી વિશ્વેશ્વર દશા મને તમને સૌને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ તેવી અભિલાષા સાથે વિરામ પામું છું.
સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ્ |
પ્રધાનં સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ | આ છે આપણા ઉત્તરાધ્યયન મૂળ-સૂત્રનો સાર, પ્રભુ મહાવીરનો આખરી શુભ સંદેશ.... વિનયથી આગળ વધો, વિરતિથી
(0)
Page #44
--------------------------------------------------------------------------
________________
કર્મ ક્ષય કરો, નવા કર્મ ન બાંધો અને સ્વરૂપમાં લીન બની, અજીવથી વિભક્ત બની, જીવને મુક્ત બનાવી લોકાગ્રે વાસ કરો.. આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્ય નિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ અપું .
પ્રસ્તુત આગમના અનુવાદિતા થયા છે– અમારા બારમા નંબરના સુશિષ્યા સુમતિબાઈ મહાસતીજી. જેઓ સદાનંદી તરીકે ઓળખાય છે, તેઓ આનંદી, બુલંદ સુસ્વરકંઠી, વ્યવસ્થાના આયોજનમાં દક્ષ, વ્યવહાર કુશલા, નિડર, સ્પષ્ટવક્તા, વિદુષી છે. તેઓનું નામ સુમતિ છે, તે તેવા જ સમિતિવાન, ગુપ્તિવાન બને અને બીજા ભાગમાં આલેખાયેલા ભાવો અંતરમાં ઉતારી નામ પ્રમાણે ગુણવાન બની રહે તેવી મંગલ કામના કરું છું, સાથે જ ધન્યવાદ, સાધુવાદ આપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી, હસુમતી, વીરમતી સહિત સેવારત રેણુકા-રૂપા આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહ સંપાદિકા મમશિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત
38
Page #45
--------------------------------------------------------------------------
________________
સાદર ધન્યવાદ આપું છું.
આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ जिणाण-खमामि सव्वजीवाण ।
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા – આર્યા લીલમ.
29
Page #46
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
ભગવાન મહાવીરની અંતિમ દેશનારૂપે પ્રસિદ્ધ પામેલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાધનામાર્ગને સિદ્ધ કરવાની અદ્ભૂતકળા શીખવતું એક આગમશાસ્ત્ર છે. તેમાં સાધનામાર્ગમાં પ્રવેશથી લઈને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ સુધીના ભિન્ન-ભિન્ન સોપાનોને ક્યારેક ધર્મકથાના માધ્યમથી, તો ક્યારેક આચાર અને તત્ત્વના માધ્યમથી સંયોજિત કરવામાં આવ્યા છે.
સાધક જીવનને સર્વાંશે સ્પર્શતા આ શાસ્ત્રનું સંપાદન કરવાનું હોય ત્યારે અંતર માનસમાં એક વિશેષ પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. અનંત ઉપકારી અમ શ્રદ્ધાકેન્દ્ર સમ સ્વ. ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. એ પોતાના સાધક જીવનમાં આજીવન મૌન સાધનાની આરાધના કરતાં પહેલાં અમોને સામૂહિક રૂપે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ વાચના આપી હતી. પ્રભુ મહાવીરની અંતિમ દેશનાની જેમ અમારા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તે પૂ. ગુરુદેવની અંતિમ દેશના રૂપ બની છે. આ શાસ્ત્ર-સંપાદનના પ્રારંભથી પૂર્ણાહુતિ પર્યંત પૂ. ગુરુદેવની હિતશિક્ષાઓ સતત કાનમાં ગૂંજ્યા કરે છે તેમજ સંયમી જીવનની જવાબદારીની ગંભીરતા, તેમાં સતત સાવધાનીની આવશ્યકતા, જિનાજ્ઞા પાલનની મહત્તા, જેવા વિષયો સતત નજર સમક્ષ તરવર્યા કરે છે.
આ શાસ્ત્ર ગાથારૂપે છે. ગાથાઓમાં શ્લોકબદ્ધતા જાળવી રાખવા માટે અક્ષરોનું પરિમાણ સીમિત હોય છે, તેમાં અલ્પશબ્દોમાં ગંભીર ભાવો ભરેલા હોય છે. તેના શબ્દાર્થ, ભાવાર્થ અને તાત્પર્યાર્થ સમજવા માટે પ્રત્યેક શબ્દનો અન્વય વિશેષ વિચારણીય બની રહે છે.
‘તપોમાર્ગ ગતિ’ નામના ત્રીસમા અધ્યયનની અગિયારમી ગાથામાં સૂત્રકારે ઈત્વરિક અનશન તપના છ પ્રકારનું કથન કર્યું છે– શ્રેણીતપ, પ્રતરતપ, ઘનતપ,વર્ગતપ, વર્ણવર્ગતપ અને પ્રકીર્ણક તપ. તે ગાથાના ત્રીજા ચરણમાં મળ∞િયાબ્દ પ્રયોગ છે. વૃત્તિકા૨ે તેનો અર્થ “ઈત્વરિક તપ મનોવાંછિત ફળ આપનાર છે”, તે પ્રમાણે કર્યો છે. અન્ય આચાર્યોએ પણ તે જ અર્થનું અનુસરણ કર્યું છે. પરંતુ વિચારણા કરતાં સ્પષ્ટ
40
Page #47
--------------------------------------------------------------------------
________________
થાય છે કે આ શબ્દ પ્રયોગ તપનો મહિમા પ્રદર્શિત કરવા માટે નથી, કારણ કે તપના ભેદ-પ્રભેદનું વર્ણન પછીની ગાથામાં પણ ચાલુ જ છે. ખરેખર મખચ્છિથશબ્દ ઈન્ગરિક તપના છઠ્ઠા ભેદરૂપ પ્રકીર્ણકતપનું સ્વરૂપદર્શક વિશેષણ છે. શ્રેણીતા વગેરે પાંચ તપની એક ચોક્કસ પદ્ધતિ છે પરંતુ છઠ્ઠ પ્રકીર્ણક તપ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે રીતે થઈ શકે છે.
છત્રીસમાં અધ્યયનની અગિયારમી-બારમી ગાથાના અનુસંધાનમાં વિશેષ અધ્યયન અને વિચારણાપૂર્વક નિર્ણય લેવામાં આવ્યો છે. તે ગાથાઓમાં સ્કંધ અને પરમાણુનું ક્ષેત્રથી કથન કરવાનો પ્રસંગ છે. ગાથા-૧૧ના અંતિમ બેચરણમાં સૂત્રકારે કહ્યું છે કે પુદ્ગલ દ્રવ્ય લોકના એક દેશમાં અને સમગ્ર લોકમાં ભજનાથી હોય છે. ગાથા-૧રના પ્રથમ બે ચરણમાં તે જ વિષયનું સ્પષ્ટીકરણ છે કે તેમાં સૂક્ષ્મ સ્કંધો સમગ્ર લોકમાં છે અને બાદર સ્કંધ લોકના દેશ વિભાગમાં હોય છે. કેટલીક પ્રતોમાં સદુમાં સળંદ ગાથા–૧રના પ્રથમ બે ચરણ પ્રાપ્ત થતા નથી. પરંતુ સ્વાધ્યાયમાળા'માં આ ગાથા પૂર્ણપણે પ્રાપ્ત થાય છે. આ ગાથાના બંને ચરણનો વિષય પ્રસંગના અનુસંધાનમાં યથાર્થ હોવાથી તે મૂળપાઠને અનુસરીને પ્રસ્તુત સંસ્કરણમાં તે ગાથા પૂર્ણપણે સ્વીકારી છે.
સો મઢઢઢ:- અધ્યયન-૩૬, ગાથા ૩૭માં એક સ્પર્શમાં અન્ય વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનનું કથન છે. પરંતુ એક સ્પર્શમાં તેના પ્રતિપક્ષી સ્પર્શને છોડીને અન્ય
છ સ્પર્શનું કથન નથી. શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૧માં રૂપી અજીવ દ્રવ્યના પ૩૦ ભેદોનું વિસ્તૃત વર્ણન છે. તે પ્રમાણે અહીં પણ એક સ્પર્શમાં અન્ય છ સ્પર્શ ભજનાથી હોઈ શકે છે, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
અંતર સંબંધી વર્ણનમાં સંક્ષિપ્તતાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. તેને જિજ્ઞાસુ અન્ય શાસ્ત્રના જ્ઞાનથી સમજી શકે છે. વિશેષમાં ત્યાં સમુચ્ચય અનુત્તર વિમાનના દેવોનું અંતર કહ્યું છે પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોવાથી તે દેવોનું અંતર હોતું નથી. આ વિષયને પણ પ્રસ્તુત પ્રસંગમાં અન્ય આગમોના આધારે સ્પષ્ટ કર્યો છે.
સિદ્ધશિલાના આકારની સ્પષ્ટતા આકૃતિ દ્વારા કરી છે. સિદ્ધશિલાનો આકાર ઉપરથી સપાટ અને નીચેથી ઊંધા ખોલેલા છત્ર જેવો ગોળાઈવાળો છે. સિદ્ધશિલાની ઉપરી સતહને સીધી-સપાટ સમજવાથી જ ત્યાંથી સિદ્ધક્ષેત્રનું અંતર સર્વત્ર એક
Page #48
--------------------------------------------------------------------------
________________
યોજનનું સહજ સમજાઈ જાય છે, અન્યથા તે અંતરમાં અસમંજસ થાય છે.
આ રીતે ગાથાઓમાં આવતા અનેક વિષયોને વાચકોના હૃદય સુધી પહોંચાડવા માટે અમે અમારા ક્ષયોપશમ અનુસાર ઘણાં-ઘણાં પ્રયત્નો કર્યા છે. તેમાં આગમ મનીષી ૫. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ આગમજ્ઞાન આ
કરતું રહે છે. અનંત ઉપકારી ગુણીમૈયા મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. શ્રી લીલમબાઈ મ.નો દીર્ઘ સંયમપર્યાય અને પરિપક્વ જ્ઞાનસાધનાનો અનુભવ અમારા સંપાદન કાર્યને ઉજ્જવળ બનાવી પ્રકાશિત કરે છે.
ગુરુકૃપાએ પ્રાપ્ત થયેલી આ અપૂર્વ તક સાધનાની દષ્ટિએ ચૂકાઈ ન જાય તે માટે ગુણીમૈયા પૂ. વિરમતિબાઈ મ. અમોને વારંવાર જાગૃત કરે છે. આ ભગીરથ શ્રુતસેવાના કાર્યમાં તેઓશ્રી મૂકપણે સર્વ પ્રકારની અનુકૂળતા આપીને, આત્યંતરતાની મહાન સાધના કરી રહ્યા છે. ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો, સહવર્તિની સર્વ ગુભગિનીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષપણે પ્રાપ્ત થતો સહયોગ, તે જ અમારો ઉત્સાહ છે. અંતે માત-તાત તરફથી પ્રાપ્ત થયેલું સંસ્કારબીજ આજે વિકસિત થઈ રહ્યું છે. કાર્યસંપન્નતાના પાવન પ્રસંગે સર્વ ઉપકારીજનો પ્રતિ અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુષ્ણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Page #49
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
સદાનંદી બા.. સાધ્વી શ્રી સુમતિબાઈ મ.સ. અનેક સોતોના સંગમ સમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ દષ્ટિગોચર થાય છે. વૈદિક સંસ્કૃતિમાં જે સ્થાન “ગીતા”નું છે, બૌદ્ધ સંસ્કૃતિમાં જે સ્થાન ધમ્મપદ'નું છે, ઇસ્લામમાં જે સ્થાન “કુરાન'નું છે, પારસીઓમાં જે સ્થાન “અવેસ્તા”નું છે, ઈસાઈઓમાં જે સ્થાન “બાઈબલ’નું છે, તેવું જ સ્થાન જૈન સંસ્કૃતિમાં ‘ઉત્તરાધ્યયન’ સૂત્રનું છે. ભગવાન મહાવીરની વાણીનો અણમોલ ખજાનો એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. એ જીવન સૂત્ર છે. તેમાં સર્વ સૂત્રોનો નિચોડ છે. તેમાં આધ્યાત્મિક, દાર્શનિક તેમજ નૈતિક જીવનનો ત્રિવેણી સંગમ થયો છે. આ શાસ્ત્ર વૈરાગ્યબોધક પ્રકરણોનું એક પ્રેરણાસ્થાને છે. તેથી જ સમયે-સમયે મૂર્ધન્ય મનીષી વિજ્જનોની કલમ આ આગમનો પાવક સંસ્પર્શ પામીને ધન્ય બની છે. ઉત્તરાધ્યયન સૂત્ર એક એવું આગમ છે, જે ગંભીર અધ્યેતાઓ માટે ઉપયોગી હોવા છતાં સામાન્ય સાધકોને પણ તેમાંથી સાધનાની પર્યાપ્ત સામગ્રી મળી રહે છે. પ્રસ્તુત સંસ્કરણ - સૌરાષ્ટ્ર કેસરી પૂ.દાદા ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી ઉજવવા, તેમના 'આમ્ર' ઉધાનમાં મહેકતાં મુક્તાફળ સમા સાધકો તેમને શું અર્પી શકે ? ગુરુદેવશ્રી પોતે જ આગમના સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતા; તેથી આગમ સાહિત્યને આધુનિક તેમજ માતૃભાષા(ગુજરાતી)માં પ્રકાશિત કરવાનો સ્વ. પૂ. ઉષાબાઈ મ.ને સંકલ્પ જાગ્યો અને પ્રાણ પરિવારના સર્વ સતીજીઓનો તેમાં સહર્ષ સૂર પૂરાણો, પૂ. તપસ્વી ગુરુદેવની કૃપાશિષની અમીધારા વરસી. આ સંકલ્પને મૂર્તરૂપ મળતાં અલ્પ સમયમાં જ અનેક આગમો મુમુક્ષ વાચકોના કરકમલમાં પહોંચ્યા છે. જેનાથી જિજ્ઞાસુઓને આગમોના રહસ્યનો ઉકેલ સરળતાપૂર્વક થઈ શક્યો છે. તે જ પરમ પાવની રહસ્યાવલીને જોડતી કડીમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સરળ ગુજરાતી ભાષામાં આ નૂતન સંસ્કરણ છે.
આ સંસ્કરણમાં અધ્યયન પરિચય, શુદ્ધ મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાનુવાદ અને આગમના ગંભીર રહસ્યોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આધારે સરળ વિવેચન આપવામાં આવ્યા છે.
(
43
Page #50
--------------------------------------------------------------------------
________________
આભાર : સાધુવાદ : ધન્યવાદ :
ભગવાન મહાવીરની અંતિમવાણીનો જ સાક્ષાત્ પ્રવાહ તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ. સા.ના અંતરમાં અવતર્યો હોય એમ ઈ. સ. ૧૯૯રમાં પૂ. ગુરુદેવશ્રી સહ સપ્તર્ષિ સંત તથા ૮૫ સાધ્વીઓનું વૃંદ, કુલ ૯૨ સાધુ-સાધ્વીના ચાતુર્માસનો સુવર્ણ ઇતિહાસ સર્જાયો અને આ વર્ષાવાસના પ્રાતઃ કાળમાં પૂ. તપસમ્રાટ ગુરુ ભગવંતના મુખારવિંદમાંથી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણીના અમૃત શબ્દો સાંભળતા હૈયું ગુરુભક્તિના ભાવોથી આદ્યાદિત બની જતું હતું. પંચ સંવત્સરની અવધિ બાદ પૂ. ગુરુદેવે વાવેલા બીજોને અંકુરિત કરવાનો અવસર આવ્યો. મારી શિષ્યરત્ના ડૉ. સાધ્વી અમિતાજીના ફાળે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદનનું કાર્ય કરવાનું આવ્યું, તેનો પ્રથમ ભાગ શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના દ્વિતીય આગમરત્ન સ્વરૂપે પ્રકાશિત થયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. ની પરોક્ષ કૃપાએ તથા તેમના શિષ્યરત્ન, અધ્યાત્મ યોગી પૂ. હસમુખ મુનિ મ.સા.ની ધ્યાન આંદોલિત અદ્ભુત ઉર્જારૂપ વરસતી કૃપાએ અને પૂ. ફૂલ-આગ્ર ગુણીના સુશિષ્યા ગુરુણીમૈયા પૂ. મુક્તાબાઈ મ, પૂ. લીલમબાઈ મ. ની પ્રત્યક્ષ પ્રેરણાશિષે તેમજ લોહીના નાતે અને સંયમ સંબંધે મારા વડીલ બેન સ્વામી ભદ્ર સ્વભાવી ભદ્રાબાઈ મ.ના આશીર્વાદ તથા ભાણેજ શ્રી અજિતાબાઈ મ.ની શુભ ભાવનાએ આ બીજા ભાગના શબ્દાર્થ અનુવાદ, વિવેચનનો પ્રશસ્ય પ્રયાસ સફળ થઈ રહ્યો છે. કાર્યની સફળતાની પાવન પળે તે ગુરુવર્યોને મારી હૃદયશઃ વંદના.
પરમ દાર્શનિક પદને શોભાવતા અમારા ગચ્છશિરોમણી સંતશ્રી પૂ. જયંતિલાલજી મ. બધા આગમ સુવર્ણમાં હીરા જડવાનું કાર્ય કરી રહ્યા છે, તે બદલ તેઓની પ્રજ્ઞા પ્રતિમાને આવકારી અંતરથી વંદના પાઠવું છું.
શાસ્ત્રના ભગીરથ સંપાદન કાર્યમાં સમયે જોયમાં ના પાયાના સોનેરી વચનના સાક્ષાત્ પ્રતિમૂર્તિ આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોક મુનિ મ.સા.નો મને પળેપળે સહયોગ પ્રાપ્ત થયો છે. તેમના અથાગ પુરુષાર્થે તપસ્વી ગુરુદેવના અતિપ્રિય આગમ ગ્રંથને ઉત્તમ બનાવવાની પ્રશસ્ત ભાવના બદલ કોટિશઃ વંદન સાથે હાર્દિક આભાર.
ભાવ યોગિની પૂ. ગુરુણીમૈયાએ તો પ્રધાન સંપાદિકા બનીને મારા સંયમી જીવનમાં પણ પ્રધાનપદે રહી મારા નવ દીક્ષિતપણાના મૂળ પાયા સ્વરૂપ મૂળ આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ગળથૂથીમાં જ પાન કરાવ્યું છે, આ આગમના સંપાદનમાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિકોણથી અવલોકન કરી મને કૃતાર્થ કરી છે તે બદલ તેઓશ્રીને ભાવ
44
Page #51
--------------------------------------------------------------------------
________________
સભર શતશઃ વંદના.
પૂ. ગુરુણીમૈયાની સાથે સહસંપાદિકા બની, જેઓ અવિરત ભાવે આગમભક્તિમાં સદા સર્વદા રત રહી, લેખન કાર્યને સુંદર, સુઘડ બનાવવામાં પુરુષાર્થશીલ છે, તેવા ડૉ. સાધ્વી આરતીશ્રી તથા સાધ્વી સુબોધિકાશ્રીનો આ પ્રશસ્ય પ્રયાસ આદર્શરૂપ બની રહેશે.
આત્મીય શિષ્યાવૃંદના આભાર શા ? :- પૂ. ગુરુ-ગુરુણીદેવોના ઉપકાર હોય તો શિષ્યા મંડળના સહકાર હોય ! મારી સેવા સંલગ્ન સાધ્વી શ્રી સ્મિતાજી પળે-પળે પડયા બોલ ઝીલનારી છે, તો જ્ઞાનની પ્રતિભા જેના ભાલ પર શોભે છે અને વચનોમાં અમૃત ઝરે છે એવી ડૉ. સાધ્વી અમિતાજી આ લેખનકાર્યનો આધાર સ્થંભ રહી છે. મારી પ્રશિષ્યાઓ ડૉ. સાધ્વી સુજિતા તેમજ સાધ્વી શ્રી નમિતાજી; શિષ્યા શ્રી સાધ્વી અંજિતા અને સંજિતાનો સમયે-સમયે મળતો સહયોગ અવર્ણનીય છે. આમ અમારા શિષ્યામંડળનો એવું અમારા પૂ. મુક્તલીલમ ગુરુકુળનો સાદર આભાર માનું છું.
આ આગમરત્નની પાંડુલિપિનું સમાર્જન કરી અક્ષરશઃ પુનર્લેખન અને પ્રારંભિક સંપાદન કાર્ય તેમજ પ્રુફ સંશોધન માટે ગોંડલ સંઘાણી સંઘના પ્રમુખ, શાસ્ત્રપ્રેમી શ્રી મુકુંદભાઈ પારેખને ભાવ સભર અભિનંદન; તેમની શ્રુતભક્તિની હું અનુમોદના કરું છું.
ઉત્તરાધ્યયન સૂત્રના આ બીજા ભાગના સંપાદન કાર્યમાં અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. નિર્યુક્તિ-ભાષ્યયુક્ત ચૂર્ણિ અને વૃત્તિનો પણ યથાસ્થાને ઉપયોગ કર્યો છે. તે તમામ પુસ્તકોના સંપાદકો, પ્રકાશકોનો અને પુસ્તકો આપનાર પુસ્તકાલયોનો પણ વિશેષ આભાર માનું છું.
આ આગમગ્રંથમાં જે કંઈ ત્રુટિઓ, ખામીઓ રહી જવા પામી હોય તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડં અને તેમાં જે યોગ્ય આકલન-સંકલન, સંપાદન થયું છે તે પરમ ઉપકારી પરમ શ્રદ્ધેય પૂ. ગુરુદેવો તથા પૂ. ગુરુણી દ્વયના કૃપા બળે થયું છે, તે
તેઓને સમર્પણ.
અંતમાં આ આગમ અવગાહનનો અમૂલો સંયોગ મારા તથા સર્વની મુક્તિનું પાથેય બને, એ જ અંતરની અમીમય ભાવના....
45
ગુરુકૃપા ધારી સાધ્વી સુમતિ...
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
46
Page #53
--------------------------------------------------------------------------
________________
श्री उत्तराध्ययन सूत्र श्री स्त न सूत्र श्रीध्ययं का श्री उत्तराध्ययन सूत्र શ્રી ઉત્તરાધ્યયન સૂટ શ્રી ઉત્તર OT | उत्तराध्ययन
सू त्तराभूत्र श्री उत्तराध्ययन सूत्र
-
શ્રી
Jश्री निराधान भूत्र श्री उत्तराध्ययन भूत्र
ઉત્તરથિથળા
तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र
जराध्ययन सूत्र श्री उत्तराध
श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्य
शाशी तरायन पून
રીer
श्री उत्तराध्ययन सत्र श्री उत्तराध्ययन
નિ rote:
न
मत्र श्री उत्तराध्ययन सूत्र
ભાગ - ૨ ગ્રી ઉત્તરાવ્યસનમુત્ર શ્રી ઉત્તમ વયનસૂર
અધ્યયન : ૨૧ થી ૩૬
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
અનુવાદિકઈ
આ કાલિકસૂર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #54
--------------------------------------------------------------------------
Page #55
--------------------------------------------------------------------------
________________
અધ્યયન પરિચય
એકવીસમું અધ્યયન કારક શ્રી છે છે ક ક ક ક ક ટ ક હ
પરિચય
,
આ અધ્યયનનું નામ સમુદ્રપાલીય છે. તેમાં સમુદ્રપાલ નામના વેપારીના જન્મથી મુક્તિ સુધીની જીવન ઘટનાઓનું વર્ણન છે. ભગવાન મહાવીરનો શ્રાવક શિષ્ય પાલિત મોટો વેપારી હતો. તે અંગદેશની ચંપાનગરીમાં રહેતો હતો. તે સમુદ્રમાં ચાલતાં મોટાં-મોટાં વહાણોથી દેશ-વિદેશમાં પોતાનો માલ લઈ જઈને વેચતો હતો અને ત્યાં ઉત્પન્ન થતો માલ સ્વદેશમાં લઈ આવતો હતો. એક વખત તે સોપારીના વેપાર માટે વહાણમાં પિહુડનગર ગયો અને વેપાર કરતાં ત્યાં ઘણો સમય રહ્યો. તેની ચતુરાઈ, પ્રામાણિકતા અને વ્યવહારદક્ષતાને કારણે તે પિહુડનગરમાં પ્રસિદ્ધ થઈ ગયો. ત્યાંના એક સમૃદ્ધ શેઠની પુત્રી સાથે તેણે લગ્ન કર્યા. કેટલોક સમય ત્યાં વ્યતીત કરીને તે પાલિત શ્રાવક પોતાની ગર્ભવતી પત્ની સાથે વહાણમાં ચંપા- નગરી પાછો ફરતો હતો, ત્યારે તેની પત્નીએ રસ્તામાં(વહાણમાં) પુત્રને જન્મ આપ્યો. સમુદ્રમાં જન્મ થવાથી તેનું નામ સમુદ્રપાલ રાખ્યું. તે ઘણો સુંદર હતો. સમય જતાં તે ૭૨ કળાઓમાં નિપુણ થયો. તેના પિતાએ રૂપિણી નામની સુંદર કન્યા સાથે તેનો વિવાહ કર્યો. તે પોતાના પરિવાર સાથે આનંદથી રહેવા લાગ્યો. એક દિવસ તે પોતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરની શોભાનું નિરીક્ષણ કરતો હતો ત્યારે રાજમાર્ગ ઉપર એક અપરાધીને રાજાના સિપાહીઓ વધસ્થંભ તરફ લઈ જતા હતા. તેની ડોકમાં લાલ કરેણના ફૂલોની માળા પહેરાવેલી હતી, તેના ઉઘાડા શરીરે લાલ ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો. ગધેડા ઉપર બેસાડી તેને આખા ગામમાં ફેરવવામાં આવી રહ્યો હતો. સિપાહીઓ તેના દુષ્કૃત્યની જોર-જોરથી ઘોષણા-જાહેરાત કરતાં કહેતા હતા કે આવા અપરાધ માટે આવી મૃત્યુદંડની સજા થાય છે. આવી સજા દ્વારા ફરી કોઈ એવો અપરાધ ન કરે તેવી લોકોને સમજણ અપાતી હતી. આ દશ્ય જોઈને સમુદ્રપાલની આંખ ઉઘડી ગઈ તે કર્મ અને કર્મફળ વિષે વિચારવા લાગ્યો. વાવેલું કદી અફળ જતું નથી. તેથી શુભ કર્મોનું વાવેતર કરી, શુભ સંયોગો પામી શુદ્ધ થવું, તે માનવ જીવનનું શ્રેષ્ઠફળ છે. ઊંડાણથી વિચારતાં તેનું મન અંતે સંસાર ઉપરથી ઊઠી ગયું. તે સંવેગ અને વૈરાગ્ય ભાવથી રંગાઈ ગયો.વિષયભોગો અને કષાયોના કીચડથી થતાં કર્મબંધનમાંથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય નિગ્રંથ શ્રમણ ધર્મનું પાલન કરવું તે જ છે, તેમ સમજી જતાં માતા-પિતાની અનુમતિ મેળવી તેણે મુનિધર્મની દીક્ષા લીધી. પંચ મહાવ્રતના પાલન સાથે (૧) સરળતા (૨) તિતિક્ષા(સહનશીલતા) (૩) નિરભિમાનતા (૪) અનાસક્તિ (૫) નિંદા અને પ્રશંસામાં સમભાવ (૬) જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ (૭) એકાંતવૃત્તિ અને (૮) સતત અપ્રમત્તતા, આ આઠ ગુણોની આરાધના કરી સંયમી જીવનને સફળ બનાવ્યું અને ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરી. આ રીતે આ અધ્યયનમાં તે યુગના ખરીદ-વેચાણ(ક્રય-વિક્રય), સજા અને વંધ્ય વ્યક્તિના દંડ, વૈવાહિક સંબંધ અને મુનિચર્યાની સાવધાની વગેરે તથ્યોનો મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે. જે
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
એકવીસમું અધ્યયન
સમુદ્રપાલીય
પાલિત શ્રાવક:
चंपाए पालिए णाम, सावए आसि वाणिए ।
महावीरस्स भगवओ, सीसे सो उ महप्पणो ॥ શબ્દાર્થ - વપાપ = ચંપા નગરીમાં પરિઘ = પાલિત ગામ = નામનો વાળિ = એક વણિક, વ્યાપારી સાવ = શ્રાવક લિ = રહેતો હતો તો = તે મફણો = મહાત્માનો સીલે = શિષ્ય હતો. ભાવાર્થ-ચંપાનગરીમાં પાલિત નામનો એક વણિક શ્રાવક રહેતો હતો. તે મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો.
णिग्गंथे पावयणे, सावए से वि कोविए ।
पोएण ववहरते, पिहुंडं णगरमागए ॥ શદાર્થ - જિથે પવયને વ = નિગ્રંથ પ્રવચનમાં પણ જોવા = વિશેષ પંડિત હતો, જીવ અજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા હતો પણ = જહાજથી નવરાતે = વેપાર કરતો તે દિ૬ = પિહુંડ નામના નગરમાં આ = આવી પહોંચ્યો. ભાવાર્થ:- તે શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં વિદ્વાન હતો. વહાણ દ્વારા વેપાર કરતાં-કરતાં એક વાર તે પિહુંડ નામના નગરમાં આવી પહોંચ્યો. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાલિત શ્રાવકનો પરિચય છે. સાવા:- શ્રાવક શ્રાવક શબ્દનો સામાન્ય અર્થ “શ્રોતા” થાય છે, પરંતુ અહીં શ્રાવક શબ્દ વિશેષ અર્થમાં પ્રયુક્ત છે. શ્રદ્ધા અને વિવેકપૂર્વકનું આંશિક આચરણ કરે, તેવા શ્રમણોપાસકને શ્રાવક કહે છે. ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘમાં સાધુ અને સાધ્વી મહાવ્રતનું પાલન કરે છે અને શ્રાવક તથા શ્રાવિકા ગૃહસ્થપણે રહીને અણુવ્રતનું, દેશવિરતિ ચારિત્રનું પાલન કરે છે. શ્રાવક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બારવ્રતનું વિધાન છે. તેમાંથી તે યથાશક્તિ વ્રતોનું પાલન કરી શકે છે. Mિાંજે પાવથળે જવિા :- તે શ્રાવક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો વિશિષ્ટ જ્ઞાતા હતો. બહદુવૃત્તિકારે કોવિદ શબ્દનો પ્રાસંગિક અર્થ નિપુણ કર્યો છે, તે અપેક્ષાએ પાલિત શ્રાવક જિનમતમાં નિપુણ હતો, જીવાદિ પદાર્થોનો વિશિષ્ટ જ્ઞાતા હતો. પોપણ વવદતે :- વહાણ વડે વ્યાપાર કરતાં. આ પદથી પ્રતીત થાય છે કે પાલિત શ્રાવક જળ
Page #57
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
[ ૩]
માર્ગથી મોટા-મોટા વહાણો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલની લેવડ-દેવડ કરતો હતો. એક સમયે તે જળમાર્ગથી મુસાફરી કરતાં-કરતાં તે સમયના વ્યાપાર માટે પ્રસિદ્ધ એવા પિહુંડ નગરમાં આવી પહોંચ્યો અને ત્યાં તેણે પોતાનો વ્યાપાર જમાવ્યો. સમુદ્રપાલનો જન્મઃ
पिहुंडे ववहरंतस्स, वाणिओ देइ धूयरं ।
तं ससत्तं पइगिज्झ, सदेसमह पत्थिओ ॥ શબ્દાર્થ-વિહુકે પિહુડનગરમાં વવદરત= વેપાર કરતાં પાલિતને વળ= કોઈવેપારીએ ધૂયર = પોતાની કન્યા રે = આપી(પરણાવી) દ = કેટલાક સમય પછી તં સત્ત = પોતાની તે ગર્ભવતી સ્ત્રીને પ = સાથે લઈને સન્ન = પોતાના દેશ તરફ પબ્લ્યુિ = જવા માટે નીકળ્યો. ભાવાર્થ:- તે પિહુડનગરમાં વેપાર કરતો હતો ત્યારે કોઈ એક વેપારીએ પોતાની દીકરી તેને પરણાવી. થોડા દિવસ પછી ગર્ભવતી પત્નીને લઈને તે પોતાના દેશમાં જવા માટે નીકળ્યો. | મા પાસિયસ પરળ, સમુદ્દષ્પિ પસંવ
अह दारए तहिं जाए, समुद्दपालि त्ति णामए ॥ શબ્દાર્થ – અર= સમુદ્રમાં યાત્રા કરતાં વળી = પત્નીએ પવિફ = પ્રસવ કર્યો, જન્મ આપ્યોતહિં સમુદ્રમાં વાર = બાળકનો નાશ = જન્મ થયો અ૬ = તેથી ગામનું તેનું નામ સમુનિ ત્તિ = સમુદ્રપાલ રાખ્યું ભાવાર્થ :- સમુદ્રની યાત્રા દરમ્યાન પાલિત શ્રાવકની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. સમુદ્ર યાત્રામાં જન્મ થવાથી તેનું નામ “સમુદ્રપાલ” રાખ્યું. વિવેચન - વાળિો ઃ “ય - વણિકે પોતાની કન્યા તેને દીધી. પિહુંડ નગરમાં ન્યાય નીતિપૂર્વક વ્યાપાર કરતા પાલિત શ્રાવકના ગુણોથી આકર્ષિત થયેલા ત્યાંના નિવાસી કોઈ એક વણિકે પોતાની કન્યાનો વિવાહ પાલિતની સાથે કરાવ્યો. સમુદ્રપાલનો ઉછેર તથા પાણિગ્રહણ:
खेमेण आगए चंपं, सावए वाणिए घरं ।
संवड्डइ घरे तस्स, दारए से सुहोइए ॥ શબ્દાર્થ – હેમેન = ક્ષેમકુશળ રીતે પ = પોતાના ઘરે સુણોરૂપ = સુખોચિત તસ = તે શ્રાવકના ઘરે ઘરમાં સંવાડ = મોટો થવા લાગ્યો. ભાવાર્થ - તે શ્રાવક ક્ષેમકુશળ રીતે પોતાના ઘરે ચંપાનગરીમાં આવી ગયો અને તે બાળક(સમુદ્રપાલ) સુખપૂર્વક મોટો થવા લાગ્યો.
बावत्तरी कलाओ य, सिक्खिए णीइकोविए । जोवण्णेण य संपण्णे, सुरूवे पियदसणे ॥
Page #58
--------------------------------------------------------------------------
________________
૪
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - સુહાવે = અત્યંત સુંદર રૂપ પિયત = પ્રિયદર્શની, બધાને પ્રિય લાગનાર વાવડી વાઓ = પુરુષની બોતેર કલાઓમાં જિલ્લા = શીખ્યો ફવિણ = નીતિમાં પંડિત બન્યો ગોવા = યૌવન અવસ્થાને સંપum = પ્રાપ્ત થયો. ભાવાર્થ - તે બોતેર કલાઓ શીખ્યો અને નીતિમાં નિપુણ થયો. યુવાન થતાં તે સુરૂપ-સૌમ્ય કાન્તિવાળો અને પ્રિયદર્શની બન્યો.
तस्स रूववई भज्जं, पिया आणेइ रूविणिं । | પાસાપ જોતા રમે, કેવો હોવો નહીં ! શબ્દાર્થ - તરસ = તેમના પિથ = પિતા વિજ( M) = રૂપિણી, રુકમણી વવવું = રૂપવતી અન્ન = પત્ની સા= લાવ્યા અર્થાત્ લગ્ન કરાવ્યા અને = રમણીય પતાપ = મહેલમાં લોકો તેવો ન = દોગંદક જાતિના દેવો સમાન નિર્વિઘ્નરૂપે વજન = ક્રીડા કરવા લાગ્યો, મોજ માણવા લાગ્યો. ભાવાર્થ :- તેના પિતાએ રૂપવતી રૂપિણી (રુકમણી)નામની કન્યા સાથે તેને પરણાવ્યો. તે પોતાની પત્ની સાથે દોગંદક દેવની જેમ રમણીય મહેલમાં મોજ માણતો રહેવા લાગ્યો. વિવેચન : - વાવરિટનાઓ:- પ્રાચીનકાળમાં પ્રત્યેક સુસંસ્કૃત નાગરિક પોતાના પુત્રને ૭૨ કળાઓનું પ્રશિક્ષણ અપાવતાં હતા. જેનાથી તે પ્રત્યેક કાર્યમાં નિપુણ અને સ્વાવલંબી બની શકે. શાસ્ત્રોમાં અનેક સ્થળે આ ૭૨ કળાઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રી સમવાયાંગ સૂત્રના ૭રમા સમવાયમાં પણ ૭૨ કળાઓનો નામોલ્લેખ છે. સુરજ ઉપયવસો – સુરૂપ એટલે આકૃતિ અને નમણાશમાં સુંદર તથા પ્રિયદર્શન એટલે કે બધાને આનંદ આપનાર, જોનારને પ્રિય લાગે તેવો. સમુદ્રપાલની વિરક્તિ અને દીક્ષા - 2 अह अण्णया कयाइ, पासायालोयणे ठिओ।
वज्झ-मंडण-सोभागं, वज्झं पासइ वज्झगं ॥ શબ્દાર્થ - કદ = ત્યાર પછી, આ અવ્યય છે, વાક્યપૂર્તિ માટે પણ આ શબ્દનો પ્રયોગ થાય છે અvળવા વયા = કોઈ એક સમયે પથાય = મહેલના ઝરુખામાં જિઓ = બેઠેલા(સમુદ્રપાલે) વાડાસમા = મૃત્યુ ચિહ્નો યુક્ત, વધના ચિહ્નો યુક્ત વ = વધ્ય, એક અપરાધી પુરુષને વફા = ફાંસીના સ્થાન પર લઈ જતાં પાસ = જોયો. ભાવાર્થ - એકવાર તે મહેલના ઝરૂખામાં બેઠો હતો. ત્યાં તેણે મૃત્યુ દંડના ચિહ્નોથી યુક્ત કોઈ એક અપરાધીને વધસ્તંભ તરફ લઈ જવાતો જોયો.
तं पासिऊण संविग्गो, समुद्दपालो इणमब्बवी ।
___ अहो असुभाणं कम्माणं, णिज्जाणं पावगं इमं ॥ શબ્દાર્થ:- = એ અપરાધીને પાલિકા = જોઈને સંવિ = સંવેગ ભાવ થયો M = આ રીતે
Page #59
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
અજવી = કહેવા લાગ્યો કે અદો = અહો! અણુમાર્ગ = અશુભ સ્માર્ગ = કર્મોનું જ્ઞાઈ = નિર્માણ, અંતિમ ફળ પાવન = પાપરૂપ જ હોય છે ; = જેમ કે એ પ્રત્યક્ષ જ દેખાય છે. ભાવાર્થ:- તે ચોરને જોઈને સમુદ્રપાલ સંવેગ(વૈરાગ્ય) ભાવને પામ્યો અને તે મનમાં વિચારવા લાગ્યોઅહો ! પોતાના અશુભ કર્મોનું આ દુઃખદ પરિણામ છે.
संबुद्धो सो तहिं भगवं, परमसंवेगमागओ । १०
आपुच्छ अम्मापियरो, पव्वइए अणगारियं ॥ શબ્દાર્થ – દં= ત્યાં મહેલના ઝરૂખામાં બેઠેલા ભાવે = ઐશ્વર્ય સંપન્ન સો = તે(સમુદ્રપાલ) સંવૃદ્ધોબોધને પ્રાપ્ત થયો પરનાં = પરમ સંવેગને આ પામ્યો અમાપ = માતાપિતાને બાપુચ્છ = પૂછીને અનારિયે = અણગાર ધર્મ, અણગારવૃત્તિ પધ્વરૂ૫ = અંગીકાર કરી, દીક્ષા લીધી. ભાવાર્થ - તે જ સમયે ઊંડા ચિંતનના પરિણામે તે ભાગ્યવાન સમુદ્રપાલ સમ્યગુ બોધ પામ્યો અને તેને પરમ સંવેગ ભાવ જાગૃત થયો ત્યારે માતા-પિતાની આજ્ઞા લઈને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયો. વિવેચન :તં સિઝન વિનો... - દેહાંતદંડને પામેલા પરુષને વધ્યસ્થાન પર લઈ જવાતો જોઈને સમુદ્રપાલના અંતરમાં કર્મ અને તેના ફળ વિષયક ગહન વિચારધારા પ્રવાહિત થઈ. પરિણામે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે તેણે અશુભકર્મ અને તેના ફળથી મુક્ત થવા સંયમ માર્ગ શ્રેષ્ઠ છે તેવી પરિપક્વ સમજણ સાથે સંયમ માર્ગનો સ્વીકાર કર્યો. કફામંડપ મા - વધુ યોગ્ય પહેરવેશ, રક્તચંદનાદિથી શોભિત. પ્રાચીન સમયમાં મૃત્યુદંડની શિક્ષા પામેલા વ્યક્તિને શરીરે લાલ ચંદનનો લેપ કરી, ગળામાં લાલ કરેણની માળા પહેરાવીને, ગધેડા પર બેસાડીને, ફૂટેલા ઢોલ વગાડતાં, આખા નગરમાં ફેરવવામાં આવતો. તે સમયે મૃત્યુદંડની મોટેથી ઘોષણા કરવામાં આવતી. આ રીતે તેને વધસ્થળ તરફ લઈ જવામાં આવતો. વફાન :- બે પ્રકારે અર્થ થાય છે– (૧) વાહ- નગરના બહારના ભાગેથી વધ્યપ્રદેશ તરફ લઈ જવાતા (૨) વધ્યા - વધભૂમિની તરફ લઈ જવાતા. સંવિમો - સંવેગ અર્થાત્ સમ્યગુ વેગ. મોક્ષ પ્રાપ્તિ માટેની તીવ્ર અભિલાષાને સંવેગ કહે છે. ભવં :- “ભગવાન” આ વિશેષણ સમુદ્રપાલ માટે પ્રયુક્ત છે. તેનો અહીં પ્રાસંગિક અર્થ મહામ્યવાન, પુણ્યવાન, ભાગ્યવાન અને ઐશ્વર્યસંપન્ન, એવો થાય છે. મુનિધર્મની શિક્ષા :
जहित्तु सग्गंथ महाकिलेसं, महंतमोहं कसिणं भयावहं ।
परियायधम्म चाभिरोयएज्जा, वयाणि सीलाणि परीसहे य ॥ શબ્દાર્થ –મહાવિસ્તi = મહાક્લેશકારી મહતમોદ = મહામોહોત્પાદક મર્યાવિહં = અનેક ભયને ઉત્પન્ન કરનાર સંપૂર્ણ સાથ-પરિગ્રહ અને સ્વજનાદિનો મોહ તુ છોડીને તેરવામાં = પ્રવ્રજ્યા ધર્મમાં ભોયણ = લીન રહેવા લાગ્યા વાણિ = પાંચ મહાવ્રતો અને સીતાપિ = પિંડ
Page #60
--------------------------------------------------------------------------
________________
૬
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१२
વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો, સંયમ આચારો પર = પરીષહો(દુઃખો) સહન કરવા લાગ્યા. ભાવાર્થ - તે સમુદ્રપાલ મુનિ મહાક્લેશકારી મહામોહોત્પાદક, પરિગ્રહ અને સ્વજનાદિના મોહ રૂપ મહા ભયજનક આસક્તિનો સંપૂર્ણપણે ત્યાગ કરીને ચારિત્રધર્મ રૂપ મહાવ્રતમાં, સંયમ સમાચારીમાં અને સમભાવ પૂર્વક પરીષહ સહન કરવામાં અભિરુચિ રાખવા લાગ્યા. । अहिंस सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गहं च ।
पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विदू ॥ શબ્દાર્થ – હિંસ = અહિંસા સન્ન = સત્ય અનેvi = અસ્તેય(અદત્તનો ત્યાગ) વર્ષ = બ્રહ્મચર્ય ય = અને અપરિતારું = અપરિગ્રહને ડિવાયા = અંગીકાર કરીને વિદૂ(વિક્ર) = તે વિદ્વાન મુનિ નિલિવું = જિનેન્દ્ર દેવ વડે ઉપદિષ્ટ == = ધર્મનું વરિજ = પાલન કરવા લાગ્યા. ભાવાર્થ:- તે વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ- આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરવા લાગ્યા. ए सव्वेहिं भूएहिं दयाणुकंपी, खंतिक्खमे संजय बंभयारी ।
सावज्ज जोगं परिवज्जयंतो, चरिज्ज भिक्खू सुसमाहि इंदिए ॥ શબ્દાર્થ – સવ્વહિં = સર્વ પૂર્દિ = જીવો પ્રતિ = દયાપૂર્વક અનુકંપા કરનાર રાંતિવને = ક્ષમા ધારણ કરનાર સંજય ચંપાર = સંયમી અને બ્રહ્મચારી સુસદિલિપ = ઇન્દ્રિયોને વશમાં રાખનાર સાવઝ નોri = બધા પ્રકારના સાવધ વ્યાપારોને પરિવાયતો = છોડીનેfબહુ = ભિક્ષુ રિઝ = વિચારવા લાગ્યા. ભાવાર્થ – સર્વ જીવો પર દયાપૂર્વક અનુકંપા કરનાર, કઠોર વચનોને ક્ષમાપૂર્વક સહન કરનાર, સંયમી, બ્રહ્મચારી, ઇન્દ્રિયોને વશમાં રાખનાર તેભિક્ષુ સર્વ પ્રકારના સાવધ વ્યાપારો(વ્યવહારો) છોડીનેવિચરવા લાગ્યા. कल कालेण कालं विहरेज्ज रडे, बलाबलं जाणिय अप्पणो य ।
सीहो व सद्देण ण संतसेज्जा, वयजोग सुच्चा ण असब्भमाहु ॥ શબ્દાર્થ - વાને વાસં = યથા સમય મMળો = પોતાના આત્માના બનાવ = શરીર સામર્થ્યને, સહિષ્ણુતા અને અસહિષ્ણુતા રૂપ શક્તિને ગાય = જાણીને ટ્ટ = રાષ્ટ્રમાં, દેશમાં, જનપદોમાં વિદન = વિચરણ કરે લાહો વ = સિંહની જેમ સબ = ભયાનક શબ્દ સાંભળીને જ સંતરા = ડરે નહીં અને નયનોન = દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દોને સુન્ના = સાંભળીને અહિ = અસભ્ય અને કઠોરવચન આદુ = કહે નહિ. ભાવાર્થ-મુનિ સમયાનુસાર સંયમી જીવનની ક્રિયાઓ કરે, પોતાના શારીરિક સામર્થ્ય-અસામર્થ્યનો વિચાર કરીને જનપદમાં વિચરણ કરે. મુનિ સિંહની જેમ ક્યારે ય શબ્દો સાંભળીને ડરે નહીં અને દુઃખોત્પાદક પ્રતિકૂલ શબ્દો સાંભળીને અસભ્ય વચનોથી તેનો પ્રતિકાર કરે નહીં અર્થાત્ સહન કરે. १५ क. उवेहमाणो उ परिव्वएज्जा, पियमप्पियं सव्व तितिक्खएज्जा ।
ण सव्व सव्वत्थाभिरोयएज्जा, ण यावि पूर्य गरह च संजए ॥
Page #61
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
શબ્દાર્થ:- સંગર્ = સંયમી મુનિ વેદમાળો = ઉપર્યુક્ત વાતોનો વિચાર કરતા પરિબ્બખ્ખા વિચરે વિચરણ કરે ૩ = તથા પિયમપિય = પ્રિય અને અપ્રિય તિતિહઝ્ઝા = સમભાવથી સહન કરે, મધ્યસ્થભાવ રાખે સવ્વસ્થ = સર્વત્ર સવ્વ = બધા પદાર્થોની ળ અમિરોયખ્ખા = અભિલાષા ન કરે પૂછ્યું = પૂજા-સત્કાર યવિ = અને રઠ્ઠું = નિંદાને પણ.
૭
ભાવાર્થ :- સંયમી મુનિ(ઉપર્યુક્ત વાતોને ધ્યાનમાં રાખીને) પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરીને વિચરણ કરે, પ્રિય અને અપ્રિય બાબતો સમભાવથી સહન કરે; સર્વત્ર બધા પદાર્થોની અભિલાષા ન રાખે તથા પૂજા-સત્કાર અને નિંદામાં સમભાવ રાખે.
१६
अणेगछंदामिह माणवेहिं, जे भावओ संपगरेइ भिक्खू ।
भयभेरवा तत्थ उइंति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा ॥ १६ ॥ શબ્દાર્થ :– ૪ = આ લોકમાં માળવેષ્ટિ = મનુષ્યોના મળે છવ = અનેક પ્રકારના અભિપ્રાય હોઈ શકે છે ભાવો = ઔયિક વગેરે ભાવોને કારણે જે = એવા અભિપ્રાય ભિવ યૂ = સાધુને સંપ રેફ્ = ઉત્પન્ન થઈ શકે છે તત્ત્વ = સાધુ અવસ્થામાં મયભેરવા = અત્યંત ભયોત્પાદક ભીના = ભયંકર વિા = દેવો સંબંધી મધુસ્સા = મનુષ્ય સંબંધી અનુવા= અથવા તિ∞િા = તિર્યંચ સંબંધી ત્તિ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ સંસારમાં મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. તે સર્વ અભિપ્રાયો તેના ઔદયિક ભાવજન્ય છે, તેમ જાણીને ભિક્ષુ જ્ઞાનપૂર્વક તેનું સમાધાન કરે અર્થાત્ તેના વ્યવહારો પ્રતિ મનમાં સમભાવ રાખે તથા વિષમ ભાવ ન કરે. સંયમ જીવનમાં ક્યારેક દેવકૃત, મનુષ્યકૃત તેમજ તિર્યંચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગો ઉત્પન્ન થાય તો તેને પણ સમભાવે સહન કરે.
१७
=
परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहु कायरा णरा । से तत्थ पत्ते ण वहिज्ज भिक्खू, संगामसीसे इव जागराया ॥ શબ્દાર્થ:- ટુવ્વિસહા - દુઃસહ્ય મિલ્લુ = ભિક્ષુ પરીસTT = પરીષહ અને = અનેક ગત્થ = જેનાથી વધુ = ઘણા વાયરા = કાયર ખરા = પુરુષો સૌયંતિ = સંયમમાં શિથિલ થઈ જાય છે (પરંતુ) संगामसीसे સંગ્રામના મોખરે રહેલા બનાવાવ = શૂરવીર હાથીની સમાન તત્ત્વ = એ પરીષહ(ઉપસર્ગ)ના પત્તે = પ્રાપ્ત થવા પર ળ વહિબ્ન = ગભરાય નહિ તે = મુનિ.
=
ભાવાર્થ :- અસહ્ય અનેક પરીષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુઃખી થાય છે અને ખેદ પામે છે. પણ ભિક્ષુ આવા પરીષહ આવતાં, સંગ્રામના મોખરે ઝઝૂમતા હાથીની જેમ વીરતાપૂર્વક સહન કરે.
१८ सीओसिणा दंसमसगा य फासा, आयंका विविहा फुसति देहं । अकुक्कुओ तत्थहियासएज्जा, रयाइं खेवेज्ज पुरेकडाई ॥
શબ્દાર્થ:- સીઓસિT = શીત અને ઉષ્ણ વંસમક્ષ = ડાંસ અને મચ્છર પTHT = તૃણ સ્પર્ધાદિ અન્ય પરીષહ વિવિT = અનેક પ્રકારના આયા = આતંક, પ્લેગ આદિ મૃત્યુપ્રદ મહારોગ વગેરે વેF = શરીરને પુરુષંતિ = સ્પર્શ કરે છે તત્ત્વ = એ સમયે અવવુંગો- આક્રંદ નહીં કરતાં મહિયાસખ્ખા = તેને સમભાવ પૂર્વક સહન કરે અને પુરે હારૂં= પૂર્વકૃત, પૂર્વે કરેલાં મારૂં = કર્મરૂપી રજનો લેવેખ્ખ = ક્ષય કરે, નાશ કરે. ભાવાર્થ:- ઠંડી-ગરમી, મચ્છર-માંકડ અને તૃણસ્પર્શ આદિ વિવિધ પરીષહો, વિવિધ પ્રકારના રોગાદિ
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
ર
શરીરને ઘેરી વળે ત્યારે આજંદ ન કરતા મુનિ તેને સમભાવે સહન કરે અને પૂર્વકૃત કરજનો નાશ કરે. १० पहाय रागं च तहेव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणो ।
मेरुव्व वारण अकंपमाणो, परीसहे आयगुत्ते सहेज्जा ॥ શબ્દાર્થ-વિયવો = વિચક્ષણ બિહૂ = ભિક્ષુ = = તથા લય = સતત, નિરંતર રા = રાગને તદેવ = તેમજ રોષ = દ્વેષને મોટું = મોહને પવિત્ર છોડીને વાપy = વાયુથી અપનીનો = કંપિત ન થનાર મેધ્ય = મેરુ પર્વત સમાન સ્થિર રહીને બાયપુરે = આત્માને વશ કરીને. ભાવાર્થ - વિચક્ષણ ભિક્ષુ હંમેશાં રાગદ્વેષ અને મોહનો ત્યાગ કરીને, વાયુથી અકપિત મેરુની જેમ અડગ સ્થિર રહીને, આત્મગુપ્ત બનીને, પરીષહોને સમભાવપૂર્વક સહન કરે.
अणुण्णए णावणए महेसी, ण यावि पूयं गरहं च संजए ।
स उज्जुभाव पडिवज्ज संजए, णिव्वाणमग्ग विरए उवेइ ॥ શબ્દાર્થ -પૂર્વ = પૂજાને પ્રાપ્ત કરીને અનુપ = ઉન્નત ન થાય, ગર્વ ન કરે ત્યાં વિ = અને ગર = કોઈ નિંદા કરે ત્યારે નવાણ = અવનત ભાવ ન કરે, દીન ન બને વિર૫ = કામભોગોથી સર્વથા વિરક્ત થઈને ૩નુમાવું = સરલ ભાવને વિશ્વ = સ્વીકારીને ધ્યાનમાં = નિર્વાણ માર્ગને, મોક્ષમાર્ગને ૩ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ-મહર્ષિ પૂજા-પ્રતિષ્ઠામાં ગર્વયુક્ત ન બને તેમજ પોતાની નિંદામાં દીન ન થાય. તે સંયત સરળતાનો સ્વીકાર કરીને કામભોગોથી વિરક્ત થઈને, નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરે છે. 50 अरइरइसहे पहीणसंथवे, विरए आयहिए पहाणवं ।
परमट्ठपएहिं चिट्ठइ, छिण्णसोए अममे अकिंचणे ॥ શબ્દાર્થ:- સરફર = સંયમમાં અરતિ અને અસંયમમાં રતિરૂપ પરીષહને સહન કરે પદારથ = ગૃહસ્થોના પરિચયને છોડી દે વિપ્ર = વિરત, કામભોગોનો અથવા પાપોનો સર્વથા ત્યાગ કરે આદિપ = આત્મહિતની સાધનામાં તત્પર પહાપર્વ = સંયમમાં લીન મુનિ છિપળો = આશ્રવ આદિ સોતનો નિરોધ કરે, શોકરહિત અને = મમત્વ રહિત વિશે = દ્રવ્ય-ભાવ પરિગ્રહ રહિત પરમકૃપÉ = પરમાર્થ પદમાં, મોક્ષમાર્ગમાં વિક્ફ = સ્થિત થાય છે. ભાવાર્થ- સંયમવાન મુનિ અરતિ-પતિને સહન કરે, સંસારીઓના પરિચયથી દૂર રહે, સર્વ પાપોથી વિરત થઈને આત્મહિતની વિચારણા કરે, આશ્રવોનો નિરોધ કરીને મમત્વરહિત અને નિષ્પરિગ્રહી થઈને સમ્યગુ દર્શનાદિ મોક્ષના સાધનોમાં સ્થિત થાય છે.
विवित्त लयणाई भएज्ज ताई, णिरुवलेवाइं असंथडाई ।
इसिहिं चिण्णाई महायसेहिं, काएण फासेज्ज परीसहाई ॥ શબ્દાર્થ-તારું-ત્રાયી, છકાય જીવોના રક્ષક સાધુળરુવન્નેવાડું-આસક્તિનાં કારણોથી રહિત અથડાયું = અસંસત, બીજ વગેરેથી રહિત, જનાકુલતાથી રહિત મહાયfહં= મહાયશસ્વી Éિ = ઋષિઓ દ્વારા વિUારું = સેવિત વિવિત્ત તયારું = સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાનોનું માઝ = સેવન કરે.
२२
Page #63
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
|
૯
|
ભાવાર્થ - છકાયના રક્ષક મુનિ- સ્ત્રી, પશુ અને નપુંસક રહિત તથા પરિકર્મ રહિત તેમજ બીજ આદિ જીવ રહિત અથવા જનાકુલતાથી રહિત સ્થાનમાં રહે અને મહાયશસ્વી મહર્ષિઓ દ્વારા સેવિત સંયમ માર્ગનું સેવન કરે, સંયમ પાલનમાં આવતા પરિષહોને મન,વચન અને કાયાથી સહન કરે.
सण्णाण-णाणोवगए महेसी, अणुत्तरं चरिठं धम्मसंचयं ।
__ अणुत्तरे णाणधरे जसंसी, ओभासइ सूरिए वंतलिक्खे ॥ શબ્દાર્થ – સUOTળ ખોવાઈ = અનેક પ્રકારના શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરીને મહેલી = મહર્ષિ અત્તર = પ્રધાન, મુખ્ય ધમ્મસંવયં = ક્ષમા વગેરે યતિ ધર્મોના સમુદાયનું વરિ૩ = સેવન કરીને અનુત્તરે ધરે = સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાનને ધારણ કરનારા નવલી = યશસ્વી મુનિ અંતતિ = આકાશમાં સૂર વ = સૂર્યની સમાન ઓમાલ = પ્રકાશિત થાય છે. ભાવાર્થ:- તે યશસ્વી મુનિ અનેક પ્રકારના શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરીને, ક્ષમા આદિ અનુત્તર ધર્મોનું આચરણ કરીને, અનુત્તર-કેવળ જ્ઞાન પ્રગટ કરીને, આકાશમાં સૂર્યની જેમ સંઘમાં શોભાયમાન થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ૧૩ ગાથાઓમાં મુનિધર્મનું નિરૂપણ છે. તે ગાથાઓ સાધુધર્મને દર્શાવવા માટે ઉપદેશરૂપ છે. સમુદ્રપાલ મુનિએ સ્વયંમેવ બોધ પ્રાપ્ત કરીને, મુનિધર્મનું યથાર્થ પાલન કરીને અંતિમ લક્ષ્યને સિદ્ધ કર્યું. વંતિલુને(ક્ષત્તિ :) :- અશક્તિથી નહિ પરંતુ ક્ષમાથી. જે મુનિ પ્રતિકૂળ વ્યક્તિઓ દ્વારા કહેવાયેલાં દુર્વચનો(અપશબ્દો) વગેરેને સહન કરે, તે ક્ષાંતિ ક્ષમઃ કહેવાય છે. શાળ છત્ત વિદw... - આ ગાથામાં મુનિને પ્રામાનુગ્રામ વિહાર કરવાના સમયે ધ્યાનમાં લેવા યોગ્ય આવશ્યક ત્રણ સૂચનો કર્યા છે– (૧) યથા સમયે વિચરણ કરે (૨) પોતાના સામર્થ્ય–અસામર્થ્યનો વિચાર કરે (૩) અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરે.
સાધુઓએ વિહાર દરમ્યાન ઈર્યાસમિતિનું પાલન કરવાનું હોય છે. તેથી સૂર્યાસ્ત પહેલાં પહોંચવા માટે તે ક્ષેત્રનું અંતર, પોતાનું સામર્થ્ય વગેરેની વિચારણા તેઓને વિહાર કરતાં પહેલાં જ કરવી અનિવાર્ય છે.
ઉપરોક્ત પ્રકારની વિચારણા વિના જ વિહારનો પ્રારંભ કરે તો કયારેક માર્ગ વિશેષ દૂર હોય, તેટલું ચાલવાની શક્તિ ન હોય, સૂર્યાસ્ત થઈ જાય તેમ હોય, તો સાધુને અનેક પ્રકારે મુશ્કેલી ઊભી થાય છે. તેમાં સંયમ વિરાધના, આત્મવિરાધના, સમાધિભંગ વગેરે અનેક દોષોની સંભાવના છે. તેથી સાધુ સમય અને શક્તિનો વિચાર કરીને જ વિહાર કરે.
વિહાર સમયે કયારેક જંગલી પશુઓના અવાજ સંભળાય, કયારેક કોઈ કટુ શબ્દો સંભળાવે, આવી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે મુનિ નીડરતાપૂર્વક સમભાવે સહન કરે.
આ રીતે આ ગાથામાં ગ્રામાનુગ્રામ વિચરણ સંબંધી સાવધાનીઓની સંક્ષિપ્તમાં સૂચના છે. જ સવ્વ સમ્બન્ધfમરોયણજ્ઞા – મુનિ જે કંઈ જુએ તે સર્વની આકાંક્ષા, અભિલાષા કે ઇચ્છા ન કરે. જ યાવિ પૂર્ય ૨૪ ૨ સંગ:- (૧) પૂજા અને ગહ-નિંદામાં પણ અભિરુચિ ન રાખે, અહીં પૂજાનો અર્થ પોતાની પૂજા-પ્રતિષ્ઠા, સત્કાર વગેરે છે તથા ગર્તાનો અર્થ ‘પરનિંદા” છે. બંને ભાવો
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
રાગ-દ્વેષરૂપ છે. તેથી તેનો ત્યાગ કરે. માછવામિદ મળવદ – મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયને જાણે. આ ગાળામાં સૂત્રકારે સાધુને લોકમાનસને જાણવાનું કથન કર્યું છે. સાધુ લોકચિ અને લોકમાનસની વિવિધતાને જાણીને પોતાની ચિત્તવૃત્તિને ડામાડોળ ન કરે પરંતુ સમભાવથી તેનો સમન્વય કરી, પોતાના માર્ગમાં સ્થિર રહે. પહથવે - સંસ્તવ અર્થાત્ ગૃહસ્થોની સાથે અતિ પરિચય તે બે પ્રકારનો છે– (૧) પૂર્વ-પશ્ચાતુ સંસ્તવ-સંયમી જીવનના પૂર્વ પરિચિત વ્યક્તિઓ અથવા સંયમી જીવનના સ્વીકાર પછીની પરિચિત વ્યક્તિઓનો પરિચય (૨) વચન-સંવાસરૂપ સંસ્તવ. જેની સાથે બોલચાલનો વ્યવહાર હોય તેવા વ્યક્તિઓનો પરિચય. જે મુનિ આ બંને પ્રકારના પરિચયથી રહિત છે તે પ્રહણ સંસ્તવ છે. પદાપર્વ :- પ્રધાનવાન. પ્રધાનનો અર્થ અહીં “સંયમ' છે, કારણ કે તે મોક્ષસાધનાનું પ્રધાન અંગ છે. તેથી પ્રધાનવાન એટલે સંયમી, સંયમશીલ. પરમકૃપહં – પરમાર્થનો અર્થ મોક્ષ છે, તે જે સાધનથી પ્રાપ્ત થાય તે પરમાર્થપદ છે; તે સંયમ છે. fછાપ - છિન્નશોક = શોક રહિત, છિન્નરોત = મિથ્યાદર્શનાદિ કર્મબંધનના કારણ રૂપ સ્ત્રોત જેના છિન્ન થઈ ગયા છે તે છિન્નસોત. Tળવવા - આ પદ સાધુને રહેવાના સ્થાનનું વિશેષણ છે. તેના ભાવાત્મક બે અર્થ છે– (૧) દ્રવ્યતઃ કર્મલેપથી રહિત અને (૨) ભાવતઃ આસક્તિરૂપ ઉપલેપથી રહિત. સઘળાTMTMોવાઃ - સજ્ઞાનનો અર્થ અહીં શ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનના માધ્યમથી જે આચારગોચરના યથાર્થ જ્ઞાનથી યુક્ત હોય, તે સજ્ઞાનોપગત કહેવાય છે. અ૬૬ તત્થાપના :- ઠંડી-ગરમી વગેરે કોઈપણ પરીષહ આવે, તે સમયે કોઈ પ્રકારનો વિલાપ અથવા પ્રલાપ કર્યા વિના, કઠોર શબ્દો બોલ્યા વિના, નિમિત્તને દોષ દીધા વિના, કોઈને ગાળ કે અપશબ્દ કહ્યા વિના સમભાવે સહન કરે. ગાયત્તે – આત્મગુપ્ત. કાચબાની જેમ પોતાના સમગ્ર અંગોને સંકોચી પરીષહ સહન કરે. સમુદ્રપાલની મુક્તિ -
दुविहं खवेऊण य पुण्णपावं, णिरंगणे सव्वओ विप्पमुक्के ।
तरित्ता समुदं च महाभवोघं, समुद्दपाले अपुणागमं गए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ-વિદ = બંને પ્રકારનાં કર્મોનો, ઘાતી અને અઘાતી કર્મોનો હવેગ = સર્વથા ક્ષય કરીને fપરાને = કર્મમલથી રહિત સવ્વઓ = બાહ્ય અને આંતરિક બધા પ્રકારનાં બંધનોથી વિપ્રમુજવો = મુક્ત થઈને મહામવયં = મહાભવ પ્રવાહરૂપ સંસાર સાગરનેતરિત્તા = પાર કરીને પુળાને (૬) = પુનરાગમન રહિત ગતિને, મોક્ષને પણ = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- સમુદ્રપાલ મુનિ ઘાતી-અઘાતી કર્મોનો તથા પુણ્ય-પાપ રૂપ બંને પ્રકારના કર્મોનો સર્વથા ક્ષય કરીને, કર્મ મલથી રહિત બની, બાહ્ય-આંતરિક સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થઈ, મહાભવપ્રવાહરૂપ સંસાર સાગરને તરીને મોક્ષ ગતિને પ્રાપ્ત થયા.
Page #65
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
[ ૧૧ ]
વિવેચન - તુવ૬ - બે ભેદવાળા કર્મ. ઘાતકર્મ અને અઘાતી કર્મ. પુણ્ય અને પાપ કર્મ. શુભ અને અશુભ કર્મ. fણા – સંયમ પ્રત્યે નિશ્ચલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત. નિરંજન = કર્મસંગથી રહિત. સમુદં ર મહમવર્ષ:-સમુદ્ર સમાન અતિ સ્તર, ચાર ગતિરૂ૫મહાન ભવભ્રમણરૂપી સંસાર-સમુદ્ર પ્રવાહને તરીને. ત્તિ નિ :- સધર્માસ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે, હે જંબુ! જે રીતે મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે તે રીતે જ મેં તને કહ્યું છે. આ કથન સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું છે.
એકવીસમું અધ્યયન સંપૂર્ણ |
Page #66
--------------------------------------------------------------------------
________________
★
*
૧૨
પરિચય *****
**********
★
* આ અધ્યયનનું નામ રથનેમીય છે. તેમાં રથનેમિ સંબંધી પ્રસંગકથા મુખ્ય છે. અધ્યયનના પૂર્વાર્ધમાં સમુદ્રવિજય રાજાનો કુલ પરિચય, તેમના મોટા પુત્ર અરિષ્ટનેમિનાં ગુણો, લક્ષણો તથા તેમની રાજેમતી સાથે સગાઈ અને જાન પ્રસ્થાન વગેરે વિષયોનું વર્ણન છે. ત્યાર પછી વાડામાં પિંજરામાં પુરાયેલાં પશુ-પંખીઓનાં ચીત્કાર; લગ્ન પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભ માટે હજારો નિર્દોષ પશુ પંખીઓની હિંસા વગેરે દશ્યો જોઈને કરુણાદ્ર અરિષ્ટનેમિ અવિવાહિત પાછા ફરી દીક્ષા ગ્રહણ કરવી, તે પ્રસંગનું પ્રતિપાદન છે અને શોકમગ્ન રાજેમતીએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરી, તેનું કથન છે.
★
બાવીસમું અધ્યયન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભગવાન અરિષ્ટનેમિ એક વખત રૈવતક પર્વત ઉપર બિરાજમાન હતા. રાજેમતી વગેરે અનેક સાધ્વીઓ તેમના દર્શનાર્થે રૈવતક પર્વત પર જઈ રહી હતી, પરંતુ રસ્તામાં વાવાઝોડા સહિત વરસાદના કારણે બધી સાધ્વીઓ અલગ-અલગ થઈ ગઈ. રાજેમતી એકલી એક ગુફામાં પહોંચી. તેણીએ પોતાના ભીનાં કપડાં ઊતારી સૂકવવા માટે જયણાપૂર્વક ફેલાવ્યાં. તે ગુફામાં રથનેમિ મુનિ ધ્યાનમાં લીન હતા. રાજેમતીને નિર્વસ્ત્ર જોઈ તેમનું મન ચલિત થઈ ગયું. રથનેમિએ સતીની પાસે સંસારી સુખો ભોગવવાનો પ્રસ્તાવ કર્યો. પરંતુ રાજેમતીએ કુલ અને શીલની મર્યાદાઓનો ઉલ્લેખ કરી, રથનેમિને સમજાવી સંયમપથ ઉપર સ્થિર કર્યા. રાજેમતી અને રથનેમિ બંને વિશુદ્ધ સંયમનું પાલન કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બન્યાં.
આ અધ્યયનમાં રાજેમતીએ રથનેમિને આપેલો ઉપદેશ સંકલિત છે. તે પથભ્રષ્ટ થતાં પ્રત્યેક સાધકને વિવેકમય પ્રેરણા આપે છે, સાવધાન કરે છે. તે બોધ આજે જ આપ્યો હોય એવો દીપ્તિવાન છે. પ્રત્યેક સાધક માટે તે દીવાદાંડીરૂપ છે. જે તેની જીવન-નૌકાને ભોગ-વાસનાના ખડક સાથે અથડાતાં બચાવે છે. આ બોધ વચનો શાશ્વત સત્ય છે, અજર અમર છે.
આ રીતે પૂર્વાર્ધમાં પ્રભુ નેમનાથના લગ્ન, દીક્ષા વગેરે પ્રસંગોનું વર્ણન હોવા છતાં ઉત્તરાર્ધમાં સતી રાજેમતી દ્વારા રથનેમિને ભોગ માર્ગથી પાછા વાળવા માટે અપાયેલા ઉપદેશની પ્રધાનતા હોવાથી અધ્યયનનું નામ રથનેમીય સાર્થક છે.
܀܀܀܀܀
Page #67
--------------------------------------------------------------------------
________________
૨થનેમીય
'બાવીસમું અધ્યયન
રથનેમીય
તીર્થકર અરિષ્ટનેમિનો પરિચય:
નોરિયપુરનિ જયરે, આતી રાય મણિપિ .
वसुदेव त्ति णामेणं, रायलक्खण संजुए ॥ શબ્દાર્થ-સરિયપુરમ= શૌર્યપુર નામના જય = નગરમાં રાયતવા સંજુર = ચક્ર, સ્વસ્તિક, અંકુશ આદિ રાજાના લક્ષણોથી અને સત્ય શૂરવીરતા આદિ રાજાના ગુણોથી યુક્ત વસુબેન ત્તિ નામે = વસુદેવ નામના મદિટ્ટણ = મહાઋદ્ધિવાન રયા = રાજા આશા = હતા. ભાવાર્થ – શૌર્યપુર નગરમાં મહાદ્ધિ સંપન્ન અને રાજલક્ષણો (ચિહ્ન અને ગુણો)થી યુક્ત વસુદેવ નામના રાજા નિવાસ કરતા હતા.
तस्स भज्जा दुवे आसी, रोहिणी देवई तहा ।
तासिं दोण्ह दुवे पुत्ता, इट्ठा रामकेसवा ॥ શબ્દાર્થ -તરૂ = તે વસુદેવની રઢિળીરોહિણી તર= અને દેવર્ડ = દેવકી નામની ફુવે = બે મળ્યા = પત્નીઓ આવી = હતી તસિંગ તે રોઢું = બંનેના ક્ = ઈષ્ટ (બધાને પ્રિય લાગતા) રામસેવા = રામ અને કેશવ(રોહિણીના પુત્ર રામ-બળદેવ અને દેવકીના પુત્ર કૃષ્ણ-વાસુદેવ) પુરા = પુત્રો હતા. ભાવાર્થ - તે વસુદેવ રાજાને રોહિણી અને દેવકી નામની બે પત્નીઓ હતી. તે બંનેના ક્રમશઃ સૌને પ્રિય રામ(બળદેવ) અને કેશવ(કૃષ્ણ) બે પુત્રો હતા.
નોરિયપુષ્મિ રે, મારી રહ્યાં મહિSિ I ~ समुद्दविजए णाम, रायलक्खण संजुए ॥ ભાવાર્થ – શૌર્યપુર નગરમાં મહાઋદ્ધિવાન તથા રાજાના લક્ષણો અને ગુણોથી યુક્ત સમુદ્રવિજય નામના રાજા નિવાસ કરતા હતા.
तस्स भज्जा सिवा णाम, तीसे पुत्तो महायसो ।
__ भगवं अरिट्ठणेमि त्ति, लोगणाहे दमीसरे ॥ શબ્દાર્થ - તલ્સ = તેના, સમુદ્ર વિજયના સિવાગામ = શિવા નામની મા = ભાર્યા, પત્ની તકે = તેનો પુત્ત = પુત્ર મહથિ = મહાયશસ્વી રસી = પરમ જિતેન્દ્રિય નાણાë = ત્રણ લોકના નાથ કાવ = ભગવાન રામ રિ= અરિષ્ટનેમિ હતા. ભાવાર્થ – સમુદ્રવિજયને શિવા નામની પત્ની અને મહાયશસ્વી, પરમ જિતેન્દ્રિય, લોકનાથ ભગવાન
Page #68
--------------------------------------------------------------------------
________________
[ ૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અરિષ્ટનેમિ નામના પુત્ર હતા.
सो अरिढणेमि णामो य, लक्खणस्सरसंजुओ ।
अट्ठसहस्स-लक्खणधरो, गोयमो कालगच्छवी ॥ શબ્દાર્થઃ- નો = તે રિફુનિ નામો = અરિષ્ટનેમિ નામના કુમાર નજરાણસરગુઓ = લક્ષણ અને સ્વરોથી સંયુક્ત કુલદસ્ત સહુથ = ૧૦૦૮ શુભ લક્ષણોને ધારણ કરનાર ગોયનો = ગૌતમ ગોત્રીય ય = અને વાત છવી = કૃષ્ણ કાંતિવાળા હતા. ભાવાર્થ - તે અરિષ્ટનેમિકુમાર સુલક્ષણોથી અને મધુર સ્વરોથી સંપન્ન, ૧૦૦૮ શુભ લક્ષણોના ધારણ કરનાર, ગૌતમ ગોત્રીય અને શ્યામવર્ણના હતા. વિવેચન -
શૌર્યપુર નગરમાં વસુદેવ અને સમુદ્રવિજય નામના બે ભાઈઓ રાજા હતા. તેમાં વસુદેવ રાજાને રોહિણી અને દેવકી નામની બે રાણીઓ અને બલરામ તથા શ્રીકૃષ્ણ નામના બે પુત્રો હતા. સમુદ્ર વિજય રાજાને શિવા નામની રાણી અને અરિષ્ઠનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ વગેરે પુત્રો હતા. પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન અરિષ્ટનેમિના વિવાહ અને રથનેમિ સંબંધિત વક્તવ્યતામાં શ્રીકૃષ્ણનો પરિચય સહકારી હોવાથી સૂત્રકારે તેનો પહેલા ઉલ્લેખ કર્યો છે. સોરિયપુર” યરે - તેના ત્રણ રૂપ થાય છે– (૧) સોરિયપુર (૨) શૌર્યપુર (૩) સૌરીપુર. વર્તમાનમાં આગ્રાથી લગભગ ૪ર માઈલ દૂર બટેશ્વર તીર્થ છે, જ્યાં દર વર્ષે મેળો ભરાય છે. બટેશ્વરની નજીક ભગવાન અરિષ્ટનેમિનું જન્મસ્થાન હાલનું સૌરીપુર છે. પ્રસ્તુત ગાથાઓમાં ‘શૌર્યપુર”નો ઉલ્લેખ છે. તેનું કારણ એ છે કે શૌર્યપુરમાં દશે ય ભાઈ રાજા નિવાસ કરતા હતા. સમુદ્રવિજય પ્રથમ અને વસુદેવ અંતિમ ભાઈ હતા. રયનણંખ સા:- રાજલક્ષણોથી યુક્ત. તેના ત્રણ અર્થ થાય છે– (૧) સામુદ્રિકશાસ્ત્ર અનુસાર રાજાની હથેળી અને પગના તળિયામાં ચક્રસ્વસ્તિક, અંકુશ આદિ ચિહ્નો હોય છે. (૨) ગુણોની દષ્ટિએ રાજા ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, ત્યાગ, સત્ય, શૌર્ય આદિ ગુણોથી યુક્ત હોય છે. વસુદેવ અને સમુદ્રવિજ્ય, આ બંને પ્રકારના રાજલક્ષણોથી યુક્ત હતા. રાજલક્ષણનો ત્રીજો અર્થ છે (૩) છત્ર, ચામર, સિંહાસન આદિ ચિહ્નોથી સુશોભિત. જીરે - ઇન્દ્રિયોનું દમન (ઉપશમન) કરનારા ઈશ્વર, નાયક. અરિષ્ટનેમિકુમાર કૌમાર્યાવસ્થાથી જ અત્યંત ઉપશાંત તથા જિતેન્દ્રિય હતા. કુમાર અવસ્થામાં જ તેમણે કામવાસનાનું દમન કર્યું હતું. ન ળસ્તરસંકુઓ:- (૧) સુસ્વરત્વ, ગાંભીર્ય, માધુર્ય આદિ સ્વરના લક્ષણોથી યુક્ત, (૨) મધ્યપદલોપી સમાસ મુજબ ઉક્ત લક્ષણવાળા સ્વરથી સંયુક્ત. અકુદરસેનજળિયો - વૃષભ, સિંહ, શંખ, ચક્ર, ગજ, સમુદ્ર આદિ ૧૦૦૮ લક્ષણના ધારક. તીર્થકર અને ચક્રવર્તીના શરીર ઉપર ૧૦૦૮ લક્ષણ હોય છે. શ્લાઘનીય પુરુષ :- હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્રમાં ૬૩ મહાપુરુષોના જીવનચરિત્ર વર્ણવ્યા છે, તેમાં ૨૪ તીર્થકર, ૧ર ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવનો સમાવેશ થાય
Page #69
--------------------------------------------------------------------------
________________
૨થનેમીય
છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલમાં શ્લાઘનીય પુરુષો થાય છે. તીર્થકર અરિષ્ટનેમિ, બળદેવ–બલભદ્ર અને વાસુદેવ–શ્રીકૃષ્ણ; આ ત્રણ શ્લાઘનીય પુરુષો યાદવ કુળમાં થયા.આ મહાપુરુષોના કારણે યાદવ વંશ ઉન્નતિના શિખરે પહોંચ્યો હતો. શ્રી અરિષ્ટનેમિનો રાજમતી સાથે સંબંધઃ
वज्जरिसहसंघयणो, समचउरंसो झसोयरो ।
तस्स राईमई कण्णं, भज्ज जायइ केसवो ॥ શબ્દાર્થ - વારિત્રદયથળો = વજઋષભનારા સંઘયણવાળા સમવડર = સમચતુરસ સંસ્થાન- વાળા ફોયો = ઝસ અર્થાતુ માછલી, માછલીના ઉદર સમાન સુંદર ઉદરવાળા જેવો = કેશવ, વાસુદેવ શ્રીકૃષ્ણ તરસ = તે અરિષ્ટનેમિ કુમારની બર્ન = પત્ની બનાવવા માટે, ઉગ્રસેન રાજા પાસેથી પણ = તેમની કન્યા રામ = રાજેમતીની ગયઃ = યાચના કરી. ભાવાર્થ:- વજઋષભનારા સંતનન, સમચતુરસ સંસ્થાન અને માછલીના ઉદર જેવા સુંદર ઉદરથી સુશોભિત શ્રી અરિષ્ઠનેમિની પત્ની બનાવવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવે(ઉગ્રસેન રાજા પાસે) તેની પુત્રી રાજેમતીની માંગણી કરી.
अह सा रायवरकण्णा, सुसीला चारुपेहिणी ।
सव्वलक्खणसंपण्णा, विज्जुसोयामणिप्पभा ॥ શબ્દાર્થ – અદ= અથ, આ શબ્દ વાક્યાલંકાર માટે પ્રયુક્ત છે. સી- તે રાયવર પણ = ઉગ્રસેન રાજાની શ્રેષ્ઠ કન્યા રાજમતી સુરીલા સુશીલ, ઉત્તમ આચારવાળી વાહિની= દેખાવમાં સુંદર સબ્સના સંપાળા = સ્ત્રીના સર્વ શુભ લક્ષણોથી સંપન્ન વિષ્ણુલોયાનપમ = વિધુત ચમકતી સૌદામિની, વીજળીની રેખા સમાન પ્રભાવશાળી હતી. ભાવાર્થ:- ઉગ્રસેન રાજાની શ્રેષ્ઠ કન્યા રામતી સુશીલ, સુંદર અને સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતી. તેના શરીરની કાંતિ ચમકતી વિજળી સમાન હતી.
अहाह जणओ तीसे, वासुदेवं महिड्डियं ।
इहागच्छउ कुमारो, जा से कण्णं ददामिह ॥ શબ્દાર્થ - કદ = ત્યાર બાદ તe = તે રાજમતીના નાક = પિતા મયં = મહાન રિદ્ધિવાળા વાવ = કૃષ્ણ વાસુદેવને બાદ = કહ્યું કે મારો = અરિષ્ટનેમિકુમાર ૬ = અહિંયા
છ૩ = પધારે ગા = તો ૩૬ = હું વUM = મારી કન્યા કલામ = આપું. ભાવાર્થ:- ત્યાર પછી તેના(રાજેમતીના) પિતાએ મહાદ્ધિવાન વાસુદેવને કહ્યું કે અરિષ્ટનેમિકુમાર અહીંયા પધારે તો હું મારી કન્યા તેમને આપીશ. વિવેચન :અરિષ્ટનેમિ માટે શ્રીકૃષ્ણ દ્વારા રાજમતીની માંગણીની પૂર્વભૂમિકા – આ અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન કથાગ્રંથોમાં આ પ્રમાણે છે– એકવાર અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણની આયુધશાળામાં
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આવી પહોંચ્યા. તેમણે અનાયાસ ધનુષ્ય અને ગદાને ઉપાડી લીધા અને વાસુદેવનો પંચજન્ય શંખ ફૂંક્યો. તે સમયે શંખના અવાજથી ચારે બાજુ ખળભળાટ મચી ગયો. શ્રીકૃષ્ણ પણ ક્ષુબ્ધ થઈ ગયા, તેમણે સાંભળ્યું કે અરિષ્ટનેમિએ શંખ ફૂંક્યો છે, ત્યારે તેમને ચિંતા થઈ કે વાસુદેવ સિવાય આ શંખ કોઈ ફૂકી શકતું નથી. પરંતુ અરિષ્ટનેમિકુમારે આ શંખ ફૂક્યો છે. તેથી તેની શક્તિ મારાથી વિશેષ છે. તેથી શું અરિષ્ટનેમિ મારું રાજ્ય લઈ લેશે? બલભદ્ર આ ચિંતાનું નિવારણ કર્યું તોપણ કૃષ્ણની ચિંતા નિર્મૂળ ન થઈ. તેમણે એક દિવસ નેમિકુમાર પાસે બળપરીક્ષણનો પ્રસ્તાવ રજૂ કર્યો; નેમિકુમારે તેનો સ્વીકાર કર્યો. સર્વપ્રથમ શ્રીકૃષ્ણની ભુજાને તેમણે સહજ રીતે નમાવી દીધી પરંતુ શ્રીકૃષ્ણ નેમિકુમારના ભુજદંડને નમાવી શક્યા નહીં. શ્રીકૃષ્ણ અરિષ્ટનેમિકુમારના બળને નાથવા તેમનો વિવાહ કરવાનું વિચારવા લાગ્યા. નેમિકુમાર વિવાહ માટે ના કહેતા હોવાથી શ્રીકૃષ્ણ પોતાની પટરાણીઓને વસંતોત્સવના દિવસે નેમિકુમારને વિવાહ માટે મનાવવાનું કહ્યું. આઠે ય પટરાણીઓએ ક્રમશઃ નેમિકુમારને વિભિન્ન યુક્તિઓથી વિવાહ કરવા માટે અનુરોધ કર્યો પરંતુ તે મૌન રહ્યા. પછી બળદેવ અને શ્રીકૃષ્ણ વિવાહ કરી લેવા માટે આગ્રહ કર્યો. ત્યારે અરિષ્ટનેમિકુમારે મંદ હાસ્ય કર્યું. તેમના આ મંદ હાસ્યને બધાએ વિવાહની સ્વીકૃતિનું લક્ષણ માની લીધું.
સમુદ્રવિજય પણ આ શુભ સંવાદ સાંભળી આનંદિત બન્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ સ્વયં ઉગ્રસેન રાજા પાસે ગયા અને રાજમતીના અરિષ્ટનેમિ સાથે વિવાહ કરવાની વિનંતી કરી. ઉગ્રસેન અત્યંત પ્રસન્ન થયા.
પ્રાચીન કાળમાં એવી પ્રણાલિકા હતી કે રાજાઓ વરરાજાને શણગારી, જાન લઈને કન્યાના ઘેર જતા ન હતા પરંતુ કન્યાના પિતા પોતાની કન્યાઓને લઈને રાજાને ઘેર જતાં અને ત્યાં જ કન્યાઓના રાજકુમાર સાથે એકદિવસે લગ્ન કરવામાં આવતા હતા. પરંતુ પોતાના નાનાભાઈ અરિષ્ટનેમિનો રાજમતી સાથે સંબંધ કરવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ સ્વયં શ્રી ઉગ્રસેનરાજાના ઘેર ગયા હતા અને રાજેમતીની માંગણી કરી. ત્યારે ઉગ્રસેનરાજાએ શરત કરી કે અરિષ્ટનેમિકુમાર વરરાજા બનીને, જાન શણગારીને મારે ઘેર પધારે, તો હું રાજમતીના લગ્ન તેમની સાથે કરાવીશ. શ્રીકૃષ્ણ આ શરતનો સ્વીકાર કર્યો.
તે વખતે શ્રીકૃષ્ણ ત્રણ ખંડના અધિપતિ હતા અને ઉગ્રસેન તેમના અધિનસ્થ રાજા હતા. તેઓ ઈચ્છે તો કન્યા તેમની ઘેર લાવી લગ્ન કરી આપવાની ઉગ્રસેનને આજ્ઞા કરી શકતા હતા પરંતુ શ્રીકૃષ્ણ આજ્ઞા કરી નહીં અને ઉગ્રસેનની શરતનો સ્વીકાર કર્યો, આ તેમની મહાનતા હતી. વજ રઢષભ નારાચ સહનન ઃ- “સંહનન-સંઘયણ' એ જૈન સિદ્ધાંતનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ છે અસ્થિબંધન. સંહનાના છ પ્રકાર છે– (૧) વજ ઋષભનારાજ (૨) ઋષભનારાચ (૩) નારાચ (૪) અર્ધનારાજ (૫) કીલિકા (૬) છેવટુ. વજઋષભનારાચ તે સર્વોત્તમ સંહનન છે અને તે ઉત્તમ પુરુષોને હોય છે. વજન ખીલી, અષભ-પાટો, નારાચ=બંને બાજુ મર્કટ બંધ, બે હાડકા જોડાતા હોય ત્યાં બંને બાજુ મર્કટ બંધ હોય, ઉપર પાટાની જેમ હાડકું વીંટળાયેલું હોય અને તેના ઉપર ખીલી જેવા હાડકાથી મજબૂત કર્યું હોય, તેને વજ8ષભનારાચ સંઘયણ કહે છે. સમચતરસ સંસ્થાન :- સંસ્થાનનો અર્થ છે શરીરના અવયવોની રચના, આકૃતિ કે શરીરની શોભા. સંસ્થાનના પ્રકાર છે– (૧) સમચતુરસ (૨) ચગ્રોધપરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુન્જ અને (૬) હુંડ. જે શરીરમાં સર્વ અંગો સપ્રમાણ હોય, પદ્માસને બેસે તો બંને હાથ તથા બંને પગના ખૂણા સમાન થાય તે સમચતરસ નામનું સંસ્થાન કહેવાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૨થનેમીય
[ ૧૭ ]
શ્રી અરિષ્ટનેમિની જાનનું પ્રસ્થાન :
सव्वोसहीहिं ण्हविओ, कयकोउयमंगलो।
दिव्वजुयल-परिहिओ, आभरणेहिं विभूसिओ ॥ શબ્દાર્થ:- સબ્બોહહિં = જયા-વિજયા વગેરે સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી વ = સ્નાન કરાવ્યું જોડકા = કૌતુક-મંગળ કર્યા વિધ્યપુર-પદિ = દિવ્ય વસ્ત્ર યુગલ પહેરાવ્યા બામરોર્દિક આભૂષણોથી વિપૂલો = વિભૂષિત કરવામાં આવ્યા. ભાવાર્થ - (ત્યારપછી) અરિષ્ટનેમિકુમારને સર્વ ઔષધિયુક્ત જળથી સ્નાન કરાવ્યું. નજર આદિ ન લાગે તે માટે કૌતક-મંગલ આદિ વિધિ વિધાનો કરી દિવ્ય વસ્ત્ર-યુગલ પહેરાવવામાં આવ્યા અને અલંકારોથી વિભૂષિત કરવામાં આવ્યા.
मत्तं च गंधहत्थि च, वासुदेवस्स जेट्टगं ।
आरूढो सोहए अहिय, सिरे चूडामणी जहा ॥ શબ્દાર્થ - = જેમ સિર = મસ્તક પર ચૂડામft = ચૂડામણી શોભે છે તેમ વાસુદેવ કૃષ્ણ વાસુદેવના મત્ત = મદોન્મત ક્ = જ્યેષ્ઠ, સૌથી પ્રધાન પત્નિ = ગંધહસ્તિ પર આ = આરૂઢ થઈને અરિષ્ટનેમિકુમાર હ = અત્યધિક લોટ = શોભવા લાગ્યા. ભાવાર્થ - વાસુદેવના સૌથી પ્રધાન મદોન્મત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયેલા અરિષ્ટનેમિકુમાર મસ્તક પર ચૂડામણી શોભે તેમ અત્યધિક શોભવા લાગ્યા. । अह ऊसिएण छत्तेण, चामराहि य सोहिए ।
दसारचक्केण य सो, सव्वओ परिवारिओ ॥ શબ્દાર્થ - શ્રદ= ત્યાર પછી = મસ્તક પર ધારણ કરેલા છત્તેજ = છત્ર ચ= બંને બાજુ ઢોળ વામાં આવતા વાહ = ચામરો ય= અને તારવવોખ = દશાર્વચક્રથી(સમુદ્ર વિજય આદિ દસ યાદવ પરિવારથી) સબ્દો = ચારેબાજુથી પરિવારિઓ = ઘેરાયેલા તે = તે નેમિકમાર સહિપ = અત્યધિક શોભવા લાગ્યા. ભાવાર્થ-ત્યાર પછી મસ્તક પર ધારણ કરાયેલા ઊંચા છત્રથી, બંને બાજુ વીંઝાતા ચામરોથી અને ચારેબાજુએ દર્શાહ ચક્ર(યદુવંશના પ્રસિદ્ધ ક્ષત્રિય સમૂહ)થી પરિવૃત થયેલા તે અરિષ્ટનેમિકુમાર શોભવા લાગ્યા.
न चउरंगिणीए सेणाए, रइयाए जहक्कम ।
स तुरियाण सण्णिणाएण, दिव्वेण गगणं फुसे ॥ શબ્દાર્થ –ાદi = યથાક્રમે રપ = સજ્જિત કરાયેલા, ગોઠવાયેલા વાળ = હાથી, ઘોડા, રથ અને પાયદળ રૂપે ચતુરગણી તે = સેનાથી વિપ્લેખ = દિવ્ય, શ્રેષ્ઠ તુરિયાઇ = મૃદંગ, ઢોલ આદિ વાજીંત્રોના પાપા = નિનાદથી, શબ્દથી ગાઈ = આકાશ પુરસે – ગુંજી ઉઠ્યું. ભાવાર્થ - ચતુરંગિણી સેના અનુક્રમમાં ગોઠવાઈ ગઈ અને મૃદંગ, ઢોલ આદિ વાજીંત્રોના દિવ્ય નિનાદ (ઘોષ)થી આકાશ ગુંજી ઉઠ્યું.
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
યારિસાઈ ઠ્ઠી, ગુડ સામા ય ા
णियगाओ भवणाओ, णिज्जाओ वण्हिपुंगवो ॥ શબ્દાર્થ - પરિસાણ = આ પ્રકારની સત્તાર્ = ઉત્તમ રૂપ = રિદ્ધિ ય = અને ગુણ = ધૃતિ (કાંતિ)યુક્ત વદિપુવોવૃષ્ણિપુંગવ, યાદવોમાં શ્રેષ્ઠ અરિષ્ટનેમિકુમાર વિIIો પોતાના મવાળો = ભવનથી ઉનાળો = નીકળ્યા. ભાવાર્થ – આવી ઉત્તમ રિદ્ધિ અને ઉત્તમ ધુતિ સંપન્ન વૃષ્ણિપુંગવે(અરિષ્ટનેમિ કુમારે) પોતાના ભવનથી પ્રસ્થાન કર્યું. વિવેચન - જિબ્બયન પરિદિન :- પ્રાચીન કાળમાં બે જ વસ્ત્ર પહેરવામાં આવતા હતા. એક અંતરીય એટલે નીચે પહેરવાનું ધોતીયું અને એક ઉત્તરીય એટલે ઉપર ઓઢવાનું ઉપવસ્ત્ર-પછેડી. તે બંને વસ્ત્રો બહુમૂલ્યવાન અને અત્યંત શોભાયમાન હતા. તેથી તેને અહીંયા દિવ્યયુગલ કહ્યું છે. -પત્ની - ગંધહસ્તી, બધા હાથીઓમાં તે અધિક શક્તિશાળી, બુદ્ધિમાન અને નિર્ભય હોય છે. તેની ગંધથી બીજા હાથીઓનો મદ ઝરવા લાગે છે અને તેઓ ડરના માર્યા ભાગી જાય છે. શ્રી કૃષ્ણ વાસુદેવનો આ પટ્ટહસ્તી હતો. વોડથમeો - વિવાહ પહેલાં વરરાજાના કપાળે મૂસળનો સ્પર્શ કરાવવો વગેરે કૌતુક અને દહીં, અક્ષત, ચંદન આદિ દ્રવ્યોનો ઉપયોગ કરવો, તે મંગલ કહેવાય છે. સમ્બોલઉં :- રાજા, મહારાજા, શ્રેષ્ઠિ વગેરે ઋદ્ધિ સંપન્ન લોકો વિશિષ્ટ પ્રસંગે ઔષધિરૂપે અનેક પદાર્થો સ્નાનના જળમાં મિશ્રિત કરતા હતા. તે જળ શરીરને અને વિશેષ કરી ત્વચાને પુષ્ટી કારક થતું હતું. અહીં વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે- જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ સમસ્ત ઔષધીયુક્ત જલથી અરિષ્ટનેમિને સ્નાન કરાવાયું. (Rવજેણ:-સમુદ્ર વિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ; યાદવ જાતિના, યાદવ કુળના આ દસ ભાઈઓ દશાર(દશાહચક) રૂપે પ્રસિદ્ધ હતા. વ પુરાવો –વૃષ્ણિકુળમાં અરિષ્ટનેમિ પ્રધાન હતા. અરિષ્ટનેમિનું કુળ'અંધકવૃષ્ણિ' નામથી પ્રસિદ્ધ હતું. કારણ કે અંધક અને વૃષ્ણિ એ બે ભાઈઓ હતા. વૃષ્ણિ અરિષ્ટનેમિના પિતામહ હતા. પરંતુ અન્ય પ્રમાણો અનુસાર અંધકવૃષ્ણિ એક જ વ્યક્તિનું નામ છે, તે સમુદ્ર વિજયના પિતા હતા. દશવૈકાલિક સૂત્રના અ.ર.ગાથા. ૮ તથા આ અધ્યયનની આઠમી ગાથામાં નેમનાથના કુળને અંધકવૃષ્ણિ કુળ કહ્યું છે. શ્રી અરિષ્ટનેમિની કરુણાની પરાકાષ્ટા - । अह सो तत्थ णिज्जतो, दिस्स पाणे भयढुए ।
वाडेहिं पंजरेहिं च, सण्णिरुद्ध सुदुक्खिए । શબ્દાર્થ – દ = ત્યાર પછી તQ = ભવનથી બિનત = નીકળીને ક્રમશઃ આગળ વધતા વિવાહમંડપની નજીક પહોંચતા તો = તે, અરિષ્ટનેમિકુમારે જયદુર = મૃત્યુના ભયથી ભયભીત
.
.
Page #73
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
[ ૧૮ ]
બનેલા વાર્દિ = વાડામાં બિરુદ્ધ = પુરાયેલા સુવિ = અત્યંત દુઃખી વાળ = પશુઓને ૨ = અને પાર્દિક પિંજરામાં પક્ષીઓને વિલ = જોયા. ભાવાર્થ - ત્યાર પછી મંડપની નજીક જતાં અરિષ્ટનેમિએ વાડાઓ અને પાંજરાંઓમાં પુરાયેલા ભયગ્રસ્ત અને અતિદુઃખિત પશુઓ અને પક્ષીઓને જોયા. ॥ जीवियतं तु संपत्ते, मंसट्ठा भक्खियव्वए ।
पासित्ता से महापण्णे, सारहिं इणमब्बवी ॥ શબ્દાર્થ - વિયંત જીવનના અંતને સંપત્ત = પ્રાપ્ત થયેલા, મરણાસન પ્રાણી મસા = માંસ માટે મgિયજ્ઞ = ભક્ષ્ય બનનાર અર્થાતુ માંસાહારી જાનૈયાઓના માંસ ભક્ષણ માટે પાલિત્તા = જોઈને મહાપum = અતિશય પ્રજ્ઞાવાન તે = તે અરિષ્ટનેમિકમાર સાહં = સારથિ(મહાવત)ને રૂપ = આ પ્રકારે વ = પૂછવા લાગ્યા. ભાવાર્થઃ- જીવનના અંતને પ્રાપ્ત અર્થાત્ મૃત્યુની સન્મુખ રહેલા અને માંસાહારીઓના ભક્ષ્ય બનનારા પ્રાણીઓને જોઈને મહાપ્રજ્ઞાવાન અરિષ્ટનેમિએ સારથિને આ પ્રમાણે પૂછ્યુંम कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसिणो ।
| वाडेहिं पंजरेहिं च, सण्णिरुद्धा य अच्छहि ॥ શGદાર્થ:-W = આ સર્વે = સર્વ સુળિો = સુખના ઈચ્છુક પણT = પ્રાણીઓ અ = શા માટે ફ = આ વાર્દિ = વાડાઓમાં પાર્દિ = પિંજરામાં સારા અદિ = પુરાયેલા છે. ભાવાર્થ:- (અરિષ્ટનેમિએ પૂછ્યું) આ બધા સુખાર્થી પ્રાણીઓને કયા પ્રયોજનથી વાડાઓ અને પિંજરા- ઓમાં પૂરવામાં આવ્યા છે? का अह सारही तओ भणइ, एए भद्दा उ पाणिणो ।
तुज्झ विवाहकज्जम्मि, भोयावेउ बहु जण ॥ શબ્દાર્થ :- કદ = ત્યાર પછી તો = ભગવાનના પ્રશ્નને સાંભળીને રહી = સારથિ, મહાવત મારૂ = કહેવા લાગ્યો કે હે ભગવાન! પણ = આ બધા મા = ભદ્ર, નિર્દોષ પાળિો = પ્રાણીઓને તુફા = આપના વિવામિ = વિવાહમાં આવેલા વકુળ = ઘણા માંસાહારી મનુષ્યોને બોલાવે૩ = ભોજન કરાવવા માટે પૂરવામાં આવ્યા છે. ભાવાર્થ:- ત્યારે સારથિ એ કહ્યું કે તમારા વિવાહમાં આવેલા ઘણા લોકોને માંસભોજન કરાવવા માટે આ નિર્દોષ પ્રાણીઓને પૂરવામાં આવ્યા છે.
સીઝન તí વય, વઘુપવિII I.
चिंतेइ से महापण्णे, साणुक्कोसे जिएहि उ ॥ શબ્દાર્થ :- કપાળનપાણM - ઘણાં પ્રાણીઓની હિંસાને સચિત કરત રત્ન - તે સારથિન વય = વચન રોઝ = સાંભળીને નિદિ ૩ = જીવોના વિષયમાં સાપુcoોતે = કરુણાવાન
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૦ ||
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
થઈને તે = તે મહાપum = મહા પ્રજ્ઞાવાન નેમિનાથકુમાર હિતેક્ = વિચાર કરવા લાગ્યા. ભાવાર્થ – તેનું(સારથિનું) ઘણા પ્રાણીઓની હિંસાને સૂચવતું વચન સાંભળીને જીવો તરફ કરુણાવંત બનેલા મહાપ્રજ્ઞા અરિષ્ટનેમિ ચિંતન કરવા લાગ્યા. 10 जइ मज्झ कारणा एए, हम्मति सुबहू जिया ।
ण मे एयं तु णिस्सेस, परलोगे भविस्सइ ॥ શબ્દાર્થ - = જો મજ્ઞ = મારા કારણે કચ્છ = આ સુવર્દૂ = ઘણાં નિયા = જીવોની હમતિ = ઘાત થશે તુ = તો પ = આ કાર્ય ને = મારા માટે પૂરતો = પરલોકમાં નિસ્તેa = કલ્યાણકારી પણ ભવિસ = થશે નહીં. ભાવાર્થ:- જો મારા કારણે આ ઘણા જીવોની હત્યા થશે તો તે કાર્ય પરલોકમાં મારા માટે કલ્યાણકારી થશે નહીં.
વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં નેમિકુમારની અનુકંપાના નિમિત્તનું અને તેના પરિણામનું વિસ્તૃત વર્ણન છે.
નેમિકમારની જાન લગ્ન મંડપની નજીક પહોંચી રહી હતી. ત્યાં જ નિર્દોષ પ્રાણીઓના ચીત્કાર સંભળાવા લાગ્યા. જેનું ઉપાદાન શુદ્ધ હોય, તેને કોઈપણ નિમિત્ત અસર કરી જાય છે. પશુઓના ચીત્કારને સાંભળીને સર્વ જીવો સાથે આત્મસમ વૃત્તિવાન નેમકુમારના અંતરમાં અનુકંપાના ભાવ જાગૃત થયા. અનુકંપાના દિવ્ય પ્રકાશમાં તેને સત્ય સમજાઈ ગયું. લગ્ન જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા! ક્ષણિક રસાસ્વાદ માટે આટલો અનર્થ! સંસારના આવા વ્યવહારમાં ઘોર પતન સિવાય બીજું કાંઈ જ નથી. આવા ગંભીર ચિંતનના પરિણામે તેમને તીવ્ર નિર્વેદભાવ પ્રગટ થયો. સંસાર પ્રત્યે પૂર્ણ ઉદાસીનતા થઈ ગઈ. પરતોને વિસ:- ભગવાન અરિષ્ટનેમિ તીર્થંકર થઈ મોક્ષે જવાના હતા છતાં સૂત્રકારે અહીં એવું કથન કર્યું છે કે આ હિંસા પરલોકમાં મારા માટે કલ્યાણકારી થશે નહીં. આ કથન સંસારી જીવોને બોધ માટે છે, તેમ સમજવું. માકુ :- (૧) માંસાહાર માટે (૨) માંસથી માંસ વધે છે. આ માન્યતા અનુસાર અવિવેકીજનો શરીરની માંસવૃદ્ધિ માટે માંસાહાર ભોજન કરે છે. મહાપUM :- જેની પ્રજ્ઞા મહાન હોય તે મહાપ્રાજ્ઞ. નેમિનાથકુમારને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોવાથી તે મહાપ્રાજ્ઞ હતા. સારી :- સારથિ. પ્રસ્તુત અધ્યયનની ૧૦ મી ગાથામાં પ્રસ્થાન સમયે ગંધહસ્તી પર આરૂઢ થવાનો ઉલ્લેખ છે અને ૧૫ મી ગાથામાં સારથિને પૂછવાનો અને ૨૦મી ગાથામાં તેના દ્વારા પોતાના આદેશ અનુસાર કાર્ય થતાં પારિતોષિક આપવાના પ્રસંગમાં સારથિનો ઉલ્લેખ છે. એક શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. તેથી અહીં મહાવત માટે સારથી શબ્દનો પ્રયોગ છે, તેમ સમજવું જોઈએ. સામાન્ય રૂપે રથ ચલાવનાર વ્યક્તિને સારથી કહેવામાં આવે છે, પરંતુ મૂળપાઠમાં હસ્તીરત્ન-ગંધહસ્તી પર આસીન થવાનું કથન છે, તેથી પ્રસંગાનુકૂલ જ સારથી શબ્દનો અર્થ મહાવત કરવો યોગ્ય લાગે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૨થનેમીય
[ ૨૧ ]
શ્રી નેમકુમારનું મહાભિનિષ્ક્રમણ - का सो कुंडलाण जुयलं, सुत्तगं च महायसो ।
आभरणाणि य सव्वाणि, सारहिस्स पणामए ॥ શબ્દાર્થ - મહાવતો = મહાયશસ્વી લો = તે ભગવાન અરિષ્ટનેમિએ વુડના સુયત કુંડલોની જોડ વ = અને સુત્ત = કંદોરા ય = તથા સવ્વાણ = બધા આમરણાઈ = આભૂષણો સારદિક્ષ = સારથિને પછામા = પ્રદાન કર્યા. ભાવાર્થ - તે મહાન યશસ્વી અરિષ્ટનેમિએ કુંડલયુગલ, કંદોરો તથા બધા અલંકારો ઉતારીને સારથિને આપી દીધા.
मणपरिणामो य कओ, देवा य जहोइयं समोइण्णा ।
सव्विड्डीए सपरिसा, णिक्खमण तस्स काउं जे ॥ શબ્દાર્થ - મMરિણાનો= મનના વિચારો વો કર્યા ત્યારે તો તેમનો વિમળ = નિષ્ક્રમણ (દીક્ષા મહોત્સવ) ૪ = કરવા માટે હોયં યથોચિત સમયે ત્રિી = બધા પ્રકારની રિદ્ધિથી યુક્ત યક અને સંપત્નિા = પરિષદ સહિત રેવા = દેવો, ઇન્દ્રો સનોફUM = સમોસર્યા, પૃથ્વીલોકમાં આવ્યા. ભાવાર્થ:- (અરિષ્ટનેમિકમારને) મનમાં સંયમ સ્વીકારના ભાવ થતાં યથોચિત સમયે દીક્ષા મહોત્સવ કરવા માટે પોતાની સમસ્ત ઋદ્ધિયુક્ત, પરિષદ સહિત દેવો ઉપસ્થિત થયા.
देवमणुस्स परिवुडो, सिवियारयणं तओ समारूढो । सणिक्खमिय बारगाओ, रेवययम्मि ठिओ भयवं ॥ શબ્દાર્થ:- તો = ત્યાર પછી રેવપુસ-પરિવહો = દેવો અને મનુષ્યોથી વીંટળાયેલા મથવું = ભગવાન શિબિયારથ = શિબિકારત્ન, દેવનિર્મિત ઉત્તમ પાલખી પર સમાજો = આરૂઢ થઈને વાર IIો = દ્વારકાપુરીથી વિનાયક નીકળીને રેવયથ= રૈવતક પર્વત પરવિ= પધાર્યા. ભાવાર્થ:- ત્યાર પછી દેવો અને માનવોથી પરિવૃત્ત અરિષ્ટનેમિકુમાર શિબિકારત્ન પર આરૂઢ થઈને, દ્વારકા નગરીમાંથી નીકળીને રૈવતક પર્વત પર પધાર્યા. । उज्जाणं संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ ।
साहस्सीए परिवुडो, अह णिक्खमइ उ चित्ताहिं ॥ શબ્દાર્થ :- દ = ત્યાર પછી ૩ળાને = સહસામ્રવન નામના ઉધાનમાં પત્તો = પધાર્યા ૩ = તે ઉત્તમ રીયા = શિબિકામાંથી ફાળો = નીચે ઉતર્યા ૩ = તત્પશ્ચાતુ હિં = ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ હતો ત્યારે સાદર = એક હજાર પુરુષોથી પરિવુડો = પરિવૃત્ત થઈને forઉHફ = દીક્ષા અંગીકાર કરી. ભાવાર્થ :- (સહસામ્રવન) ઉધાનમાં પહોંચીને ઉત્તમ શિબિકામાંથી નીચે ઉતર્યા અને એક હજાર વ્યક્તિઓ સાથે નેમકુમારે ચિત્રા નક્ષત્રમાં અભિનિષ્ક્રમણ કર્યું(દીક્ષા લીધી).
व
२२
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
४ अह सो सुगंधगंधिए, तुरियं मउकुंचिए ।
__ सयमेव लुंचइ केसे, पंच मुट्ठीहिं समाहिओ ॥ શબ્દાર્થ-અદ = ત્યાર પછી સમાદિ = સમાધિવાન તો તે ભગવાન અરિષ્ટનેમિએ સુધwifધણ = સુગંધથી સુવાસિત કરવા = કોમળ અને વાંકડીયા સે = કેશોનું સંયમેવ = સ્વયંમેવ તરિચું = શીધ્ર પવમુદ્દર્દિક પંચમુષ્ટિથી સુવર્ = લોચ કર્યો. ભાવાર્થ - ત્યાર પછી સમાધિસ્થ અરિષ્ટનેમિએ તુરત જ સુગંધથી સુવાસિત, કોમળ અને વાંકડીયા વાળોનો સ્વયં પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. का वासुदेवो य णं भणइ, लुत्तकेसं जिइंदियं ।
इच्छिय-मणोरह तुरिय, पावसु त दमीसरा ॥ શબ્દાર્થ - વાસુદેવો = વાસુદેવ = અને બલરામ, સમુદ્રવિજય આદિ નુર = કેશલોચ કરેલા નિલિય = જિતેન્દ્રિય ખi = અરિષ્ટનેમિને મા = કહેવા લાગ્યા નીસર = હે દમીશ્વર ! તુરિયે = જલદી, તુરંત જ રૂછ-મોર૬ = મોક્ષપ્રાપ્તિ રૂપ ઇચ્છિત મનોરથ પવિત્યુ = પ્રાપ્ત કરો. ભાવાર્થ:- વાસુદેવ કૃષ્ણ અને બલરામ આદિએ કેશલોચ કરેલા અને જિતેન્દ્રિય ભગવાનને કહ્યું કે હે દમીશ્વર ! આપનો ઇચ્છિત મનોરથ(મોક્ષ) શીધ્ર પ્રાપ્ત કરો.
णाणेण दंसणेणं च, चरित्तेण तवेण य ।।
खतीए मुत्तीए चेव, वड्डमाणो भवाहि य ॥ શબ્દાર્થ :- પણ = જ્ઞાનથી વ = અને કંસ = દર્શનથી વષિ = ચારિત્રથી ય = અને તપ = તપથી ચ= તથા હતી = ક્ષમાથી મુત્તe= નિલભતાથી વકૃHTળોઃ વૃદ્ધિવંત ગવાદિ= થાઓ. ભાવાર્થ - આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે ગુણોની વૃદ્ધિ કરનારા થાઓ. जान एवं ते रामकेसवा, दसारा य बहू जणा । २७
अरिट्ठणेमिं वंदित्ता, अइगया बारगापुरि ।। શબ્દાર્થ -પર્વ – એ પ્રમાણે તે = તે બલરામ, શ્રીકૃષ્ણ રસી = દશાર્વ પ્રમુખ યાદવ ચ = અને વહૂળ = ઘણા માણસો રિમં = અરિષ્ટનેમિને વંહિતા = વંદન કરીને વારાપુર = દ્વારકા નગરીમાં ગયા = પાછા ફર્યા. ભાવાર્થ:- આ પ્રમાણે બલરામ, કેશવ, દશાર્વ, યાદવો અને બીજા ઘણા માણસો અરિષ્ટનેમિને વંદન કરી દ્વારકાપુરી પાછા ફર્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નિર્દોષ પશુઓના પોકારને સાંભળીને નેમકુમારના અંતરમાં જાગૃત થયેલી કરુણા, તેની પ્રતિક્રિયારૂપે જાનૈયા સહિત નેમકુમારનું નગરીમાં પુનરાગમન અને યથાસમયે દીક્ષા ગ્રહણ પર્યતનું વર્ણન છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૨થનેમીય
| ૨૩ ]
નેમકુમારે પોતાના નિમિત્તથી થતી નિર્દોષ પશુઓની હિંસાનું હૃદયદ્રાવક દશ્ય જોયું. તેનું અંતર ભાવ દયાથી ભરાઈ ગયું અને તુરત જ સારથીને આજ્ઞા કરીને પશુઓને બંધનમુક્ત કરાવી, દ્વારિકા પાછા ફરી, સારથીને આભૂષણોની બક્ષીસ આપી. ગૃહસ્થ જીવનની પાપ પ્રવૃત્તિથી નિર્વેદભાવને પામ્યા. શ્રી સમુદ્રવિજય, કૃષ્ણ વાસુદેવ વગેરે સ્વજનો દઢ વૈરાગ્યધારી નેમકુમારને સમજાવી શકે તેમ ન હતા. તેમજ નેમકુમાર તીર્થકર થવાના છે તેવું ભવિષ્ય પણ જાણતા હોવાથી તેમણે નેમકુમારને દીક્ષાની અનુમતિ આપી દીધી. તીર્થકર સ્વયં સંબદ્ધ જ હોય છે, તેમ છતાં અનાદિકાલના જીતવ્યવહાર અનુસાર તીર્થકરોના મહાભિનિષ્ક્રમણના એક વર્ષ પૂર્વે લોકાંતિક દેવો પ્રગટપણે મનુષ્યલોકમાં આવીને તીર્થકરને વિનંતિ કરે છે કે હે પ્રભો! આપ તીર્થ પ્રવર્તન કરો. તે નિયમાનુસાર પરિષદ સહિત લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી.
ત્યાર પછી નેમકુમાર સાંવત્સરિક દાન દેવા લાગ્યા. વર્ષ પૂર્ણ થતાં યથાસમયે ચિત્રા નક્ષત્રમાં રૈવતક(ઉજ્જયંત) ગિરિ પર આવેલા સહસામ્રવનમાં જઈને એક હજાર પુરુષો સાથે તેમણે દીક્ષા લીધી. સ્વયં પંચમુષ્ટિ લોચ કરી, આજીવન સામાયિક વ્રત અંગીકાર કર્યું. કૃષ્ણ આદિ બધા યાદવો નેમમુનિને રત્નત્રયની આરાધનાથી અંતિમ લક્ષ્ય સિદ્ધિના આશીર્વચન આપીને પાછા ફર્યા. મા પરિણાનો ય જો.... - તીર્થકરોનું પુણ્ય ઉચ્ચ પ્રકારનું હોય છે. તેથી તેઓ સંયમ સ્વીકારનો માનસિક સંકલ્પ માત્ર કરે, ત્યાં દેવલોકના દેવોના આસન ચલાયમાન થાય છે. દેવો પોતાના જ્ઞાનથી તેનું કારણ જાણે છે અને તીર્થકરોનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે ચારે જાતિના દેવો પોતાની પરિષદ સહિત મધ્યલોકમાં તીર્થકરની નગરીમાં પધારે છે.
સંપત્તિ = આ દેવોનું વિશેષણ છે. સપરિષદ એટલે બાહ્ય, મધ્યમ અને આત્યંતર એમ ત્રણે પરિષદો સહિત જિલ્લામાં = નિષ્ક્રમણ મહિમા અથવા નિષ્ક્રમણ મહોત્સવ કરવા માટે. અદ પિમ = શ્રમણ દીક્ષા ગ્રહણ કરી, શ્રમણ ધર્મમાં પ્રવ્રજિત થયા. અર્થાત્“મારે થાવજીવન સાવધ આચરણ કરવા નહીં,” એ પ્રકારની પ્રતિજ્ઞાથી યુક્ત થયા. સાહિ = સમાહિત(સમાધિ સંપન્ન) તે અરિષ્ટનેમિનું વિશેષણ છે.
દક્ષિા પરિવુડો...... - જેમકુમારે એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણના આઠ પુત્રો, બલદેવના ૭ર પુત્રો, શ્રીકૃષ્ણના પ૩ ભાઈઓ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમનાથના ૨૮ ભાઈઓ, દેવસેન વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવયુક્ત, આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજો તેનો પુત્ર અને વરદત્ત તેમ ૮+૭૨+૫૩+૮+૨૮+૧૦૦+૨૧૦+૮+૧+૧+૧ = ૧000 પુરુષો. આ ગણના આગમ અને ગ્રંથોના આધારે સંકલિત કરેલી છે. એક હજારની સંખ્યાનું કથન આ ગાથામાં છે જ. રાજેમતીનું મહાભિનિષ્ક્રમણ:न सोऊण य रायकण्णा, पवज्ज सा जिणस्स उ ।
णीहासा य णिराणंदा, सोगेण उ समुच्छिया ॥ શબ્દાર્થ – સ = તે રપ = રાજકન્યા રાજમતી નિવાસ = જિનેન્દ્ર ભગવાન અરિષ્ટનેમિની પવને = દીક્ષા ગ્રહણ કર્યાનું તો સાંભળીને હાલ = હાસ્યરહિત ૩ = અને નિરાલા = આનંદ રહિત થઈને સોળ = શોકથી સચ્છિા = મૂછિત થઈ ગઈ.
૨૮
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
३०
ભાવાર્થ :- અરિષ્ટનેમિ જિનેશ્વરની પ્રવ્રયાને સાંભળીને રાજકન્યા રાજમતી હાસ્યરહિત અને આનંદવિહીન થઈ ગઈ અને શોકથી તે મૂછિત થઈ ગઈ. | રામ વિચિત, ધિરત્યુ મન નલિયા
जाह तेण परिच्चत्ता, सेय पव्वइउं मम ॥ શદાર્થ:- રાસ૬ = રાજેમતી વિ૬િ = વિચાર કરવા લાગી કે મH = મારા શનિ = જીવનને fથરત્યુ = ધિક્કાર છે ગ = જે અ૬ = હું તે = તે ભગવાન નેમિનાથ દ્વારા પરિશ્વત્તા = ત્યાગી દેવાઈ છું મમ = મારા માટે પબ્લડ = દીક્ષા લેવી એચ = શ્રેષ્ઠ છે. ભાવાર્થ – રાજેમતીએ વિચાર કર્યો, “ધિક્કાર છે મારા(અસંયમી) જીવનને કે હું તેમના(અરિષ્ટનેમિ) દ્વારા ત્યાગી દેવાઈ છું. મારા માટે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે.”
अह सा भमरसण्णिभे, कुच्चफणगप्पसाहिए । । सयमेव लुंचइ केसे, धिइमंता ववस्सिया ॥ શબ્દાર્થ - કદ = ત્યાર પછી ઉધતા = ઘેર્યશાળી નવલિ = વ્યવહારશીલ, વ્યવહાર કુશલ સા = તે રાજમતીએ મમરાઇમે = ભ્રમર સરીખા કાળા ૯૦%ay IMાર = કાંસકીથી ઓળેલા તે = કેશોનો લયમેવ = સ્વયં સુર = લોચ કર્યો. ભાવાર્થ:- ત્યાર પછી ધૈર્યવતી અને વ્યવહારકુશળ રાજમતીએ કાંસકીથી ઓળેલા-સજાવેલા ભ્રમર જેવા કાળા કેશોનો પોતાના હાથે લોન્ચ કર્યો. का वासुदेवो य णं भणइ, लुत्तकेसं जिइंदियं ।
। संसारसागरं घोरं, तर कण्णे लहुं लहुं ॥ શબ્દાર્થ:- વાસુદેવો = શ્રીકૃષ્ણ વાસુદેવ ચ = અને બળદેવ તથા સમુદ્ર વિજય આદિ તત્તસં = કેશોનો લોચ કરેલી નિરિવં જિતેન્દ્રિય જે તે રાજમતીને મળ૬ કહેવા લાગ્યા ને કહે કન્યા, તું હું ત૬ = જલદી-જલદી ધોરં= આ ઘોર સંસારલાયર = સંસાર સાગરને ત૨= પાર કર (મોક્ષ પ્રાપ્ત કરી. ભાવાર્થ - કેશોનો લોચ કરેલી અને જિતેન્દ્રિય રાજમતીને વાસુદેવે કહ્યું, હે કન્યા! આ ઘોર સંસાર સાગરને તું અતિ શીઘ્રતાથી પાર કર(મોક્ષ પ્રાપ્ત કર).
का सा पव्वइया संती, पव्वावेसी तहिं बहु ।
स सयणं परियणं चेव, सीलवंता बहुस्सुया ॥ શબ્દાર્થ - વીતવંતા = શીલવતી વહુવા = બહુશ્રુત સ = તે રાજેસતીએ સંતી - દીક્ષિત થઈને તહં = દ્વારકાપુરીમાં ૧૬ = ઘણા સંય = સ્વજન વેવ = અને પરિયd = પરિજનની સ્ત્રીઓને પુષ્પાવેલી = દીક્ષા આપી. ભાવાર્થ :- પ્રવ્રજિત થઈને શીલવતી, બહુશ્રુત રાજુમતીએ દ્વારકાનગરીના પોતાના સ્વજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓને પ્રવ્રજિત કરી.
Page #79
--------------------------------------------------------------------------
________________
નેમીય
વિવેયન -
પ્રસ્તુત ગાથાઓમાં રાજેમતીની દીક્ષાનું વર્ણન છે.
નેમકુમાર પાછા ફર્યા ત્યારે રાજેમતી અત્યંત શોકાતુર બની મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડી. સભાન થતાં તે દુઃખભર્યા ઉદ્ગારો પ્રકટ કરવા લાગી.
૫
સમય વીતતા, ઊંડા ચિંતનના અંતે તેણીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તેમનાથ પ્રભુને કેવળજ્ઞાન થાય અને તેઓ તીર્થની સ્થાપના કરે; તેની પ્રતિક્ષા કરતી ઘરમાં રહી અને તપ કરવા લાગી.
નેમનાથ ભગવાન દીક્ષિત થયા બાદ ૫૪ દિવસ સુધી છદ્મસ્થ અવસ્થામાં અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં રૈવતાચલ પર્વત પર આવ્યાં. ત્યાં પ્રભુ અઠ્ઠમ તપ કરી શુક્લધ્યાનમાં મગ્ન થયા, તે સમયે ઘાતીકર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું. બધા ઇન્દ્રોએ પોતપોતાના દેવગણો સહિત ત્યાં આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો અને મનોહર સમવસરણની રચના કરી. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને બલભદ્ર, શ્રીકૃષ્ણ, રાજેમતી, દશાર્હ આદિ યાદવગણ તથા અન્ય સામાન્ય જન સમુદાય રૈવતક પર્વત પર આવ્યા અને પ્રભુને વંદન કર્યા. સમવસરણમાં યથાયોગ્ય સ્થાન પર બેસીને સૌએ ધર્મદેશના સાંભળી. અનેક રાજાઓ, સામાન્ય પુરુષો તથા સ્ત્રીઓએ પ્રતિબુદ્ધ થઈને દીક્ષા લીધી. અનેક મનુષ્યોએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. તે સમયે પ્રભુનેમનાથના લઘુબંધુ રથનેમિએ પણ વિરક્ત થઈને પ્રભુ પાસે દીક્ષા લીધી તથા રાજેમતીએ પણ અનેક કન્યાઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. શ્રીકૃષ્ણ વાસુદેવ વગેરે એ રાજેમતીને સંસાર સાગરને તરી જવાના આશીર્વાદ આપ્યા.
सेयं पव्वइयं मम :- હવે મારા માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તે જ શ્રેયસ્કર છે. મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા, તેથી હું દુઃખી થઈ રહી છું. જો બીજા પતિનો સ્વીકાર કરું તો તે પણ હંમેશાં સાથે રહેવાના જ નથી. પતિ-પત્નીમાંથી એકને વિયોગનું દુઃખ સહન કરવું જ પડે છે. હવે કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે તેથી સર્વ સંબંધોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, તે જ મારા માટે સર્વ શ્રેષ્ઠ છે; આ પ્રકારનું રાજર્મતીએ ચિંતન કર્યું.
રથનેમિનું પતન અને રાજેમતી દ્વારા સ્થિરીકરણ :
३३
गिरिं रेवतयं जंती वासेणुल्ला उ अंतरा ।
"
वासंते अंधयारम्मि, अंतो लयणस्स ठिया ॥
શબ્દાર્થ:-નંતી = જતી વખતે અંતરT = વચમાં, રસ્તામાં વાલેળ = વર્ષાથી ૩ત્ત્તા = ભીંજાઈ ગઈ વસંતે = વરસાદ વરસતો હતો ાયગલ્સ અંતો - પર્વતની એક ગુફામાં નિયા = જઈને રોકાણી.
=
-
ભાવાર્થ :- તે સાધ્વી રાજેમતી એકવાર પ્રભુના દર્શન માટે રૈવતગિરિ પર્વત પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં વરસાદ આવવાથી ભીંજાઈ ગઈ. ઘનઘોર વરસાદ વરસી રહ્યો હતો તેથી ચારેકોર અંધકાર વ્યાપી
ગયો હતો, તેવા સમયે અન્ય સાધ્વીઓથી છૂટી પડેલી તેણીએ એક ગુફાનો આશ્રય લીધો. चीवराई विसारंती, जहाजायत्ति पासिया ।
३४
रहणेमी भग्गचित्तो, पच्छा दिट्ठो य तीइ वि ॥
શબ્દાર્થ:- પીવાનું ભીંજાયેલા વસ્ત્રોને વિસાયંતી- સૂકવતી રાજેમતી બનાવા = થયાજાત
=
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ર૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
(જન્મ સમયે બાળક નિર્વસ્ત્ર હોય તેવી) થઈ ગઈ ત્તિ = તેને નિર્વસ્ત્ર પાસિયા = જોઈને ગુફામાં પહેલેથી જ ધ્યાનસ્થ બેઠેલા રકિ = રથનેમિ મુનિનું બત્તિ = ચિત્ત સંયમથી વિચલિત થઈ ગયું પછી = પછી, તો વિ = રાજેમતીએ પણ લિ = તેને જોયો. ભાવાર્થ:- ભીના વસ્ત્રોને સૂકવતાં રાજમતી નિર્વસ્ત્ર થઈ ગઈ. તેને જોઈને ગુફામાં બેઠેલા રથનેમિનું ચિત્ત સંયમથી વિચલિત થઈ ગયું. થોડીક વાર પછી (અંધારાથી આંખો ટેવાઈ ગયા પછી) રાજેમતીએ પણ તેને જોયો. ह भीया य सा तहिं दटुं, एगते संजयं तयं ।
बाहाहिं काउं संगोप्फ, वेवमाणी णिसीयइ ॥ શબ્દાર્થ -તfહં ત્યાં તે = એકાંત સ્થાનમાંતાં = તે સંનવું = સંયત રથનેમિને ર૬ = જોઈને સા = તે રાજેતી થયા = ભયભીત થઈ વાહiÉ = બંને ભુજાઓથી સો = પોતાના અંગોને ઢાંકીને વેવમળી = ધ્રુજતી પિરીયડુ = બેસી ગઈ. ભાવાર્થ - ત્યાં એકાંત ગુફામાં રથનેમિને જોઈને તેણી (નિર્વસ્ત્રતાના કારણે) ભયભીત થઈ ગઈ. ભયથી ધ્રૂજતી રાજમતી બંને ભુજાઓથી પોતાના અંગોપાંગને(શરીરને) સુરક્ષિત કરીને, ઢાંકીને બેસી ગઈ. BE अह सो वि रायपुत्तो, समुद्दविजयंगओ ।
भीयं पवेवियं दटुं, इमं वक्कमुदाहरे ॥ શબ્દાર્થ – ૩૬ = ત્યાર પછી સમુવિનયંકા = સમુદ્ર વિજયના અંગજાત પુત્ર તો વિ = તે પણ રાયપુત્તો = રાજપુત્ર રથનેમિ બીયં = રાજેમતીને ભયભીત થયેલી પવિય = ધ્રૂજતી હૂં = જોઈને
= = આ પ્રકારે વF = વચન ૩૧ હર = કહેવા લાગ્યો. ભાવાર્થ - ત્યારે સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિએ પણ રામતીને ભયભીત અને થરથર કંપતી જોઈને આ પ્રકારે વચન કહ્યા. BG रहणेमी अहं भद्दे, सुरूवे चारुभासिणि ।
मम भयाहि सुयणु, ण ते पीला भविस्सइ ॥ શબ્દાર્થ - ભ = હે ભદ્ર, કલ્યાણકારિણી સુવે = હે સુંદર રૂપવાળી વાભાળિ = હે મનોહર વચન બોલનાર સુવy = સુતનુ! શ્રેષ્ઠ શરીરવાળી ગ૬ = હું હરિ =રથનેમિ છું ક = મને, મારો માહિ= (પતિરૂપે)સ્વીકાર કરે તે = તને પતા = કોઈ પ્રકારની પીડા ભવિ૬ = થશે નહીં. ભાવાર્થ:- હે ભદ્રે ! રથનેમિ છું. હે સુરૂપે! હે મધુરભાષિણી ! હે સુતનુ! તું મારો(પતિરૂપે) સ્વીકાર કર. તેમ કરવાથી તને કાંઈ પીડા થશે નહીં. 52 एहि ता भुंजिमो भोए, माणुस्सं खु सुदुल्लहं ।
भुत्तभोगी तओ पच्छा, जिणमग्गं चरिस्सामो ॥ શબ્દાર્થ - રઘુ = નિશ્ચયથી મy = મનુષ્ય જન્મ મળવો સુકુer૬ = અત્યંત દુર્લભ છે ત = તેથી હે ભદ્ર દિ = અહિં આવો, પહેલા આપણે બંને મોપ = ભોગો મેનિનો = ભોગવીએ પુળો =
Page #81
--------------------------------------------------------------------------
________________
| રથનેમીય
[ ૨૭]
પછી મુત્તોfi= ભુક્તભોગી થઈને પછી = ત્યાર પછી આપણે ઉજળનાં જિનેન્દ્ર ભગવાનના માર્ગનું વારસાનો = અનુસરણ કરશું. ભાવાર્થ - મનુષ્યભવ મળવો ખરેખર અત્યંત દુર્લભ છે માટે આવ, આપણે બંને ભોગો ભોગવીએ. ભોગો ભોગવ્યા પછી આપણે જિનમાર્ગ(સર્વવિરતિ ચારિત્ર)નું આચરણ કરશું. ३९ दटूण रहणेमिं तं, भग्गुजोय-पराइयं ।
राईमई असंभंता, अप्पाणं संवरे तहिं ॥ શબ્દાર્થ - મનોયRIક્ય = સંયમમાં હતોત્સાહ થયેલો અને સ્ત્રી પરિષહથી પરાજિત ત = તે
ઉપસિં = રથનેમિને અમંતા = અસંભ્રાંત, ભ્રાંતિ રહિત થઈને રાફ = રાજેમતીએ તહિં - તે સમયે ગુફામાં = પોતાના શરીરને સંવરે = વસ્ત્રથી ઢાંકી દીધું. ભાવાર્થ:- રથનેમિને સંયમમાં નિરુત્સાહ અને સ્ત્રી પરીષહથી પરાજિત થયેલા જાણીને રાજેમતીએ ચંચળતા રહિત બનીને તે સમયે ગુફામાં પોતાના શરીરને વસ્ત્રથી આચ્છાદિત કર્યું. - अह सा रायवरकण्णा सुट्ठिया णियमव्वए ।
जाई कुलं च सीलं च, रक्खमाणी तयं वए ॥ શબ્દાર્થ:- અ = તદનંતર, ત્યાર પછી બિયનત્રણ = નિયમ અને વ્રતોમાં સુફિયા = સુસ્થિત ના રાયવરપણા = તે શ્રેષ્ઠ રાજકન્યા રાજમતી ના = જાતિ R = કુળ ન = શીલનું વરહમાળા = રક્ષણ કરતી તકં = તે રથનેમિને વણ = આ પ્રમાણે કહેવા લાગી. ભાવાર્થ - ત્યાર પછી પોતાના નિયમો અને વ્રતોમાં સુસ્થિત, પોતાના જાતિ, કુલ અને શીલનું રક્ષણ કરતી તે શ્રેષ્ઠ રાજકન્યા રાજમતીએ રથનેમિને આ પ્રમાણે કહ્યું. क जइसि रूवेण वेसमणो, ललिएण णलकूबरो ।
तहा वि ते ण इच्छामि, जइसि सक्खं पुरंदरो ॥ શબ્દાર્થ – ૬ = જો તુંવળ = રૂપમાં વેલમો = વૈશ્રમણ દેવની સમાન = હો નિણ = લીલા-વિલાસમાં ખાજૂવો = નળકૂબેર દેવ સમાન હો ન = જો તું સજવું = સાક્ષાત્ પુરો = પુરંદર(ઇન્દ્ર) લિ = હો તહ વ = તોપણ હું તે = તારી જ છામિ = ઈચ્છા કરતી નથી. ભાવાર્થ:- હે રથનેમિ ! જો તું રૂપમાં વૈશ્રમણ સમાન હો, લીલા-વિલાસમાં નલકુબેર દેવ સમાન હો, અરે ! અધિક તો શું, તું સાક્ષાત્ પુરંદર-ઇન્દ્ર હો તોપણ હું તને ઈચ્છતી નથી. ४२ पक्खंदे जलियं जोई, धूमकेउं दुरासयं ।
णेच्छति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥ શદા:- ગાંધો = અગંધન નામના કુત્તે = કુળમાં નાથ = ઉત્પન્ન થયેલ સર્પ નિયં= સળગતી ધૂમધૂમાડા કાઢતી કુરાલયે = અસહ્ય ગોઠું = અગ્નિમાં પવે= પડે, અર્થાત્ અગ્નિમાં પડીને મરી જવાનું પસંદ કરે પરંતુ વંત = વમન કરેલા વિષને મોજું = ફરીથી પીવાનું રૂચ્છતિ = ઈચ્છા કરતો નથી.
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- અર્ગંધન કુળમાં ઉત્પન્ન થયેલો સર્પ ધૂમાડા કાઢતી, જાજ્વલ્યમાન ભયંકર દુરાશ્રય(અસહ્ય) અગ્નિ જ્વાળામાં પડીને મરી જાય પરંતુ વમન કરેલું પોતાનું વિષ પાછું ચૂસવા ઇચ્છતો નથી. धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥
४३
શબ્દાર્થ:- નસોજાની- સંયમ ઈચ્છુક, હે સંયમ સાધક રથનેમિ ! [અનસોવામાં = હે અપયશના કામી] તે-તને ધિરત્નું-ધિક્કાર છેનો-જેત-તુંનીવિયાRT= અસંયમરૂપ જીવનને માટે વત – વમન કરેલાને, ત્યાગેલા આવેૐ = ફરીથી પીવા છતિ = ઇચ્છે છે તે = તારા માટે મળ = મરી જવું સેવં = શ્રેષ્ઠ મવે = છે. ભાવાર્થ :- હે સંયમ સાધક રથનેમિ ! [હે અપયશના કામી !] તને ધિક્કાર છે કે તું ભોગમય જીવન માટે ત્યાગેલા ભોગોનો પુનઃ સ્વીકાર કરવા ઇચ્છે છે, તેના કરતાં તારે મરી જવું શ્રેયસ્કર છે. अहं च भोगरायस्स, तं चसि अंधगवहिणो । मा कुले गंधणा होमो, संजमं णिहुओ चर ॥
=
શબ્દાર્થ:- અહં = હું રાજેમતી મોળાવસ્ત્ર = ભોજરાજની પૌત્રી(ઉગ્રસેનની પુત્રી) છું = = અને તેં – તું બંધાવષ્ફિળો = અંધકવૃષ્ણિના પૌત્ર અક્ષિ = છો ધખા = ગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ સમાન મા હોમો = ન થઈએ દુિઓ = મનને દઢ કરી સંગમ = સંયમનું ઘર = સારી રીતે પાલન કર. ભાવાર્થ :- હું ભોજરાજની પૌત્રી છું અને તમે અંધકવૃષ્ણિનો પૌત્ર છો. ઉચ્ચ કુળમાં જન્મેલા એવા આપણે ગંધનજાતિના સર્પ જેવા ન થઈએ. તું દઢ થઈને સંયમનું પાલન કર.
४५
जइ तं काहिसि भावं, जा जा दिच्छसि णारिओ । वाया विद्धुव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥
=
શબ્દાર્થ:- તેં = તું ના નગા = જે-જે નારીઓ = સ્ત્રીઓને વિન્છસિ = જોઈશ ઞફ = જો તેના પર માવું . = રાગભાવ, ખરાબ ભાવ ગહિલિ = કરીશ તો વાયાવિદ્રુઘ્ન-હડો વાયુથી પ્રકંપિત હડ નામની વનસ્પતિની જેમ અટ્વિઞપ્પા = અસ્થિર આત્માવાળો વિત્તિ = થઈ જઈશ. ભાવાર્થ :- જો તું કોઈપણ સ્ત્રીઓને જોઈને રાગભાવ કરતો રહીશ તો વાયુથી પ્રકમ્પિત હડ નામની નિર્મૂળ વનસ્પતિની જેમ અસ્થિર ચિત્તવાળો(અસ્થિર આત્મા) થઈ જઈશ.
૪૬
गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणीस तं पि, सामण्णस्स भविस्ससि ॥
શબ્દાર્થ :- ST = જે પ્રકારે જોવાતો = ગોવાળ, ભરવાડ વા = અથવા મંડવાતો = ભંડારી तद्दव्वणिस्सरो = તે દ્રવ્યનો માલિક હોતો નથી વ = તે પ્રકારે તાપિ = તું પણ સામળસ = શ્રમણધર્મનો ગળીસર = અનીશ્વર(અસ્વામી) મવિક્ષત્તિ = બની જઈશ, સંયમ રહિત થઈ જઈશ. ભાવાર્થ :- જેમ ગોવાળ અથવા ભંડારી ગાયો કે દ્રવ્યોના માલિક હોતા નથી, તેમ સંયમભાવ રહિત અને કેવળ વેશ માત્રથી તું શ્રમણ ધર્મનો માલિક રહશે નહીં.
Page #83
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
कोहं माणं णिगिण्हित्ता, माया लोभं च सव्वसो । इंदियाई वसे काउं, अप्पाणं उवसंहरे ॥
૨૯
४७
શબ્દાર્થ:- હોર્દ = ક્રોધ માળ - માન માયા = માયા ૬ = અને તોત્રં = લોભ, આ સર્વને સવ્વસો સર્વથા, સર્વ પ્રકારથી બિત્હિત્તા = નિગ્રહ કરીને(જીતીને) વિયાર્ં = પાંચે ઇન્દ્રિયોને વસે વશાૐ = કરીને અવ્વાળું = પોતાના આત્માને વસંદરે = વશ કરો.
=
=
तीसे सो वयणं सोच्चा, संजयाए सुभासियं । अंकुसेण जहा णागो, धम्मे संपडिवाइओ ॥
=
ભાવાર્થ :- તમે ક્રોધ, માન, માયા અને લોભનો સર્વ પ્રકારે નિગ્રહ કરીને, ઈન્દ્રિયોને વશ કરીને, પોતે પોતાને વશ કરો.
४८
શબ્દાર્થ:- સો - તે રથનેમિ તીસે - તે સંગયાર્ = સંયમવતી સાધ્વીના સુભાલિય = સુભાષિત વય = વચનોને સોન્ના = સાંભળીને ધર્મો = ધર્મમાં સંપત્તિવાડ્યો = સ્થિર થઈ ગયો ના = જેમ અંસેન = અંકુશથી ગળો = હાથી વશ થાય છે.
ભાવાર્થ:- જેવી રીતે અંકુશથી હાથી વશમાં થઈ જાય છે તેવી રીતે સંયમી સાધ્વી રાજેમતીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ શ્રમણ ધર્મમાં સુસ્થિર થઈ ગયા.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રથનેમિનું સંયમભાવથી થયેલું પતન અને રાજેમતીના બ્રહ્મચર્યના તેજથી થયેલા સ્થિરિકરણનું વિસ્તૃત વર્ણન છે.
અકસ્માત્ રથનેમિમુનિ અને સાધ્વી રાજેમતિનો એક ગુફામાં સમાગમ થઈ ગયો. એકાંત અતિ ભયાનક છે, ત્યાં બીજ રૂપ રહેલો વિકાર, રાખમાં દબાયેલા અગ્નિની જેમ પ્રગટ થાય છે. સ્ત્રી અને પુરુષનો એકાંત સ્થાને સહવાસ અડોલ યોગીને પણ ચલિત કરી શકે છે. સંયમ સાધના કરતા રથનેમિ મુનિ રાજેમતીને જોઈને ક્ષણવારમાં જ સંયમ ભાવથી ચલિત થઈ ગયા.
ગુફામાં પ્રવેશ કરતી વખતે રાજેમતીને અંધકારના કારણે રથનેમિ દેખાયા ન હતાં તેથી તેણીએ ગુફામાં પ્રવેશ કરીને વસ્ત્રો સૂકવ્યા અને નિર્વસ્ત્ર થઈ હતી. રથનેમિને જોઈને સ્ત્રી સ્વભાવગત લજ્જા અને ભયની લાગણીનું દ્વંદ્વ તેના અંતરમાં જામ્યું હતું. તે ધ્રૂજતી હતી, અંગોપાંગને સંકોચીને ચિત્તને વૈરાગ્યભાવમાં દઢ બનાવી અત્યંત હિંમતપૂર્વક બેસી ગઈ. ત્યાં તો રથનેમિએ ભોગની યાચના શરૂ કરી દીધી. રાજેમતિએ સાવધાન થઈને તરતજ વસ્ત્ર પરિધાન કરી, હિંમતપૂર્વક રથનેમિને સંયમ ભાવોમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. તેણીએ વૈરાગ્ય પ્રેરક વચનોથી શૂરતા અને વીરતાપૂર્વક રથનેમિને પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવી, મનુષ્ય જન્મ અને તેમાં પ્રાપ્ત થયેલા સંયમી જીવનની મહત્તાનું દર્શન કરાવ્યું તેમજ પતિત થયેલા જીવોની પરિસ્થિતિનું ભાન કરાવ્યું. રથનેમિ પણ મોક્ષગામી જીવ હતા. તે રાજેમતીના શૌર્ય અને વૈરાગ્ય– વાસિત વચનોથી સંયમભાવમાં પુનઃ સ્થિર થઈ ગયા.
ખરેખર ! જે સ્વયં સ્થિર છે તે જ અન્યને સ્થિર કરી શકે છે. સ્ત્રી શક્તિ કોમળ છે, તેની ગતિ મંદ છે, સ્ત્રીશક્તિનો સૂર્ય લજ્જાના વાદળોથી ઘેરાયેલો હોય છે પરંતુ કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે લજ્જાના
Page #84
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વાદળો વિખેરાઈ જાય, ત્યારે કોમળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તેજસ્વી સૂર્ય પ્રકાશિત થઈ જાય છે. ત્યાં જગતનું સર્વ બળ પરાસ્ત થઈ જાય છે. અંતે આત્મ-સંયમ શક્તિના પ્રભાવે સ્ત્રીનો વિજય થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં પણ રાજમતીનું તીવ્ર સંયમશીલ તપોબળ અને તેની સંપૂર્ણ નિર્વિકારતા સહજ પ્રગટ થઈ છે. વાયોલિવૂડો - નદી કિનારે થતી હડ નામની વનસ્પતિના મૂળ મજબૂત હોતા નથી. તે વાયુથી ઉખડીને નદીમાં પડી જાય છે અને નદીના પ્રવાહમાં તણાઈને સમુદ્રમાં પહોંચી જાય છે. તેવી રીતે સંયમમાં અસ્થિર આત્મા ઉચ્ચ પદથી નીચે પડીને સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતો રહે છે. પછી વિટ્ટો – શાસ્ત્રકારનો આશય એ છે કે ગુફામાં અંધારૂ હોય છે અને અંધકારમાં બહારથી પ્રવેશ કરનારને સર્વપ્રથમ કાંઈ દેખાતું નથી. જો દેખી શકાતું હોત તો રાજીમતી તે ગુફામાં પ્રવેશ ન કરત. આથી સ્પષ્ટ થાય છે કે ગુફામાં રથનેમિ છે, તે રાજમતીને પહેલાં દેખાયું નહીં, પાછળથી તેણીએ તેને ત્યાં જોયા. સુયy – સુતનુ– સુંદર શરીરવાળી. પરંતુ વિષ્ણુ પુરાણમાં ઉગ્રસેનની એક પુત્રીનું નામ “સુતનું દર્શાવ્યું છે. કદાચ રાજમતીનું બીજું નામ “સુતનું હોય. સમતા :- (૧) રાજેમતીને મનમાં આશ્વાસન મળ્યું કે આ રથનેમિ કુલીન છે એટલે બળથી અકાર્યમાં પ્રવૃત્ત નહીં થાય. આ અભિપ્રાયથી તેણી નિશ્ચિત બની. (૨) રાજેમતી રથનેમિની જેમ સંયમ-ભાવથી વિચલિત ન થતાં સંયમમાં નિશ્ચલ થઈ ગઈ.
થરત્ન તે નામ :- અહીં યશોકામી અને અપયશકામી બે સંસ્કૃત છાયા થાય છે. તેના બે પ્રકારે અર્થ આ પ્રમાણે છે– (૧) હે સંયમ સાધક રથમેમિ! (૨) હે અપયશના કામી! ભોગાભિલાષી.ષિરત્યુસંયમ-યશને ધૂમિલ કરનાર તને ધિક્કાર છે. યશ શબ્દના પણ બે અર્થ છે– (૧) યશ કીર્તિ (૨) સંયમ. તં નવિચાર – અસંયમી જીવન માટે, વાસનામય-કુશીલમય જીવન જીવવાના હેતુથી. વંત છીણ આવેડ – દીક્ષાગ્રહણ કરીને, ફરી ત્યાગેલા ભોગો પુનઃ ભોગવવા આતુર થઈ રહ્યા છો. ના કુp iધ દોનો:- સર્પ બે જાતિના હોય છે, ગંધન અને અગંધન. ગંધન કુળનો સર્પ કોઈને ડંખ્યો હોય અને જો મંત્રવાદી દ્વારા મંત્ર બળથી તેને બોલાવવામાં આવે તો તે પોતાના વમેલા વિષને પુનઃ ચૂસી લે છે. પરંતુ અગંધન કુળનો સર્પ મંત્ર બળથી હાજર થાય છે, તે મરવાનું સ્વીકારે છે પણ વણેલું વિષ પુનઃ ચૂસવા તૈયાર થતો નથી. આ દષ્ટાંત આપી રામતી રથનેમિને કહે છે કે આપણે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ, માટે ગંધન કુળના સર્પ જેવા થવું તે યોગ્ય નથી અર્થાત્ ત્યાગેલા ભોગો પુનઃ ભોગવવા યોગ્ય નથી. સુભાલિયં:- સુભાષિત. સંવેગજનક અને શુભ આશયવાળાં તીક્ષ્ણ-કટુ શબ્દો પણ સુભાષિત કહેવાય. અં ખ ગ ગ - જેમ અંકુશથી હાથી પુનઃ યથાસ્થિતિમાં(મહાવતના વશમાં) આવી જાય છે તેમજ સંયમથી પતિત થવાની ભાવનાવાળા હાથીરૂપ રથનેમિને મહાવત રૂ૫ રાજમતીએ ધીરે-ધીરે વચનરૂપી અંકુશથી પાછો વાળીને ચારિત્ર ધર્મમાં સ્થાપિત કર્યો. ઉપસંહાર:४२ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ।
___ सामण्णं णिच्चलं फासे, जावज्जीवं दढव्वओ ॥ શકદાર્થ:- નપુર = મનગુપ્ત વયજુરો = વચનગુપ્ત વયજુરો = કાયગુપ્ત નિરો -
Page #85
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
[ ૩૧ ]
જિતેન્દ્રિય ઇબ્રો દઢવતી ક્વિન્ન નિશ્ચલ થઈને રથનેમિએ નાનક્કીવ = જીવનપર્યત સામM = સાધુ ધર્મનું તે = પાલન કર્યું. ભાવાર્થ:- તે (રથનેમિ) મનગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત અને જિતેન્દ્રિય થઈને મહાવ્રતોમાં દઢ થયા અને જીવનપર્યત નિશ્ચલ ભાવથી શ્રમણ ધર્મનું પાલન કરતા રહ્યા. » % ૩ તવ ચરિતા, ગાય વો વિ વતી !
सव्वं कम्म खवित्ताणं, सिद्धि पत्ता अणुत्तरं ॥ શબ્દાર્થ – ૩ = ઉગ્ર તવંગ તપનું ચરિત્તાનું સેવન કરીને તાળ વિ= રાજેમતી અને રથનેમિ બંને વસ્તી = કેવળજ્ઞાની ગાથા = થઈ ગયા સળંગ સર્વ + = કર્મોનો વિત્તા = ક્ષય કરીને ગyત્તરં = અનુત્તર, સૌથી પ્રધાન સિદ્ધિ = સિદ્ધગતિને પત્તા = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- ઉગ્ર તપનું આચરણ કરીને બંને કેવળી થઈ ગયા તથા બધા કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. प एवं करेंति संबुद्धा, पंडिया पवियक्खणा ।
विणियटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - સંવુ = તત્ત્વજ્ઞ પંડિયા = પાપથી ડરનાર અને પાપ ન કરનાર પંડિત વિય = વિચક્ષણ પુરુષ પર્વ = એમ જ રંતિ કરે છે અર્થાત્ મોસુ = ભોગોથી વિળિયÉતિ નિવૃત્ત થઈ જાય છે નહીં = જેમ તે = તે પુરસુરનો પુરુષોમાં ઉત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થયા. ભાવાર્થ:- પુરુષોત્તમ રથનેમિ જેમ ભોગોથી નિવૃત્ત થઈ ગયા તેમ સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થઈ જાય છે અર્થાતુ વિવેકી પુરુષો વિષયભોગોના દોષોને જાણીને રથનેમિની જેમ ભોગોનો પરિત્યાગ કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રથનેમિ અને રાજમતીની અંતિમ સાધના-આરાધનાનું નિરૂપણ છે. ગઈ તે પુરસુનો - પુરુષોત્તમ પુરુષની જેમ. જાતિવંત લાખેણો અશ્વ ઠોકર ખાય છે પરંતુ પડી જતો નથી ત્યાં સુધી તે લાખેણો અશ્વ જ કહેવાય છે. તે જ રીતે રથનેમિ મનથી અને વચનથી ચલિત થયા હતા પરંતુ કાયાથી ચલિત થયા ન હતા. તેઓ સંયમ ભાવથી પતિત થવા છતાં જિનેન્દ્ર ભગવાનના માર્ગ અને સંયમને શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ શ્રદ્ધાભ્રષ્ટ થયા ન હતા. ૩૮ મી ગાથામાં રથનેમિએ કહ્યું છે કેબુમો તો પછી નિમાં રિસામો = ભુક્તભોગી થઈને પછી ફરી સંયમ માર્ગનું આચરણ કરીશું. તેથી જ તેઓ રામતીના વચનોથી સંયમમાં સ્થિર થઈ ગયા. તેથી જ અહીં શાસ્ત્રકારે તેમને માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કર્યો છે.
બાવીસમું અધ્યયન સંપૂર્ણ
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રેવીસમું અધ્યયન
પરિચય આ છે
છે.
આ અધ્યયનનો મુખ્ય વિષય કેશીસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચે થયેલો સંવાદ હોવાથી તેનું નામ કેશી-ગૌતમીય છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસન વચ્ચે ૨૫૦ વર્ષનો સમયગાળો હતો. તેથી મહાવીર સ્વામીનો શાસનકાળ શરૂ થયો ત્યારે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સંતો અને શ્રમણોપાસકો વિદ્યમાન હતા. પ્રસ્તુત અધ્યયનમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામીના પ્રધાન ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય કેશી સ્વામી વચ્ચેનો આધ્યાત્મિક સંવાદ રજૂ થયો છે. કેશીસ્વામી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સંત હતા. પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ પટ્ટધર શુભદત્ત, બીજા પટ્ટધર હરિદત્ત અને ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રસૂરિ હતા. આચાર્ય સમુદ્રસૂરિના સમયમાં વિદેશી નામના આચાર્ય ઉજ્જૈની નગરીમાં પધાર્યા. તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને ત્યાંના રાજા જયસેન, રાણી અનંગસુંદરી અને રાજકુમાર કેશીસ્વામી દીક્ષિત થયા. કેશીસ્વામીએ કુમારાવસ્થામાં જ સંયમ સ્વીકાર્યો હોવાથી તે કેશીકુમાર શ્રમણ તરીકે પ્રસિદ્ધ થયા હતા. એકદા તેઓ શિષ્ય પરિવાર સહિત શ્રાવસ્તી નગરીના તિંદુક ઉદ્યાનમાં પધાર્યા. ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા. તેઓ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના ધારક હતા. તે પણ પોતાના શિષ્ય પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિચરતાં શ્રાવસ્તી નગરીના કોક ઉધાનમાં પધાર્યા. આ રીતે બંને સંતો એક જ નગરીમાં વિચરતા હોવાથી બંનેના શિષ્યો ગોચરી આદિમાં ભેગા થતા હતા. બંને પરંપરાના સંતોનું એક મોક્ષ પ્રાપ્તિનું જ લક્ષ્ય હોવા છતાં વ્રતો વગેરેમાં વિભિન્નતા શા માટે ? આ પ્રકારની જિજ્ઞાસા સાધુઓ તેમજ તત્કાલીન જનસમાજમાં પણ થતી હતી. તે જિજ્ઞાસાના સમાધાન માટે બંને સંતો એક સ્થાનમાં એકત્રિત થયા. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની શાસન પરંપરામાં રહેલી મહાવ્રત આદિની વિભિન્નતા અંગે વિચારણા થઈ. તે ઉપરાંત અન્ય અનેક આધ્યાત્મિક બાબતો અંગે સાંકેતિક શબ્દોમાં કેશીકુમાર શ્રમણે પ્રશ્નો કર્યા અને તે પ્રશ્નોના આધ્યાત્મિક દષ્ટિએ ગૌતમ સ્વામીએ સમાધાન આપ્યા. ગૌતમ સ્વામીએ આપેલા વિવિધ સમાધાનોથી કેશીકુમાર શ્રમણ સંતુષ્ટ અને પ્રભાવિત થયા. તેમણે ગૌતમ સ્વામીને સંશયાતીત અને સર્વશ્રુત મહોદધિ તરીકે સંબોધન કરી કૃતજ્ઞતાપૂર્વક વંદન કર્યા અને પોતાના શિષ્ય સમુદાય સહિત હાર્દિક શ્રદ્ધાપૂર્વક ભગવાન મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાન મહાવીરના વર્તમાન પ્રવર્તતા વિવિધ ફિરક્કાઓના મહાશ્રમણો સહિષ્ણુતાની દષ્ટિ અપનાવીને ભગવાન મહાવીરના શાસનમાં એકતા અને ઉત્કર્ષ માટેનો બોધ પ્રાપ્ત કરે, એ જ સાર આ અધ્યયનમાંથી પ્રાપ્ત થાય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
ત્રેવીસમ અધ્યયન
કેશી-ગૌતમીય
પ્રભુ પાર્શ્વનાથ અને કેશીકુમાર શ્રમણ:
जिणे पासे त्ति णामेणं, अरहा लोगपूइओ।
संबुद्धप्पा य सव्वण्णू, धम्म तित्थयरे जिणे ॥ શબ્દાર્થ :- નિ = રાગદ્વેષને જીતનાર R = જેનાથી કંઈ છૂપું નથી તેવા મન-મનની અને સમય-સમયની વાત જાણનાર કેવળી, ઘટ-ઘટના અંતર્યામી નો પૂરૂષ = લોકપૂજ્ય, ત્રણે લોકના પૂજ્ય, જગત પૂજ્ય, સર્વ જીવોને આદરણીય-માનનીય વૃદ્ધ = બોધ પામેલા, તત્ત્વજ્ઞાનથી યુક્ત આત્માવાળા સવ્વપૂ = સર્વજ્ઞ ધુમ્મ નિત્યારે = ધર્મ તીર્થની સ્થાપના કરનાર નિ = રાગ-દ્વેષને જીતનાર પાસે ત્તિ ગામ = પાર્શ્વનાથ નામના ભગવાન હતા. ભાવાર્થ - જિનેશ્વર પાર્શ્વનાથ, આ નામના લોકપૂજ્ય, અહંત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને રાગદ્વેષના વિજેતા ત્રેવીસમા તીર્થંકર થયા છે.
तस्स लोगपईवस्स, आसी सीसे महायसे ।
केसीकुमार समणे, विज्जाचरण पारगे ॥ શબ્દાર્થ - નોનપત્ર = લોકમાં દીપક સમાન અર્થાત્ સંસારના સંપૂર્ણ પદાર્થોને પોતાના જ્ઞાનથી પ્રકાશિત કરનાર તક્ષ = તે પાર્શ્વનાથ ભગવાનના વિજ્ઞાવરણ પર = વિદ્યા અને ચારિત્રના પારગામી મહાવતે = મહાયશસ્વી વસમાર સમપ = કેશીકુમાર શ્રમણ સાતે = શિષ્ય બાણ = હતા. ભાવાર્થ:- તે લોકપ્રદીપ ભગવાન પાર્શ્વનાથના મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ નામના શિષ્ય હતા. તે વિદ્યા અને ચારિત્રમાં પારગામી હતા.
ओहिणाणसुए बुद्धे, सीससंघसमाउले ।
गामाणुगाम रीयते, सावत्थि पुरिमागए ॥ શબ્દાર્થ:- ગોહિણTળસુ = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત વૃદ્ધ = તત્ત્વોને જાણનાર સીતલાકને = શિષ્ય પરિવાર સહિત આમપુITH = ગ્રામાનુગ્રામ રીતે = વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ સાવસ્થિ પુરિંગ શ્રાવસ્તી નામની નગરીમાં બાર = પધાર્યા. ભાવાર્થ - કેશીકુમાર શ્રમણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત અને પ્રબુદ્ધ હતા. તે પોતાના શિષ્ય પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
तिंदुयं णाम उज्जाणं, तम्मि णगरमंडले । फासुए सिज्ज-संथारे, तत्थ वासमुवागए ॥
(૪
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - તાનિ નારદત્તે - તે શ્રાવસ્તી નગરીની સમીપે વુિાં નામ = હિંદુક નામનું ૩ષા = એક ઉદ્યાન તત્થ = ત્યાં પાસુ = પ્રાસુક(જીવરહિત) સિઝ-સંથારે = સસ્તારક યુક્ત સ્થાનમાં વાસકુવા = નિવાસ કર્યો. ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીની સમીપે સિંદુક નામના ઉધાનમાં જીવરહિત સંસ્તારક–બાજોઠ આદિ સુલભ હતા, તેવા સ્થાનમાં કેશીકુમાર શ્રમણે નિવાસ કર્યો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પ્રભુ પાર્શ્વનાથનો અને કેશીકુમાર શ્રમણનો પરિચય છે. વૃદ્ધMા સળUબૂ :- સંબુદ્ધાત્મા. જેનો આત્મા સમ્યક પ્રકારે તત્ત્વજ્ઞ થયો છે, એવા તત્ત્વજ્ઞ છધસ્થ પણ હોઈ શકે છે, તેથી સૂત્રકારે સવ્વાણુ વિશેષણનો પ્રયોગ કર્યો છે. સર્વજ્ઞ એટલે સમસ્ત લોકાલોકના જ્ઞાતા, કેવળજ્ઞાનના ધારક. હિને :- પ્રથમ ગાથામાં જિન શબ્દનો પ્રયોગ બે વાર થયો છે, તેનું વિશેષ પ્રયોજન છે. પ્રથમવાર નિને શબ્દ પ્રયોગ રાગદ્વેષના વિજેતા જિન માટે વપરાયો છે. બીજીવાર જિન શબ્દનો પ્રયોગ પાર્શ્વનાથ ભગવાનના મુક્તિગમનનો સૂચક છે. જેમણે સમસ્ત કર્મોને જીતી લીધા છે તે જિન, પ્રસ્તુત સંવાદ સમયે ભગવાન મહાવીર સ્વામી ૨૪મા તીર્થંકર રૂપે સાક્ષાત્ વિચરણ કરતા હતા અને ભગવાન પાર્શ્વનાથ મોક્ષે પધાર્યા હતા. જે નાર તમને - (૧) કુમારાવસ્થા અર્થાતુ અપરણિત અવસ્થામાં ચારિત્ર સ્વીકારેલા શ્રમણ (૨) કેશીકુમાર નામના શ્રમણ-તપસ્વી. વિના વ૨પારકો - વિદ્યા અને ચરણના પારગામી. વિદ્યાનું સમ્યગુજ્ઞાન અને સમ્યગદર્શન. ચરણ = સમ્મચારિત્ર.પાર = પારગામી. આ રીતે કેશીકુમાર શ્રમણ સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર, તે રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરતા હતા. મોહિણTળસુ - અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. સૂત્રકારે ગાથામાં બે જ્ઞાનનું જ કથન કર્યું છે. પરંતુ શ્રત મતિપૂર્વ | શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. તેથી કેશીકુમાર શ્રમણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન તે ત્રણે જ્ઞાનથી યુક્ત હતા, તેવો અર્થ સ્પષ્ટ થાય છે. ભગવાન મહાવીર અને ગૌતમ -
अह तेणेव कालेणं, धम्मतित्थयरे जिणे ।
भगवं वद्धमाणित्ति, सव्वलोगम्मि विस्सुए ॥ શબ્દાર્થ - અદ = અથ તેને વાળ = તે સમયે થતત્થર = ધર્મતીર્થ સ્થાપનારfન = રાગદ્વેષના વિજેતા જાવું = ભગવાન વામાણિત્તિ = વર્ધમાન સ્વામી સપ્નનો ખિ = સમસ્ત લોકમાં વિસુ = સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકરરૂપે પ્રસિદ્ધ હતા. ભાવાર્થ - તે સમયે ધર્મતીર્થના સ્થાપક, રાગદ્વેષના વિજેતા, ભગવાન વર્ધમાન(મહાવીર સ્વામી) સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા.
तस्स लोगपईवस्स, आसी सीसे महायसे । भगवं गोयमे णाम, विज्जाचरणपारगे ॥
Page #89
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[ ૩૫ ]
શબ્દાર્થ -નોકાપર્ફવરસ = લોકપ્રદીપ ત = તે ભગવાન વર્ધમાન સ્વામીના વિજ્ઞાવરણને = વિદ્યા-જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી મહાય = મહાયશસ્વી ભાવ = ભગવાન ગોયને = ગૌતમ ર = શિષ્ય આવી = હતા. ભાવાર્થ:- તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાન સ્વામીના મહાયશસ્વી ભગવાન ગૌતમ નામના શિષ્ય હતા. તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી હતા. | વીરસાવિ યુદ્ધ, રીત-સંઘનમી ને ,
__ गामाणुगामं रीयंते, से वि सावत्थिमागए ॥ શબ્દાર્થ - વારસંવિક = આચારાંગથી દષ્ટિવાદ સુધીના બાર અંગના જ્ઞાતા વૃદ્ધ = તત્ત્વજ્ઞાની રીયલમાં ૩ = શિષ્ય પરિવાર સહિત બાબુ = ગ્રામાનુગ્રામ રીતે = વિચરતાં તે વિ = ગૌતમ સ્વામી પણ સાવસ્થિ = શ્રાવસ્તી નગરીમાં આપ = પધાર્યા. ભાવાર્થ :- બાર અંગના જ્ઞાતા અને તત્ત્વજ્ઞાનથી પ્રબુદ્ધ ગૌતમસ્વામી પણ પોતાના શિષ્ય પરિવાર સાથે ગામેગામ વિચરણ કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
कोट्टगं णाम उज्जाणं, तम्मि णगरमंडले ।
फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥ શબ્દાર્થ - વોટ્ટi Mાન = કોષ્ઠક નામના પર મંડજો = નગરની સમીપે સિગા-સંથારે = મકાન અને સંસ્કારક, બાજોઠ આદિ આસન. ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીની સમીપે કોષ્ઠક નામના ઉદ્યાનમાં પ્રાસુક(જીવ રહિત) સંસ્તારક સુલભ હોય, તેવા સ્થાનમાં ગૌતમ સ્વામીએ પણ નિવાસ કર્યો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પ્રભુ મહાવીર અને તેમના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીનો પરિચય છે. જોયને – ભગવાન મહાવીર સ્વામીના પટ્ટશિષ્ય પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ હતા. તેઓ ગૌતમ ગોત્રીય હતા. આગમોમાં ઠેક-ઠેકાણે “ગૌતમ” નામથી તેમનો ઉલ્લેખ છે. જૈન જગતમાં તેઓ “ગૌતમ સ્વામી’ નામથી પ્રસિદ્ધ છે. રોક :- કેશીકુમાર શ્રમણ અને ગૌતમ ગણધર બંને પોતપોતાના શિષ્ય પરિવાર સહિત શ્રાવસ્તી નગરીની સમીપે ઉદ્યાનમાં ઉતર્યા હતા. બંનેના આવાસ અલગ અલગ ઉદ્યાનમાં હતા. કેશીકુમાર શ્રમણનો આવાસ ‘હિંદુક' ઉધાનમાં અને ગૌતમ સ્વામીનો આવાસ “કોષ્ઠક ઉદ્યાનમાં હતો. આ બન્ને ઉદ્યાન નજીકમાં હોય શકે અને જુદી-જુદી દિશામાં પણ હોય શકે. શિષ્ય પરિવારમાં આચાર ભેદ અંગે જિજ્ઞાસા:
केसीकमार समणे, गोयमे य महायसे । उभओ वि तत्थ विहरिंसु, अल्लीणा सुसमाहिया ॥
Page #90
--------------------------------------------------------------------------
________________
૩૬
શબ્દાર્થ:- અત્તીબા = મન, વચન, કાયાથી ગુપ્ત સુસમાહિયા =જ્ઞાન, દર્શન, ચારિત્રથી સમાધિવંત મહાયલે = મહાયશસ્વી જેસીજીમાર સમળે - કેશી કુમાર શ્રમણ ય = અને જોયમે = ગૌતમ સ્વામી ૩મો = બંને તત્વ = ત્યાં સુખશાંતિપૂર્વક વિસુ = વિચરતા હતા.
=
ભાવાર્થ :- તે નગરીમાં કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ સ્વામી બંને મન, વચન, કાયાથી ગુપ્ત અને સમાધિ ભાવમાં સ્થિત થઈને વિચરતા હતાં.
| १०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
उभओ सीस-संघाणं, संजयाणं तवस्सिणं । तत्थ चिंता समुप्पण्णा, गुणवंताण ताइणं ॥
શબ્દાર્થ
--
સંનવાળું = સંયમીઓને તસ્મિળ = તપસ્વીઓને મુળવંતાળ = જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ સંપન્ન તાફળ = છકાય જીવોના રક્ષક સમો = બંને પક્ષના સીલસંચાળ = શિષ્ય સમુદાયના મનમાં તત્ત્વ = ત્યાં ચિંતા - શંકા, જિજ્ઞાસા સમુપ્પળા = ઉત્પન્ન થઈ.
=
=
ભાવાર્થ :- શ્રાવસ્તી નગરીમાં સંયમી, તપસ્વી, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણસંપન્ન અને છકાય જીવોના રક્ષક એવા તે બંનેના શિષ્ય સમુદાયના મનમાં આ પ્રકારે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ.
११
केरिसो वा इमो धम्मो, इमो धम्मो वा केरिसो । आयार-धम्मप्पणिही, इमा वा सा व केरिसी ॥
=
શબ્દાર્થ:- મો = આ અમારો ધમ્મો = ધર્મ રિસો= કેવો છે વા = અને મો = આ તેમનો મા = આ અમારી આયા ધમ્મપ્પણિદી = આચાર ધર્મની વ્યવસ્થા અર્થાત્ બાહ્ય વેશ ધારણ આદિ વ્હેરિસી કેવી છે વ = અને સT = તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે ?
ભાવાર્થ :- આ અમારો(મહાવ્રતરૂપ) ધર્મ કેવો છે ? અને તેમનો(ચાતુર્યામ) ધર્મ કેવો છે ? અમારી આચાર ધર્મની વ્યવસ્થા(બાહ્ય વેશ આદિ) કેવી છે ? અને તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે ? चाउज्जामो य जो धम्मो, जो इमो पंचसिक्खिओ ।
१२ देसिओ वद्धमाणेणं, पासेण य महामुणी ॥
શબ્દાર્થ:- પાલેખ = પાર્શ્વનાથ ભગવાને નો - જે વાઇબ્નામો- ચાતુર્યામ અર્થાત્ ચાર મહાવ્રત વાળો થમ્નો = ધર્મ રેસિઓ = ઉપદેશ્યો ય = અને વમાળેળ = વર્ધમાન સ્વામીએ મો = આ પંચસિવિત્વો = પંચ શિક્ષાત્મક, પાંચ મહાવ્રતવાળો ધર્મ.
ભાવાર્થ :- મહામુનિ પાર્શ્વનાથ ભગવાને ચાતુર્યામ(ચાર મહાવ્રત) ધર્મનો ઉપદેશ આપ્યો છે અને વર્ધમાન મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતરૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે.
|१३
अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो । एगकज्ज-पवण्णाणं, विसेसे किण्णु कारणं ॥
શબ્દાર્થ:- અશ્વેતો = અચેલક, પરિમાણોપેત અને અલ્પ મૂલ્યવાળા વસ્ત્રો ધમ્મો = ધર્મ કહ્યો છે ય = અને ભગવાન પાર્શ્વનાથે નો = જે મો = આ સંતરુત્તરો = વિશિષ્ટ, બહુમૂલ્ય વસ્ત્ર રાખવા રૂપ
Page #91
--------------------------------------------------------------------------
________________
| કેશી-ગૌતમીય
[ ૩૭ ]
તનો
૨
વિશિષ્ટ
ધર્મ કહ્યો છે વિજ્ઞપવUMTS = મોક્ષ પ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓના બાહ્ય આચારોમાં વિલેણે = અંતર હોવાનું જિષ્ણુ = શું વારy = કારણ છે? ભાવાર્થ - વર્ધમાન મહાવીર સ્વામીએ અચેલક ધર્મ(નિશ્ચિત માપવાળા, અલ્પમૂલ્ય સફેદ વસ્ત્રો ધારણ કરવા રૂપ ધર્મ) અને પાર્શ્વનાથ ભગવાને સાન્તરોત્તર ધર્મ(વિશિષ્ટ વસ્ત્ર રાખવા રૂ૫ ધર્મ) નું કથન કર્યું છે, તો પછી મોક્ષપ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓમાં આ વિભિન્નતાનું શું કારણ છે? વિવેચન :
કેશી સ્વામી અને ગૌતમ સ્વામીના શિષ્યોએ ભિક્ષાચર્યા વગેરે કાર્ય માટે જતાં-આવતાં એકબીજાના આચાર-વિચારને જોઈને અને બંને આચાર વચ્ચેનો તફાવત જાણીને, તેમના મનમાં શંકા થઈ કે અમારા બંનેના ધર્મ પ્રવર્તકોનું ધ્યેય મુક્તિ-પ્રાપ્તિનું છે છતાં અમારા બંનેના આચાર-વિચારમાં તફાવત કેમ છે? મહાવીર સ્વામી પાંચ મહાવ્રતનો ઉપદેશ આપે છે જ્યારે પાર્શ્વનાથ ભગવાન ચાર યામ અર્થાતુ ચાર મહાવ્રતનો ઉપદેશ આપતા હતા. મહાવીર સ્વામીના શિષ્યો સામાન્ય અને પ્રમાણોપેત વસ્ત્રો ધારણ કરે છે જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શિષ્યો વિશિષ્ટ અને કિંમતી યથેચ્છ વસ્ત્રો ધારણ કરે છે. અer :- (૧) આલીન = આત્મામાં લીન, (૨) અલીન = મન, વચન, કાયાની ગુપ્તિઓથી યુક્ત. आयारधम्मपणिही :- आचरणमाचारो-वेषधारणादिको बाह्यः क्रियाकलाप इत्यर्थः । આચારનો અર્થ છે આચરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાવિધિ. બાહ્ય ક્રિયાવિધિ પણ ધર્મ છે; કારણ કે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસનું સાધન બને છે. અંધ વ્યવસ્થાપનમ્ | પ્રસિધિનો અર્થ છે વ્યવસ્થાપન. બાહ્ય ક્રિયાવિધિરૂપ ધર્મની વ્યવસ્થાને આચારધર્મપ્રણિધિ કહે છે. રાઉન્માનો ય નો ધબ્બો:- શ્રી પાર્શ્વનાથ ભગવાને દર્શાવેલો ચાતુર્યામ(ચાર મહાવ્રત)રૂપ સાધુ ધર્મ. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બહિદ્વાદાન ત્યાગ(અપરિગ્રહ). તે ચાર મહાવ્રતરૂપ ધર્મ. ભગવાન પાર્શ્વનાથે સ્ત્રીને પરિગ્રહરૂપ ગણીને બ્રહ્મચર્ય મહાવ્રતનો સમાવેશ પરિગ્રહ ત્યાગમાં કર્યો છે. પિિG :- પંચ શિક્ષિત, પાંચ મહાવ્રતો દ્વારા શિક્ષિત-પ્રકાશિત. યથા– (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. તે પાંચ મહાવ્રત છે. अचेलगो य जो धम्मोः - अचेलं मानोपेतं धवलं जीर्णप्रायं, अल्पमूल्यं वस्त्र धारणीयमिति वर्द्धमानस्वामिना प्रोक्तम् । असत् इव चेलं यत्र स अचेलः, अचेल एव अचेलकः । यत् વસ્ત્ર સfપ અવિવ તત્ ધાર્યમિત્યર્થ: (૧) અચલક અર્થાત્ અલ્પ મૂલ્યવાળા, જીર્ણ, સાધારણ, પ્રમાણોપેત (નિયત માપવાળા), સફેદ વસ્ત્ર ધારણ કરનાર. (૨) અચલ અર્થાત્ નહિ જેવા વસ્ત્ર, નહિવત્ વસ્ત્રો ધારણ કરનાર. (૩) “અ”નો અર્થ અલ્પ છે. અલ્પવસ્ત્રોને ધારણ કરનાર. સંતરો - સંતરુત્તરો એટલે મૂલ્યની દષ્ટિએ ગમે તે મૂલ્યવાળા અને પ્રમાણની દષ્ટિએ ગમે તેટલા પ્રમાણવાળા વસ્ત્રો ધારણ કરવા.આ સૂત્રની વ્યાખ્યામાં સંતરુત્તરાનો આ જ અર્થ કર્યો છે. તેથી જણાય છે કે આ શબ્દ અચલકતાનો પ્રતિપક્ષી છે. ભગવાન મહાવીર સ્વામીના શ્રમણો અચેલક એટલે સામાન્ય, અલ્પમૂલ્યવાળા અને મર્યાદિત વસ્ત્રો ધારણ કરતા હતા. જ્યારે પાર્શ્વનાથ પ્રભુના શ્રમણો સંતરુત્તરા એટલે ગમે તે મૂલ્યવાળા અને ગમે તેટલા વસ્ત્રો રાખતા હતા. તેઓને માટે અલ્પમૂલ્યવાળા કે પ્રમાણોપેત વસ્ત્રો રાખવા સંબંધી કોઈ નિયમ ન હતો, તેથી તેને માટે સંતરુત્તર ધર્મનું કથન થયું છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१४
શ્રમણોનું પરસ્પર મિલન અને ઉચિત વ્યવહાર:
अह ते तत्थ सीसाणं, विण्णाय पवितक्कियं ।
समागमे कयमई, उभओ केसि-गोयमा ॥ શબ્દાર્થ:- અ = ત્યાર પછી તલ્થ = ત્યાં સીતા" - પોતપોતાના શિષ્યોની વિજિયં = તર્કફપશંકાને, જિજ્ઞાસાને વિUT = જાણીને તેની નિવૃત્તિ માટે તે = તેઓ ૩મો = બંને મહાપુરુષોએ સમાને = એક સ્થાને મળવાનો શ્રેય = વિચાર કર્યો. ભાવાર્થ:- ત્યાર પછી પોતપોતાના શિષ્યોને શંકાશીલ થયેલા જાણીને કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી, બંને મહાપુરુષોએ ત્યાં(શ્રાવસ્તી નગરીમાં) પરસ્પર મળવાનો વિચાર કર્યો. છે. ગોયનો પરિવધૂ, સીસમને !
| નેઢું નમવેરતો, તિંદુયં વણમાગો / શદાર્થ:-ji-કુળને = જ્યષ્ઠ(મોટા) ઝવેરતો માનીને જોયમો = ગૌતમ કિવન્યૂ = પ્રતિરૂપજ્ઞ અર્થાત્ વિનય ધર્મના જ્ઞાતા સીલર્સયલમાને પોતાના શિષ્ય પરિવાર સહિત હિંદુથવા = હિંદુક ઉદ્યાનમાં આ = આવ્યા. ભાવાર્થ - પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શિષ્ય હોવાથી કેશીકુમાર શ્રમણના જ્યેષ્ઠ કુળને જાણીને, પોતાના શિષ્ય પરિવાર સાથે ગૌતમ સ્વામી તિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા.
केसीकुमार-समणे गोयमं दिस्समागयं ।
पडिरूवं पडिवत्ति, सम्म संपडिवज्जइ ॥ શબ્દાર્થ – આવું = આવતાં કિસ = જોઈને પડવું = પ્રતિરૂપ, તેમને યોગ્ય દિd = પ્રતિપત્તિ અર્થાત્ સત્કાર સન્માન સમું સંપડિw૬ = સમ્યક પ્રકારે કર્યો. ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને આવતા જોઈને સમ્યફ પ્રકારે તેમને અનુરૂપ યથાયોગ્ય આદર સત્કાર કર્યો. का पलालं फासुयं तत्थ, पंचमं कुसतणाणि य । SY Tોયમરૂ fસેન્નSિ, વિખે સપનામા II શબ્દાર્થ - તલ્થ = ત્યાં ય = ગૌતમ સ્વામીને ળિસેળાપ = બેસવા માટે પાસુયં = પ્રાસુક, જીવરહિત પાત્ત = પરાલ અર્થાત્ શાલી, વ્રીહિ, કોદ્રવ, રાલ એ ચાર ય = અને પ = પાંચમું તાણ = ડાભના કુશ-તૃણ આપણામ = આપ્યા લિખ = તુરત જ. ભાવાર્થ - શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે તુરંત જ પ્રાસુક-નિર્દોષ પરાળ ચાર પ્રકારના અનાજોના ઘાસ તથા પાંચમું કુશ-તૃણનું આસન આપ્યું. |
સીમાર-મળે, તોયમે ય મહાયતે | उभओ णिसण्णा सोहंति, चंद-सूर-समप्पभा ॥
Page #93
--------------------------------------------------------------------------
________________
| દેશી-ગૌતમીય
[ ૩૯ ]
શબ્દાર્થ - વંદસૂરત ખ = ચંદ્ર અને સૂર્ય સમાન કાન્તિવાળા મહાય = મહાયશસ્વી કમ = આ બંને = આસન પર બેઠેલા સોનિ = શોભતા હતા. ભાવાર્થ – આસન પર બિરાજમાન કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ સ્વામી, આ બંને સંતો ચંદ્ર અને સૂર્યની કાત્તિ જેવા શોભતા હતાં. ० समागया बहू तत्थ, पासंडा कोउगा मिगा।
गिहत्थाणं अणेगाओ, साहस्सीओ समागया ॥ શબ્દાર્થ:-હત્યામાં = ગૃહસ્થોના ગળે = અનેક સાહલ્લીમો = સહસ, હજારો ગૃહસ્થ તત્વ = ત્યાં સમાવી = આવ્યા વ = ઘણા પસંદ = અન્ય મતાવલંબી fમ = મૃગ સમાન અજ્ઞાની જોડ = કુતૂહલી લોકો. ભાવાર્થ – અનેક અન્ય મતાવલંબી પરિવ્રાજકો, કુતૂહલી લોકો, અજ્ઞાનીઓ અને હજારો ગૃહસ્થો ત્યાં આવ્યા. । देव-दाणव-गंधव्वा, जक्ख रक्खस-किण्णरा ।
अदिस्साणं च भूयाणं, आसी तत्थ समागमो ॥ શદાર્થ-વેવલાવથબ્બા=જ્યોતિષી અને વૈમાનિકદેવો, દાનવો(ભવનપતિ), ગન્ધર્વો નવુંfસ = યક્ષો, રાક્ષસો પિઅર = કિન્નર આદિ વ્યંતરદેવો ૨ = અને જિલ્લા = અદશ્ય મૂયાઈ = વ્યંતર જાતિના ભૂતોનું માનો = આગમન આ = થયું. ભાવાર્થ:- દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદશ્ય ભૂતોનો ત્યાં સમાગમ થયો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં શિષ્યોની જિજ્ઞાસાના સમાધાન માટે થયેલું બંને સંતોનું સુભગ મિલન અને પરસ્પરના આતિથ્ય સત્કારનું નિરૂપણ છે.
કેશીસ્વામી અને ગૌતમસ્વામી બંને સંતો સ્વયં જ્ઞાની હતા. પોતાના શિષ્ય પરિવારની જિજ્ઞાસા સંતોષવા સ્વયં સમર્થ હતા, તેમ છતાં એક સ્થાને એકત્રિત થઈને વિવિધ આચાર પ્રણાલિકાનો સમન્વય સહુની પ્રત્યક્ષ થાય તે જ ઉત્તમ છે, તેવું દીર્ઘદ્રષ્ટિથી અને સમન્વયાત્મક બુદ્ધિથી તેઓએ વિચાર્યું.
તેમાં પણ ગણધર ગૌતમસ્વામી જ્ઞાનમાં અને પદમાં મહાન હોવા છતાં કેશીસ્વામીની દીક્ષા પર્યાયની જ્યેષ્ઠતાનો વિચાર કરીને અને કલ(શાસન)ની જયેષ્ઠતાને સ્વીકારીને તે સ્વયં કેશીસ્વામી પાસે ગયા.
ગૌતમસ્વામીને આવતાં જોઈને કેશીસ્વામીએ પણ સંયમ મર્યાદા અનુસાર ગૌતમસ્વામીનો યથાયોગ્ય વિનય, સત્કાર-સન્માનનો વ્યવહાર કર્યો.
પ્રસ્તુત પ્રસંગ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચકતાને સૂચિત કરે છે. વેશ અને સમાચારીની ભિન્નતા હોવા છતાં સાંપ્રદાયિક આગ્રહને છોડીને વિચાર વિનિમય કરીને સમન્વય કરવો, તે જ પ્રભુના અનેકાંતવાદનો સાર છે, તે જ જિનશાસનનું હાર્દ છે. પવિU - પ્રતિરૂપજ્ઞ એટલે યથોચિત વિનય વ્યવહારના જાણકાર. કે ઉત્તમ :- પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામીથી પહેલાં થયા હતા. તેથી તેમના
Page #94
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
શિષ્યોને જ્યેષ્ઠ કુળના ગણીને ગૌતમ સ્વામી પોતાના શિષ્ય પરિવાર સહિત તિક ઉદ્યાનમાં કેશી સ્વામીની સમીપે ગયા. પનાd ofસુર્ય – સાધુઓના આસનને યોગ્ય પ્રાસુક અચિત્ત અને એષણીય પરાળ ચાર પ્રકારના છે– (૧) શાલી-કલમશાલી આદિ વિશિષ્ટ ચોખાનું પરાળ (૨) વ્રીહિક–સાઠી ચોખા વગેરેનું પરાળ (૩) કોદ્રવ-કોદરા ધાન્યનું પરાળ (૪) રાળ-કાંગણીનું પરાળ (૫) વનઘાસનું પરાળ. ગાથામાં પાંચમું કુશનું ઘાસ કહ્યું છે. પાંચમું કહેવાથી પૂર્વના ચારનો સંકેત થઈ જાય છે. ચાતુર્યામ અને પંચમહાવ્રત રૂપ ધર્મ -
पुच्छामि ते महाभाग, केसी गोयममब्बवी । स तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ શબ્દાર્થ - વલી = કેશીકુમાર શ્રમણે જોય = ગૌતમ સ્વામીને અળવી = કહ્યું કે મામા = હે મહાભાગ! તે = આપને પુચ્છામિ= કાંઈક પૂછવા ઇચ્છું છું તો = ત્યારે યુવત = આ પ્રકારે બોલતા
હિં = કેશીકુમાર શ્રમણને ભોયમો = ગૌતમ સ્વામીએ રૂપ = આ પ્રમાણે અશ્વવી = કહ્યું. ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને કહ્યું કે હે મહાભાગ્યવાન! હું આપને કાંઈક પૂછવા ઇચ્છું છું ત્યારે કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું
न पुच्छ भंते जहिच्छं ते, केसिं गोयममब्बवी ।
| तओ केसी अणुण्णाए, गोयम इणमब्बवी ॥ શબ્દાર્થ –ોયન = ગૌતમ સ્વામીએ વોલિ = કેશીકુમાર શ્રમણને અશ્વવી = કહ્યું તે = હે ભગવાન તે = આપની ગરિષ્ઠ = જેવી ઈચ્છા હોય તેમ પુછ = પ્રશ્ન કરો અUTણ = અનુમતિ પ્રાપ્ત થતાં વરસી = કેશીકુમાર શ્રમણે પોયમ = ગૌતમ સ્વામીને ઈ = આ પ્રમાણે એવી = કહ્યું. ભાવાર્થ - ગૌતમ સ્વામીએ કેશીકુમાર શ્રમણને કહ્યું– ભંતે! તમારી ઈચ્છા હોય તેમ પ્રશ્ન કરો. ત્યાર પછી આજ્ઞા પ્રાપ્ત થતાં કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
। चाउज्जामो य जो धम्मो, जो इमो पंचसिक्खिओ । २ देसिओ वद्धमाणेण, पासेण य महामुणी ॥ શઘર્થ-પાલેજ પાર્શ્વનાથ ભગવાનનો જેવાકળાનો આચાતુર્યામ ધર્મ, ચાર મહાવ્રત રૂપધર્મતિઓ = કહ્યો છે વાલાપ = વર્ધમાન મહાવીર સ્વામીએ કો= આ પંહિમો= પાંચ મહાવ્રતવાળો ધર્મ. ભાવાર્થ - મહામુનિ પાર્શ્વનાથ ભગવાને ચાતુર્યામ(ચાર મહાવ્રત) ધર્મનું પ્રતિપાદન કર્યું છે અને વર્ધમાન મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રત ધર્મનું પ્રતિપાદન કર્યું છે.
- एगकज्ज पवण्णाणं, विसेसे किण्णु कारणं !। २४
| धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ ण ते ॥ શબ્દાર્થ -પંગ્નિ પવUMS = એક જ કાર્ય(મોક્ષપ્રાપ્તિ)માં પ્રવૃત્તિ કરનારાઓમાં પરસ્પર વિશે
Page #95
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[ ૪૧ ]
= વિશેષતાનું, તફાવતનું પy = શું ર = કારણ છે સુવિહે - બે પ્રકારના ને - ધર્મના વિષયમાં મહાવો = હેમેધાવી, બુદ્ધિમાન! = શું? = આપને વિશ્વ = સંશય, સંદેહ = નથી થતો? ભાવાર્થ – હે બુદ્ધિમાન ! બને તીર્થકરો મોક્ષપ્રાપ્તિરૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારા છે; તો આ તફાવતનું કારણ શું છે? આ બે પ્રકારના ધર્મો જોઈને શું આપને સંદેહ થતો નથી? का तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ।
पण्णा समिक्खए धम्म, तत्तं तत्तविणिच्छियं ॥ શબ્દાર્થ :- તુરંત = આ પ્રકારે કહેતા જેfઉં = કેશીકુમાર શ્રમણને જોયમો = ગૌતમ સ્વામીએ રૂાવી = આ પ્રમાણે કહ્યું તત્તવિશ્વયં = જીવાદિ તત્ત્વોનો જેમાં નિશ્ચય કરવામાં આવે છે થમ તd = એવા ધર્મતત્ત્વને પUT = બુદ્ધિથી સમજણ = સારી રીતે સમજી શકાય, સમીક્ષા કરી શકાય. ભાવાર્થ :- ત્યાર પછી આ પ્રમાણે કહેતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યુંજીવાદિ નવ તત્ત્વોનો જેમાં નિશ્ચય થાય છે, એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞાથી(બુદ્ધિથી) જ થાય છે. રદ પુરિમા ૩rગડા ૩, વંગા ય છિમાં .
मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥ શબ્દાર્થ- પુરિમા = પહેલા તીર્થકરના સાધુ ૩yકડા = ઋજુજડ, સરળ અને મંદમતિવાળા હોય છે ૩ = અને ૭મા = અંતિમ તીર્થકરના સાધુ વેગડ = વક્રજડ હોય છે ય = અને નાના = મધ્યના રર તીર્થકરોના સાધુ ૩ળુપણા = ઋજુપ્રાજ્ઞ, સરળ અને બુદ્ધિમાન હોય છે તે = તેટલા માટે થને = ધર્મ = બે પ્રકારના, જુદા-જુદા વરુણ = કહ્યો છે. ભાવાર્થ:- પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ અને મંદમતિવાળા હોય છે, અંતિમ તીર્થકરના સાધુઓ વક્ર અને જડ હોય છે. જ્યારે મધ્યના ર૪ તીર્થકરોના સાધુઓ સરળ અને બુદ્ધિમાન હોય છે, તેથી બે પ્રકારના ધર્મ કહ્યા છે અર્થાત્ આ કારણે બંને તીર્થકરોએ વિવિધ(જુદા-જુદા) ધર્મ કહ્યા છે. व पुरिमाणं दुव्विसोज्झो उ, चरिमाणं दुरणुपालओ ।
कप्पो मज्झिमगाणं तु, सुविसोज्झो सुपालओ ॥ શબ્દાર્થ - રિમાર્ગ = પ્રથમ તીર્થકરના સાધુઓને વખો - કલ્પ, સાધ્વાચાર બ્રિતો = દુર્ગમ્ય, સમજવો કઠિન હોય છે ૩૩ અને વરના = અંતિમ તીર્થકરના સાધુઓને તુરyપાતળો = પાલન કરવું કઠિન હોય છે માન'IM = મધ્યના રર તીર્થકરના સાધુઓને અવલોણો = સુગમ્ય, સમજવો સરળ સુપાતો = પાલન કરવું સરળ હોય છે. ભાવાર્થ - પ્રથમ તીર્થકરના સાધુઓને સાધ્વાચાર સમજવો કઠિન હોય છે અને અંતિમ તીર્થકરના સાધુઓને સાધ્વાચારનું પાલન કરવું કઠિન હોય છે પરંતુ મધ્યના ર૪ તીર્થકરના સાધુઓને સાધ્વાચાર સમજવો અને તેનું પાલન કરવું, તે બંને સરળ હોય છે.
साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥
Page #96
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
શબ્દાર્થ-તે = આપની પUM = પ્રજ્ઞા, બુદ્ધિ સીદુ = સાધુ-શ્રેષ્ઠ છે એ = મારો = આ સંતો = સંશય fછળો = દૂર કરી દીધો માં – મારો આખો લિ = બીજો પણ, મને સંશય છે તે = તે વિષયમાં ને = મને વાસુ = કહો, સંશય દૂર કરો. ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તેનું સમાધાન મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સપરિવાર એકત્રિત થયેલા બંને સંતોની વચ્ચે પ્રારંભ થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન છે.
કેશીસ્વામી પોતાના શિષ્યોની જિજ્ઞાસાને જાણતા હતા. તેથી ધર્માનુશાસનને જાણીને બધા શિષ્યો તરફથી જ સ્વયં પ્રશ્નનો પ્રારંભ કર્યો.
એક મોક્ષરૂપ લક્ષ્યની સિદ્ધિ માટે ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મ, તેમ બે પ્રકારના ધર્મના ભેદનું કારણ શું? ગોતમ સ્વામીએ તેનો ઉત્તર આપ્યો કે પછી સમજણ થ....ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા દ્વારા નિશ્ચિત્ત થાય છે. લક્ષ્ય એક હોવા છતાં વ્યક્તિની પાત્રતાના ભેદ અનુસાર ધર્મોપદેશમાં ભેદ થાય છે. તીર્થંકર પાર્શ્વનાથના સમયના સાધુઓ અને ભગવાન મહાવીરના સમયના સાધુઓની પ્રજ્ઞામાં એટલે સત્-અસત્નો વિવેક કરનાર બુદ્ધિમાં મોટું અંતર હતું. અંતિમ તીર્થકરના સાધુઓની બુદ્ધિ પ્રાયઃ વક્ર-જડ હોય છે, જેથી તેઓ સાધુઓના આચારને સરળતાથી સમજતા નથી અને કદાચ સમજે, તો પણ તેનું પાલન કરવામાં કદાગ્રહી હોવાથી તેમની બુદ્ધિ કુતર્ક-વિકલ્પની જાળમાં ફસાઈને જડ થઈ જાય છે. તેથી તેમના માટે પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. જ્યારે બીજાથી ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓ ઋજુપ્રાજ્ઞ હોય છે. તેઓ પ્રાજ્ઞ હોવાથી બુદ્ધિમત્તાથી સાધ્વાચારને સરળતાથી ગ્રહણ કરી લે છે અને સરળ હોવાથી તેનું સારી રીતે પાલન કરે છે, તેથી પાર્શ્વનાથ ભગવાને તેમના સાધુઓને માટે ચાતુર્યામ(ચાર મહાવ્રત)રૂપ ધર્મ કહ્યો છે. તેઓ ચાર મહાવ્રતી હોવા છતાં અપરિગ્રહ વ્રતમાં બ્રહ્મચર્યનો સમાવેશ કરે છે. કારણ કે સ્ત્રી પ્રત્યેની આસક્તિ અને કામવાસના આત્યંતર પરિગ્રહરૂપ છે, તેથી પરિગ્રહ ત્યાગમાં તેનો સમાવેશ થઈ જાય છે.
પ્રથમ તીર્થંકરના સાધુઓ સરળ પરંતુ જડ હતા. તેઓ સાધ્વાચારને સરળતાથી ગ્રહણ કરી લેતા પરંતુ જડબુદ્ધિ હોવાના કારણે એ ધર્મતત્ત્વ સમજવામાં ભૂલ કરી બેસતા; તેથી તેમના દ્વારા આચાર શુદ્ધિનું કાર્ય કઠિન બની જતું.
સંક્ષેપમાં ધર્મતત્ત્વનો નિશ્ચય કેવળ શ્રવણમાત્રથી થતો નથી, પરંતુ પ્રજ્ઞાથી થાય છે. જેની જેવી પ્રજ્ઞા હોય છે તે અનુસાર તે ધર્મતત્ત્વનો નિશ્ચય કરે છે.
આ રીતે ગૌતમ સ્વામી દ્વારા જિજ્ઞાસાનું સમાધાન થતાં કેશીસ્વામીએ પ્રસન્નતાપૂર્વક તેનો સ્વીકાર કર્યો અને બીજી જિજ્ઞાસા પ્રગટ કરી. (ર) અચલક અને સચેલક ધર્મ - ___अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो ।
देसिओ वद्धमाणेण, पासेण य महाजसा ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
દેશી-ગૌતમીય
૪૩ ]
एगकज्जपवण्णाणं, विसेसे किण्णु कारणं ? । | તિ તુવિદે મેટાવિ, વેદ વિUવો જ તે છે શબ્દાર્થ :- મદનલ = મહાયશસ્વી વડાપ = વર્ધમાન મહાવીર સ્વામીએ તો = અચેલક ગો= જે આ લિઓ= કહ્યો છે પારેખ = ભગવાન પાર્શ્વનાથ સ્વામીએ સંતરુત્તર = પ્રમાણ-માપ રહિત, વિશિષ્ટ બહુમૂલ્ય વસ્ત્ર રાખી શકવા રૂપ ધર્મ પ્રાપવUMTU = મોક્ષપ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓવિલેણે = વિશેષતાનું િધુ ર = શું કારણ છે ક્ષિો = બાહ્યવેશ વિહે= બે પ્રકારનો કહ્યો છે, તેમાં તે = તમને, આપને વિશ્વનો સંદેહ વદ = કેમ = થતો નથી? ભાવાર્થ - પ્રમાણોપેત અને અલ્પ મૂલ્ય વસ્ત્ર ધારણરૂપ અલક ધર્મ વર્ધમાન મહાવીર સ્વામીએ બતાવ્યો છે અને વર્ણાદિથી અને મૂલ્યથી યથેચ્છ વસ્ત્રવાળો સત્તરોત્તર ધર્મ મહાયશસ્વી પાર્શ્વનાથ પ્રભુએ બતાવ્યો છે તો હે મેધાવિન્! મોક્ષપ્રાપ્તિરૂપ એક જ ઉદેશ્ય માટે પ્રવૃત્તિ કરનારા આ બંને તીર્થકરોના ઉપદેશમાં આવા ભેદનું કારણ શું છે? બે પ્રકારના બાહ્ય વેશ જોઈને આપને સંદેહ થતો નથી? II ર૯-૩oll.
केसिमेवं बुवाणं तु, गोयमो इणमब्बवी ।। | विण्णाणेण समागम्म, धम्म साहणमिच्छिय ॥ શબ્દાર્થ –
નિખ = વિજ્ઞાન દ્વારા અથવા કેવળજ્ઞાન દ્વારા તમામ = સમ્યક પ્રકારે જાણીને ધર્મ સાદા = ધર્મ સાધન, ધર્મ ઉપકરણોની રૂછિયે = આજ્ઞા અપાઈ છે. ભાવાર્થ :- આ પ્રમાણે કહેતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ કહ્યું કે કેવળી ભગવંતોએ કેવળજ્ઞાનમાં જાણીને યથોચિતરૂપે ધર્મના સાધનો-વેશ, ચિહ્ન, ઉપકરણ આદિ અંગે આજ્ઞા કરી છે. हना पच्चयत्थं च लोगस्स, णाणाविह विगप्पणं ।
जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयण ॥ શબ્દાર્થ – વદ વિUM = વિવિધ વિકલ્પના અર્થાતુ અનેક પ્રકારના ઉપકરણોની કલ્પના તો પલ્સ = લોકોની પૂર્વવત્થ = પ્રતીતિ અને વિશ્વાસ માટે નરલ્થ = સંયમ યાત્રાના નિર્વાહ માટે નાદબ્લ્યુ = જ્ઞાનાદિ ગ્રહણ માટે નો = લોકમાં તિપિયન = લિંગ-બાહ્યવેશનું પ્રયોજન છે. ભાવાર્થ :- વિવિધ પ્રકારના ઉપકરણોનું વિધાન લોકોની પ્રતીતિ માટે, સંયમ યાત્રાના નિર્વાહ માટે અને હું સાધુ છું એમ યથાપ્રસંગે બોધ રહે, તે માટે લોકમાં લિંગનું-વેશનું પ્રયોજન છે. ३३
અમને પણ ૩, મોર સમૂથલીના I.
__णाणं च दसणं चेव, चरित्तं चेव णिच्छए ॥ શબ્દાર્થ – અ = અથ. ભગવાન પાર્શ્વનાથની અને વર્ધમાન મહાવીર સ્વામીની, બંને તીર્થકરોની પફUM = પ્રતિજ્ઞા ૩ = તો આ જ અવે = છે કે વિશ્વ = નિશ્ચયમાં મોહ સ લાહ = મોક્ષના વાસ્તવિક(સદ્દભૂત) સાધન TM = જ્ઞાન સંસM = દર્શન રd = ચારિત્ર છે. ભાવાર્થ :- નિશ્ચય દષ્ટિથી સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષના વાસ્તવિક સાધન છે, આ પ્રકારનો બંને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
**
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु નોયમા II
३४
ભાવાર્થ :- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સર્ચલક અને અચેલક ધર્મ(સાધન) વિષયક શ્રીકેશીસ્વામીની જિજ્ઞાસા અને તેનું ગૌત્તમ સ્વામી દ્વારા થયેલું સમાધાન છે.
સચેલ-અચેલ :– ચેલ એટલે વસ્ત્ર. વસ્ત્ર સહિત હોય તે સચેલ અને વસ્ત્ર રહિત હોય તે અચેલ; આ તેનો શાબ્દિક અર્થ છે. તેનો પ્રાસંગિક અર્થ કંઈક વિશિષ્ટ થાય છે– 'અચેલ' શબ્દમાં 'અ' અલ્પ અર્થમાં પ્રયુક્ત થયો છે તેથી અલ્પ એટલે શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર વસ્ત્રોને ધારણ કરે, તે અચેલ. પહેલા અને ચોવીસમાં તીર્થંકરના સાધુઓ પ્રમાણોપેત અને સામાન્ય વસ્ત્રો ધારણ કરે છે તેથી તેમના ધર્મને અચેલધર્મ અને કોઈ પણ પ્રકારની મર્યાદા વિના વિશિષ્ટ કે સામાન્ય ઈચ્છાનુસાર વસ્ત્રોને ધારણ કરે, તે સચેલક ધર્મ મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓને વસ્ત્રના વિષયમાં કોઈ પ્રતિબંધ નથી; તેથી તેમના ધર્મને સ૨ેલકધર્મ કહે છે. લોક વ્યવહારમાં પણ જેની પાસે અલ્પ ધન હોય તેના માટે નિર્ધન અને અધિક ધન હોય તેના માટે ધનવાન શબ્દનો પ્રયોગ થાય છે.
ભગવાન મહાવીરના શાસનમાં વક્ર-જડ અને પ્રથમ તીર્થંકરના શાસનમાં ઋજુ-જડ શિષ્યોની બહુલતા હોવાથી અલ્પમૂલ્યવાન અને પ્રમાણોપેત વસ્ત્રો રાખવાના નિયમો છે. વક્ર-જડ કે જુ–જડ વ્યક્તિઓ માટે દરેક વિષયમાં અનુશાસન પ્રાયઃ અનિવાર્ય બની જાય છે. મધ્યવર્તી તીર્થંકરોના શિષ્યો પ્રાયઃ ઋજુપ્રાક્ષ હોવાથી તેમને વસ્ત્ર સંબંધી કોઈ પ્રતિબંધ હોતો નથી. તે અલ્પમૂલ્ય, બહુમૂલ્ય, સામાન્ય કે વિશેષ કોઈપણ પ્રકારના વસ્ત્રો ધારણ કરી શકે છે.
=
સાધુવેશના ત્રણ મુખ્ય પ્રયોજન :– (૧) પન્વવત્સ્ય - લોક એટલે ગૃહસ્થ વર્ગની પ્રતીતિ માટે, સાધુવેશ અને તેના કેશલોચ આદિ આચાર જોઈને લોકોને પ્રતીતિ થઈ જાય છે કે આ સાધુ છે કે નહીં. અન્યથા પાખંડી લોકો પણ પોતાની પૂજા વગેરે માટે 'અમે સાધુ છીએ, મહાવ્રતી છીએ, એમ કહેવા લાગે. આવું થાય તો સાચા સાધુઓ પ્રત્યે લોકોને અપ્રતીતિ થઈ જાય. આ સ્થિતિ નિવારવા માટે વિવિધ ઉપકરણોનું વિધાન છે. (૨) ખત્ત્વત્થ = સંયમ યાત્રાના નિર્વાહ માટે સાધુવેશ આવશ્યક છે. વર્ષાઋતુમાં તેમજ ગ્લાન, વૃદ્ઘ કે તપસ્વી સાધુ માટે આહાર-પાણી આદિ લાવવામાં પાત્રાદિ ઉપકરણ ઉપયોગી થાય છે. રજોહરણ જીવદયાના પાલન માટે જરૂરી છે. વસ્ત્ર લજ્જા નિવારણ માટે સહાયક બને છે. (૩) TTTળË = ગ્રહણાર્થ. પરીષહના સમયે સંયમમાં અરતિ થાય ત્યારે હું સાધુ છું, મેં સાધુવેશ પહેર્યો છે, હું આવું અપકૃત્ય કેમ કરી શકું' આ પ્રકારનો બોધ ગ્રહણ થાય તે માટે સાધુવેશનું પ્રયોજન છે. વેશ પણ સાધુ ધર્મનું રક્ષણ કરે છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ.
આ રીતે સાધુનો વેશ, રજોહરણ, પાત્રાદિ ઉપકરણો, સાધ્વાચાર સંબંધી બાહ્ય ક્રિયાઓ; આ બધા વ્યવહારોથી સાધુની ઓળખ થાય છે. સાધુવેશ બાહ્ય સાધન છે તેમ છતાં તે આંતરિક સાધન જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં સહાયક બને છે તે જ તેનું પ્રયોજન છે. બંને તીર્થંકરોના શાસનકાલમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[ ૪૫ ]
વેશની ભિન્નતા છે. બંને તીર્થકરોએ પોત-પોતાના શાસનના સાધુ-સાધ્વીઓની યોગ્યતાને જાણીને તદનુકૂલ વ્યવહારની આજ્ઞા કરી છે. તેમ છતાં નિશ્ચયનયની દષ્ટિએ સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયીની આરાધના તે જ મોક્ષની સાધના છે; તે દષ્ટિએ બંને તીર્થકરોનો ઉપદેશ એક જ છે. (૩) આત્મ શત્રુ અને શત્રુવિજયની રીત:। अणेगाणं सहस्साणं, मज्झे चिट्ठसि गोयमा ।
ते य ते अहिगच्छति, कहं ते णिज्जिया तुमे ॥ શબ્દાર્થ – ગોપાળું = અનેક સદસાઈ = હજારો શત્રુઓની મો વચ્ચે રિલિ = ઊભા છો ૨ = અને તે = તે શત્રુ તે = આપ પર ક્ઝિતિ = આક્રમણ કરે છે તુને = આપે તે = તે બધા શત્રુઓને જીરું = કેવી રીતે નિયા = જીતી લીધા છે? ભાવાર્થ :- હે ગૌતમ ! અનેક હજાર શત્રુઓની વચ્ચે આપ ઊભા છો અને તેઓ આપની ઉપર આક્રમણ કરે છે તો પણ તમે એ શત્રુઓને કેવી રીતે જીતો છો?
एगे जिए जिया पंच, पंच जिए जिया दस ।
दसहा उ जिणित्ताण, सव्वसत्तू जिणामहं ॥ શબ્દાર્થ - = એકને નિ= જીતવાથી પવ= પાંચ ઈન = જીતાઈ ગયા છે = દશ = દસેય શત્રુઓને નિમિત્તા = જીતીને માં સવ્વસાહૂ સર્વશત્રુઓને જણા = જીતી લીધા છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) એકને જીતીને પાંચને જીતી લીધા છે અને પાંચને જીતવાથી દસ જીતાઈ ગયા છે. દસને જીતીને મેં સર્વ શત્રુઓને જીતી લીધા છે. हम ३७
सत्तू य इइ के वुत्ते ? केसी गोयममब्बवी ।
तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥ શબ્દાર્થ - વલી = કેશીકુમાર શ્રમણ ભય = ગૌતમ સ્વામીને ક્ = આ પ્રમાણે અલ્લવી= પૂછવા લાગ્યા દૂર આપ શત્રુ જે = કોને કુત્તે = કહો છો? તો- ત્યાર પછી તુ = ઉક્ત પ્રકારથી યુવતે = પ્રશ્ન કરતા વલિ = કેશીકુમાર શ્રમણને જોયમો = ગૌતમસ્વામી = આ પ્રકારે શ્વવી = કહેવા લાગ્યા. ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ(૧-૫-૧૦) શત્રુ કોને કહો છો ? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. का एगप्पा अजिए सत्तू, कसाया इंदियाणि य ।
ते जिणित्तु जहाणायं, विहरामि अहं मुणी ॥ શબ્દાર્થ - કુળ = હે મુનિ ના = વશ ન કરેલો પણ = એક આત્મા જ સજૂ = શત્રુ છે વાવ = કષાયો ફરિયાળિ = ઇન્દ્રિયો પણ શત્રુ છે તે = તેમને ગાળવું = ન્યાયપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગિણિ તુ = જીતીને ૬ = હું વિરામ = વિચરું છું. ભાવાર્થ:- હે મુનિવર ! વશ ન કરેલો પોતાનો જ આત્મા શત્રુ છે. ચાર કષાય અને પાંચ ઇન્દ્રિયો પણ
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શત્રુ છે. તેને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જીતીને હું અપ્રતિબદ્ધ થઈને વિચરું છું.
। साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
____ अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ આપ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં આત્મ શત્રુઓનું અને તેના પર વિજય પ્રાપ્ત કરવાની પદ્ધતિનું નિરૂપણ છે.
કેશીકુમાર શ્રમણે ત્રીજો પ્રશ્ન કર્યો કે ચારે તરફથી હજારો શત્રુઓ આપની ઉપર આક્રમણ કરે છે, તો ખરેખર તે શત્રુઓ કયા છે અને તે શત્રુઓને આપે કેવી રીતે જીતો છો?
ખા ના સT:- ગૌતમસ્વામીએ સમાધાન કર્યું કે પોતાના વશમાં ન હોય, તેવો આત્મા કે મન, ચાર કષાયો, પાંચ ઇન્દ્રિયોની અસદુ પ્રવૃત્તિઓ, તે દશ મુખ્ય શત્રુઓ છે. કષાયના ભેદ-પ્રભેદ, મનના વિવિધ વિકલ્પો, આત્માના વિષય-કષાયરૂપ વૈભાવિક ભાવો વગેરે પેટાભેદ થતાં અને સહસીને શત્રુઓના હજારો ભેદ થાય છે.
મોહનીય કર્મનો ક્ષય ન થાય, ત્યાં સુધી તે હજારો શત્રુઓ સાધકને ઘેરીને ઊભા હોય છે. તે શત્રુઓને વશમાં કરીને, તેને જીતીને તેનાથી પ્રાપ્ત શક્તિરૂપ ગુણો દ્વારા જ સાધુઓને સાધનામાં આગળ વધવાનું હોય છે. તેથી વિવિધ અનુષ્ઠાનો દ્વારા; ક્ષમા, નમ્રતા આદિ આત્મગુણો દ્વારા આત્મ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. આ રીતે એક મનને જીતવાથી ચાર કષાય સહિત પાંચ શત્રુઓ જીતાઈ જાય છે અને તે પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયો સહિત દશ શત્રુઓ જીતાઈ જાય છે.
નો નિણ નિયા :- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, દયા, તપશ્ચર્યા વગેરે આંતરગુણો દ્વારા સહુ પ્રથમ પોતાના મનને વશ કરી લેવું. મન વશમાં થઈ જવાથી ચાર કષાયો ઉપશાંત થઈ જાય છે. કષાયો ઉપશાંત થતાં જ ઇન્દ્રિયો પોતાની દુષ્પવૃત્તિ છોડી દે છે.
સંક્ષેપમાં એક આત્મા પર એટલે મન પર વિજય પ્રાપ્ત કરતાં તે મન સહિત દસે ય શત્રુઓ પર અને તે પછી સર્વ શત્રુઓ પર ક્રમશઃ સહજ વિજય પ્રાપ્ત થઈ જાય છે. આધ્યાત્મ સાધનામાં બાહ્ય યુદ્ધ કરતાં ઉપરોક્ત આંતરયુદ્ધ કરવું, એ જ શ્રેષ્ઠ અને આવશ્યક કર્તવ્ય બને છે.
ધાણા - યથાન્યાય યથાજ્ઞાત. યથાદર્શિત. શાસ્ત્રોક્ત નીતિ વિધિ અનસાર. મન. કષાય અને ઇન્દ્રિયરૂપ શત્રુઓને જીતવા માટે શાસ્ત્રમાં જે-જે ઉપાયો કહ્યા છે તે ઉપાયોનું આચરણ કરીને આત્મ શત્રુઓને જીતવા તેને યથાન્યાય કહે છે. જેમ કે શ્રુતજ્ઞાન રૂપ લગામ દ્વારા સાહસિક મન રૂપ ઘોડાને, ત્યાર પછી ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા અભિમાનને, સરળતા દ્વારા માયાને, સંતોષ દ્વારા લોભને જીતવા. પ્રતીસંલીનતા તપ દ્વારા ઇન્દ્રિયોની અસત્ પ્રવૃત્તિને રોકવી. (૪) પાશ-બંધન :૪૦.
दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो । मुक्कपासो लहुब्भूओ, कहं तं विहरसि मुणी ॥
Page #101
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[ ૪૭ ]
શબ્દાર્થ –નો = લોકમાં વદ = ઘણા પ્રાણીઓ પાસ = પાશમાં બંધાયેલા બંધનમાં રીતિ = દેખાય છે મુળ = હે મુનિ અપાતો = બંધનથી મુક્ત થઈને રાહુબૂમો = વાયુ સમાન લઘુભૂત-હળ વા થઈને જીરું = કેવી રીતે વિલિ = વિચરો છો. ભાવાર્થ:- આ લોકમાં ઘણાં શરીરધારી પ્રાણીઓ પાશમાં બંધાયેલા જોવા મળે છે. હે મુનિ ! આપ બંધનમુક્ત અને હળવા થઈને કેવી રીતે વિચરણ કરો છો?
તે પાસે તો fછતા, નિખ સવાયો .
मुक्कपासो लहुब्भूओ, विहरामि अहं मुणी ॥ શબ્દાર્થ - ૩વાય = ઉપાય દ્વારા તે = તે પાસે = બંધનોને તો = સર્વથા છત્તા = છેદન કરીને બલૂણ = તેનો સર્વથા નાશ કરીને, વિનષ્ટ કરીને. ભાવાર્થ - (ગૌતમસ્વામી કહે છે) હે મુનિ! ઉપાયો દ્વારા તે બંધનોનું છેદન કરીને અને સર્વથા પ્રકારે વિનષ્ટ કરીને હું બંધનમુક્ત તેમજ હળવો બનીને વિચરણ કરું છું. ४२ पासा य इइ के वुत्ता, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ બંધન કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું,
रागद्दोसादओ तिव्वा, णेहपासा भयंकरा ।
ते छिदित्तु जहाणायं, विहरामि जहक्कम ॥ શબ્દાર્થ -રાદ્દોલાવશો- રાગદ્વેષ આદિ તથા મોહ તિબા = તીવ્ર હપ = ધન, ધાન્ય, પુત્ર, પરિવાર આદિનું સ્નેહબંધન પર્વ = ઘણું ભયંકર છે તે – તેને ગાવું = યથાન્યાય, યથાજ્ઞાત, યથા-દર્શિત, શાસ્ત્રાજ્ઞા અનુસાર છિવિ7 = છેદીને, નષ્ટ કરીને, તોડીને નવમું = યથાક્રમ, યથાવિધિ, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) તીવ્ર રાગદ્વેષ આદિ અને પુત્ર-પરિવારાદિનો સ્નેહ ભયંકર બંધનરૂપ છે. તેને શાસ્ત્રોક્ત વિધિ અને આજ્ઞા અનુસાર તોડીને સાધ્વાચારમાં, સંયમ સમાચારીમાં હું યથાવિધિ વિચરણ કરું છું । साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ચોથા પ્રશ્નોત્તર રૂપે સંસારી જીવોના પાશ-બંધનો અને તેનાથી મુક્ત થવાના ઉપાય સંબંધી જિજ્ઞાસા અને તેનું સમાધાન છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
કેશીસ્વામીનો પ્રશ્ન છે કે આ સંસારના સર્વ શરીરધારી પ્રાણીઓ સ્નેહબંધનથી બંધાયેલા છે. આપ પણ શરીરધારી હોવા છતાં તે બંધનથી મુક્ત થઈને કઈ રીતે વિચરો છો ? બંધન અને બંધનમુક્તિનો ઉપાય શું છે ?
૪.
पासा भयंकरा ઃ– રાગ-દ્વેષ તેમજ સ્નેહનું બંધન ભયંકર છે. સંસારી પ્રાણીઓ રાગ અને દ્વેષના દ્વંદ્વમાં જ જીવી રહ્યા છે. તેમજ પુત્ર-પરિવાર, સ્વજનાદિના સ્નેહનું બંધન અત્યંત ભયંકર છે.
આધ્યાત્મિક સાધનામાં પ્રવેશ પામેલા સાધકો પણ સ્નેહપાશમાં ફસાઈને પતન પામે છે. આગમમાં તેવા અનેક ઉદાહરણો છે. જેમ કે આર્દ્રકુમારમુનિ, નંદીષેણ મુનિ વગેરે. રાગના સ્થાનરૂપ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિનું બંધન રહે છે, તે જ રીતે દ્વેષના સ્થાનરૂપ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સતત ઘૃણા અને તિરસ્કાર થવાથી તેનું સ્મરણ પણ કર્મબંધ કરાવનાર નીવડે છે. સાધકને પ્રમત્તદશામાં કોઈ પણ નિમિત્તથી ક્ષણે-ક્ષણે રાગ-દ્વેષના ભાવો થયા કરે છે પરંતુ સતત જાગૃતિ રાખતાં રાગ-દ્વેષ આદિ કાષાયિક ભાવોના ઉદયમાં સાવધાન બનીને જ્ઞાતા-દષ્ટા ભાવ કેળવવાનો પુરુષાર્થ કરે તો તે સાધક અપ્રમત્ત- દશાને પ્રાપ્ત કરે છે. તે અવસ્થામાં સાધકને પ્રગટ રૂપે રાગ-દ્વેષ થતા બંધ થઈ જાય છે અને માત્ર ઉદય રૂપ અપ્રગટ કષાય એટલે માત્ર સૂક્ષ્મ કષાય રહે છે. તેનાથી કિંચિત્(નજીવા) કર્મબંધ થાય છે. તે કર્મોથી સંસાર વૃદ્ધિ થતી નથી પરંતુ અલ્પ સમયમાં જ મુક્તિ મેળવી શકાય છે.
હિંદૂ વાયો :– ઉપાયથી અર્થાત્ સત્યભાવના, એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અશરણ ભાવના, નિસંગતા વગેરેના અભ્યાસરૂપ ઉપાયથી તે સ્નેહરૂપ બંધન નિર્મૂળ થાય છે. ફરીથી તેનું બંધન ન થાય તેમ તેનો સંપૂર્ણ રીતે નાશ થાય છે.
ભવ તૃષ્ણા રૂપી લતા ઃ
४५
अंतो हिययसंभूया, लया चिट्ठइ गोयमा ।
फलेइ विसभक्खीणि, सा उ उद्धरिया कहं ॥
શબ્દાર્થ :- અંતો દિયયસંમૂયા = હૃદયની અંદર ઉત્પન્ન થયેલી જ્ઞયા - લતા વિદુર = રહેલી છે વિસમીપિ = વિષ ભક્ષણ સમાન પરિણત થનારી પોક્ = ફળ આપે છે સT = તે હું = કેવી રીતે રિયા = ઉખેડીને સમૂળ નષ્ટ કરી છે ?
ભાવાર્થ:- હે ગૌતમ ! હૃદયની અંદર એક લતા ઉત્પન્ન થયેલી છે. જે વિષ ભક્ષણ સમાન ફળ આપે છે, આપે તેને કેવી રીતે સમૂળી નષ્ટ કરી છે ?
૪૬
तं लयं सव्वसो छित्ता, उद्धरित्ता समूलियं । विहरामि जहाणायं, मुक्कोमि विसभक्खणं ॥
શબ્દાર્થ :- સવ્વસો - સર્વથા છિત્તTM - છેદીને સમૂલિય = મૂળ સહિત રિજ્ઞા = ઉખેડીને ફેંકી દીધી છેઃ વિસમવન્તુળ = વિષ સમાન ફળના ભક્ષણથી મુોમિ = હું મુક્ત છું.
ભાવાર્થ :- (ગૌતમ સ્વામી કહે છે) તે લતાને સમૂળી ઉખેડીને ફેંકી દીધી છે અને શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર હું વિચરણ કરું છું, તેથી હું વિષ ભક્ષણ સમાન પરિણામથી મુક્ત છું.
Page #103
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[ ૪૯ ]
४७
लया य इइ का वुत्ता, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ લતા કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું.
भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया।
तमुद्धित्तु जहाणाय, विहरामि महामुणी ॥ શબ્દાર્થ:- ભવત = સાંસરિક તૃષ્ણા, ભવતૃષ્ણા તથા = લતા કુત્તા = કહી છે મામા = ભયંકર છે બીમાનોદય = ભયંકર ફળ દેનારી છે ગણાય = શાસ્ત્રોક્ત વિધિ અનુસાર gિ = ઉચ્છેદ કરીને ઉખેડીને વિદાય = વિચરણ કરું છું. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) સાંસારિક લાલસાને લતા કહી છે. તે ભયંકર છે અને ભયંકર ફળ દેનારી છે. હે મહામુનિ ! શાસ્ત્રોકત વિધિ અનુસાર તેને ઉખેડીને હું વિચરણ કરું છું. MO साहू गोयम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ - (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પાંચમા પ્રશ્નોત્તરરૂપે ભવતૃષ્ણારૂપ લતા, તેનું વિષફળ અને તે લતાને નિર્મૂળ કરવાની પદ્ધતિનું પ્રતિપાદન છે.
કેશીકુમાર શ્રમણનો પ્રશ્ન છે કે મનુષ્યના અંતરમાં ઉત્પન્ન થયેલી, વિષ સમાન ઝેરી ફળ દેનારી લતાને આપે કઈ રીતે નિર્મૂળ કરી છે? તે લતા કઈ છે? મવતા તથા કુત્તા:- હૃદયમાં ઉત્પન્ન થયેલી ભવતુષ્ણા તે લતા છે. સાંસારિક પદાર્થોની કામના, લાલસાને તૃષ્ણા કહે છે. સૂત્રકારે તૃષ્ણાને લતાની ઉપમા આપી છે. તે લતા ઉપર આવેશ, આવેગ, લોભ વગેરે વિષફળો આવે છે. જેના અંતરમાં તૃષ્ણારૂપી લતા હોય, તે વ્યક્તિ તેના વિષફળના પરિણામે શાંતિ સમાધિ પામી શકતી નથી. તૃષ્ણાથી પીડિત વ્યક્તિ તૃષ્ણાની પૂર્તિ માટે દુષ્કાર્યમાં પણ પ્રવૃત્ત થાય છે. તેથી તે લતા ભયંકર ફળ દેનારી થાય છે. તgિ નહાવું -તે વિષફળ દેનારી ભવતૃષ્ણા રૂપી લતાને જે કોઈ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઉખેડી નાખે છે તે તેના વિષફળથી બચી શકે છે. સંતોષ તે ભવતુષ્ણાનું છેદન કરવા માટેનું અમોઘ શસ્ત્ર છે. (૬) કષાયાગ્નિ અને શ્રુતરૂપ જલ - - संपज्जलिया घोरा, अग्गी चिट्ठइ गोयमा ।
जे डहति सरीरत्था, कह विज्झाविया तुमे ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થ :- ષોT = ભયંકર સંપ—લિયા = સળગતી અન્ત = એક અગ્નિ વિદુડ્ = છે ને = જે સરીસ્થા = શરીરમાં રહીને કહૃત્તિ = આત્મગુણોને સળગાવે છે તુમે - આપે હૈં = કેવી રીતે વિજ્ઞાવિયા = તેને બુઝાવી છે.
=
૫૦
ભાવાર્થ :– હે ગૌતમ ! એક ભયંકર અગ્નિ સળગી રહી છે, જે શરીરમાં રહીને(આત્મગુણોને) બાળે છે. તેને આપે કેવી રીતે બુઝાવી છે ?
५१
महामेहप्पसूयाओ, गिज्झ वारि जलुत्तमं ।
सिंचामि सययं तेउं, सित्ता णो व डहंति मे ॥
શબ્દાર્થ :- મહામેÜસૂવાઓ - મહામેઘથી ઉત્પન્ન થયેલું નન્નુત્તમ = પાણીમાં ઉત્તમ વાર = જળ ભિન્ન = ગ્રહણ કરીને તેૐ = શરીરમાં રહેલી તે અગ્નિને સયં = સતત સિંચામિ = ઠારું છું, બુઝાવું છું સિત્તા = ઠરેલી અગ્નિ મે = મારા આત્મગુણોને ખો = નથી ઇતિ = સળગાવતી, દઝાડતી. ભાવાર્થ :- [ગૌતમ સ્વામી કહે છે] મહામેઘથી ઉત્પન્ન થયેલું સર્વથી ઉત્તમ જળ ગ્રહણ કરીને હું તે અગ્નિને સતત ઠારું છું. ઠરેલી તે અગ્નિ મને દઝાડતી નથી.
५२
अग्गी य इइ के वुत्ता, केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥
ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ અગ્નિ કોને કહો છો ? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું.
५३ कसाया अग्गिणो वुत्ता, सुय-सील-तवो जलं । सुयधाराभिहया संता, भिण्णा हु ण डहंति मे ॥
શબ્દાર્થ :- વસાવા = ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને અાિળો = અગ્નિ વુત્તા = કહી છે सुयसीलतवो = f = શ્રુત, શીલ, તપરૂપ નાં = જળ છે સુવધારી મિહયા સંતા=શ્રુતરૂપ જળ સીંચવાથી મળ્યા = ભિન્ન, નષ્ટ થયેલી તે અગ્નિ મે = મને ૫ ઉદ્દતિ = સળગાવતી નથી, દઝાડતી નથી. ભાવાર્થ :– [ગૌતમ સ્વામી કહે છે] ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયને અગ્નિ કહી છે. શ્રુત, શીલ અને તપ જળ રૂપ છે. શ્રુત,શીલ અને તપ રૂપ જળધારાથી શાંત અને ઠરી ગયેલી તે અગ્નિ મારા આત્મગુણોને દઝાડતી નથી.
५४
ભાવાર્થ :– [કેશી કુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. પરંતુ હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો.
વિવેચનઃ
અધ્યાત્મ સાધનામાં સહાયક પ્રશ્નોના સમાધાન ગૌતમસ્વામીના શ્રીમુખે કરાવતાં શિષ્ય
साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥
Page #105
--------------------------------------------------------------------------
________________
| દેશી-ગૌતમીય
[ ૫૧ ]
પરિવારને બોધ આપવા કેશીકુમાર શ્રમણે છટ્ટો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કષાયરૂપ અગ્નિ આત્મગુણોને સતત બાળતી રહે છે, તે અગ્નિને આપે કઈ રીતે શાંત કરી છે? છાયા જિાનો પુત્તા - ક્રોધ, માન, માયા અને લોભ, તે ચાર કષાયરૂપ અગ્નિ આત્મગુણોને બાળે છે અર્થાતુ કષાયોથી આત્મગુણોનો નાશ થાય છે. આ કષાયરૂપી અગ્નિને શાંત કરવા તીર્થકર ભગવાનની વાણી પાણીનું કામ કરે છે. કષાય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. તેથી તે પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે ચારિત્ર ધર્મ અને તપ અનિવાર્ય છે. ચારિત્રધર્મ અને તપનું જ્ઞાન શ્રતથી એટલે આગમ શાસ્ત્રોથી થાય છે. આ રીતે શ્રત, શીલ(ચારિત્ર ધર્મ) અને તપથી કષાયો પાતળા પડે છે અને અંતે તેનો નાશ થાય છે. કષાયોનો નાશ થવાથી આત્મગુણોનું રક્ષણ થાય છે. મહાપર્યા - શ્રી તીર્થકર દેવ મહામેઘ સમાન છે. જેમ મેઘથી જળ ઉત્પન્ન થાય છે, તેમ તીર્થકર ભગવાનના મુખારવિંદથી શ્રુત-આગમ ઉત્પન્ન થાય છે. તેમાં વર્ણિત શ્રુતજ્ઞાન, શીલ અને તપ રૂપ જળ છે. અહીં સૂત્રકારે તીર્થકરની વાણીને સામાન્ય મેઘ નહીં પરંતુ મહામેઘની ઉપમા આપી છે. સામાન્ય મેઘ ક્યારેક વરસે, ક્યારેક વરસ્યા વિના જ વિખેરાય જાય છે. પરંતુ મહામેઘ અચૂક વરસે છે અને અવશ્ય ફળદાયી બને છે. તેમ જિનેશ્વરના મુખમાંથી પ્રવાહિત થતી વાણી પણ ફળદાયી બને છે. ભવી જીવો તે વાણીના પ્રભાવે પોતાના કષાયોને શાંત કરે છે. (૭) મનરૂપી અશ્વ અને શ્રુતરૂપી લગામ - । अयं साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावइ ।
| ગતિ યમ આહો, રુદ તે જ હીંસ II શબ્દાર્થ - મયંક આ સાહસો = સાહસિક બીમો= ભયાનકડુક્સો = દુષ્ટ અશ્વ પરિવાવ = ચારે બાજુ દોડે છે ગરિ = જેના પર માતો- ચઢેલા આપ તે = તે ઘોડા દ્વારા દં હીરસિ= કેમ ઉન્માર્ગે લઈ જવાતા નથી ? ભાવાર્થ:- આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ ચારે બાજુ ભાગી રહ્યો છે; હે ગૌતમ ! આપ તેના પર આરૂઢ છો છતાં તે આપને ઉન્માર્ગ પર કેમ લઈ જતો નથી ? पता पधावंतं णिगिण्हामि, सुयरस्सीसमाहियं ।
ण मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ ॥ શબ્દાર્થ -પંથાવત = ઉન્માર્ગ તરફ લઈ જતાં આ દુષ્ટ ઘોડાને સુયરન્સીલમદિવંગ શ્રુતજ્ઞાનરૂપી લગામથી બાંધીને જિલ્લાનિ = હું વશ કરી લઉં છું ને = મને ૩-HT = ઉન્માર્ગે ખ = નથી છઠ્ઠ = લઈ જતો = પરંતુ મા = સન્માર્ગે કિવઝ = ચાલે છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) દોડતા આ દુષ્ટ ઘોડાને શ્રુતજ્ઞાનરૂપી લગામથી બાંધીને હું વશ કરી લઉં છું. જેથી તે મને ઉન્માર્ગે લઈ જતો નથી પરંતુ સન્માર્ગે ચાલે છે. | આણે ય ઃ જે પુરે, જેલી ગોયમમબ્લવી |
સિમેવં ગુવત તુ, ગોયનો ફળમgવી II
Page #106
--------------------------------------------------------------------------
________________
[ પર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમસ્વામીને પૂછ્યું કે આપ અશ્વ કોને કહો છો? આ પ્રમાણે પૂછતાં કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 1 मणो साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावइ ।
त सम्म तु णिगिण्हामि, धम्मसिक्खाए कथग ॥ શબ્દાર્થ :- મો = મનરૂપી સાહસિ = સાહસિક બનો = ભયાનક લુક = દુષ્ટ અશ્વ પરિવાવ = ચારે બાજુ ભાગ દોડ કરે છે તથા = જાતિવાન ઘોડો શિક્ષાથી સુધરી જાય છે સં = આ મનરૂપી ઘોડાનેસમે= સમ્યક પ્રકારે થમસિવા= ધર્મશિક્ષા દ્વારા જિલ્લામિક વશમાં રાખું છું. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) મન સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ છે. તે ચારેબાજુ ભાગે છે. તેને હું સમ્યક્ પ્રકારે ધર્મશિક્ષાથી વશ કરું છું, તેથી તે મન જાતિવાન અશ્વ જેવું થઈ ગયું છે. a साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કેશીસ્વામીનો સાતમો પ્રશ્ન છે કે મન ચંચળ અશ્વની જેમ ચારે બાજુ ભટકી રહ્યું છે, દુષ્ટ સ્વભાવવાળો ઘોડો ગમે ત્યારે માલિકને દગો આપે જ છે પરંતુ તમે તો તેના પર બેસવા છતાં સીધા માર્ગે ચાલ્યા જાઓ છો, તેનું કારણ શું છે? મળો સદિક્ષિો મનોઃ - મન દુષ્ટ અશ્વની જેમ ચારે બાજુ ભટકયા કરે છે. સૂત્રકારે તેના માટે બે વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૧) લાદસ્લિો - તે વિચાર્યા વિના કામ કરનાર અથવા સાહસથી ગમે
ત્યારે ગમે તે કામ કરનાર હોય છે. (૨) મનો- શક્તિશાળી, અચિંત્ય શક્તિમાન છે. અશક્ય અસંભવિત કૃત્યો પણ મન દ્વારા થતા જ રહે છે. મનની ગતિ વાયુની ગતિથી પણ અધિક હોય છે. સ્વાભાવિક રીતે મન બહુજ ચંચળ હોય છે. તેને જો અશ્વની જેમ લગામ દ્વારા વશમાં ન રાખીએ તો તે સહજ રીતે માર્ગ કે ઉન્માર્ગમાં પ્રવૃત્ત થતું જ રહે છે. આવા અસ્થિર મનોયોગ દ્વારા ધર્માચરણ કરવું કઠિન બની જાય છે. ળિ િધસિવાર થi :- દુષ્ટ અશ્વને પણ તેનો માલિક યથાયોગ્ય શિક્ષાથી શિક્ષિત કરીને તેના દ્વારા ઉત્તમોત્તમ કાર્ય કરે છે. તે જ રીતે ધર્મની શિક્ષાથી અતિ ચંચળ મન પણ સ્થિર બની જાય છે. શ્રુતજ્ઞાન રૂપી લગામથી મન જાતિવાન અશ્વની જેમ માલિકને આધીન બની જાય છે. વાચના, પુચ્છના, પરિયટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા વગેરે મનને સ્થિર કરવાના શ્રેષ્ઠ સાધનો છે. સ્વાધ્યાય દ્વારા સ્થિર થયેલું મન આત્મસાધનામાં સહાયક બને છે. (૮) ઉન્માર્ગ અને સન્માર્ગ:૬.
कुप्पहा बहवे लोए, जेहिं णासंति जंतवो । अद्धाणे कहं वट्टतो, तं ण णाससि गोयमा ।।
Page #107
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[૫૩]
શબ્દાર્થ -નો લોકમાં હવે ઘણાં પહ-કુપથ-કુમાર્ગ fઉં- જેનાથી સંતુળો- પ્રાણીઓ
સંતિ- સુમાર્ગથી ભ્રષ્ટ થાય છે અને સુમાર્ગમાં વતો = વર્તતા, રહેતાં, જતાં તે = આપ વાં = કેમ, કેવી રીતે જ ગતિ = સુમાર્ગથી ભ્રષ્ટ થતાં નથી ? ભાવાર્થ:- હે ગૌતમ! સંસારમાં ઘણા કુમાર્ગ છે, જેના પર ચાલવાથી પ્રાણીઓ સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. આપ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગમાં જ કઈ રીતે રહી શકો છો? ક ને ય મનેખ ઋતિ, ને ય ૩મા પક્યા
ते सव्वे वेइया मज्झ, तो ण णस्सामह मुणी ॥ શબ્દાર્થઃ- જે = જે, મન = સુમાર્ગે ઋતિ = જાય છે ય = અને જે = જે સમ્મા ક્યા = ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે સષ્ય = તે સર્વ માર્ગમ= મેં વે = જાણી લીધા છે તો = તેથી, એટલા માટે અર્દ = હું જ બસ = સુમાર્ગથી ભ્રષ્ટ થતો નથી. ભાવાર્થ:- ગૌતમ સ્વામી કહે છે] હે મુનિવર ! જેઓ સન્માર્ગે ચાલે છે અને જેઓ ઉન્માર્ગે ચાલે છે, તે બધા માર્ગોને મેં જાણી લીધા છે. તેથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી. न मग्गे य इइ के वुत्ते, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ માર્ગ કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. । कुप्पवयण पासंडी, सव्वे उम्मग्ग पट्ठिया ।
सम्मग्गं तु जिणक्खायं, एस मग्गे हि उत्तमे ॥ શબ્દાર્થ - Mવયન પસંદ = કુપ્રવચનને માનનારા જે પાચંડી લોકો છે સબ્ધ = તે સર્વે ૩ -કિયા = ઉન્માર્ગે પ્રવૃત્તિ કરનારા છે જિવાયું = જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ જ સમ્મા = સન્માર્ગ છે પક્ષ = આ મને = માર્ગદ= જસત્તને = ઉત્તમ છે. ભાવાર્થઃ- [ગૌતમ સ્વામીએ કહ્યું કુપ્રવચન-મિથ્યાદર્શનોને માનનારા બધા પાસડીવ્રતધારી (એકાંતવાદી) લોકો ઉન્માર્ગગામી છે, જિનેન્દ્ર દ્વારા કથિત માર્ગ જ સન્માર્ગ છે અને તે માર્ગ જ ઉત્તમ છે. न साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સન્માર્ગ અને ઉન્માર્ગના ભેદનું વિશ્લેષણ છે, કેશીકુમાર શ્રમણનો આઠમો પ્રશ્ન છે કે આ સંસારમાં અનેક માર્ગો છે. મિથ્યાદષ્ટિના કારણે જીવો સન્માર્ગને ઓળખી શકતા નથી અને
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉન્માર્ગે ચાલ્યા જાય છે. આપ ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ કેમ સ્થિર રહો છો?
Mવયન પાલડી - કુત્સિત પ્રવચન-દર્શન તે કુપ્રવચન છે. કારણ કે તેમાં એકાંત કથન તથા હિંસાદિનો ઉપદેશ હોય છે. આ કુપ્રવચનના અનુગામી પાખંડી અર્થાત્ કુવ્રતી જીવો ઉન્માર્ગે જાય છે. આ લોકમાં ઘણા જીવો ધર્મ વિરુદ્ધ આચરણ કરીને, ઉન્માર્ગે ગમન કરીને દુર્ગતિરૂપી ભવાટવીમાં રખડતા રહે છે. ત્યાર પછી તે જીવોને સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે, તે સન્માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. સમજ તુ નિખરવા - જિનેશ્વર દ્વારા પ્રરૂપિત માર્ગ જ સન્માર્ગ છે. કારણ કે તે સર્વજ્ઞ પુરુષ દ્વારા કેવળજ્ઞાન, કેવળદર્શનના માધ્યમથી અનુભૂત છે. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતથી તે માર્ગ પરિપૂર્ણ છે. તેનું મૂળ જીવ દયા અને વિનય છે, તે માર્ગે ગમન કરનારા જીવો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. તેથી તે સર્વોત્તમ માર્ગ છે. સળે તે વેડ્યા મ - સમ્યગુદષ્ટિ પુરુષ સન્માર્ગને અને ઉન્માર્ગને તથા તેના પરિણામોને યથાર્થપણે જાણે છે. તેથી તે ઉન્માર્ગે જતા નથી અને સન્માર્ગમાં જ સ્થિત રહે છે. પ્રસ્તુતમાં ગૌતમ સ્વામીએ કેશી સ્વામીને કહ્યું કે મેં ઉન્માર્ગ-સન્માર્ગ બંને પ્રકારના માર્ગને સારી રીતે જાણી લીધા છે અને તેનાથી થતા હિતાહિતને પણ સમજી લીધા છે, માટે હું પૂર્ણ વિવેકપૂર્વક સન્માર્ગમાં જ ગમન કરું છું. (૯) ધર્મરૂપી મહાદ્વીપ:
महा उदगवेगेण, वुज्झमाणाण पाणीण ।
सरणं गई पइट्ठा य, दीवं कं मण्णसि मुणी ॥ શબ્દાર્થ - મહારાવે = પાણીના મહાન પ્રવાહ દ્વારા યુદ્ધમાં = વસુમાન, વહી જતા, તણાતા પાળખ = પ્રાણીઓ માટે સરળ = શરણરૂપ ય= તથા ના ગતિરૂપ પલ્ફા = પ્રતિષ્ઠાનરૂપ અર્થાત્ દુઃખથી પીડિત પ્રાણી જેનો આશ્રય લઈ, સુખે રહી શકે તેવું = દ્વીપ ૨ = કોને મUતિ = માનો છો? ભાવાર્થ :- હે મુનિવર ! મહાન જલપ્રવાહના વેગમાં તણાતા પ્રાણીઓ માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠાન(આશ્રય) અને દીપ આપ કોને માનો છો?
का अत्थि एगो महादीवो, वारिमज्झे महालओ।
स महाउदगवेगस्स, गई तत्थ ण विज्जइ ॥ શબ્દાર્થ – વારિક = પાણી (સમુદ્ર)ની મધ્યમાં મહાન = મહાલય, ખૂબ ઊંચો અને વિસ્તૃત
= એકમાવાનો મહાદ્વીપ અસ્થિ = છેલ્થ = તેના પર મારતા-કાસ = પાણીના મહાન પ્રવાહની = ગતિ ના વિશ્વ = નથી અર્થાત્ મહાદ્વીપમાં પાણીનો પ્રવેશ થઈ શકતો નથી. ભાવાર્થ - પાણી (સમુદ્ર)ની મધ્યમાં એક વિશાળ મહાદ્વીપ છે, ત્યાં મહાવેગવાન જલપ્રવાહની ગતિ થઈ શકતી નથી.
- સિમેવ વૃવત તુ, ગોયમો રૂમબ્ધવી | ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછયું કે આપ દ્વીપ કોને કહો છો? આ પ્રમાણે પૂછતા
Page #109
--------------------------------------------------------------------------
________________
| કેશી-ગૌતમીય
[ ૫૫ ]
કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 2 जरामरणवेगेण, वुज्झमाणाण पाणिणं ।
__ धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ શબ્દાર્થ:- ગરમાવેજોજી = જરા(વૃદ્ધાવસ્થા) અને મરણના વેગથી વૃક્ષમાપણ = તણાઈ જતાં, વહી જતાં પણ = પ્રાણીઓ માટે થનો = ધર્મરૂપ રીવોદ્વીપ છે = તે ગતિરૂ૫ છે ય = અને ૩ત્તમ ઉત્તમ સરળ = શરણભૂત છે પઠ્ઠા = પ્રતિષ્ઠાનરૂપ છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ કહ્યું) જરા અને મરણના વેગમાં તણાઈ જતાં(ડૂબતા) પ્રાણીઓ માટે ધર્મ દ્વીપ છે, પ્રતિષ્ઠાન–આધારરૂપ છે, ગતિરૂપ છે તથા ઉત્તમ શરણરૂપ છે અર્થાત્ ધર્મ જ એક એવો દ્વીપ છે જેનો આશ્રય લઈને પ્રાણી સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરે છે. का साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
। अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- (કેશી કુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં નવમા પ્રશ્નોત્તર રૂપે સંસાર પ્રવાહમાં ડૂબતા જીવોની કરુણ સ્થિતિનું અને ધર્મરૂપ દીપની મહત્તાનું દિગદર્શન છે.
કેશીકુમાર શ્રમણનો પ્રશ્ન છે કે આ સંસારરૂપી મહાસમુદ્રમાં જન્મ, જરા અને મરણ રૂપી મહાપ્રવાહ વેગપૂર્વક વહી રહ્યો છે, સંસારના સર્વ પ્રાણીઓ તે વેગવાન પ્રવાહમાં તણાઈ રહ્યા છે, ડૂબી રહ્યા છે; તે ડૂબતા પ્રાણીઓને બચાવવા, સુરક્ષિત રાખવા કોણ શરણભૂત છે? મહારાજે સ્ત્ર ૬ તલ્થ જ વિરુ - મહાસાગરની વચ્ચે દ્વીપ હોય છે, તે દ્વીપ પર જલપ્રવાહની ગતિ હોતી નથી, જલપ્રવાહની ગતિ ન હોવાથી વમળો, જલચર જીવો વગેરેનો પણ ત્યાં ભય રહેતો નથી. તેથી સાગરમાં ડૂબતા જીવો માટે તે સ્થાન શરણભૂત બની જાય છે. જે પ્રાણીઓ તે સ્થાનનો આશ્રય સ્વીકારે છે તે નિશ્ચિત અને નિર્ભય બની જાય છે. થો રીવો :- જિનોક્ત શ્રુત-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ તે વિશાળ(ભાવરૂ૫) મહાદ્વીપ છે. તે એટલો વિશાળ છે કે સંસાર સમુદ્રમાં ડૂબતા, જન્મ મરણના તીવ્ર પ્રવાહમાં તણાતા સર્વ પ્રાણીઓને સ્થાન, શરણ, આધાર આપવામાં સક્ષમ છે.
જે પ્રાણીઓ શુદ્ધ ધર્મનું શરણ સ્વીકારે છે, ધર્મરૂપી મહાદ્વીપમાં આવીને વસે છે, ત્યાં સ્થિર થઈ જાય છે, તે પ્રાણી જન્મ, જરા, મૃત્યુ આદિના હેતુભૂત કર્મોનો ક્ષય કરે છે. તેથી જન્મ-મરણાદિ સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતા નથી. આ રીતે ધર્મરૂપી મહાદ્વીપ જન્મ-મરણાદિના દુઃખોથી જીવોનું રક્ષણ કરે છે અને તે મુક્તિસુખનું કારણ બને છે. પદ્દ ર ા સરળમુત્તi - આ ગાથામાં ધર્મ દ્વીપની વિશેષતા માટે ત્રણ વિશેષણોનો પ્રયોગ છે. તે દ્વીપ આધારરૂપ છે, ગતિ સ્થાનરૂપ છે અને શરણરૂપ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
મહાસમુદ્રની વચ્ચે આવેલો દ્વીપ પ્રાણીઓને પાણીથી રક્ષણ આપવા માટે આધાર રૂપ હોય છે, તે દ્વીપ ભૂમિ રૂપ સ્થાન છે, તેથી પ્રાણીઓ ત્યાં જઈને આશ્રય પામી શકે છે, ત્યાં આશ્રય પામ્યા પછી જલપ્રવાહ, જલજંતુઓથી નિશ્ચિત અને નિર્ભય બની સંચરણ-વિચરણ કરી શકે છે. તે જ રીતે સંસાર સમુદ્રની વચ્ચે રહેલો ધર્મરૂપી દ્વીપ જીવોને જન્મ-મરણથી રક્ષણ આપે છે. તે સ્થાનમાં પ્રત્યેક જીવો આશ્રય પામી શકે છે અને ત્યાં આશ્રય પામ્યા પછી જીવો જન્મ-મરણ રૂપ જલ પ્રવાહથી કે વિષય-કષાયરૂપ જલજંતુઓથી સંપૂર્ણ રીતે નિર્ભય બની ધર્મદ્વીપમાં સંચરણ કરે છે. તેથી તે શરણ, પ્રતિષ્ઠાન અને ગતિરૂપ છે. શકસ્તવ-નમોત્થણં સૂત્રમાં અરિહંત પરમાત્મા માટે વિવો સરળ-
પાઠ્ઠા વિશેષણનો પ્રયોગ થયો છે. અહીં અરિહંત પ્રરૂપિત ધર્મ માટે આ વિશેષણોનો પ્રયોગ થયો છે, તે સાર્થક જ છે. (૧૦) સછિદ્ર-નિછિદ્ર નૌકા -
अण्णवंसि महोहंसि, णावा विपरिधावइ ।।
जंसि गोयम आरूढो, कहं पारं गमिस्ससि ॥ શબ્દાર્થ – મહસિ = મહાઓઘ અર્થાતુ મહાપ્રવાહવાળા અvgવલિ = અર્ણવ-સમુદ્રમાં નવા = એક નાવ વિપરિધાન વિપરીત દિશામાં દોડી રહી છે ગતિ = તેના ઉપર આaો = આરૂઢ થયેલા આપ ૬ = કેવી રીતે પાર = પાર ક્ષતિ = જશો, થશો ? ભાવાર્થ :- હે ગૌતમ ! મહાપ્રવાહવાળા સમુદ્રમાં નૌકા વિપરીત દિશામાં જઈ રહી છે. તેના ઉપર આરૂઢ થયેલા આપ કેવી રીતે સમુદ્રને પાર કરશો? । जा उ अस्साविणी णावा, ण सा पारस्स गामिणी ।
जा णिरस्साविणी णावा, सा उ पारस्स गामिणी ॥ શબ્દાર્થ - Mવા = નૌકા અવિળી = આશ્રવવાળી, છિદ્રોવાળી સT = તે ૩= કોઈદિવસ પારસ
મિળt = પાર લઈ જનારી ન = નથી થતી fપરસ્તાવિળ = નિરાશ્રવી, છિદ્ર વગરની. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) જે નૌકા છિદ્રવાળી-કાણાવાળી હોય છે તે સમુદ્રમાં પાર પહોંચાડી શકતી નથી પરંતુ જે નૌકા છિદ્ર રહિત હોય છે, તે પાર પહોંચાડે છે. न णावा य इइ का वुत्ता, केसी गोयममब्बवी ।
સિમેવ યુવત તુ, ગોયમો ડ્રામ09વી | ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ નૌકા કોને કહો છો? આ પ્રમાણે પૂછતાં કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. किन सरीरमाहु णावत्ति, जीवो वुच्चइ णाविओ ।
1 संसारो अण्णवो वुत्तो, जं तरति महेसिणो ॥ શબ્દાર્થ -રારં= શરીરને ખાવા = નાવ આદુ = કહી છે નવો = જીવ ગાવો = નાવિક વુદ્ = કહેવાય છે સારો સંસાર અDUવો= અર્ણવ, સમુદ્ર પુરો = કહેવાય છે મસિનો= મહર્ષિઓ ન = જેને તાંતિ = પાર કરે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
| દેશી-ગૌતમીય
[૫૭]
૭૪
ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) શરીર નૌકા છે અને જીવ(આત્મા) તેનો નાવિક છે. જન્મ-મરણમય ચતુર્ગતિક સંસાર એ સમુદ્ર સમાન છે, જેને મહર્ષિઓ પાર કરી જાય છે. । साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- કિશીકુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દસમા પ્રશ્નોત્તર રૂપે સંસાર સમુદ્રને તરવાના સાધન રૂપ નૌકાની વિશેષતાને પ્રદર્શિત કરી છે.
કેશીસ્વામીનો પ્રશ્ન છે કે સંસાર સમુદ્રમાં વિષય કષાયના મોજાઓ વામ-વામ ઉછળી રહ્યા છે. તેમાં નૌકા અથડાઈ રહી છે. તે નૌકા દ્વારા આપ કઈ રીતે સમુદ્રને પાર કરશો?
ગૌતમ સ્વામીએ સંસાર સમુદ્રને પાર કરવાના સાધનરૂપ નૌકાની વિશેષતા પ્રદર્શિત કરવા નૌકાના બે પ્રકાર કહ્યા છે– (૧) છિદ્રોવાળી નૌકા (૨) છિદ્ર રહિત નૌકા.
જે નૌકા છિદ્રવાળી હોય છે તેમાં પાણી ભરાઈ જાય છે તેથી તે સમુદ્રને પાર કરાવી શકતી નથી. જે છિદ્ર વગરની નૌકા હોય છે, તેમાં પાણી ભરાતું નથી તેથી તે નિર્વિને સાગરને પાર કરાવી શકે છે. સરીરમાઇ નાવત્તિ - જે રીતે નૌકાથી સમુદ્ર તરી શકાય છે, તે જ રીતે શરીર રૂપ નૌકા દ્વારા જીવરૂપ નાવિક તપ-સંયમની આરાધનાથી સંસાર-સાગરને તરી જાય છે. હીન સંઘયણ, અયોગ્ય સામર્થ્યવાળું શરીર તથા શરીર દ્વારા થતાં દોષોનું સેવન વગેરે છિદ્રો છે. તેના દ્વારા આશ્રવરૂપ જલ વારંવાર આવ્યા કરે છે. તેવી છિદ્રોવાળી શરીરરૂપી નૌકાથી આત્મારૂપી નાવિક સંસાર સાગરને પાર પામી શકતો નથી. તે સંસારરૂપ ભવ ભ્રમણનો અંત કરી શકતો નથી.
વજઋષભનારા સંઘયણ, યોગ્ય સામર્થ્ય સંપન્ન શરીર, શરીર દ્વારા દોષ રહિત સંયમ જીવન જીવવું તે છિદ્રરહિત નૌકા છે. તેના દ્વારા આવતા કર્મોનો નિરોધ થાય છે અને ક્રમશઃ પૂર્વકૃત કર્મોનો ક્ષય થાય છે. ત્યારે આત્મારૂપ નાવિક સંસાર સાગરને તરી જાય છે; ભવભ્રમણ રૂપ સંસારનો અંત કરી મુક્તિને પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે શરીરને નૌકાની ઉપમા આપી છે કારણ કે મોક્ષની સાધનામાં શરીર સાધન છે. તે જ રીતે સંયમને પણ નૌકાની ઉપમા આપી શકાય છે. દોષ સેવન યુક્ત સંયમ છિદ્રવાળી નૌકા સમાન છે, તે સાધકને સંસાર સમુદ્રમાં ડૂબાડે છે અને નિર્દોષ સંયમ છિદ્ર રહિત નૌકા સમાન છે, તે સાધકને સંસાર સમુદ્રના કિનારે પહોંચાડે છે.
સંક્ષેપમાં દ્રવ્યથી વજ28ષભનારા સંઘયણ સંપન્ન સામર્થ્યવાન શરીર અને ભાવથી નિર્દોષ સંયમ પાલન, આ બંનેના સુમેળથી સાધક સંસાર સમુદ્રને પાર પામી જાય છે. (૧૧) અજ્ઞાનાંધકાર નાશક સૂર્ય:७५ अंधयारे तमे घोरे, चिटुंति पाणिणो बहू । .
को करिस्सइ उज्जोय, सव्वलोयम्मि पाणीणं ॥
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - ગંધવારે - જ્યાં આંખોની પ્રવૃત્તિ અટકી જવાથી પુરુષ અંધ સમાન બની જાય છે તેવો અંધકાર પર = ઘોર તમે = અંધકારમાં કહ્યું = ઘણાં પળો = પ્રાણીઓ વિકૃતિ= રહે છે પણ = તે પ્રાણીઓ માટે સબ્રતોગ્નિ = સંપૂર્ણ લોકમાં = કોણ ૩ોયંત્ર પ્રકાશ ર = કરશે? ભાવાર્થ – ઘોર તેમજ ગાઢ(અજ્ઞાન રૂપી) અંધકારમાં ઘણાં પ્રાણીઓ રહે છે. સંપૂર્ણ લોકમાં તે પ્રાણીઓ માટે(જ્ઞાનરૂપી) પ્રકાશ કોણ કરશે?
उग्गओ विमलो भाणू, सव्वलोयपभंकरो । । सो करिस्सइ उज्जोय, सव्वलोयम्मि पाणीणं ॥ શબ્દાર્થ - સમ્બનો પસંવરો = સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનારો વિમો = નિર્મળ ભાજૂ = સૂર્ય ૩ = ઉગ્યો છે = તે. ભાવાર્થ - [ગૌતમ સ્વામીએ કહ્યું સમગ્ર લોકમાં પ્રકાશ કરનારો નિર્મળ સૂર્ય ઊગી ગયો છે. તે સમસ્ત લોકના પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપશે. किन भाणू य इइ के वुत्ते, केसी गोयममब्बवी ।
વસિનેવં જુવંત તુ, જોયનો રૂમ શ્વવી . ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ સૂર્ય કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 10 उग्गओ खीणसंसारो, सव्वण्णू जिणभक्खरो ।
? તો રિસંડુ ૩ોય, બ્લોયમ પાઇ . શબ્દાર્થ – હીલા = જેનો સંસાર ક્ષીણ થઈ ગયો છે અર્થાત્ સંસારના મૂળભૂત ઘાતી કર્મોનો ક્ષય કરનારા સUબુ= સર્વજ્ઞાનિમો જિનેન્દ્ર ભગવાનરૂપી ભાસ્કર, સૂર્ય૩નો ઉદય થયો છે. ઊગ્યો છે. ભાવાર્થ - (ગૌતમ સ્વામીએ કહ્યું, જેનો સંસાર ક્ષીણ થઈ ગયો છે, જે સર્વજ્ઞ છે તેવા જિનેશ્વરરૂપીસૂર્યનો ઉદય થયો છે, તે આખા લોકમાં પ્રાણીઓને પ્રકાશ આપશે. o साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
। अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- કિશીકુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં અગિયારમાં પ્રશ્નોત્તર રૂપે અજ્ઞાન રૂપ અંધકાર અને તેનો નાશ કરનાર જ્ઞાનરૂપ સૂર્યનું નિરૂપણ છે. સંજયારે તને ચોરેઃ- “અંધકાર’ અને ‘તમ’ આ બંને શબ્દો એનાર્થક છે, તેમ છતાં અહીં તમ' એ અંધકારનું વિશેષણ હોવાથી ‘તમ’નો અર્થ અહીં ‘ગાઢ થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં અંધકારથી અજ્ઞાનરૂપ અંધકારનો
Page #113
--------------------------------------------------------------------------
________________
| દેશી-ગૌતમીય.
[ ૫૯ ]
સંકેત કરાયો છે અને પ્રકાશનો અર્થ જ્ઞાન છે. સંસારના ઘણા પ્રાણીઓ અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલા છે તેમને જિનેન્દ્ર ભગવાન રૂપ સૂર્ય જ્ઞાનનો પ્રકાશ આપે છે. વિમો માબૂ ઃ-નિર્મળસૂર્ય. અહીં સૂર્ય ઉપમા છે, તીર્થકર ભગવાન ઉપમેય છે. સૂત્રકારે કેવળજ્ઞાની તીર્થંકર પ્રભુને વાદળાથી રહિત નિર્મલ સૂર્યની ઉપમા આપી છે. સૂર્ય વાદળાથી અનાવરિત હોય ત્યારે પૃથ્વી ઉપર અત્યધિક પ્રમાણમાં પ્રકાશ પાથરી શકે છે. તેમ જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મો જ્યારે દૂર થાય છે, ત્યારે આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણ જગતના ભાવો જણાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાઈ રહેલા જગતજીવોને સર્વજ્ઞ એવા જિનેન્દ્ર ભગવંતો જ્ઞાન રૂપી પ્રકાશ આપે છે.
તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન પછી યથાસમયે તીર્થકર ભગવાન મહાવીર સ્વામી રૂપ નિર્મળ સુર્યનો તીર્થસ્થાપક તરીકે ઉદય થયો છે. તેઓ લોકના સર્વ પ્રાણીઓને જ્ઞાનનો પ્રકાશ આપશે. (૧ર) અવ્યાબાધ સુખ સ્થાન :
। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणीणं ।। ૮૦
खेमं सिवमणाबाह, ठाणं किं मण्णसि मुणी ॥ શબ્દાર્થ -સરારની શારીરિક અને માનસિકયુ = દુઃખોથી વનાણાઇ = બધ્યમાન, પીડાતા, આકુળ-વ્યાકુળ બનેલા પાળખ = પ્રાણીઓ માટે તેનું = ક્ષેમરૂપ સિવં = કલ્યાણકારી અાવાદું = બાધા રહિત ટાપ = સ્થાન વિ = કર્યું, કોને મસિ = માનો છો ? ભાવાર્થ - હે મુનિવર! શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા પ્રાણીઓ માટે ક્ષેમકારી, કલ્યાણકારી અને બાધા રહિત સ્થાન આપ કોને માનો છો?
अत्थि एगं धुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं ।
जत्थ णत्थि जरा मच्चू, वाहिणो वेयणा तहा ॥ શબ્દાર્થ તો નિ= લોકના અગ્રભાગ પર = એક ધુવં= ધ્રુવ, નિશ્ચલ ઠાઈ = સ્થાન સ્થિ = છે ગલ્થજ્યાંગરા = વૃદ્ધાવસ્થામણૂક મૃત્યુ વાહિનો વ્યાધિ- વાત,પિત કે કફજન્ય શારીરિક રોગ તહીં = તથા વેચT = વેદના પત્નિ = નથી તુરાઈ = તે સ્થાને પહોંચવું કઠિન છે, આરૂઢ થવું મુશ્કેલ છે. ભાવાર્થ :- (ગૌતમ સ્વામી કહે છે) લોકના અગ્રભાગમાં એક એવું ધ્રુવ(અચલ) સ્થાન છે કે જ્યાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ, વ્યાધિ અને વેદનાઓ હોતી નથી પરંતુ ત્યાં પહોચવું બહુ કઠિન છે.
3 ટાળે ય રૂ છે ગુજો, વરી નયન મળ્યવી ! * સિમેવં યુવત તુ, જોયનો રૂમ શ્વવી | ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે તે સ્થાન કયું છે? આ પ્રમાણે પૂછતા કેશકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે જવાબ આપ્યો.
आ णिव्वाणं ति अबाहं ति, सिद्धी लोगग्गमेव य ।
स खेमं सिवं अणाबाहं, जं चरति महेसिणो । શબ્દાર્થ - જિગ્લાઈ = નિર્વાણ અવાઈ = અબાધ, વિદન રહિત સિદી સિદ્ધ મળાવીરં = બાધા
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
રહિત નો મેવ = લોકાગ્રે સ્થિતિ = = જે સ્થાનને મળિો = મહર્ષિઓ વતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ કહ્યું, જે સ્થાન મહર્ષિઓ પ્રાપ્ત કરે છે તે સ્થાન, નિર્વાણ સ્વરૂપ, વિદનરહિત, સિદ્ધક્ષેત્ર અને લોકાગ્ર વગેરે નામોથી પ્રસિદ્ધ છે, તેમજ તે ક્ષેમકારી, કલ્યાણકારી અને અવ્યાબાધ સુખરૂપ છે. । तं ठाणं सासयं वासं, लोगग्गम्मि दुरारुहं ।
जं संपत्ता ण सोयति, भवोहतकरा मुणी ॥ શબ્દાર્થ - લીલાં વીd = આત્માનો શાશ્વત વાસ છે તો = લોકાગ્રે ફુરદૃ = ત્યાં પહોંચવું કઠિન છે મનોહતe = નરકાદિ ભવોની પરંપરાનો અંત કરનારા = = તે સ્થાનને સંપત્તા = પ્રાપ્ત કરનાર જ હોયત = શોક કરતા નથી. ભાવાર્થ - લોકાગ્રે આવેલું તે સ્થાન આત્માનું શાશ્વત નિવાસ સ્થાન છે, જ્યાં પહોંચવું ઘણું કઠિન છે. ભવ પરંપરાનો અંત કરનારા મહામુનિ તે સ્થાન પ્રાપ્ત કરીને શોકથી મુક્ત થઈ જાય છે અર્થાત્ ત્યાં પહોંચ્યા પછી, શોક, ક્લેશ, જન્મ, જરા આદિ દુઃખ હોતા નથી અને સિદ્ધ ભગવાન સંસારમાં કયારેય પાછા આવતા નથી. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં બારમા પ્રશ્નોત્તર રૂપે સંસારી જીવો માટે કલ્યાણકારી મોક્ષ સ્થાનની વિચારણા છે.
આ સંસારમાં ભ્રમણ કરતા જીવો સર્વત્ર દુઃખનો અનુભવ કરે છે; આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યા છે. તે જીવોને માટે લોકના અગ્ર ભાગે સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્ર ધ્રુવ અને અવ્યાબાધ– કોઈ પણ પ્રકારની બાધા રહિતનું સુખ સ્થાન છે. ત્યાં વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મૃત્યુ અને કોઈ પણ પ્રકારની વેદનાઓ હોતી નથી. ત્યાં શાશ્વત સુખ શાંતિ છે. હેમં શિવં અMવાડું:- શ્રેમ = વ્યાધિ, જરા આદિથી રહિત. શિવ = જન્મ-મરણ રહિત, આત્મ કલ્યાણમય અનાબાધ = કોઈપણ પ્રકારની વેદના કે વિજ્ઞોના અભાવના કારણે સ્વાભાવિક રીતે બાધા રહિત. કુવાટાં- જે સ્થાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. તે સ્થાનની પ્રાપ્તિ સ્વયંના સવળા પુરુષાર્થથી જ થાય છે. તેમ છતાં અનાદિકાલીન મોહનીય કર્મના ગાઢતમ સંસ્કારના કારણે સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અને મોહનીયકર્મનો તેમજ ઘાતી કર્મોનો ક્ષય કરવો અત્યંત કઠિન છે. ઘાતી કર્મોનો નાશ થયા પછી આયુષ્ય પૂર્ણ થતાં ચારે અઘાતી કર્મોનો નાશ થાય, આત્મા સર્વ કર્મોથી મુક્ત થાય, ત્યારે જ શાશ્વત સિદ્ધિ રૂપ સ્થાન પ્રાપ્ત થાય છે. આટલી લાંબી સાધના પછી સિદ્ધિ સ્થાનની પ્રાપ્તિ થવાથી તે સિદ્ધિ સ્થાનને અહીં દુરદૃ = દુષ્પાપ્ય કહ્યું છે. foળાઇ:- નિર્વાણ. જ્યાં કર્મરૂપી અગ્નિ સર્વથા બુઝાઈ જાય છે, સંતાપના અભાવે જ્યાં અખંડ શાંતિ છે. સિદ્ધી :- જ્યાં સંસાર પરિભ્રમણનો અંત થવાથી સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. = રતિ મળિો – જે સ્થાનને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે, વીતરાગી મુનિરાજો તે સ્થાનને પામે છે. સંશય સમાધાન અને વિનય પ્રતિપતિ -
| સાદુ ગોયમ ! પણ તે, છિvો ને સંતો નો ! | નો તે સમયાતીત ! સબૂકુત્તમહોયદી ! |
Page #115
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
[
]
૮e
૮
શબ્દાર્થ – પUT = પ્રજ્ઞા, બુદ્ધિ સાદુ = ઘણી ઉત્તમ છે સંલ = સંશયોને ઉછળો = દૂર કર્યા છે
વાતીત સંશયાતીત, સંશયથી રહિતસવગુત્તમ હોદ = હે સર્વ સૂત્ર મહોદધિ!હે સર્વશાસ્ત્રોના જ્ઞાતા ! તે = આપને ન = નમસ્કાર કરું છું. ભાવાર્થ – હે ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે. આપે મારા આ સંશયોને દૂર કર્યા છે. હે સંશયાતીત: હે સર્વશ્રુત-મહોદધિ ! આપને હું નમસ્કાર કરું છું. | વં તુ સંપ છvછે, જેની પોર|
રમે . अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥८६॥ શબ્દાર્થ–પર્વ= આ પ્રકારે સંપ = સંશયછvળ = દૂર થતાં શોર પરમે- ઘોર પરાક્રમી મહાવરે = મહાયશસ્વી સિરસા = શિર નમાવીને ખવવા = વંદણા કરીને(હાથ જોડીને અને શિર નમાવીને). ભાવાર્થ - આ પ્રકારે સંશયનું નિવારણ થવાથી ઘોર પરાક્રમી કેશીકુમાર શ્રમણે મહાયશસ્વી ગૌતમ સ્વામીને શિર નમાવીને અભિવંદના કરીને......
पंचमहव्वयधम्म, पडिवज्जइ भावओ।
पुरिमस्स पच्छिमम्मि मग्गे, तत्थ सुहावहे ॥ શબ્દાર્થ - તત્ત્વ = ત્યાં હિંદુક વનમાં હંમેશ્વયમ્ન = પાંચ મહાવ્રતરૂપ ધર્મનો માવો = ભાવપૂર્વક વિશ્વ = સ્વીકાર કર્યો સુહાવરે = તે સુખકારી મળી = માર્ગમાં વિચરણ કરવા લાગ્યા પુરિમા = પૂર્વતીર્થંકરના શાસનનો(ત્યાગ કરીને) પશ્વિમમક પછીના તીર્થકરના શાસનમાં(પ્રવેશ કરીને). ભાવાર્થ :- પૂર્વના અર્થાતુ ત્રેવીસમા તીર્થંકરના શાસનનો ત્યાગ કરીને, પછીના અર્થાત ચોવીસમાં તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરીને, પાંચ મહાવ્રત રૂપ ધર્મનો ભાવપૂર્વક સ્વીકાર કરીને, તે સુખાકારી માર્ગમાં વિચરણ કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સર્વ પ્રશ્નોના સમાધાન થયા પછી બંને સંતોના શિષ્ય પરિવારને પ્રાપ્ત થયેલા સમન્વયરૂપ સુફળનું સુંદર નિરૂપણ છે. કેશીકુમાર શ્રમણે અત્યંત નમ્રભાવે શિષ્ય પરિવારની જિજ્ઞાસાને સંતોષવા જ જ્ઞાનચર્ચાનો પ્રારંભ કર્યો હતો. તેથી કોઈ પણ પ્રકારના દુરાગ્રહ વિના ગૌતમસ્વામી દ્વારા થયેલા સમાધાનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો.
સામાન્ય રીતે એક તીર્થકર તીર્થની સ્થાપના કરે, ત્યારે પૂર્વ તીર્થકરના સાધુઓ નવા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરીને તીર્થકરનું સાંનિધ્ય સ્વીકારી લે છે. પરંતુ પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ મહાવીરના શાસનમાં વતની, વેશની વગેરે અનેક પ્રકારની ભિન્નતા હતી, બંને પરિવારના શિષ્યોના અંતરમાં આ ભિન્નતાનો સમન્વય થાય, તે અત્યંત જરૂરી હતું. તેથી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીનો સંવાદ થયો. તે જ્ઞાનસંવાદના અંતે સ્વયં પર્યાયજ્યેષ્ઠ હોવા છતાં કેશીકુમાર શ્રમણે શાસનપરંપરાને અનુસરીને ભગવાન મહાવીરના શાસનમાં પ્રવેશ કર્યો. ગૌતમ સ્વામીને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરીને પંચમહાવ્રતનો સ્વીકાર કરી તેમનું સાંનિધ્ય સ્વીકાર્યું.
Page #116
--------------------------------------------------------------------------
________________
૨
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શાસન પરંપરાને સુવ્યવસ્થિતરૂપે ટકાવી રાખવામાં કેશીકુમાર શ્રમણના અહત્યાગનું આ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. સંસાતીત, સબ્બકુત્તમોતી – પ્રસ્તુત ગાથામાં ગૌતમસ્વામીને સંશયાતીત અને સર્વ સૂત્ર મહોદધિ કહ્યા છે. જેમનું શ્રુતજ્ઞાન એવું નિર્મળ અને સ્પષ્ટ હોય કે તેને કોઈપણ પ્રકારના સંશય-શંકા રહે નહીં, તે સંશયાતીત કહેવાય છે. સર્વ શાસ્ત્રોના સંપૂર્ણ જ્ઞાતા, ચારજ્ઞાન અને ચૌદપૂર્વના ધારક, શ્રુતકેવળી, સૂત્રના મહાન ઉદધિ મહોદધિ કહેવાય છે. પવનદબયથH - કેશીકુમાર શ્રમણે પંચમહાવ્રતનો સ્વીકાર કર્યો. જ્યારે તીર્થકરો તીર્થની સ્થાપના કરે, ત્યારે પૂર્વના તીર્થકરના છદ્મસ્થ સાધુઓ નવા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે, ત્યાર પછી જ તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ પ્રકારનો વ્યવહાર હોય છે. તે નિયમાનુસાર ભગવાન મહાવીરે તીર્થ સ્થાપના કરી ત્યાર પછી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના કેશીકુમાર શ્રમણે ભગવાન મહાવીરના શાસનમાં પ્રવેશ કરવા માટે ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. પૂરિશ્ન પછિનશ્મિ :- પૂર્વના ત્રેવીસમા તીર્થંકરના શાસનમાંથી પશ્ચિમ-અંતિમ તીર્થકર દ્વારા પ્રવર્તિત શાસનમાં પ્રવેશ કર્યો. પૂર્વગૃહીત ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને અંતિમ તીર્થંકરનો પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો. ઉપસંહારઃ સમાગમની ફલશ્રુતિઃ
વલીભોયનો વુિં, તન્મ આસિ સનીને .
सुय-सील-समुक्कसो, महत्थत्थ-विणिच्छओ ॥ શદાર્થ:- તગ્નિ = તે નિંદક ઉદ્યાનમાં લીયન = કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીનો જે fપવં= નિત્યસમાને - સમાગમ લિ = થયો સુયતીત કુવો = શ્રુત-શીલ સમુત્કર્ષ, શ્રુત અને ચારિત્રની વૃદ્ધિ કરનાર મહિન્દુત્વવિnિછો = મહાન અર્થનો અર્થાત્ મહાન બાબતોનો નિર્ણય થયો. ભાવાર્થ :- હિંદુક ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીનો જે નિરંતર સમાગમ-સંવાદ થયો તેનાથી શ્રુત તથા શીલ ધર્મનો ઉત્કર્ષ થયો અને મહાન પ્રયોજનભૂત વિષયોનો નિર્ણય થયો. | તેલિયા રિસ સળા, સમજ મુવક્રિયા ..
સથયા તે પલીયડુ, મયે વસોયને ત્તિ વેમ || શબ્દાર્થ -ળા = સર્વ દેવ, અસુર અને માનવોથી યુક્ત પરિક્ષા = સભા તરિયા = સંતોષ પામી સમri = સન્માર્ગમાં સવાયા = પ્રવૃત્ત થયા તે = તે બધા થયા = સ્તુતિ કરવા લાગ્યા અથવું = ભગવાન જોયને = કેશી-ગૌતમ પલીયડુ = સદા પ્રસન્ન રહો, જયવંત વર્તો. ભાવાર્થ - (આ પ્રકારે) દેવ, અસુર, મનુષ્યોની પરિપૂર્ણ પરિષદ ધર્મચર્ચાથી સંતોષ પામી તથા સન્માર્ગમાં પ્રવૃત્ત થઈ. તેમણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે તે બન્ને સંતો(અમારા પર) પ્રસન્ન રહો. વિવેચન :
કેશીકમાર શ્રમણ અને ગૌતમસ્વામી જેવા મહાન સંતો વચ્ચે થયેલો આ સંવાદ બંને સંતોના
Page #117
--------------------------------------------------------------------------
________________
કેશી-ગૌતમીય
શિષ્ય પરિવારને બહુલાભદાયક બન્યો, કારણ કે તે ઉભય પક્ષના શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે જ સર્જાયો હતો અને બંને જ્ઞાની પુરુષોએ વિચક્ષણતા અને સરળતા પૂર્વક પ્રશ્નોત્તર કર્યા હતા.
અનંત તીર્થંકરોના ઉપદેશનું તત્ત્વ(હાઈ) સમાન જ હોય છે. બાલ આચાર વ્યવહારમાં ક્ષેત્ર, કાલની યોગ્યતાઓ અનુસાર ક્યારેક કંઈક વિભિન્નતા જણાય છે તેમ છતાં તે વિભિન્નતાનું રહસ્ય જાણીને, વિશાળતાથી તેનો સમન્વય થઈ શકે છે. આ જ્ઞાનવર્ધક સંવાદ સાંભળીને ઉપસ્થિત થયેલી સંપૂર્ણ પરિષદે પણ સંતુષ્ટ થઈને તત્ત્વોને ગ્રહણ કર્યા અને બંને મહાપુરુષોની સ્તુતિગુણગ્રામ કરી તૃપ્તિનો અનુભવ કર્યો. મહત્વત્થ વિધિઓ :– તે સમાગમ મહાર્થ અર્થાત્ મોક્ષના સાધનભૂત મહાવ્રત અને તત્ત્વાદિનો નિર્ણય કરાવનાર થયો.
જિન્હેં ઃ- ગાથામાં પ્રયુક્ત ‘નિત્ય' શબ્દના બે અર્થ થાય છે. (૧) સુદીર્ઘ સમય, સતત, નિરંતર બે ત્રણ કલાક (૨) ઘણા દિવસો સુધી તેમનો સમાગમ ચાલ્યો.
। ત્રેવીસમું અધ્યયન સંપૂર્ણ ।
Page #118
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચોવીસમું અધ્યયન પરિચય : ૨ ૨ ૨ ડી છે. જે એક
છે
બી એક
આ અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ “પ્રવચન માતા છે. સમવાયાંગ સૂત્રમાં તેનું સામો (સમિતિઓ)નામ છે. આ અધ્યયનની ત્રીજી ગાથામાં પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓને આઠ સમિતિઓ કહીને તેને પ્રવચન માતા કહી છે. આ રીતે સમવાયાંગ સૂત્રોક્ત “સમિતિ અને પ્રસ્તુતમાં કથિત “પ્રવચન માતા’ આ બંને નામો સુમેળયુક્ત છે. સંયમ અને તપ તે મોક્ષમાર્ગનું ક્રિયાત્મક સાધન છે. સંયમ અને તપની આરાધના માટે સમિતિ અને ગુપ્તિની અનિવાર્યતા છે. સાધકોનો સમગ્ર જીવન વ્યવહાર સમિતિ અને ગુપ્તિના આધારે જ થાય છે. તેથી સાધના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર પ્રત્યેક સાધકોને જઘન્ય અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોવું જરૂરી છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ, ગુપ્તિ એટલે અશુભથી નિવૃત્તિ. સમિતિના પાંચ પ્રકાર છે યથાઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ સમિતિ. ગુપ્તિના ત્રણ પ્રકાર છે, યથા-મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આ આઠને “અષ્ટપ્રવચન માતા' કહે છે. સાધકોનું લક્ષ્ય યૌગિક પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરીને, ઉપયોગનું અનુસંધાન કરી ક્રમશઃ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનું હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ ત્રણ ગુપ્તિથી થાય છે પરંતુ શરીરી જીવો હંમેશાં મન વચન અને કાયાની પ્રવૃત્તિથી સર્વથા મુક્ત થઈ શકતા નથી. તેથી જ્યારે-જ્યારે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ અનિવાર્ય બની જાય ત્યારે સમિતિપૂર્વક કરવાની હોય છે. તે પ્રવૃત્તિ પૂર્ણ થતાં પુનઃ ગુપ્તિની આરાધના કરવાની હોય છે. આ રીતે સમિતિ અને ગુપ્તિનો સુયોગ્ય સમન્વય કરવાથી જ ચારિત્રની પરિપક્વતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ રીતે આ અધ્યયનમાં સાધ્વાચાર સંબંધી મહત્ત્વનો વિષય નિરૂપિત હોવાથી સાધુઓને માટે તે અત્યંત ઉપયોગી છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
ચોવીસમું અધ્યયન
પ્રવચનમાતા
આઠ પ્રવચન માતા:
अट्ठ पवयणमायाओ, समिई गुत्ती तहेव य ।
पंचेव य समिईओ, तओ गुत्तीउ आहिया ॥ શઘર્થ-સમર્ડ= સમિતિતદેવ અનેગુર ગુપ્તિ અદૃ= (આ) આઠપવામાયા પ્રવચન-માતા છે મો= સમિતિઓ પંવેવ= પાંચ ચ= અને ગુds= ગુપ્તિઓ તો= ત્રણ દિવ = કહી છે. ભાવાર્થ:- સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતાઓ છે. તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ હોય છે.
ईरिया भासेसणादाणे, उच्चारे समिई इय ।
मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा ॥ શબ્દાર્થ - રૂરિયામાસાલાને = ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ ૨ = અને ૩%ારે = ઉચ્ચાર-પ્રસવણ-જલ્લ-મેલ-સિંધાણ-પારિસ્થાનિકા સમિતિ અર્થાતુ શરીરના મળ -મેલનું હિંસા ન થાય તે રીતે, તેવા સ્થળે વિસર્જન મારી = મનગુપ્તિ વયરી = વચનગુપ્તિ ય = અને વયપુર = કાયગુપ્તિ મદુમા = આઠમી છે. ભાવાર્થ - ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર-પ્રસવણ સમિતિ; આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓ છે. તે બંને મળીને આઠ પ્રવચન માતાઓ છે. ક થાઓ અદૃ સમિ, સમાન વિયાદિયા !
दुवालसंगं जिणक्खाय, मायं जत्थ उ पवयणं ॥ શબ્દાર્થ -પ = એ(આ) મિત્રો- પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિરૂપ = અષ્ટ પ્રવચન-માતા સમાજ = સંક્ષેપમાં વિવાદિયા = કહી છે નિજાથે = જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવાયેલું કુવાન = દ્વાદશાંગરૂપ પવયl = પ્રવચન કર્થી = જેમાં માથું = સમાઈ જાય છે. ભાવાર્થ:- આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે, તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અંતર્ભત થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાનો નામોલ્લેખ છે. પ્રવચનમાતા – જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, માતા સંતાનો માટે કલ્યાણકારિણી હોય છે, તેમ
Page #120
--------------------------------------------------------------------------
________________
[
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધકો માટે કલ્યાણકારિણી હોવાથી જિનેશ્વરોએ તેને શ્રમણોની માતા કહી છે. અષ્ટપ્રવચન માતાનું પાલન કરીને જ તીર્થકરો સર્વજ્ઞ થાય છે અને ત્યાર પછી જ દ્વાદશાંગીનો ઉપદેશ આપે છે. આ રીતે દ્વાદશાંગીનો ઉદ્ભવ અષ્ટ પ્રવચન માતામાંથી જ થાય છે. તેથી તે પ્રવચન માતા કહેવાય છે અને ચતુર્વિધ સંઘ માટે પણ તે માતા સમ આધારભૂત છે. સમિતિ:- તત્ર ૩ નિતિ સભ્ય સર્વવિ૬yવવનાનુલારિતા આભનઃ રૂતિ સમિતિ સવેજ્ઞના પ્રવચન અનુસાર આત્માની સમ્ય(વિવેકપૂર્વકની) પ્રવૃત્તિને સમિતિ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) ઈર્ષા સમિતિ- કોઈપણ પ્રાણીને ક્લેશ(દુઃખી ન થાય, તે રીતે સાવધાનીથી વર્તવું, ઊઠવું-બેસવું, ચાલવું. સુવું, જાગવું વગેરે બધી ક્રિયાઓ ઈર્ષા સમિતિની અંતર્ગત છે. જીવહિંસા ન થાય તે રીતે શરીરની ઉક્ત ક્રિયાઓ કરવી તે ઈર્ષા સમિતિ છે. ૨) ભાષા સમિતિ- હિત, મિત, સત્ય અને શંકા વિનાની ભાષા બોલવી, સાવધાનીપૂર્વક ભાષણ-સંભાષણ કરવું. (૩) એષણા સમિતિ-સંયમ યાત્રામાં આવશ્યક ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે નિર્દોષ રીતે ગ્રહણ કરી, સાવધાનીપૂર્વક અનાસક્તભાવે તેનો ઉપભોગ કરવો. (૪) આદાન સમિતિ- વસ્તુમાત્રને યોગ્ય રીતે જોઈને તપાસીને યતનાપૂર્વક લેવી, મૂકવી (૫) ઉત્સર્ગ સમિતિજીવરહિત(અચિત્ત) સ્થાનમાં ઉપયોગપૂર્વક અને નિરીક્ષણ કરીને અનુપયોગી વસ્તુઓનું વિસર્જન કરવું. ગુપ્તિ –ોપન ગુદ્ધિઃ સોનિદ: તર્થવ તિ સમુચ્યતે I આત્મભાવમાં લીન થવું અને પરભાવથી નિવૃત્ત થવું. આત્મ સ્વરૂપમાં રમણતા કરવા માટે યોગનો સમ્યક પ્રકારે નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. યોગોનો નિગ્રહ કરવો એટલે અશુભમાં પ્રવૃત્ત થતાં યોગોને અટકાવીને શુભમાં પ્રવૃત્ત કરવા અને તેનાથી આગળ વધીને શુદ્ધ આત્મભાવોના લક્ષે પ્રવર્તાવવા તે ગુપ્તિ છે. મનોગતિઃ - શુભ-અશુભ, સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવો. આત્મ તત્ત્વનું છદ્રવ્યનું નવ તત્ત્વનું ચિંતન કરવું. વચનગુપ્તિ - વચન બોલવાના પ્રસંગે નિયંત્રણ રાખવું અથવા મૌન ધારણ કરવું. કાયતિ :- કોઈપણ વસ્તુ લેવા-મૂકવામાં, ઊઠવા-બેસવામાં, હાલવા-ચાલવા વગેરે કાર્યમાં વિવેક રાખવો. આ રીતે શારીરિક ક્રિયાઓનું નિયમન કરી સ્થિર થવું પ્રત્યેક ક્રિયામાં જતના રાખવી. સામાયિક આદિ સંવર કરણી, ધર્મધ્યાન, વિવિધ પ્રકારના તપ વગેરે પ્રવૃત્તિ કરવી. શરીરથી થનારી વિરાધનાજનક પ્રવૃત્તિઓ ઘટાડવી. પ્રથમ અક તવો :- આ આઠ સમિતિ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ શુભ પ્રવૃત્તિરૂપ છે. ગુપ્તિઓ એકાંત નિવૃત્તિરૂપ જ નહિ, પ્રવૃત્તિરૂપ પણ હોય છે. તેથી તેના પ્રવૃત્તિરૂ૫ અંશની પ્રધાનતાથી તેને સમિતિમાં સમાવિષ્ટ કરી છે.
આ આઠ સમિતિઓમાં જિનોક્ત પ્રવચન સમાવિષ્ટ થઈ જાય છે, કારણ કે સમિતિ અને ગુપ્તિ તે બંને ચારિત્રરૂપ છે અને ચારિત્ર જ્ઞાન-દર્શનપૂર્વક જ હોય છે. દ્વાદશાંગી- બાર અંગ સૂત્રોમાં સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો માર્ગ જ પૂર્ણપણે સંકલિત છે, તેથી અષ્ટપ્રવચનમાતામાં સંપૂર્ણ દ્વાદશાંગી અંતર્ભત થઈ જાય છે. સંક્ષેપમાં અષ્ટ પ્રવચનમાતા તે દ્વાદશાંગીનો સાર છે અને બીજી રીતે કહીએ તો દ્વાદશાંગ રૂપ જિન પ્રવચન તે અષ્ટ પ્રવચન માતાનો જ વિસ્તાર છે. ઈર્ષા સમિતિ:
आलंबणेण कालेण, मग्गेण जयणाइ य । चउकारण परिसुद्ध, संजए ईरियं रिए ॥
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
ક૭ ]
શબ્દાર્થ:- આવી = આલંબન વાર્તા = કાલ મનેખ = માર્ગ ય = અને નયણારૃ = યતના વહેવાર પરશુદ્ધ- આ ચાર કારણોથી શુદ્ધ ફરિયં ઈર્ષા સમિતિથી સગા-સંયમી, સાધુ રિ-ગમન કરે. ભાવાર્થ- સંયમી સાધુ આલંબન, કાલ, માર્ગ અને યતના આ ચાર કારણો(પ્રકારો)થી પરિશુદ્ધ ઈર્યા સમિતિથી ગમન કરે.
तत्थ आलंबणं णाणं, दसणं चरणं तहा।। ___काले य दिवसे वुत्ते, मग्गे उप्पहवज्जिए ॥ શબ્દાર્થ -તત્થર ઈર્ષા સમિતિના ના વંસતા વરy = જ્ઞાન, દર્શન અને ચારિત્ર આdવને = અવલંબન, આધાર છે = કાલ વિરે = દિવસ-દિન કુરે = કહ્યો છે અને = માર્ગ ૩પરિવાર = ઉન્માર્ગ વર્જિત માર્ગ, સુમાર્ગ કહેવાય છે. ભાવાર્થ - ઈર્ષા સમિતિનું આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તેનો કાલ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ, તે તેનો માર્ગ છે.
दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा ।
जयणा चउव्विहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥ શબ્દાર્થ -રબ્બો = દ્રવ્યની અપેક્ષાએ રહો = ક્ષેત્રથી તe = તથા વાતો = કાળથી જેવ = અને ભાવ = ભાવથી નવા = યતના વખ્રિહ = ચાર પ્રકારની કુત્તા = કહી છે = તેનું ને = હુંત્તિથ = કીર્તન-વર્ણન કરીશ સુખ = તમે ધ્યાનપૂર્વક સાંભળો. ભાવાર્થ- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, તેમ યતનાના ચાર પ્રકાર છે, તે હું કહું છું. તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. । दव्वओ चक्खुसा पेहे, जुगमित्तं च खेत्तओ।
__ कालओ जावरीएज्जा, उवउत्ते य भावओ ॥ શબ્દાર્થ – = દ્રવ્યની અપેક્ષાએ વહુરા = આંખોથી પદે = જીવાદિ દ્રવ્યોને જોઈને ચાલે ૨ = અને હેરો = ક્ષેત્રથી સુમિત્ત = યુગ પ્રમાણ(સાડા ત્રણ હાથ ભૂમિ) આગળ જોઈને ચાલે વાતો = કાળથી ગાવ = જ્યાં સુધી રીપળા = ચાલે, અર્થાત્ જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી યતનાપૂર્વક ચાલે ભાવમાં = ભાવથી ૩વક = ઉપયોગપૂર્વક ચાલે. ભાવાર્થ - દ્રવ્યથી છકાય જીવોને જોઈને ચાલે, ક્ષેત્રથી યુગમાત્ર- સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને જોઈને ચાલે; કાળથી દિવસ હોય ત્યાં સુધી જ ચાલે, ભાવથી ઉપયોગપૂર્વક ગમન કરે.
इंदियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा ।
तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते रिय रिए ॥ શબ્દાર્થ – ચિન્ધ = પાંચ ઇન્દ્રિયોના વિષયોને વ = અને વરહ = પાંચ પ્રકારની સાથે - સ્વાધ્યાયને વિવંmત્તા = છોડીને તમ્મરી = ઈર્ષા સમિતિમાં પોતાના શરીરને જોડીને, તરૂપ બનીને
Page #122
--------------------------------------------------------------------------
________________
[
૬૮
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તપુરા = ઈર્ષા સમિતિને મુખ્ય(પ્રધાન) માનીને સાધુ ૩વસરે = ઉપયોગપૂર્વક રિવં રિપ = ઈર્ષા સમિતિથી ચાલે. ભાવાર્થ- સાધુ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે અનાસક્ત થઈને, પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને, માત્ર ગમન ક્રિયામાં જ તન્મય થઈને, તેને જ મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ચાર પ્રકારની પરિદ્ધિ દ્વારા ઈર્ષા સમિતિનું નિરૂપણ છે– (૧) આલંબનસાધુનું લક્ષ્ય આત્મભાવમાં સ્થિત થવાનું જ હોય છે. તે કાયિક પ્રવૃત્તિ કરે તોપણ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદ્દેશથી જ કરે. જ્ઞાન, દર્શન કે ચારિત્રના પ્રયોજન વિના ગમનાગમન આદિ પ્રવૃત્તિ ન કરે. (૨) કાલ– સાધુ સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યત અર્થાત્ દિવસ હોય ત્યાં સુધી જ ગમનાગમન કરે છે. રાત્રે ગમનાગમન કરવાથી જીવોની દયા પાળી શકાતી નથી. શારીરિક કારણે રાત્રે ગમનાગમન કરવું પડે તો રજોહરણ દ્વારા ભૂમિનું પ્રમાર્જન કરીને ચાલે. (૩) માર્ગ– મુનિ ઉન્માર્ગે ન ચાલે, કારણ કે ઉન્માર્ગે ચાલવાથી આત્મવિરાધના વગેરે દોષોનો સંભવ છે. તેથી સંયમ જીવનની મર્યાદાઓ જળવાઈ રહે તેવા નિર્દોષ અને નિર્વધ માર્ગે જ ગમન કરે. (૪) યતના- જીવોની દયા પાળવા માટે યતનાપૂર્વક ગમન કરે. યતનાના ચાર પ્રકાર છે– દ્રવ્યથી છકાય જીવોને જોઈને ચાલવું. ક્ષેત્રથી- યુગમાત્ર(ઘુસરપ્રમાણ) એટલે સાડા ત્રણ હાથ ભૂમિ જોઈને ચાલવું. કાલથી– દિવસે જોઈને અને રાત્રે પોંજીને ચાલવું. ભાવથી ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તે ચાલવું. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં કે શબ્દ, રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં ચિત્ત ન રાખવું. નમિત્ત હેર :- ક્ષેત્રથી યુગ માત્ર ભૂમિનું અવલોકન કરતાં ચાલે. યુગનો અર્થ છે ગાડાનો આગળનો ભાગ, બળદને જોતરવાનું ધોંસરુ. તે આગળથી સંકીર્ણ અને પાછળથી વિસ્તૃત હોય છે. તે પ્રમાણે સાધુની દષ્ટિ ક્ષેત્ર હોવું જોઈએ. યુગ–ધોંસરુ લગભગ સાડા ત્રણ હાથ લાંબુ હોય છે. મુનિ પણ સાડા ત્રણ હાથ ભૂમિ જોઈને ચાલે. વિશેષતઃ ચાર હાથ સુધી આગળ જોઈને ચાલે તો પણ તે યુગ માત્ર જ કહેવાય. ફવિત્યે વિવાTI :- મુનિ ગમનાગમન કરતાં પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં આકર્ષિત થાય નહીં, તેમજ વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા, તે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે નહીં. આ રીતે પ+૫ = દશ બોલનો ત્યાગ કરે. જોકે સ્વાધ્યાય તે ઉત્તમ ક્રિયા છે, તેમ છતાં ગમનાગમન સમયે જો સ્વાધ્યાયમાં ઉપયોગ જોડે તો ચાલવાની ક્રિયામાં ઉપયોગ બરોબર ન રહે. તેથી ગમનાગમન સમયે સ્વાધ્યાયનો ત્યાગ કરવો આવશ્યક છે. ૩વરે વુિં gિ - ઉપયોગપૂર્વક ચાલે. ચાલવું તે કાયાની પ્રવૃત્તિ છે. ચાલવાના સમયે મુનિ ઉપયોગ રાખીને ચાલે. કોઈ પણ યૌગિક પ્રવૃત્તિ જો ઉપયોગપૂર્વક થાય, તો જ તે ક્રિયા સાધનાનું અંગ બની શકે છે. આ રીતે સંયમ જીવનની પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ–સાવધાનીની અત્યંત મહત્તા છે.
સંક્ષેપમાં સાધુ શા માટે ગમન કરે? ક્યારે ગમન કરે? કયા ક્ષેત્રમાં ગમન કરે? અને કેવી રીતે ગમન કરે ? આ ચારે ય પ્રશ્નોનું સુંદર સમાધાન આ ગાથાઓમાં થયું છે. ભાષા સમિતિ:० कोहे माणे य मायाए, लोभे य उवउत्तया ।
हासे भए मोहरिए, विगहासु तहेव य ॥
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
[ ૯ ]
શબ્દાર્થ - વોરે = ક્રોધમાણે = માના માથા = માયાય = અને તમે = લોભ રાતે = હાસ્ય પણ = ભય નોરણ = વાચાળતા સવાયા = ઉપયુક્ત રહેવું વિIR[ = વિકથાઓમાં. ભાવાર્થ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથાઓ અંગે સતત ઉપયોગયુક્ત થઈને ભાષાનો પ્રયોગ કરે. १० एयाइ अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए ।
___ असावज्ज मिय काले, भास भासिज्ज पण्णवं ॥ શબ્દાર્થ -પાછું = આ મદ્ રાણારું = આઠ સ્થાન(દોષ)ને વિશ્વાસુ = ત્યાગીને પૂર્વ = બુદ્ધિમાન સંગ = સંયમી, સાધુ વાને = યથા સમયે સાવર્ષા = નિરવદ્ય અને મય = પરિમિત મા = ભાષા માલિક = બોલે. ભાવાર્થ :- પ્રજ્ઞાશીલ સંયમી સાધુ આઠ(પૂર્વોક્ત) સ્થાનોને તજીને યથાસમયે દોષરહિત-નિરવદ્ય અને પરિમિત ભાષા બોલે. અર્થાત ઉપર્યુક્ત ક્રોધાદિ આઠ દોષોને છોડી સમયે-સમયે હિતમિત અને પાપ રહિત નિર્દોષ ભાષા બોલે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ભાષા સમિતિનું પ્રતિપાદન છે. વોરે માળે....- સાધુનું લક્ષ્ય વચનગુપ્તિનું અથવા મૌન રહેવાનું હોય છે. આવશ્યક કાર્ય અંગે બોલવાની જરૂર પડે ત્યારે સૂત્રોક્ત ક્રોધાદિ આઠ સ્થાનનો ત્યાગ કરીને નિરવધ ભાષા પ્રયોગ કરવાથી ભાષા સમિતિનું પાલન થાય છે. અન્ય જીવોની હિંસા ન થાય, દુઃખ ન થાય અને પોતાની સંયમ મર્યાદા જળવાઈ રહે તેવી ભાષા બોલવી, તે જ ભાષા સમિતિનું પ્રયોજન છે.
ભાષાસમિતિના આ વર્ણનમાં ઇર્યાસમિતિની જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદો દ્વારા વર્ણન નથી અને એષણાસમિતિ આદિમાં પણ તે રીતે ભેદ કર્યા નથી. આ રીતે અહીં પાંચે ય સમિતિના વર્ણનમાં ભેદ-પ્રભેદ કરવાની પદ્ધતિ જુદી-જુદી છે, વર્તમાનમાં શ્રમણ પ્રતિક્રમણના સમિતિ ગુપ્તિ સંબંધી સંકલિત પાઠમાં અને પ્રચલિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના થોકડામાં સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ભેદ કરવામાં આવ્યા છે. તે માટે જુઓ– પરિશિષ્ટ-૩. અનાવિન્ગ = અસાવધ અર્થાતુ પાપ(દોષ) રહિત. ક્રોધાદિને વશ થઈને કે કોઈપણ પ્રકારના આવેશમાં બોલાતી ભાષા સાવધ ભાષા કહેવાય છે માટે મુનિએ બોલતી વખતે ક્રોધાદિના આવેશનો ત્યાગ કરવો જોઈએ અને કષાયવશ થઈને કંઈપણ બોલવું નહીં. એષણા સમિતિ:
गवेसणाए गहणे य, परिभोगेसणा य जा । " आहारोवहि सेज्जाए, एए तिण्णि विसोहए ॥ શબ્દાર્થ :- મહારવદિસે = આહાર, ઉપધિ અને શય્યાની વેસTE = ગવેષણા ય = અને દિને = ગ્રહણેષણા, ગૃહસ્થને ત્યાંથી આહારાદિ ગ્રહણ કરતા સમયની શુદ્ધિ યર તથા પરિમો સTI
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
= પરિભોગેષણા–ભોગવવા સમયની શુદ્ધિ પણ = આ પ્રત્યેકની ના = જે તિર = ત્રણ ત્રણ એષણા વિલોપ = તેની વિશુદ્ધિ કરે. ભાવાર્થ – આહાર, ઉપાધિ અને શય્યાની ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગેષણા આ ત્રણે ય સંબંધી દોષો ટાળી વિશુદ્ધિ જાળવવી જોઈએ. । उग्गमुप्पायणं पढमे, बीए सोहेज्ज एसणं ।
परिभोयम्मि चउक्कं, विसोहेज्ज जयं जई ॥ શબ્દાર્થ – નય = યતનાવાન ગ = યતિ, સાધુ પદ = પ્રથમ ગવેષણષણામાં ૩૫મુખીયાં ઉગમના ૧૬ અને ઉત્પાદનના ૧૬ દોષોની અને વીણ = બીજી ગ્રહણેષણામાં પણ = એષણાના શંકિતાદિ ૧૦દોષોની સોદેw = શુદ્ધિ કરે તથા પરિમો યર્મિક પરિભોગેષણામાં વડ = સંયોજના, પ્રમાણ, અગ્નિ, ધૂમાડો આ ચાર દોષોની વિનોદw = વિશુદ્ધિ કરે. ભાવાર્થ :- યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર સાધુ પ્રથમ આહારાદિની ગવેષણામાં સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદન દોષોનું શોધન કરે, બીજી ગ્રહણષણામાં શંકિત આદિ એષણાના દસ દોષોનું શોધન કરે, પરિભોગેષણામાં સંયોજનાદિ ચાર દોષનું શોધન કરે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં એષણા સમિતિની શુદ્ધિ માટે ત્રણ પ્રકારની એષણાનું પ્રતિપાદન છે. વેષા -ગાયની જેમ એષણા અર્થાત્ શુદ્ધ આહારની શોધ કરવી. સોળ ઉદ્ગમ અને સોળ ઉત્પાદનના દોષરહિત આહાર, પાણી શોધવા તે ગવેષણા છે. પ્રષિી :- પ્રહનો અર્થ છે વિશુદ્ધ આહાર લેવો અર્થાતુ આહાર ગ્રહણ સંબંધી શંકિત આદિ દશ દોષો ટાળીને આહારં ગ્રહણ કરવો તે ગ્રહëષણા કહેવાય છે. પરિમોષી :- ભોજનના માંડલામાં બેસી આહાર કરતા સમયે માંડલાના દોષો ટાળીને ભોજન કરવું તે પરિભોષણા છે.
તેમાં સંયોજના, પ્રમાણ, અંગાર અને ધૂમ આ ચાર દોષોનું શોધન કરવાનું છે. અન્યત્ર પરિભોગેષણાના પાંચ દોષ માનીને કુલ ૧+૧+૧૦+૫ = ૪૭ દોષોની ગણના કરી છે. ૪૭ દોષોના વિસ્તૃત વિવેચન માટે જુઓ– શ્રી દશવૈકાલિક સૂત્રનું પરિશિષ્ટ : પૃષ્ઠ–૫૩).
આ રીતે આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર, સ્થાન અને બાજોઠ, પાટિયા, પથારી માટે ઘાસ આદિ દરેક વસ્તુ ત્રણ પ્રકારની એષણાની શુદ્ધિથી ગ્રહણ કરવી અને તેનો ઉપયોગ કરવો તેને ત્રીજી એષણા સમિતિ કહે છે. આદાન નિક્ષેપ સમિતિ:૨૩ ઓવહોવાહ, મંડલં સુવિમુખ
- गिण्हतो णिक्खिवंतो य, पउंजेज्ज इमं विहिं ॥ શબ્દાર્થ – હોવહીવહિયં = ઓઘ સામાન્ય ઉપધિ અને ઔપગ્રહિક-વિશેષ ઉપધિ સુવિદં= આ બંને પ્રકારની ઉપધિ ડિવું = ભંડોપકરણને તો = ગ્રહણ કરતા ય = અને જિવતો =
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
૭૧ ]
મૂકતા મુળી = મુનિ નં- આ વિર્દિ- વિધિનો પડકા = પ્રયોગ કરે. ભાવાર્થ:- મુનિરાજે સામાન્ય રીતે હંમેશાં રાખવાના “સામાન્ય ઉપકરણ' અને વિશેષ પરિસ્થિતિમાં ગ્રહણ કરાય તેવા “વિશેષ ઉપકરણ', આ બંને પ્રકારના ઉપકરણોને લેવા-મૂકવામાં નિમ્નોક્ત વિધિનો પ્રયોગ કરવો જોઈએ.
चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई ।
आइए णिक्खिवेज्जा वा, दुहओ वि समिए सया ॥ શબ્દાર્થ -સમા = સમિતિવંત ગ = યતિ, સાધુ તથા = સદૈવ જય = યતનાપૂર્વક વઘુસી = આંખોથી પરિણિતા = જોઈને અને પોw = પ્રમાર્જન કરીને જુદો વ = બંને પ્રકારની ઉપધિને માફ = ગ્રહણ કરે વ = અથવા, તથા વિવેT = મૂકે. ભાવાર્થ - સમિતિવાન અને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પૂર્વોક્ત બંને પ્રકારના ઉપકરણોને હંમેશાં આંખોથી પ્રતિલેખન (નિરીક્ષણ) કરીને, પ્રમાર્જન કરીને ગ્રહણ કરે અને મૂકે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં આદાન નિક્ષેપ સમિતિની શુદ્ધિનું કથન છે. આદાન = ગ્રહણ કરવું, નિક્ષેપ = મૂકવું. સંયમી જીવનમાં ઉપકરણો ગ્રહણ કરતાં અને નીચે મૂકતાં વિવેક રાખવો, તેને આદાન સમિતિ કહે છે. સાધુઓ સંયમ યાત્રાના નિર્વાહ માટે બે પ્રકારની ઉપધિનો ઉપયોગ કરી શકે છે– (૧) ઔધિક ઉપધિ અને (૨) ઔપગ્રહિક ઉપધિ. (૧) ઔદિક ઉપધિ - નિત્ય પ્રાણાના મુવત્રિ-રોહાનિ | સામાન્ય રીતે દરેક સાધુ હંમેશાં જેને ધારણ કરે, તેવા વસ્ત્ર, પાત્ર, મુહપત્તિ, રજોહરણ આદિ ઔદિક ઉપધિ કહેવાય છે. ૨) ઔપગ્રહિક ઉપથિ - ૩૫૨ણન | વિશેષ પરિસ્થિતિમાં સાધુ જેને ધારણ કરે તે પાટ, પાટલા, ઔષધિ આદિ પાઢીયારી ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. પડિદિત્તા પમા - ઉક્ત બંને પ્રકારની ઉપધિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉપકરણોને ગ્રહણ કરતાં કે નીચે મૂકતા પહેલાં પ્રથમ તેનું વ્યવસ્થિત રીતે અવલોકન કરવાને, જોવાને પ્રતિલેખન કહે છે. ત્યાર પછી તેના ઉપર કોઈ જીવજંતુ કે સચેત રજ આદિ હોય, તો તેને ગુચ્છા કે રજોહરણથી યતનાપૂર્વક દૂર કરવાને પ્રમાર્જન કહે છે. આ રીતે પહેલાં પ્રતિલેખન અને ત્યાર પછી પ્રમાર્જન, આ બંને ક્રિયા ક્રમશઃ થાય છે. પરિષ્ઠાપના સમિતિ:। उच्चारं पासवणं, खेलं सिंघाण जल्लियं ।
आहारं उवहिं देहं, अण्णं वावि तहाविहं ॥ શદાર્થ-જ્યારં = વડીનીત(મળ) પાલવ = પ્રસવણ, લઘુનીત(મૂત્ર) હેd = કફ લિથાણ - નાકનો મેલ ગાયં = શરીરનો મેલ આહારં = કારણવશ જે આહારને પરઠવો પડે તે આહાર કહું = જીર્ણ વસ્ત્રાદિ ઉપધિ = મૃત શરીર ના વિ = અથવા તવિક આ પ્રકારની અ = અન્ય કોઈ વસ્તુ પરઠવા યોગ્ય હોય.
અને (રડું “લયમ યાકૂકરણો છે.
સ
'૨
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- પરિષ્ઠાપન સમિતિવાન સાધુ મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, શરીરનો મેલ, ત્યાજ્ય આહાર, ઉપકરણ, મૃતદેહ તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે. अणावायमसंलोए, अणावाए चेव होइ संलोए । आवायमसंलोए, आवाए चेव संलोए ॥
१६
શબ્દાર્થ:- અળાવાયમલતોદ્ = જ્યાં કોઈ આવતું-જતું ન હોય અને જોતું પણ ન હોય ચેવ = અને અળાવાર્ સંતોશ્= જ્યાં કોઈ આવતાં જતાં ન હોય પણ દૂરથી જોતાં હોય આવાયમસંતોણ્ = જ્યાં લોકો આવતાં જતાં હોય પણ જોતાં ન હોય આવાર્ સંતોય્ = જ્યાં કોઈ આવતાં જતાં હોય અને જોતાં પણ હોય.
ભાવાર્થ:- (૧) જ્યાં લોકોનું આવાગમન ન હોય અને દૂરથી કોઈ જોતાં પણ ન હોય (૨) લોકોનું આવાગમન ન હોય પણ દૂરથી કોઈ જોતાં હોય (૩) લોકોનું આવાગમન હોય પણ કોઈ જોતાં ન હોય (૪) લોકોનું આવાગમન હોય અને તેઓ જોતાં પણ હોય. આમ સ્થંડિલભૂમિ ચાર પ્રકારની હોય છે.
१७
अणावायमसंलोए, परस्सणुवघाइए ।
समे अझुसिरे यावि, अचिर कालकयम्मि य ॥ वित्थिणे दूरमोगाढे, णासण्णे बिल वज्जिए । तसपाण बीयरहिए, उच्चाराईणि वोसिरे ॥
१८
શબ્દાર્થ :- પર્ક્ષ્ણ = બીજા લોકોને અનુવદ્યાર્ - અનુપઘાત– દુઃખકારી ન હોય, આપત્તિજનક ન હોય સમે = ઊંચી-નીચી ભૂમિ ન હોય(સમતલ ભૂમિ હોય) અન્રુસિત્તે = પોલાણ ન હોય, ઘાસ-પાંદડા વગેરેથી ઢંકાયેલી ન હોય, સ્વચ્છ(સાફ) જમીન હોય યાવિ = અને અવિાલ-યમ્મિ - જે ભૂમિ દાહ(અગ્નિ) વગેરેથી થોડા સમય પૂર્વે અચિત્ત થઈ હોય વિસ્થિળે = વિશાળ ભૂમિ હોય અથવા ઓછામાં ઓછી એક હાથ લાંબી-પહોળી હોય દૂરમોહે = જ્યાં ઓછામાં ઓછી ચાર અંગુલ નીચે જમીન અચિત્ત હોય ૫ આલળે. - જ્યાં ગામ, બગીચો વગેરે નજીક ન હોય બિલવષ્મિણ્ = જ્યાં ઉંદર વગેરેનાં દર ન હોય તલપાપ વીયહિ =જ્યાં બેઇન્દ્રિયાદિત્રસ જીવ તથા બીજ આદિન હોય જ્વારાષિ - મળ-મૂત્ર વગેરેનો વોસિરે = ત્યાગ કરે.
=
ભાવાર્થ :- જે ભૂમિ (૧) લોકોના આવાગમન રહિત હોય અને કોઈ જોતાં ન હોય (૨) પરોપઘાતથી રહિત હોય અર્થાત્ અન્ય લોકોને દુઃખ જનક ન હોય (૩) સમતળ હોય (૪) પોલી ન હોય (૫) તેમજ થોડા સમય પહેલાં(દાહ વગેરેથી)અચિત્ત બની ગઈ હોય (૬) વિસ્તૃત હોય (૭) ઘણે નીચે(ચાર આંગુલ) સુધી અચિત્ત હોય (૮) ગામ, બગીચા આદિ વસ્તીની નજીક ન હોય (૯) બિલ(દર) રહિત હોય (૧૦) ત્રસ પ્રાણીઓ અને બીજ વગેરેથી રહિત હોય; તેવી ભૂમિમાં મળ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. ॥ ૧૭–૧૮।। વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પરિષ્ઠાપના સમિતિનું વિસ્તૃત વિવેચન છે. તેની શુદ્ધિ માટે આ ગાથાઓમાં દશ બોલનું કથન છે.
*=
(૧) ગળાવાયમસંતોણ્ ઃ– અનાપાત અસંલોક = જ્યાં લોકોનું આવાગમન ન હોય અને દૂરથી કોઈ જોતાં પણ ન હોય તેવી ભૂમિમાં પરઠવું જોઈએ. લોકોના આવાગમનવાળા સ્થાનમાં પરઠવાથી લોકોને
Page #127
--------------------------------------------------------------------------
________________
| પ્રવચનમાતા
[ ૭૩ ]
ધર્મ પ્રત્યે ધૃણા થવાની સંભાવના રહે છે. (૨) પરસ અgવધા:- અનુપઘાત-જે ભૂમિમાં પરઠવાથી અન્ય કોઈ પણ જીવોને, આસપાસમાં રહેનારા ગૃહસ્થોને, કોઈ પણ પ્રકારે દુઃખ થાય, દુર્ગધ વગેરેથી અણગમો થાય, ક્લેશ થાય, ધર્મની નિંદા થાય, ગૃહસ્થો પરવાનો નિષેધ કરે તો તેનું સ્થાન ઉપઘાતયુક્ત કહેવાય છે. શ્રમણોએ તેવા સ્થાનમાં પરઠવું જોઈએ નહીં પરંતુ સર્વ પ્રકારના ઉપઘાતથી રહિત સ્થાનમાં પરઠવું જોઈએ. (૩) સને - સમતલ ભૂમિ. પરઠવા યોગ્ય ભૂમિ સમતલ હોવી જરૂરી છે. જો તે ભૂમિ ખાડા-ટેકરાવાળી કે ઢાળવાળી હોય, તો તેમાં પરઠેલા પદાર્થો ખાડામાં ભરાઈ જતાં અને ઢાળવાળા સ્થાનમાંથી પરઠેલા પદાર્થનો રેલો ઘણો દૂર સુધી જાવતાં, જીવ હિંસાની સંભાવના રહે છે. (૪) કરિ - પોલાણરહિત. પોલાણવાળી ભૂમિનું પ્રતિલેખન યથાર્થ રીતે થતું નથી. તેથી ત્યાં પરઠવામાં જીવહિંસાની સંભાવના હોય છે. (૫) વિરામિડ- થોડા સમય પહેલાં જ નિર્જીવ થયેલી ભૂમિ. લાહકના સ્વપછાત નિર્વતિ, રિવાજતે દિ પુનઃ સમૂઈચૈવ પૃથ્વીવાયાલયઃ | અગ્નિ આદિથી અલ્પ સમય પૂર્વે જ અચિત્ત થયેલી ભૂમિ પરઠવા યોગ્ય છે. જો તે ભૂમિ ચિરકાલ પહેલાં અચિત્ત થયેલી હોય, તો તે પુનઃ પૃથ્વીકાયાદિ જીવોની ઉત્પત્તિથી સચિત્ત બની જાય, તેવી સંભાવના રહે છે. તેથી સૂત્રકારે
વિરાર...શબ્દ પ્રયોગ કર્યો છે. () વિUિM :- વિસ્તીર્ણ ભૂમિ. પરઠવા યોગ્ય ભુમિ ઓછામાં ઓછી એક હાથ પ્રમાણ પહોળી હોવી જરૂરી છે. અત્યંત સાંકડી ભૂમિમાં પરઠવાથી તેમાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. (૭) નૂરમો દે:- નીચે ચાર અંગુલ પ્રમાણ અચિત્ત થયેલી ભૂમિ. વિસ્તીર્ણ ભૂમિમાં પરઠેલા પદાર્થો ભૂમિમાં જો નીચે ઉતરે તો થોડે સુધી નીચે ઉતરે. નીચેની ચાર અંગુલ પ્રમાણ અચિત્ત ભૂમિ હોય, તો જીવ વિરાધના થતી નથી. (૮) સU:- ગામ, ઉધાન વગેરેથી નજીક ન હોય તેવી ભૂમિ. ગામ, ઉદ્યાન વગેરે જનસમૂહના આવાગમનના સ્થાનમાં પરઠવાથી ધર્મની હિલના થાય છે. તેમજ ક્યારેક જીવવિરાધના પણ થાય છે. (૯) બિનવનિ :- બિલ, દર રહિત ભૂમિ. જ્યાં કીડી, મકોડાના દર હોય, તે ઉપરાંત અન્ય ક્ષુદ્ર જંતુઓને રહેવાના સ્થાન હોય તે સ્થાનમાં પરઠવાથી જીવહિંસા થાય કે આત્મ વિરાધના થાય છે. (૧) તHપણ વીયરદિપ - ત્રસ પ્રાણી અને બીજ રહિત ભૂમિ. તેવી ભૂમિમાં પરઠવાથી જ જીવદયાનું લક્ષ્ય સિદ્ધ થાય છે. અહીં “બીજ’ના ઉપલક્ષણથી સર્વ સ્થાવર જીવોનું ગ્રહણ થઈ જાય છે.
આ રીતે પરઠવા કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો, તે પણ સાધુ જીવનની એક મહત્ત્વની ક્રિયા છે. અયોગ્ય સ્થાને પરડવાથી જીવવિરાધના, સંયમવિરાધના, ગંદકી, રોગ ઉપદ્રવ, ધર્મની હિલના વગેરે અનેક દોષોની સંભાવના છે. તેથી સૂત્રોક્ત દશ બોલ યુક્ત ભૂમિમાં ઉપયોગપૂર્વક પરઠવાની ક્રિયા કરવી જોઈએ. સુત્રકારે પરઠવાની ક્રિયા માટે પણ આટલી સાવધાની રાખવાનું સુચન કરીને જૈન દર્શનના સામાજિક, વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણનો અદ્ભુત સમન્વય કર્યો છે. સમિતિઓનો ઉપસંહાર અને ગુપ્તિઓનો પ્રારંભ - १० एयाओ पंच समिईओ, समासेण वियाहिया ।
एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ -પોઆ પં= પાંચ મિશ= સમિતિઓ સનીલેખ = સંક્ષેપથી વિદિ = કહી છેપત્તો હવેત્યાર પછી તોત્રણપુરીગોગુપ્તિઓનું ગળુપુત્રો અનુક્રમથી વોછામિ વર્ણન કરીશ. ભાવાર્થ:- આ પાંચ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. હવે પછી ત્રણ ગુપ્તિઓનું અનુક્રમે વર્ણન કરીશ. મનગુતિઃ२० सच्चा तहेव मोसा य, सच्चामोसा तहेव य ।
चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउव्विहा ॥ શબ્દાર્થ – સા = સત્ય ય = અને મોલ = મૃષા, અસત્ય તદેવ = તથા સવાલ = સત્ય મૃષા, મિશ્ર તદેવ ય = અને વહેલ્થી = ચોથી સમોસા = અસત્ય અમૃષા, વ્યવહાર મળી = મનોગુપ્તિ વધ્વદા = ચાર પ્રકારની કહી છે. ભાવાર્થ :- મનોતિના ચાર પ્રકાર છે– સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર. આ ચારે ય પ્રકારના મનોવ્યાપારને યથાશક્ય રોકવો, તે ચાર પ્રકારની ગુપ્તિ છે. २१ सरंभ समारंभे, आरंभे य तहेव य ।
मण पवत्तमाण तु, णियत्तेज्ज जय जई ॥ શબ્દાર્થ -રમ = માનસિક હિંસાનો સંકલ્પ સમારંભ સંકલ્પિત હિંસા માટે મનમાં જ શસ્ત્ર-સાધન ગ્રહણ કરવા તદેવ ચ = અને બારમે = મનથી હિંસાની પ્રવૃત્તિને કાર્યાન્વિત કરવી પવરમણ = પ્રવૃત્તિ કરતાં, પ્રવૃત્ત થતાં મા = મનને ગ = સાધુ નયે = યત્નાપૂર્વક ચિત્તેજ = હટાવી લે. ભાવાર્થ - મન ગુપ્તિની સાધના માટે મુનિઓએ સંરંભ, સમારંભ અને આરંભ, આ ત્રણમાં પ્રવૃત્ત થતાં મનનો યતનાપૂર્વક નિરોધ(નિગ્રહ) કરવો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં મનગુપ્તિનું સ્વરૂપ, તેના ભેદ અને તેની સાધનાની પદ્ધતિ પ્રદર્શિત કરી છે. મનગુપ્તિ- મનના શુભ અને અશુભ વિચારોને રોકવા અને તેને શુભમાં પરિણમિત કરવા તેમજ સર્વ સંકલ્પ વિકલ્પોને રોકવા, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવો તે મનગુપ્તિ છે. સન્થ તદેવ મોસા..:- સૂત્રકારે મનના ચાર ભેદના આધારે મનગુપ્તિના ચાર ભેદ કર્યા છે. મનના ચાર ભેદ આ પ્રમાણે છે– સત્યમન, અસત્યમન, મિશ્રમન અને વ્યવહાર મન. આ ચારે પ્રકારના મનની વિચારણાનો વિવેકપૂર્વક નિરોધ કરવો, તે મનપ્તિ છે. (૧) સત્યમનનો નિરોધ કરવો, તે સત્યમનગુપ્તિ છે. (૨) અસત્યમનનો નિરોધ કરવો, તે અસત્યમનગુપ્તિ છે. (૩) મિશ્રમનનો નિરોધ કરવો, તે મિશ્રમનગતિ છે. (૪) વ્યવહાર મનનો વિરોધ કરવો, તે વ્યવહાર મનગુતિ છે. સંરંભ સમારંભે... - મનગુપ્તિની સાધના કરવા માટે મન દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી વિચારણાનો નિરોધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ- (૧) સરંભ– હિંસાકારી કાર્યનો મનમાં સંકલ્પ કરવો (૨) સમારંભ– સંકલ્પિત હિંસા માટે આવશ્યક શસ્ત્રાદિનું મનથી જ ગ્રહણ કરવું (૩) આરંભમનથી જ હિંસાનો પ્રારંભ કરી દેવો. યથા– પ્રસન્નચંદ્રરાજર્ષિ. આ ત્રણે પ્રકારની પાપકારી વિચારણા
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
૭૫ ]
થવા ન દેવી અને કયારેક કોઈ નિમિત્તથી મન આવા પાપકારી વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય, તો તેને બિયત્તેઝ જય = યતનાપૂર્વક અર્થાત્ જ્ઞાન અને વિવેકપૂર્વક પાછું વાળવું, તે જ મનગુપ્તિની સાધના છે. વચનગુપ્તિ :5 સવા તહેવ મોસા ય, સંક્વામોસા તદેવ યા
चउत्थी असच्चमोसा य, वयगुत्ती चउव्विहा ॥ ભાવાર્થ:- વચનગુપ્તિના ચાર પ્રકાર– સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા છે. આ ચારે ય પ્રકારના વચન પ્રયોગને રોકવા, તે ચાર પ્રકારની વચનગુપ્તિ છે.
સરંક સામે, આમે ય તદેવ .
वयं पवत्तमाणं तु, णियत्तेज्ज जयं जई ॥ ભાવાર્થ:- વચન ગુપ્તિની સાધના માટે યતનાવાનું મુનિએ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં પૂર્વોક્ત ચારે ય પ્રકારના વચનોનો વિવેકપૂર્વક નિરોધ કરવો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં વચનગુપ્તિનું સ્વરૂપ, તેના ભેદ અને તેની સાધના પદ્ધતિનું પ્રતિપાદન છે. વચનગતિ–પાપકારી વચનપ્રયોગને રોકવા અને નિરવ વચનો બોલવા તેમજ શુભાશુભ બંને પ્રકારના વચનનો વિરોધ કરી મૌન ધારણ કરવું, તે વચનગુપ્તિ છે. સવા તહેવ મોસા .. – મનગુપ્તિની જેમ વચનના ચાર ભેદના આધારે વચનગુપ્તિના પણ ચાર પ્રકાર છે. ભાષાના ચાર પ્રકાર આ પ્રમાણે છે– સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર. તે ચારે પ્રકારની ભાષાનો વિવેકપૂર્વક નિગ્રહ કરવો, તેવા વચનોનો પ્રયોગ કરતા આત્માને રોકવો, તે વચન ગુપ્તિ છે. સરંભ સમાર.... -વચનગુપ્તિની સાધના માટે વચન દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી વિચારણાનો નિરોધ કરવો જોઈએ- (૧) સરંભ- હિંસાકારી સંકલ્પને વચન દ્વારા પ્રગટ કરવો. (૨) સમારંભહિંસાકારી શસ્ત્રોને ગ્રહણ કરવા, કરાવવા માટે વચન પ્રયોગ કરવો કે આદેશ આપવો. (૩) આર– હિંસાકારી આદેશ કરવો કે કોઈને પ્રેરણા આપવી. યથા– યુદ્ધ કરો. આ જ રીતે બીજાનો નાશ કરવા, મંત્ર જાપના સંકલ્પને બોલીને પ્રગટ કરવો; જાપની તૈયારી માટે આદેશ-વચન બોલવા અને જાપ કરવા, કરાવવા રૂપ વચન પ્રયોગ; આ ત્રણે પ્રવૃત્તિ ક્રમશઃ વચનથી સંરંભ, સમારંભ અને આરંભ રૂપ થાય છે.
આ રીતે વચન સંબંધી સંરંભ, સમારંભ અને આરંભના સ્વરૂપને જાણીને, તેવા વચન પ્રયોગ કરવા નહીં અને તેવા વચન પ્રયોગ થઈ જાય, તો યતનાપૂર્વક તેનાથી નિવૃત્ત થઈ જવું, જ્ઞાન અને વિવેકપૂર્વક તેવા વચન પ્રયોગથી આત્માને પાછો વાળવો. તેવા વચનપ્રયોગના કારણભૂત આવેગને શાંત કરવો, તે વચન ગુપ્તિની સાધના છે. સંક્ષેપમાં આ ત્રણે ય પ્રકારનાં વચનો ન બોલવા અને મૌન રાખવું, તે વચનગુપ્તિ છે. કાયમુતિ:
ठाणे णिसीयणे चेव, तहेव य तुयट्टणे । उल्लंघणे पल्लंघणे, इंदियाण य जुजणे ॥
२४
Page #130
--------------------------------------------------------------------------
________________
[
૭૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ -ને ઊભા રહેવા માંગણીયો = બેસવામાં રેવ = અને તુટ્ટો = સૂવામાં તાદેવ = તથા ૩જય = ઊંચી ભૂમિ તથા ખાડા વગેરેને ઓળંગવામાં પciા = વારંવાર ઓળંગવામાં તથા સીધા ચાલવામાં ય = અને ફંડિયા = ઇન્દ્રિયોની ગુન = શબ્દાદિ વિષયોની પ્રવૃત્તિ કરવામાં. ભાવાર્થ:- ઊભા રહેવામાં, બેસવામાં, સુવામાં, ખાડા વગેરે ઓળંગવામાં, વારંવાર ખાડા વગેરે ઓળંગવામાં અથવા પાંચ ઇન્દ્રિયોના પ્રવર્તનમાં કાયગુપ્તિ રાખવી. का सरंभ समारंभे, आरंभे य तहेव य ।
कायं पवत्तमाणं तु, णियत्तेज्ज जय जई ॥ ભાવાર્થ:- કાયગુપ્તિની સાધના માટે યતનાવાન મુનિ સરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત થતી કાયાનું યતનાપૂર્વક નિવર્તન કરવું, તેને કાયગુપ્તિ કહે છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં કાયગુપ્તિનું સ્વરૂપ અને કાયગુપ્તિની સાધનાની પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. કાયમુહિ- હલનચલન આદિ કાયાથી થતી અયતનાની પ્રત્યેક પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવું તેમજ કાયિક પ્રવૃત્તિનો સર્વથા નિરોધ કરવાનો અભ્યાસ કરવો તે કાયગુપ્તિ છે. સૂત્રકારે મનગુપ્તિ અને વચનગુપ્તિના ચાર ભેદની જેમ કાયગુપ્તિના કોઈ ભેદ કર્યા નથી. સરંક-સીએ – કાયગુપ્તિની સાધના માટે કાયા દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
(૧) સંરંભ– હિંસાની પ્રવૃત્તિ માટે કાયાથી તત્પર થવું. (૨) સમારંભ– સાધન ઉપાડવા આદિ હિંસાની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી. (૩) આરંભ– હિંસાકારી પ્રવૃત્તિ કરવી.
આ ત્રણે પ્રકારની કાયિક પાપપ્રવૃત્તિઓનો યતનાપૂર્વક(વિવેકપૂર્વક) નિગ્રહ કરવો અને સર્વ અયતનાની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તે કાયગુપ્તિની સાધના છે. તેમજ કાયાની પ્રવૃત્તિને ઘટાડવી, તે પણ કાયગુપ્તિ છે. સમિતિ અને ગુપ્તિમાં ભેદઃ
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे ।
गुत्ती णियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥ શબ્દાર્થ -પયાગો = આ ઉપર્યુક્ત પવ= પાંચ સમો = સમિતિઓ વરસ્ય = ચારિત્રની પવર = પ્રવૃત્તિઓને માટે પુરા = કહી છે ય = અને મુત્તી= ગુપ્તિઓ અનુમન્વેસુ = અશુભ કાર્યથી સબૂનો સર્વથા ળિયત્તને = નિવૃત્તિ માટે કહી છે. ભાવાર્થ:- આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ અશુભ વિષયોમાંથી સર્વથા નિવૃત્તિ માટે કહી છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સમિતિ અને ગુપ્તિના તફાવતનું સ્પષ્ટીકરણ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમાતા
86
સમિતિમાં સમ્યક્ પ્રવૃત્તિનું નિરૂપણ છે અને ગુપ્તિમાં સર્વ અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્તિનું નિરૂપણ છે. સમિતિમાં સંયમ પ્રવૃત્તિઓનું વિધાન છે અને ગુપ્તિમાં મન, વચન, કાયાની સર્વ અશુભ(આરંભયુક્ત) પ્રવૃત્તિઓનો નિરોધ કરવા રૂપ નિષેધ છે. શુભ અને અશુભ બંને પ્રકારના યોગોનો સંપૂર્ણ નિરોધ તો તેરમા ગુણસ્થાનના અંત સમયે થાય છે. પરંતુ સાધક તે લક્ષે જે જે પુરુષાર્થ કરે અને ક્રમશઃ યૌગિક પ્રવૃત્તિને ઘટાડતાં-ઘટાડતાં યોગોની સ્થિરતાને પ્રાપ્ત કરે તે સર્વ ગુપ્તિની સાધના છે.
જ્યાં સુધી આયુષ્ય કર્મની સ્થિતિ હોય ત્યાં સુધી જીવન વ્યવહાર માટે યૌગિક પ્રવૃત્તિ અનિવાર્ય બની જાય છે. સાધક અનિવાર્ય યૌગિક પ્રવૃત્તિઓ અત્યંત યતનાપૂર્વક, ગુપ્તિના લક્ષે કરે તો તે સમિતિ છે. આ રીતે સમિતિ અને ગુપ્તિ એક સિક્કાની બે બાજુ જેવા છે.
વ્યુત્સર્ગતપ, ગુપ્તિ અને સમિતિમાં તફાવત ઃ– યોગોનો સંપૂર્ણ ત્યાગ, તે વ્યુત્સર્ગ તપ સાધના છે, તેની પરાકાષ્ટા શૈલેશી અવસ્થામાં થાય છે. ગુપ્તિ તેની પૂર્વ કક્ષાની સાધના છે. તેમાં અશુભયોગના ત્યાગની પ્રધાનતા છે અને સમિતિમાં સંયમ સંબંધીના આવશ્યક કાર્યોને સમ્યક્ રીતે કરવાની મુખ્યતા હોય છે.
સંક્ષેપમાં સમિતિ તે વિધિરૂપ છે અને ગુપ્તિ નિષેધરૂપ છે. સમિતિ જીવનમાં આવશ્યક સમ્યક્ આચરણોનું વિધાન કરે છે અને ગુપ્તિ સર્વ અસમ્યક્ યોગો અને આચરણોનો નિષેધ કરે છે. સમિતિ અને ગુપ્તિના સુયોગ્ય સમન્વયથી જ ચારિત્રની આરાધના ગતિમાન થાય છે.
ઉપસંહારઃ
२७
एसा पवयणमाया, जे सम्मं आयरे मुणी ।
=
सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ:- ને - જે મુળી = મુનિ સા = આ પવયળમાયા = આઠ પ્રવચન માતાઓનું સમ્મ સમ્યક્ પ્રકારે આવરે = આચરણ કરે છે તો = તે પહિ = પંડિત સાધુ સવ્વસંસાRT = સંસારનાં સમસ્ત બંધનોથી વિધ્વં = શીઘ્ર વિમુખ્વ ્ = મુક્ત થાય છે ત્તિ જેમિ = એમ હું કહું છું. ભાવાર્થ :- જે પંડિત મુનિ આ સમિતિ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે આચરણ કરે છે, તે શીઘ્ર સંસારનાં સમસ્ત બંધનોથી મુક્ત થઈ જાય છે.
વિવેચનઃ
=
પ્રસ્તુત ગાથા આ અધ્યયનના ઉપસંહાર રૂપ છે. તેમાં સમિતિ-ગુપ્તિના પાલનનું અંતિમ પરિણામ પ્રદર્શિત કર્યું છે.
દ્વાદશાંગરૂપ જિન પ્રવચનનું લક્ષ્ય કર્મમલથી મુક્ત થઈ, સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનું છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે લક્ષ્ય સિદ્ધ કરવામાં સહાયક બને છે. આ અધ્યયનમાં કથિત સમિતિ, ગુપ્તિના સ્વરૂપને હૃદયંગમ કરી સમ્યક્ પ્રકારે પાલન કરનાર સાધક જન્મ-મરણ રૂપ સંસારથી મુક્ત થઈ જાય છે.
॥ ચોવીસમું અધ્યયન સંપૂર્ણ ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પચ્ચીસમું અધ્યયન : : : : ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
પરિચય 8 9 8
આ અધ્યયનનો મુખ્ય વિષય યજ્ઞ સંબંધી હોવાથી તેનું નામ યજ્ઞીય ગઈડ્રન્ન છે. ભગવાન મહાવીરના યુગમાં હિંસાપ્રધાન અને લૌકિક કામનામૂલક અથવા સ્વર્ગાદિ કામનાઓથી પ્રેરિત યજ્ઞોની પરંપરા પ્રચલિત હતી. યજ્ઞના મુખ્ય સંચાલક યાજ્ઞિકો વેદોના પારગામી બ્રાહ્મણો હતા. યજ્ઞાદિ બ્રાહ્મણ સંસ્કૃતિના પ્રતિનિધિ બ્રાહાણ અને શ્રમણ સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રમણ કહેવાતા હતા. તે સમયે બ્રાહ્મણ સંસ્કૃતિ કર્મકાંડ ઉપર ભાર આપતી હતી અને શ્રમણ સંસ્કૃતિ સમ્યગુજ્ઞાન, દર્શન, તપ, ત્યાગ, સંયમ વગેરે અનુષ્ઠાનોને મુખ્યતા આપતી હતી. શ્રમણોનાં જ્ઞાન-દર્શન-ચારિત્રના કારણે શ્રમણ સંસ્કૃતિનો પ્રભાવ સાધારણ જનસમાજ ઉપર સીધો પડતો હતો. પ્રસ્તુત અધ્યયનમાં બે ભાઈઓના કથાનકના માધ્યમથી શ્રમણ સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી બ્રાહ્મણ સંસ્કૃતિનું અને ત્યારપછી શ્રમણ પરંપરાનું વિસ્તૃત વર્ણન છે. વાણારસી(બનારસ) નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના સગા બે ભાઈઓ રહેતા હતા. બંને કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેઓ પોતાના સિદ્ધાંત-વેદ અને વેદાંતના જાણકાર હતા. એક દિવસ જયઘોષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયો. ત્યાં તેમણે એક દશ્ય જોયું– એક દેડકાને સર્ષે પકડ્યો છે, તે તેને ખાઈ રહ્યો છે. સર્પને એક મોર પકડ્યો છે, તે સાપને ખાઈ રહ્યો છે, અડધો ગળી ગયો છે; આ સ્થિતિમાં સાપ દેડકાને અને મયૂર સર્પને છોડતા નથી. ત્યાં એક શિકારીએ મોરને મારવા બાણ ઉપાડ્યું(તાક્યું). તે જ સમયે એક સિંહ પાણી પીવા ત્યાં આવ્યો. તેણે શિકારીને જોયો અને તરાપ મારી. આ દશ્ય જોઈને જયઘોષ ઊંડા વિચારમાં પડી ગયો. આ સંસારમાં તો “મસ્ય ગલાગલ ન્યાય” (મોટો નાનાને ગળે) ચાલી રહ્યો છે. સબળ વ્યક્તિ નિર્બળને મારવા ઇચ્છે છે. પરંતુ કાળ ક્યારે તે પ્રાણીને પોતાનો કોળિયો બનાવી લેશે તેની પ્રાણીને ખબર નથી. પરિણામે જયઘોષને સંસારની અસારતાનો અનુભવ થયો, તેનું હૃદય કંપી ઊઠ્યું. તે જ સમયે તેને એક જૈનમુનિનો સમાગમ થયો. મુનિનો ઉપદેશ સાંભળી જયઘોષને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પાંચ મહાવ્રત ધારણ કરી જૈન દીક્ષા અંગીકાર કરી લીધી. ત્યાર પછી તે તપ સંયમમાં પુરુષાર્થ કરવા લાગ્યા. વિચરતાં-વિચરતાં એક દિવસ તે બનારસ પધાર્યા. તેને માસખમણની તપશ્ચર્યા હતી અને તે સમયે તેનો નાનોભાઈ વિજયઘોષ તે જ નગરીમાં યજ્ઞ કરી રહ્યો હતો. તેને ઉપદેશ આપવા તેઓ પારણાના દિવસે યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં તે બંનેની વચ્ચે તાત્ત્વિક પ્રશ્નોત્તર થયા. જયઘોષમુનિએ યજ્ઞાયાગાદિ બાહ્ય ક્રિયાકાંડની ગૌણતા દર્શાવીને ભાવયજ્ઞની સાર્થકતા સમજાવી.
Page #133
--------------------------------------------------------------------------
________________
યણીય
૭૯ ]
જે યજ્ઞમાં વિષયવાસનાઓ તપાગ્નિમાં ભસ્મીભૂત થાય છે અને જીવનું બ્રહ્મસ્વરૂપ પ્રગટ થાય તે જ ભાવયજ્ઞ છે. ભાવયજ્ઞથી પ્રગટ થયેલી પવિત્રતા અખંડ અને નિત્ય રહે છે. જન્મથી સર્વ જીવો એક સમાન હોય છે. જીવનમાં કરેલા કૃત્યો અનુસાર તે બ્રાહ્મણ આદિ થાય છે. આ રીતે જયઘોષમુનિ દ્વારા ઉપદિષ્ટ વાસ્તવિકતાના દર્શનથી અને તેના તપ-ત્યાગ અને પવિત્રતા આદિ સગુણોથી વિજયઘોષ બ્રાહ્મણ આકર્ષિત થયા. તેમણે ભિક્ષા ગ્રહણ કરવા માટે જયઘોષમુનિને ભાવપૂર્વક વિનંતિ કરી. પરંતુ મુનિનું લક્ષ ભાઈને સત્યતત્ત્વ સમજાવીને સંસાર સાગરથી ઉગારવાનું હતું. તેથી પારણાની ઉપેક્ષા કરીને વિજયઘોષ સમક્ષ બ્રાહ્મણના વાસ્તવિક સ્વરૂપનુંવિશદવિશ્લેષણ કર્યું. તેનું તાદશ્ય ચિત્ર આ અધ્યયનમાં સંકલિત થયું છે. ખરેખર ! તે સત્ય તત્ત્વ માનવને જાતિ અને કુળના મિથ્યાભિમાનમાંથી મુક્ત કરવા માટે પ્રભાવશાળી છે. મુનિના સમ્બોધથી વિજયઘોષને બ્રાહ્મણનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ ગયું. વાસ્તવિક ધર્મ સ્વરૂપ સમજાઈ જતાં તે સંસારથી વિરક્ત થઈ પ્રવ્રજિત થઈ ગયા. શ્રમણ ધર્મની સમ્યક સાધના કરીને જયઘોષ અને વિજયઘોષ બંને સગા ભાઈઓ તે જ ભવે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
પચીસમું અધ્યયન
ચણીય
મુનિ જયઘોષનું વિજયઘોષને ત્યાં આગમન :। माहण कुल संभूओ, आसी विप्पो महाजसो ।
जायाई जम्मजण्णम्मि, जयघोसित्ति णामओ ॥ શબ્દાર્થ -માઇ સંપૂગોત્ર બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન માનતો = મહાયશસ્વી સન્માનિ નવા = યમ-નિયમરૂપ ભાવયજ્ઞ કરનાર નવિિત્ત ગામ = જયઘોષ નામના લિખો = વિપ્ર, બ્રાહ્મણ બાલી = હતા. ભાવાર્થ-બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતા, તે અહિંસક યમ-નિયમરૂપ યજ્ઞમાં રત હતા.
इंदियग्गाम णिग्गाही, मग्गगामी महामुणी ।
गामाणुगामं रीयंतो, पत्तो वाणारसिं पुरिं ॥ શબ્દાર્થ - વિFITમ-શાહી ઇન્દ્રિયોના સમૂહને વશમાં રાખનાર માની= મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર મહાનુt=(તેજયઘોષ મહામુનિ નામાપુI= એક ગામથી બીજે ગામ ય = વિહાર કરતાં વાણા રહિં પુર = વારાણસી નગરીમાં પત્તો = પ્રાપ્ત થયા, પધાર્યા ભાવાર્થ:- ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગગામી મહા મુનિ(જયઘોષ) એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં એક દિવસ વારાણસી નગરીમાં પધાર્યા.
वाणारसीए बहिया, उज्जाणम्मि मणोरमे ।
फासुए सेज्जसथारे, तत्थ वासमुवागए ॥ શબ્દાર્થ :- તત્થ = તે વાપરીખ = વારાણસી નગરીની નલિયા = બહાર agણ = પ્રાસુક એw = શય્યા, સ્થાન સંથારે= સંસ્મારક, પાટ, પાટલામખોરમે = મનોહર ૩mમિ = બગીચામાં, ઉદ્યાનમાં વાસ ૩વા 18 = વાસ કર્યો, રોકાયા. ભાવાર્થ:- તે મુનિએ વારાણસી નગરીની બહાર જ્યાં પ્રાસુક સ્થાન અને સંસ્મારક ઉપલબ્ધ હતા, તેવા એક મનોહર ઉધાનમાં નિવાસ કર્યો.
अह तेणेव कालेणं, पुरीए तत्थ माहणे ।
विजयघोसित्ति णामेणं, जण्णं जयइ वेयवी ॥ શબ્દાર્થ – સહ અથ સેવ વામાં તે સમયે તત્થર તેપુરા નગરીમાં વેચવી = વેદવિ, વેદનો
Page #135
--------------------------------------------------------------------------
________________
યશીય
૮૧ |
જ્ઞાતા વિનો િરિ નં = વિજયઘોષ નામનો માહો = બ્રાહ્મણનur = યજ્ઞ નક્ = કરતો હતો. ભાવાર્થ - તે જ વખતે તે શહેરમાં(બનારસમાં) વેદનો જ્ઞાતા વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો.
अह से तत्थ अणगारे, मासक्खमण पारणे ।।
विजयघोसस्स जण्णम्मि, भिक्खमट्ठा उवट्ठिए ॥ શબ્દાર્થ - દ = હવે તે = તે જયઘોષ અVIR = મુનિ માઉનખ પર = માસખમણના પારણાના દિવસે વિજયોતજ્ઞ = વિજયઘોષ બ્રાહ્મણની નાગિન = યજ્ઞશાળામાંffકૂ = ભિક્ષાને માટે ૩વકિપ = પધાર્યા. ભાવાર્થ:- તે જયઘોષ મુનિ માસખમણની તપસ્યાના પારણાના દિવસે ભિક્ષા માટે વિજયઘોષની યજ્ઞ શાળામાં પધાર્યા. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિની વિહારચર્યાનું અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞકાંડનું તેમજ તેની યજ્ઞશાળામાં થયેલા મુનિના પદાર્પણનું પ્રતિપાદન છે.
જયઘોષનું જન્મજાત બ્રાહ્મણકુળ હતું. તેઓ વેદ-વેદાંતના પારગામી હતા. તેમ છતાં જ્યારે વેદ માન્ય યજ્ઞોથી પ્રાપ્ત થયેલી પવિત્રતા તેને ક્ષણિક લાગી, યજ્ઞોનું સલ્ફળ કેવળ બાહ્ય ક્રિયાકાંડથી પ્રાપ્ત થતું નથી તે સત્ય તેને સમજાઈ ગયું ત્યારે તેણે જૈન શ્રમણપણાની દીક્ષા અંગીકાર કરી. તેઓ સંયમનો સ્વીકાર કરીને ઇન્દ્રિયોનો નિગ્રહ, વિવિધ યમ-નિયમના પાલન રૂ૫ ભાવ યજ્ઞની આરાધના કરી રહ્યા હતા અને વિજયઘોષ પોતાના કુળ પરંપરાના સંસ્કાર અનુસાર જીવ હિંસાયુક્ત દ્રવ્ય યજ્ઞ કરી રહ્યો હતો.
જયઘોષ મુનિ સાધુ જીવનના વ્યવહાર અનુસાર ગ્રામાનુગ્રામ વિચરતાં એકદા વાણારસી નગરીની બહારના ઉદ્યાનમાં પધાર્યા. એટલું જ નહીં પૂર્વના ઋણાનુબંધથી ખેંચાઈને માસખમણના પારણે ભિક્ષાને માટે વિજયઘોષની યજ્ઞશાળામાં ગયા.
નથ૬ :- યજ્ઞ કરતા હતા. પ્રાચીન કાળમાં કર્મકાંડી મીમાંસકો “યજ્ઞ'ને બ્રાહ્મણનું શ્રેષ્ઠતમ કર્તવ્ય માનતા હતા. મોટા મોટા યજ્ઞમાં પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું. ગાયા ગમગUમિ - યમ- પંચમહાવ્રત. યમયજ્ઞ એટલે પંચમહાવ્રતરૂપ યજ્ઞ, તેના યાજ્ઞિક–અર્થાત્ સંયમનું યથાર્થ પાલન કરનાર મુનિ. વિજયઘોષ દ્વારા ભિક્ષા આપવાનો નિષેધ -
समुवट्ठियं तहिं संतं, जायगो पडिसेहए । __ण हु दाहामि ते भिक्खं, भिक्खू जायाहि अण्णओ ॥ શબ્દાર્થ - તહં ત્યાં સમુદૃાં સંત = આવેલા સંતને ડિલેહણ = નિષેધ કરતો તે વિજયઘોષ કહેવા લાગ્યો કે બિલ્લુ = હે ભિક્ષુ! તે = તને બિન વાહન = હું ભિક્ષા નહીં આપું અUાઓ = બીજે જઈને નાથાદ = ભિક્ષા માંગો, યાચના કરો ગાયો = યાજ્ઞિક. ભાવાર્થ:- ત્યાં યજ્ઞશાળામાં ઉપસ્થિત થયેલા જયઘોષ મુનિને ભિક્ષા આપવાનો નિષેધ કરતા યાજ્ઞિક
Page #136
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
વિજયઘોષે કહ્યું કે હે ભિક્ષુ! તમને ભિક્ષા નહીં આપું, તમે બીજા પાસે જઈને ભિક્ષાની યાચના કરો.
जे य वेयविउ विप्पा, जण्णट्ठा य जे दिया । जोइसंगविउ जे य, जे य धम्माण पारगा ॥ जे समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ।
तेसिं अण्णमिणं देयं, भो भिक्खू सव्वकामियं ॥ શબ્દાર્થ:- = = જે નિખા = વિપ્ર, બ્રાહ્મણ વેવિડ = વેદોના જાણકાર = અને ક્રિયા = દ્વિજ, બ્રાહ્મણ નuદ્દ = યજ્ઞાર્થી (યજ્ઞનો જાણકાર) ગોવિડ = જ્યોતિષનો જાણકાર અર્થાત્ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ- આ છ અંગોનો જાણકાર થન્માન = ધર્મના પાર = પારગામી હોય = = જે પરમાણમેવ = પોતાના અને બીજાના આત્માનો સમુદ્ધનું = ઉદ્ધાર કરવામાં સમન્થા = સમર્થ મો fમણૂ = હે ભિક્ષુ! સમ્બનિય = સર્વકામિક, છ રસવાળું = આ મM = અન્ન, ઉત્તમ ભોજન સિં = એવા બ્રાહ્મણોને = દેવા માટે છે. ભાવાર્થ - હે ભિક્ષુ ! જે બ્રાહ્મણ હોય, વેદોના જાણકાર હોય, યજ્ઞ કરનાર દ્વિજ હોય અને જ્યોતિષ આદિ અંગોના જ્ઞાતા હોય, ધર્મશાસ્ત્રોમાં પારંગત હોય તેમજ જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય, તેઓને દેવા માટે જ આ સર્વ રસયુક્ત ભોજન છે. . ૭-૮ll
सो तत्थ एवं पडिसिद्धो, जायगेण महामुणी । | ખ વ ર જ વિ તુકો, ૩૬ બાવેલો || શબ્દાર્થઃ-તલ્થ = ત્યાં ગાયોન = યજ્ઞ કરનાર વિજયઘોષ દ્વારા પર્વ = આ પ્રકારે સિતો- ના પાડવાથી, નિષેધ કરવાથી તે = તે જયઘોષ મહામુt = મહામુનિ પ જિ ો = નારાજ ન થયા અને જ વિ કો = સંતોષ ન પામ્યા ૩ત્તમકુ-વે = ઉત્તમ અર્થ, આત્માર્થના શોધક. ભાવાર્થ - ત્યાં આ રીતે યાજ્ઞિક વિજયઘોષ દ્વારા ભિક્ષાનો નિષેધ થવા છતાં ઉત્તમ અર્થ(આત્માર્થ)ની શોધ કરનાર તે મહામુનિ ગુસ્સે ન થયા અને પ્રસન્ન પણ ન થયા, પરંતુ સમભાવમાં સ્થિત રહ્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં યજ્ઞશાળામાં પધારેલા જયઘોષમુનિ સાથેના બ્રાહ્મણ વિજયઘોષના વ્યવહારનું નિરૂપણ છે.
જયઘોષમુનિએ જૈન સાધ્વાચારના નિયમાનુસાર ભિક્ષાની યાચના કરી પરંતુ વિજયઘોષ બ્રાહ્મણ જાતિવાદના રંગે રંગાયેલા, વેદના પારગામી, યજ્ઞયાગાદિ ક્રિયાકાંડમાં જ શ્રદ્ધા રાખનાર મહાન યાજ્ઞિક હતા. તેઓ જૈન સાધ્વાચારથી અજ્ઞાત હતા. યજ્ઞમાં આવેલા યાજ્ઞિકો માટે બનાવેલો પ્રસાદ જૈન શ્રમણને દેવાથી તે અપવિત્ર થઈ જાય, તેવી માન્યતાથી ભિક્ષા આપવાનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કર્યો અને ભિક્ષા આપવાના નિષેધનું કારણ પણ પ્રગટ કર્યું કે વેદના પારગામી બ્રાહ્મણો જ સ્વ-પરનું કલ્યાણ કરવામાં સમર્થ હોય છે અને તેવા બ્રાહ્મણોને ભિક્ષા આપવી, તે જ લાભદાયક છે.
જયઘોષમનિએ યાચના પરીષહને અને તેમાં થયેલા અલાભ પરીષહને જીતીને ભિક્ષાનો નિષેધ
Page #137
--------------------------------------------------------------------------
________________
શીય
કરનાર વિજયઘોષ બ્રાહ્મણ પર કોઈ પણ પ્રકારનો કોપ કર્યા વિના સમભાવમાં સ્થિત થયા.
પ્રસ્તુત પ્રસંગ તત્કાલીન સમાજ વ્યવસ્થામાં રહેલી જાતિવાદની વિચારધારાને પ્રગટ કરે છે. વિશ્વ અને વિજ :- સામાન્ય રીતે વિપ્ર અને વિજ બંને એકાર્થક શબ્દ છે. આ બંને શબ્દો બ્રાહ્મણના અર્થમાં વપરાય છે, તોપણ બૃહદ્વવૃત્તિકારે આ બંનેમાં તફાવત સ્પષ્ટ કર્યો છે. બ્રાહ્મણ જાતિમાં જન્મ ધારણ કરનાર વિપ્ર કહેવાય અને યોગ્ય ઉંમરે તેને યજ્ઞોપવિત(જનોઈ) આપી સંસ્કારિત કરાય છે, ત્યારે તે સંસ્કારથી બીજો જન્મ ધારણ કરનાર દ્વિજ કહેવાય છે. પ્રાચીન કાળમાં વેદપાઠીને વિપ્ર અને વેદજ્ઞાતા તેમજ યજ્ઞ કરાવનાર હોય તે દ્વિજ કહેવાતા હતા.
૩
બોસાવિત ઃ- જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ છે, કાલ વિધાયક આ શાસ્ત્ર વેદનું નેત્ર માનવામાં આવે છે અને વેદમાં દર્શાવેલા યજ્ઞોનો જ્યોતિષ શાસ્ત્ર સાથે ગાઢ-વિશિષ્ટ સંબંધ છે. જયોતિષ જાણનારા બ્રાહ્મણો જ યજ્ઞ કરાવે છે. જ્યોતિષ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત અને છંદ, તે છ અંગોના જાણકાર જયોતિષજ્ઞ કહેવાય છે.
સવ્વામિય :- જૈન સિદ્ધાંતોમાં તીખો, કડવો, ખાટો, તૂરો અને મીઠો તે પાંચ રસ માનવામાં આવ્યા છે પરંતુ સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાં ‘લવણ’(નમક) રસ – પજો રસઃ નવળઃ । કહ્યો છે. સવ્વામિય નો અર્થ અહીં ડરસયુક્ત ભોજન” થાય છે.
ત્તમટ્ટુ-વેસઓ :– ઉત્તમ અર્થના ગવેષક અર્થાત્ શોધક. જયઘોષ મહામુનિ આત્માર્થી હતા. આત્મા એ ઉત્તમ અર્થ છે. જૈન મુનિનું લક્ષ્ય કર્મરૂપી રજૂમેલ દૂર કરી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામવાનું હોય છે. તેથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના શોધક મુનિ ઉત્તમ અર્થના ગવેષક કહેવાય છે. જયોઘોષ મુનિના પ્રશ્નનો :
१०
णण पाणहेडं वा ण वि णिव्वाहणाय वा ।
>
तेसिं विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥
=
=
શબ્દાર્થ :- બળવું - અન્નને માટે નહીં વા - અને ૫ પાબહેૐ - પાણીને માટે નહિ બ વિ જિલ્લારખાય વા - નિર્વાહને માટે નહિ, પરંતુ તેનું અજ્ઞાન દૂર કરવાને તેલિ = તેને વિમોÜખકાર્ - મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે રૂમ – આ પ્રકારે થયાં આ પ્રકારે વયળ = વચન અવવી = કહેવા લાગ્યા. ભાવાર્થ:- [જયઘોષ મુનિએ] અન્નને માટે નહિ, જળને માટે નહિ અને જીવન નિર્વાહને માટે પણ નહિ પરંતુ તે બ્રાહ્મણને મિથ્યા જ્ઞાનદર્શનથી મુક્ત કરાવવા માટે આ વચનો કહ્યા
११
ण वि जाणासि वेयमुहं ण वि जण्णाण जं मुहं । णक्खत्ताण मुहं जंच, जं च धम्माण वा मुहं ॥
શબ્દાર્થ :- ૫ વિ - તમે ન તો વેયમુē = વેદોનું મુખ, વેદોમાં મુખ્યતા ગાળાસિ = જાણો છો અને
=
=
વિ - તમે નહીં નળાળ = યજ્ઞોનું f = જે મુહં = મુખ(મુખી) છે તેને જાણો છો 7 = અને f = જે ખસ્વત્તાપ = નક્ષત્રોના ૬ = તથા ધમ્માળ વા= ધર્મોના.
ભાવાર્થ :– તમે વેદનું મુખ જાણતા નથી અને ધર્મનું કે યજ્ઞનું મુખ જાણતા નથી તેમજ નક્ષત્રોનું મુખ પણ જાણતા નથી અર્થાત્ વેદ, યજ્ઞ, નક્ષત્ર કે ધર્મમાં મુખ્યતા કોની છે ? તે તમે જાણતા નથી.
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
9s ને સંસ્થા સમુહતું, પરમખાણમેવ યા
ण ते तुम वियाणासि, अह जाणासि तो भण ॥ શબ્દાર્થ - = જે પરમMળનેવ = પોતાના અને બીજાના આત્માને સમુદ્ધનું ઉદ્ધાર કરવામાં સમન્થા = સમર્થ છે તે = તેને પણ તુમ = તમે જ વિયાણસિ= નથી જાણતા કદ = જો(તમે) આ બધીવાતોને નાણાલિ = જાણો છો તો તો પણ = કહો, બતાવો. ભાવાર્થ - પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ હોય છે, તેને પણ તમે જાણતા નથી. જો જાણતા હો તો મને કહો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિના ધર્મોપદેશનું પ્રયોજન અને નિષ્કામ કરુણાનું નિરૂપણ છે.
જૈન મુનિ આહાર-પાણી માટે, પોતાના જીવન નિર્વાહ માટે તેમજ પોતાની અનુકૂળતા પ્રાપ્ત કરવા ધર્મોપદેશ આપતા નથી પરંતુ જગજીવોને સંસારની અસારતાનું દર્શન કરાવી, કર્મબંધનથી મુક્ત કરવા માટે ધર્મોપદેશ આપે છે. વિજયઘોષ બ્રાહ્મણે ભિક્ષાનો નિષેધ કરીને ઘોર અપમાન કર્યું, તેમ છતાં તેને સન્માર્ગનું દર્શન કરાવવા, મિથ્યા માન્યતાથી મુક્ત કરવા માટે કરુણા બુદ્ધિથી જયઘોષમુનિએ પ્રશ્નો પૂછ્યા કે તમારી માન્યતા અનુસાર વેદના પારગામી શ્રેષ્ઠ યાજ્ઞિકોને ભોજન આપવું તે જ લાભદાયક છે પરંતુ તમે વેદ, યજ્ઞ, નક્ષત્ર કે ધર્મમાં કોની મુખ્યતા છે, તેનું રહસ્ય શું છે, તે શું તમે જાણો છો? તે ઉપરાંત સ્વપરનું કલ્યાણ કરવામાં કોણ સમર્થ છે, શું તેનું તમોને જ્ઞાન છે? જો જ્ઞાન હોય તો તે દરેક પ્રશ્નના ઉત્તર આપો.
આ રીતે જયઘોષ મુનિએ પ્રશ્ન અને પ્રતિપ્રશ્નના માધ્યમથી સત્ય તત્ત્વને પ્રગટ કરવાનું પ્રયોજન ઊભુ કર્યું. વિનોઉખાણ – (૧) કર્મબંધનથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે (૨) અજ્ઞાન અને મિથ્યાત્વથી મુક્ત કરાવવા માટે. મુદ્દે – તેના વિવિધ અર્થો છે– (૧) મુખ (૨) મુખ્ય(પ્રધાન) (૩) ઉપાય. તે પ્રધાન અથવા મુખ્ય અર્થનો સૂચક છે. (૪) મુખ = રહસ્ય. પ્રસ્તુતમાં મુખ શબ્દનો પ્રયોગ રહસ્ય અને પ્રધાન અર્થમાં થયો છે. વિજયઘોષની જિજ્ઞાસાઓનું મુનિ દ્વારા સમાધાન - एक तस्सक्खेव पमोक्खं च, अचयंतो तहिं दिओ।
सपरिसो पंजली होउ, पुच्छइ तं महामुर्णि ॥ શબ્દાર્થ - ત હેવ પનોd = મુનિના આક્ષેપપૂર્વકના પ્રશ્નનો ઉત્તર દેવામાં અત્યંત = અસમર્થકો = દ્વિજ (વિજયઘોષ) તહિં - તે યજ્ઞશાળામાં સરિસો પરિષદ સાથે બીજા બ્રાહ્મણોની સાથે જ હોવું = હાથ જોડીને તે = તે મહામુળ = મહામુનિને પુછ = પૂછવા લાગ્યા. ભાવાર્થ - તેમના આક્ષેપોનો, પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે (વિજયઘોષે) સમગ્ર પરિષદ સહિત બે હાથ જોડીને મહામુનિને પૂછ્યું
Page #139
--------------------------------------------------------------------------
________________
યશીય
१४
वेयाणं च मुहं बूहि, बूहि जण्णाण जं मुहं । णक्खत्ताण मुहं बूहि, बूहि धम्माण वा मुहं ॥ શબ્દાર્થ:- વેયાળ = વેદોનું મુદ્દે = મુખ વૃત્તિ - કહો બળવં = યજ્ઞોનું ર નક્ષત્રોનું વા = અને ધમ્માળ = ધર્મોનું.
=
=
जे समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ।
एयं मे संसयं सव्वं, साहू कहसु पुच्छिओ ॥
૮૫
જે બવત્તાપ્ન =
:
ભાવાર્થ :- [વિજયઘોષ બ્રાહ્મણે કહ્યું] વેદોનું મુખ શું છે ? યજ્ઞોનું મુખ શું છે ? તે કહો. નક્ષત્રો અને ધર્મનું મુખ શું છે ? તે પણ કહો.
१५
=
શબ્દાર્થ:- હૈં = અને ને – જે પરમબાળમેવ = પોતાના અને બીજાના આત્માનો સમુદું = ઉદ્ધાર કરવામાં સમસ્ત્યા = સમર્થ છે ? મે = મારા મનમાં થેં = આ સવ્વ = બધા સમય = સંશય છે સાદું - હે સાધુ પુષ્ટિમો = હું પૂછું છું હસુ = કહો.
=
ભાવાર્થ :- પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ કોણ છે ? તે પણ કહો. મને આ બધી બાબતો અંગે સંશય(જિજ્ઞાસા) છે. હે સાધુ ! હું(તમને) તે બાબતો અંગે પૂછું છું, કૃપા કરીને તમે મને કહો. अग्गहुत्तमुहा वेया, जण्णट्ठी वेयसां मुहं । णक्खत्ताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥
१६
=
શબ્દાર્થ :- વેયા - વેદ અĪિદુત્તમુદ્દા = અગ્નિહોત્રની પ્રધાનતાવાળા છે, વેદોમાં અગ્નિહોત્ર મુખ્ય છે નળકી = યજ્ઞાર્થી, યજ્ઞ કરનાર વેવસ - વેદોમાં, યજ્ઞોમાં મુદ્દે - મુખ્ય છે ળવવત્તાન નક્ષત્રોમાં ચંદ્દો = ચંદ્રમા મુઠ્ઠું = મુખ્ય છે અને ધમ્માળ = ધર્મમાં જાસો = કાશ્યપગોત્રીય, ભગવાન મહાવીર સ્વામી મુઠ્ઠું = પ્રધાન છે, મુખ્ય છે.
ભાવાર્થ:- [જયઘોષ મુનિએ કહ્યું કે] વેદોનું મુખ અગ્નિહોત્ર છે, વેદોમાં અગ્નિહોત્ર પ્રધાન છે. યજ્ઞોમાં યજ્ઞાર્થી મુખ્ય છે. નક્ષત્રોમાં ચંદ્ર મુખ્ય છે અને ધર્મોમાં કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર સ્વામી પ્રમુખ છે. जहा चंदं गहाईया, चिट्ठति पंजलीउडा । वंदमाणा णमंसंता, उत्तमं मणहारिणो ॥
१७
શબ્દાર્થ: :- નહા = જે રીતે હાદૅ = ગ્રહ-નક્ષત્ર વગેરે વવું = ચંદ્રની સન્મુખ જંગલીઽST = હાથ જોડીને વંવમાળા = વંદન અને સ્તુતિ કરીને ખમતા = નમસ્કાર કરતાં મળહારિખો = મનનું હરણ કરતાં ઉત્તમં = અતિ વિનમ્ર ભાવથી વિકૃતિ = ઊભા રહે છે.(તે રીતે ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે દેવ અને મનુષ્ય તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને વિનમ્ર ભાવથી નમસ્કાર કરે છે.)
=
ભાવાર્થ -- જેમ ઉત્તમ અને મનોહારી ચંદ્રને ગ્રહ નક્ષત્ર વગેરે હાથ જોડીને વંદના તેમજ નમસ્કાર કરે છે, તેવી જ રીતે ઇન્દ્રાદિ દેવો તીર્થંકર ભગવાનને વિનયવંત થઈને વંદના કરે છે.
१८
अजाणगा जण्णवाई, विज्जा माहणसंपया । मूढा सज्झायतवसा, भासच्छण्णा इवग्गिणो ॥
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – વિના = મોક્ષવિદ્યા માહા સંપ = બ્રાહ્મણોની ગુણસંપદાને અનાણT = નહીં જાણનાર સાવલા = સ્વાધ્યાય અને તપના વિષયમાં મૂઠી = મૂઢ, અણસમજુ ના વા= યજ્ઞ કરનારા યાજ્ઞિક બ્રાહ્મણો માસ નિગો વ્ર = રાખથી દબાયેલા અગ્નિની સમાન, ઉપરથી શાંત દેખાય પરંતુ અંદર કષાયો ભર્યા પડ્યા હોય. ભાવાર્થ:- યાજ્ઞિક લોકો મોક્ષ-વિદ્યા અને બ્રાહ્મણની ગુણ સંપદાથી અજાણ હોય છે, તેઓ યોગ્ય રીતે સ્વાધ્યાય અને તપના વાસ્તવિક સ્વરૂપને પણ સમજતા નથી. તેઓ બહારથી શાંત દેખાવા છતાં તેના અંતરમાં રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ કષાયો વિદ્યમાન રહે છે. વિવેચન :| વિજયઘોષ બ્રાહ્મણ કુલ પરંપરાના સંસ્કારથી રંગાયેલા હોવા છતાં ભદ્ર પરિણામી અને તદ્દભવ મોક્ષગામી જીવ હતા. તેથી જ જયઘોષ મુનિ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપી ન શક્યા ત્યારે સમાધાન માટે અત્યંત વિનમ્રભાવે જયઘોષ મુનિને વિનંતિ કરી. જયઘોષ મુનિએ પણ ચારે પ્રશ્નોના સમ્યકુ અને સંક્ષિપ્ત ઉત્તર આપ્યા.
જયઘોષમુનિ ઉપદેશ આપવાની પદ્ધતિને યથાર્થ રીતે જાણતા હતા. કોઈ પણ વ્યક્તિને સહુ પ્રથમ તેના જ સિદ્ધાંતની વાતો દ્વારા પ્રભાવિત કરી, ત્યાર પછી સ્વમતની વિશિષ્ટતાનું દર્શન કરાવવું, તે જ ધર્મમાં આકર્ષિત કરવાની વિચક્ષણતાપૂર્વકની રીત છે. તે યુક્તિ અનુસાર જયઘોષમુનિએ જિનમતની વિશિષ્ટતાનું દર્શન કરાવ્યું છે.
નિદત્ત વેલા:- વેદમાં અગ્નિહોત્રની મુખ્યતા છે. અગ્નિહોત્ર એટલે અગ્નિથી કરાતો યજ્ઞ. ઋગ્વદ આદિ વેદમાં અનેક સ્થાને અગ્નિથી કરાતા યજ્ઞનું વિધાન છે. તેથી જ વેદમાં અગ્નિહોત્રની એટલે યજ્ઞની મુખ્યતા છે. ભાવની દષ્ટિએ વિચારતાં વેદ શબ્દ '
વિજ્ઞાને ધાતુ પરથી બન્યો છે. જે જાણે છે અથવા જેના દ્વારા જણાય છે તે વેદ એટલે આત્મા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અનંત જ્ઞાન-દર્શનરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણ માટે ભાવયજ્ઞની જ મુખ્યતા છે. જે યજ્ઞમાં તમરૂપ અગ્નિ દ્વારા કર્મો ભસ્મીભૂત થાય, તે ભાવયજ્ઞ છે. जण्णट्टी
... - વેદકથિત યજ્ઞોમાં યજ્ઞાર્થી મુખ્ય છે. યજ્ઞ કરનાર યજમાનને યજ્ઞાર્થી કહેવાય છે. વેયસ- વેદોના અભ્યાસથી યજ્ઞાર્થી પ્રકાંડ પંડિત થઈ જાય છે. યજ્ઞાર્થી યજ્ઞ કરે, ત્યારે જ યજ્ઞાદિ ક્રિયાઓ થઈ શકે છે તેથી યજ્ઞમાં યજ્ઞાર્થીની મુખ્યતા છે. ભાવયજ્ઞની સાધના કરનાર સંયમી પુરુષ ભાવયજ્ઞાર્થી છે. ભાવયજ્ઞમાં ભાવયજ્ઞાર્થીની શ્રેષ્ઠતા છે.
નર ના મ નો - વેદો દ્વારા નિર્દિષ્ટ વિવિધ ક્રિયાકાંડોમાં બ્રાહ્મણોને નક્ષત્રયોગ. નક્ષત્ર ગતિ આદિ જોવાનું આવશ્યક બની જાય છે, માટે મુનિરાજે નક્ષત્રને પણ પોતાના આક્ષેપનો વિષય બનાવ્યો હતો. તેના ઉત્તરમાં મુનિએ સ્પષ્ટ કર્યું કે નક્ષત્રોમાં મુખ્ય કે પ્રધાન ચંદ્ર હોય છે કારણ કે ક્રિયાકાંડોમાં નક્ષત્રોનો ચંદ્ર સાથેનો ચંદ્રયોગ જોવામાં આવે છે. તે ઉપરાંત ઋદ્ધિની અપેક્ષાએ સંપૂર્ણ જ્યોતિષી દેવોમાં ચંદ્ર દેવ વધારે ઋદ્ધિ સંપન્ન અને અધિક સ્થિતિવાળા હોય છે. ધુમ્મા વો મુદ:- ધર્મોમાં અને ધર્મપ્રવર્તકોમાં કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર સ્વામી પ્રમુખ છે અને શ્રેષ્ઠ છે. તે સમયમાં પ્રાયઃ અન્યતીર્થિકો “કાશ્યપ (કાસવા) નામથી ભગવાન મહાવીર સ્વામીને સંબોધન કરતા હતા. પ્રસ્તુત ગાથામાં તે શબ્દોચ્ચારણથી ભગવાન મહાવીર સ્વામીનો નિર્દેશ કર્યો છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
યશીય
અનાળા નળવાર્ફ :- યજ્ઞવાદી-યાજ્ઞિક લોકો સાચી મોક્ષવિદ્યા અને બ્રાહ્મણની વાસ્તવિક ગુણસંપદાથી અજાણ છે. તેઓ સ્વાધ્યાય અને તપના શુદ્ધ સ્વરૂપને જાણતા નથી તેમજ તેઓની સાધના સન્માર્ગગામી ન હોવાથી તેમના કષાય પણ નષ્ટ થતા નથી, તેઓ ઉપરથી શાંત દેખાવા છતાં રાખથી ઢંકાયેલા અગ્નિની સમાન અંદર પ્રજ્વલિત રહે છે. જેમ રાખ દૂર થતાં ઢંકાયેલો અગ્નિ પ્રગટ થઈ જાય છે, તેમ યજ્ઞની સાધના કરનાર યાજ્ઞિકોનો કષાયાગ્નિ પણ નિમિત્ત મળતાં તુરંત પ્રગટ થઈ જાય છે. કષાયનો ઉદય થતાં જ તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. તેમની સાધના ઇન્દ્રિયવિજય કે કષાયવિજયની મુખ્યતાવાળી ન હોવાથી તેઓની આંતરિક શુદ્ધિ થતી નથી.
કેટલીક પ્રતોમાં મૂહા શબ્દને બદલે દૂહા શબ્દ જોવા મળે છે.
બ્રાહ્મણનું લક્ષણ : સામાન્ય વિશેષ ગુણો :
१९
जे लोए बंभणो वुत्त, अग्गी व महिओ जहा । सया कुसल संदिट्ठ, तं वयं बूम माहणं ॥
८७
શબ્દાર્થ:- - જે મહાત્માઓ હોય્ = લોકમાં વંભળો- બ્રાહ્મણ વુત્તો- કહ્યા છે અન્ની વ ના
=
- અગ્નિ સમાન સા – સદા મહિલ્લો- પૂજનીય હોય છે. વુલલ = કુશળ, તત્ત્વજ્ઞાની, તત્ત્વજ્ઞ પુરુષો દ્વારા તજજ્ઞ સવિલ = કહેવાયેલા છે, દર્શાવ્યા છે તેં – તેને વયં = અમે માફળ = બ્રાહ્મણ ઘૂમ – કહીએ છીએ. ભાવાર્થ -- જે મહાત્માઓ જ્ઞાની પુરુષો દ્વારા દર્શાવ્યા અનુસાર ગુણોથી યુક્ત થઈ લોકમાં બ્રાહ્મણ કહેવાય છે અને સદા અગ્નિની જેમ પૂજ્ય જ રહે છે, તે ક્યારે ય અપૂજ્ય થતા નથી; તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. અર્થાત્ સાચા અર્થમાં તે જ બ્રાહ્મણ કહેવાય છે.
२०
जो ण सज्जइ आगंतु, पव्वयंतो ण सोयइ । रमए अज्जवयणम्मि, तं वयं बूम माहणं ॥
--
શબ્દાર્થ :- નો = જે,(પુરુષ) આનંg = સ્વજનની સમીપ આવવાથી ખસાફ = તેઓમાં આસક્ત થતા નથી પધ્વયંતો = સ્વજનથી અલગ પડી બીજા સ્થાને જતાં ૫ સોયફ્ = શોક કરતા નથી પરંતુ અન્નવયળમ્મિ = આર્યવચન, તીર્થંકર દેવનાં વચનોમાં રમમ્ = જે રમણ કરે છે.
ભાવાર્થ:- જે પોતાની સમીપે આવનાર વ્યક્તિ(શિષ્યાદિ) પ્રતિ આસક્ત થતા નથી અને પોતાને કોઈ છોડીને જાય ત્યારે શોક કરતા નથી પરંતુ આર્ય વચનોમાં એટલે જિનાજ્ઞામાં જ રમણ કરે છે, તેમાં જ લીન રહે છે; તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
२१
जायरूवं जहामट्ठ, णिद्धंतमल पावगं । रागद्दोसभयाईयं, तं वयं बूम माहणं ॥
=
શબ્દાર્થ:- નહીં = જેમ નાયવ - સુવર્ણ, સ્વર્ણ, સોનું ગદ્દામવું = કસોટીએ ચઢી પાવનું = અગ્નિના સંયોગે અનેખિતમત = ધમણના સંયોગે મેલ રહિત રાગદ્દોસમયાર્ડ્ઝ રાગ-દ્વેષ તથા ભયથી રહિત થાય છે. ભાવાર્થ :- જેમ સોનું કસોટીના પત્થર પર ઘસાતાં, ધમણ અને અગ્નિના સંયોગે તપીને મેલ રહિત નિર્મલ થઈ જાય છે. તેમ જે મહાત્મા સંયમ તપના સંયોગે કર્મમલ-જનક રાગદ્વેષ અને ભયથી મુક્ત થઈ
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
જાય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. न तवस्सियं किसं दंतं, अवचिय मंस सोणियं ।
सुव्वयं पत्तणिव्वाणं, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ – તવસિયં = ઉગ્ર તપનું આચરણ દ્વારા જેનું વિસં = શરીરકૃશ થઈ ગયું છે અવસરોય = લોહી અને માંસ સુકાઈ ગયા છે તે = જેણે પાંચ ઇન્દ્રિયોનું દમન કર્યું છે પત્તપા = નિર્વાણ પ્રાપ્ત, કષાય અગ્નિને શાંત કરીને સુવ્ર = શ્રેષ્ઠ વ્રતવાળા હોય છે. તે = તેને વયં = અમે મા = બ્રાહ્મણ લૂમ = કહીએ છીએ. ભાવાર્થઃ- જે તપસ્વી છે, શરીરે કશ છે, ઇન્દ્રિયોનું દમન કરનાર છે. જેના શરીરમાં રક્ત માંસ સ્કાઈ ગયા છે, વ્રત-નિયમના પાલનથી સુવતી છે, જેના કષાય ઉપશાંત થઈ ગયા છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં બ્રાહ્મણના સામાન્ય-વિશેષ પરિચયાત્મક ગુણોનું સંકલન કરી બ્રાહ્મણનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું છે. સંક્ષેપમાં તે ગુણો આ પ્રમાણે છે- (૧) જ્ઞાનીઓ દ્વારા દર્શાવેલા ગુણોથી યુક્ત (૨) બ્રાહ્મણ રૂપે લોક માન્ય (૩) અગ્નિવત્ સદા લોક પૂજ્ય (૪) સંયોગ અને વિયોગમાં રાગ અને શોકથી રહિત (૫) જિનાજ્ઞામાં લીન (૬) મેલ સંશોધિત સ્વર્ણ સમાન નિર્મલ (૭) કર્મબંધના મૂળભૂત કારણ રાગ-દ્વેષ અને ભયથી મુક્ત (૮) તપસ્વી (૯) કૃશ શરીરી (૧૦) દમિતેન્દ્રિય (૧૧) સાધના દ્વારા માંસ-લોહીને સૂકવી દેનાર (૧૨) સુવ્રતી (૧૩) ઉપશાંત કષાયી ઇત્યાદિ. શેષ વર્ણન શબ્દાર્થ ભાવાર્થમાં સ્પષ્ટ છે. બ્રાહ્મણ સ્વરૂપ: પાંચ મહાવ્રત ધારણ :म तसे पाणे वियाणेत्ता, संगहेण य थावरे ।
जो ण हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ શદાર્થ:- નો = જે ત = ત્રસ ચ = અને થારે = સ્થાવર પ = પ્રાણીઓને સાહેબ = સંક્ષેપથી અને વિસ્તારથી સારી રીતે વિચાર = જાણીને તિવિદેખ = ત્રણ કરણ અને ત્રણ યોગથી જ હિંસડુ = તેની હિંસા કરતા નથી. ભાવાર્થ :- જે ત્રસ અને સ્થાવર જીવોને સંક્ષેપથી અને વિસ્તારથી જાણીને, ત્રણ કરણ અને ત્રણ યોગથી તેની હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. રy oો વા કફ વા હતા, તો વા નક્ વા મા !
मुस ण वयइ जो उ, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- વોરાક્રોધથી ન વા= અથવા હાલ = હાસ્યથી નોટ = લોભથી ભય = ભયથી નો= જે ત્રણ કરણ, ત્રણ યોગથી મુસ = મૃષા જ વય = નથી બોલતો. ભાવાર્થ :- જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી, અસત્ય ભાષણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Page #143
--------------------------------------------------------------------------
________________
યણીય
[ ૮૯ ]
STS
हा चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं ।
__ण गिण्हइ अदत्तं जे, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ - વિરમત વિત્ત વા = સચિત્ત અથવા અચિત્ત મi = અલ્પ મૂલ્યવાળી અને અલ્પ પરિમાણવાળી ગ૬ વા = અથવા વ૬ = બહુ મૂલ્યવાળી અને બહુ પરિમાણવાળી મહત્ત = ન આપેલી વસ્તુને ને = જે ત્રણ કરણ અને ત્રણ યોગથી = ગ્રહણ કરતા નથી. ભાવાર્થઃ- જે સચિત્ત અથવા અચિત્ત, થોડી કે વધારે વસ્તુ અદત્ત ગ્રહણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
दिव्वमाणुस्सतेरिच्छं, जो ण सेवइ मेहुणं ।
मणसा कायवक्केणं, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- નો - જે
જ = મન, વચન, કાયારૂપી ત્રણ યોગ. ત્રણ કરણથી હિનપુરા = દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મેદુ = મૈથુનનું સેવ = સેવન કરતા નથી.
ભાવાર્થ – જે મન, વચન અને કાયાથી દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુનનું સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. 10 जहा पोमं जले जायं, णोवलिप्पइ वारिणा ।
- एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- = જે રીતે બને - પાણીમાં નાચંન ઉત્પન્ન થઈને પણ પોર્ન = કમળ વારિખા = પાણીમાં પોવરિપ્રફ લિપ્ત થતું નથી પડ્યું તે રીતે જે પુરુષ વોહં કામભોગોથી અલિપ્ત = લિપ્ત થતા નથી. ભાવાર્થ:- જેમ પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ પાણીથી લિપ્ત થતું નથી, તેમ જે મનુષ્ય કામભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - अलोलुयं मुहाजीवी, अणगारं अकिंचणं ।
असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ - અનુયં = જે લોલુપતા રહિત મુદ્દા નવી = મુધાજીવી, નિસ્પૃહ અને નિઃસ્વાર્થ ભાવથી, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી સંયમી જીવન જીવનાર દિંર = પરિગ્રહ રહિત હિન્થg = ગૃહસ્થોના સંલત્ત = પરિચય રહિત PIR = અણગાર છે. ભાવાર્થ-જે રસાદિમાં લોલુપ નથી, નિઃસ્પૃહતાથી મેળવેલી નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરે છે, ગૃહત્યાગી છે, નિષ્પરિગ્રહી છે, ગૃહસ્થોના સંસર્ગથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. २० जहित्ता पुव्वसंजोगं, णाइसंगे य बंधवे ।
जो ण सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ – પુષ્ય સંબો = પૂર્વ સંયોગ(માતા-પિતાનો, સગા સંબંધીનો સંયોગ) Uાફ = સાસુ-સસરા વગેરે જ્ઞાતિ સંબંધીજનોના સંયોગને વયવે = બંધુઓના(સ્નેહ) ના = છોડીને નો =
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
જે મોજે = કામભોગોમાં જ સળ૬ = આસક્ત થતો નથી. ભાવાર્થ:- જે પૂર્વ સંયોગોને, જ્ઞાતિજનોના સંબંધને અને બાંધવોને છોડીને કામભોગોમાં આસક્ત થતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં ક્રમશઃ પાંચ મહાવ્રતના પાલન કરનાર મુધાજીવી સંયમી પુરુષોને બ્રાહ્મણ કહ્યા છે. ગાથાઓમાં નિરૂપિત વિષય શબ્દાર્થ ભાવાર્થમાં સુસ્પષ્ટ છે. મધાજીવી :- “આ દાતા મને સારી સારી વસ્તુઓ ગોચરીમાં આપે છે તેથી હું તેનું કંઈ કલ્યાણ કરું– કંઈક ઉપકાર કરે” એવી ભાવના રાખ્યા વિના જે ફક્ત સંયમ પાલનને માટે, નિઃસ્વાર્થ ભાવે અજ્ઞાતકુળ તેમાંથી ભિક્ષા લે છે, તેને “મુધાજીવી” કહેવાય છે. વેદ અને યજ્ઞની અશરણતા :, પશુગંધા સબ્યુવેયા, ગ૬ ૨ પવિમુખT I
ण तं तायति दुस्सील, कम्माणि बलवति हि ॥ શબ્દાર્થ –પસુગંધ = પશુવધનું સમર્થન કરનાર સબ્યુવેયા = બધા વેદો = અને વિષ્ણુ = પાપકર્મ યુક્ત હિંસા પ્રધાન નÉ= યજ્ઞ i = તે ફુલ્લીd = દુઃશીલની, હિંસાદિ પ્રવૃત્તિ કરનારાની જ તથતિ = દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી દિ= કારણ કે માખ = કર્મો વનતિક બળવાન હોય છે, તેઓ પોતાનાં ફળ આપ્યા વિના રહેતાં નથી. ભાવાર્થ – વેદો પશવધનું મોટે ભાગે નિરૂપણ કરે છે અને યજ્ઞો પાપકારી પ્રવૃત્તિવાળા હોય છે, માટે તે વેદ અને યજ્ઞ હિંસાદિ પ્રવૃત્તિ કરનાર યાજ્ઞિકોનું રક્ષણ કરી શકતા નથી; કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે. વિવેચન :
ચારે ય પ્રકારના વેદોમાં યજ્ઞ, યાગ આદિ ક્રિયાકાંડોનું નિરૂપણ છે અને તે યજ્ઞાદિ ક્રિયાકાંડ હિંસા જન્ય(આરંભ યુક્ત) હોવાથી તેના દ્વારા અનંત કર્મોનો બંધ થાય છે. કર્મ સિદ્ધાંત અનુસાર કરેલા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. યજ્ઞાદિ ક્રિયાજન્ય કર્મોના ફળ ભોગવતા સમયે વેદ કે યજ્ઞાદિ ક્રિયાઓ યજ્ઞ કરનાર વ્યક્તિનું રક્ષણ કરી શકતી નથી.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે યજ્ઞાદિ જેવા કહેવાતા ધાર્મિક અનુષ્ઠાનોમાં થયેલી હિંસા પણ કર્મબંધ કરાવે જ છે અને તેનું અશુભ ફળ યજ્ઞ કરનારને ભોગવવું જ પડે છે. ૩ન્ત – જીત્તારમેવ અણુબાગ માં કર્મ કર્તાને જ અનુસરે છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસ સ્વરૂપ:
। ण वि मुंडिएण समणो, ण ओंकारेण बंभणो । ___ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥
Page #145
--------------------------------------------------------------------------
________________
યશીય
૯૧ |
શબ્દાર્થ-ડિપા = મસ્તક મુંડાવવાથી કમળો = કોઈ શ્રમણ વિ = થઈ જતા નથી વારે = ૐ કારનું ઉચ્ચારણ કરવાથી જ ગંભળો = કોઈ બ્રાહ્મણ થતા નથી રાખવામાં = અરણ્યવાસ-વનમાં નિવાસ કરવા માત્રથી જ મુળ = કોઈ મુનિ બની જતા નથી જે = વૃક્ષની છાલ પહેરવાથી જ તાવતો = કોઈ તાપસ બની જતા નથી. ભાવાર્થ :- કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ થઈ જતા નથી; માત્ર ઓમકાર(ૐ–ૐ)નો ધ્વનિ કરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતા નથી; જંગલમાં રહેવા માત્રથી કોઈ મુનિ બની જતા નથી, વલ્કલ-ઝાડની છાલનાં વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી બની જતા નથી.
समयाए समणो होइ, बंभचेरेण बंभणो ।
णाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥ શબ્દાર્થ – સમય = સમભાવ ધારણ કરવાથી કમળો = શ્રમણ રોડ = થાય છે. કહેવાય છે વંભરેખ = બ્રહ્મચર્ય પાલન કરવાથી સંબો = બ્રાહ્મણ થાય છે પણ = જ્ઞાનની આરાધના કરવાથી મુળી = મુનિ હો = થાય છે તપ = તપ કરવાથી તાવો = તપસ્વી હોદ્દ = થાય છે. ભાવાર્થ- સમભાવ ધારણ કરવાથી શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાન પ્રાપ્ત કરવાથી મુનિ અને તપશ્ચરણ કરવાથી તાપસ કહેવાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં વાસ્તવિક શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તપસ્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેઓની ઓળખ બાહ્યવેશ, લિંગ કે ચિહ્ન ઉપરથી થતી નથી અર્થાત્ માથે મુંડન, ૐકારનો ઘોષ, અરણ્યવાસ અને વલ્કલ ધારણ કરવા, તે બાહ્ય ચિહ્નો છે; આ બાહ્ય ચિહ્નોથી નહીં પરંતુ શ્રમણત્વના, બ્રહ્મત્વના, મુનિપણાના અને તપસ્વીના આંતરિક ગુણો હોય, તો જ વ્યક્તિ શ્રમણ, મુનિ કે તપસ્વી કહેવાય. પ્રસ્તુતમાં ૐકારના ઉચ્ચારણનો ઉલ્લેખ છે. તેમ છતાં અન્ય કોઈ પણ પ્રકારના શબ્દોચ્ચાર કે ધ્વનિ માત્રથી બ્રહ્મત્વ કે શ્રમણત્વ સિદ્ધ થતું નથી પરંતુ તત્સંબંધી શાસ્ત્રોક્ત ગુણો હોવા જરૂરી છે. મુખ પૂણસ્થાન ગુણ, ન વ વય, ન ચ શિi | ગુણીજનોના ગુણો આદરપાત્ર છે અર્થાત્ ગુણોદ્વારા જ ગુણીજનો પૂજાય છે. તેમની વય, બાહ્યવેશ કે લિંગ આદરપાત્ર થતા નથી. સમાપ સળો હો :- આ ગાથામાં શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસના આંતરિક ગુણોનું કથન છે. જેનામાં સમભાવ હોય, જે રાગદ્વેષાદિ વિષમ ભાવોથી મુક્ત થઈ સમભાવમાં સ્થિત થાય, તે શ્રમણ છે. વમળ મળો :- (૧) બ્રહ્મચર્યનું પાલન કરે, તેને બ્રાહ્મણ કહે છે. (૨) બ્રહ્મ એટલે આત્મા. આત્મ સ્વભાવમાં રહે તે બ્રાહ્મણ છે. (૩) બ્રહ્મચર્યનો એક અર્થ(આચારાંગ પ્રમાણે) સંયમ પણ છે. તે અનુસાર બ્રહ્મવર્લેન સંયમેન બ્રાહ્મUT: બ્રહ્મચર્યથી એટલે સંયમ પાલનથી બ્રાહ્મણ કહેવાય છે.
મુખિ - જ્ઞાનથી મુનિ થાય છે. જ્ઞાનથી જ છોડવા યોગ્ય અને આચરવા યોગ્ય તત્ત્વનો વિવેક થાય છે અને તે વિવેકથી જ વ્યક્તિ ત્યાગ કરવા યોગ્ય તત્ત્વોનો ત્યાગ કરીને ઉપાદેય એવા બ્રહ્મચર્ય, સંયમની આરાધના કરી શકે છે; જ્ઞાનથી જ નિપણાના ગુણો પ્રગટ થઈ શકે છે. તબ તોફ તાવતો:- તપની આરાધના કરનાર તપસ્વી-તાપસ કહેવાય છે. ઈચ્છાનિરોધ તે તપ કહેવાય છે. તેથી જે વ્યક્તિ ઇચ્છાનિરોધ કરી બાર પ્રકારના તપનું અનુષ્ઠાન કરે છે, તે તપસ્વી છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અહીં શ્રમણાદિ ચારેયનું ભાવાત્મક સ્વરૂપ નિશ્ચયનયની દષ્ટિએ નિદર્શિત કર્યું છે પરંતુ તેનાથી બાહ્ય આચાર, વેશ આદિનો નિષેધ થતો નથી. વ્યવહાર અને નિશ્ચયનો સુયોગ્ય સમન્વય જ યથાર્થ ફલપ્રાપ્તિ કરાવે છે. વેષધારી શ્રમણો, બ્રાહ્મણો આદિ ઉપરોકત આંતરિક ગુણસંપન્ન બની જાય, ત્યારે તે શ્રમણપણાનો બ્રાહ્મણપણાનો કે મુનિપણાનો આધ્યાત્મિક આનંદ માણી શકે છે અને શ્રમણ, બ્રાહ્મણ આદિના આંતરિક ગુણસંપન સાધક જ્યારે જિનોક્ત બાહ્ય આચાર, વેષાદિ ધારણ કરી લે, ત્યારે જ તે આધારયુક્ત થઈ દીર્ઘકાલ સુધી સ્થિત રહી શકે છે. ભરત ચક્રવર્તીએ કેવળી થયા પછી પણ વેશ ધારણ કર્યું હતું. કર્તવ્યથી ચારે ય વર્ણ સ્વરૂપઃ
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ । २२ वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ શબ્દાર્થ-વષ્ણુ-કર્મથી વંધળો બ્રાહ્મણ હોડું બને છે ઉત્તિઓ ક્ષત્રિય વલ્લો- વૈશ્ય સુકો- શૂદ્ર. ભાવાર્થ:- કોઈ પણ વ્યક્તિ કર્મથી અર્થાતુ પોતાના કાર્યોથી જ બ્રાહ્મણ બને છે તેમજ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ કાર્યોથી જ બને છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં કાર્યાનુસારી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિને દર્શાવ્યા છે.
માનવમાત્ર સમાન છે અને મનુષ્યજાતિ એક જ છે. જ્યારે આ અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં મનુષ્યોની જરૂરિયાતો કલ્પવૃક્ષો દ્વારા પૂર્ણ થતી હતી ત્યારે વર્ણ વ્યવસ્થા ન હતી પરંતુ કાળ પરિવર્તન થતાં ત્રીજા આરાના અંત ભાગમાં કલ્પવૃક્ષો માનવીની જરૂરિયાત પૂરી કરતા બંધ થયા ત્યારે ઋષભદેવ ભગવાને અસિ, મસિ અને કૃષિ આદિ કળાઓ અને વિદ્યાઓ શિખવી. ત્યાર પછી સમયાંતરે મનુષ્યોના કાર્ય અનુસાર ચારવર્ણોની વ્યવસ્થા વિકાસ પામી છે. મહાભારતમાં પણ વર્ણન છે -एकवर्णमिदं सर्व, पूर्वमासीत युधिष्ठिर ! क्रियाकर्मविभागेन चातुर्वण्यं व्यवस्थितम्
મનુષ્યોના કાર્યો ઉપરથી ચાર પ્રકારની વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને સમયાંતરે સંકુચિતતામાં પરિણમી છે. વર્તમાનમાં વર્ણ વ્યવસ્થા અનુસાર કર્તવ્યો અત્યંત અલ્પ થઈ ગયા છે. ચાર જાતિઓની વ્યાખ્યા :- (૧) આત્મા નેત્તિ નાનાતિ તિ શાહ: – બ્રહ્મ-આત્માના સ્વરૂપને જાણે છે અને આત્મકલ્યાણ અર્થે જે પ્રવૃત્તિ કરે છે તે બ્રાહ્મણ કહેવાય છે. (૨) કરતા ત્રાયતે પતિ ફાત્રિયા જે પ્રાણીઓની રક્ષા કરે અને તેનાં દુઃખો દૂર કરે, તે ક્ષત્રિય કહેવાય છે. (૩) વૈશ વ્યાપારં વતિ ત વર: જે વ્યાપાર કરે તે વૈશ્ય કહેવાય છે. (૪) શુર્વ શવ અર્ઘ ૨ વતિ પૂરી પતિ તિ શુદ્ધ I જે શોક અને અશુચિને દૂર કરી સ્થાનને પવિત્ર કરે તે શૂદ્ર કહેવાય છે. બ્રાહ્મણનું અંતિમ લક્ષ્ય:
एए पाउकरे बुद्धे, जेहिं होइ सिणायओ । सव्वकम्म विणिमुक्कं, तं वयं बूम माहणं ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
યશીય
[ ૯૩ ]
શબ્દાર્થ – યુદ્ધ = તીર્થકર દેવોએ પ = અહિંસાદિ ગુણ પાડેજરે = પ્રગટ કર્યા છે હું = જેનું આચરણ કરીને મનુષ્ય શિખાય = સ્નાતક અથવા કેવળજ્ઞાની સત્રમ્પ વિરમુજ = બધાં કર્મોથી મુક્ત બને છે. ભાવાર્થ - તીર્થકરોએ આ ધર્મ તત્ત્વોનું, સમતા આદિ ગુણોનું નિરૂપણ કર્યું છે. જેનું આચરણ કરીને સાધક પૂર્ણ જ્ઞાની બને છે અને સર્વ કર્મોથી મુક્ત બને છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. | પર્વ ગુણ સમાસત્તા, ને મવતિ વિત્તમ |
ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥ શબ્દાર્થ -પર્વ = આ પ્રકારે ગુણની ઉપર્યુક્ત ગુણોથી યુક્ત હિડન = દ્વિજોત્તમ, ઉત્તમ બ્રાહ્મણ અવંતિ = હોય છે પરમાણને ય = પોતાના અને બીજાના આત્માને (પણ) સમુદ્ધતું = ઉદ્ધાર કરવામાં સમસ્થ = સમર્થ છે. ભાવાર્થ:- આમ જેઓ ગુણ સંપન્ન અને બ્રાહ્મણોમાં ઉત્તમ છે, તેઓ જ પોતાના અને બીજાના આત્માનો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે. વિવેચન :
પૂર્વોક્ત ગાથાઓમાં સૂત્રકારે બ્રાહ્મણના યથાર્થ ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે અને પ્રસ્તુત બે ગાથાઓમાં તે સર્વગુણોનું સૂચન કરીને તે ગુણોના ધારક, ઉત્તમ બ્રાહ્મણને સ્વ પર તારક, પરમ ઉદ્ધારક બતાવ્યા છે. સૂત્રોક્ત ગુણોને ધારણ કરનાર સાધક સર્વજ્ઞ થઈ ક્રમશઃ નિર્વાણને પામે છે. વિજયઘોષ દ્વારા સત્ય સ્વીકાર અને ભિક્ષાર્થ નિમંત્રણ:Bह एवं तु संसए छिण्णे, विजयघोसे य माहणे ।
समुदाय तय त तु, जयघोस महामुणि ॥ શબ્દાર્થ - પર્વ = આ પ્રકારે સં{ = સંશય fછvo = છિન્ન, નષ્ટ થઈ જવાથી વિનયપોરે = વિજયઘોષે માદ = બ્રાહ્મણે તયં તે જયઘોષ મુનિની વાણી સમુદાય સમ્યગુરૂપે હૃદયમાં ધારણ કરી સં = તથા જાણી લીધું કે ગયો = આ મારો સંસારી અવસ્થાનો ભાઈ છે મા = મહામુનિ છે. ભાવાર્થ:- આ પ્રકારે સંશય નષ્ટ થઈ જવાથી વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયઘોષની વાણીને સમ્યક પ્રકારે હૃદયમાં ધારણ કરી અને જયઘોષ મુનિને પોતાના ભાઈ તરીકે ઓળખી લીધા.
तुढे य विजयघोसे, इणमुदाहु कयंजली ।
___ माहणत्तं जहाभूय, सुट्ठ मे उवदसिय ॥ શબ્દાર્થ -વિનયપોતે = વિજયઘોષે ૬ = પ્રસન્ન થઈ ચંગા = હાથ જોડી ફળ = આ પ્રકારે ૩વાદુ = કહ્યું નહપૂર્વ = યથાભૂત-વાસ્તવિક માદાત્ત = બ્રાહ્મણત્વનું સ્વરૂપ આપે મે = મને સુકું = સારી રીતે ફેવસિય = ઉપદર્શિત કર્યું, સમજાવ્યું છે. ભાવાર્થ-સંતુષ્ટ થયેલા વિજયઘોષે હાથ જોડીને (મુનિ જયઘોષને) આ પ્રમાણે કહ્યું- તમે મને વાસ્તવિક
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૪
બ્રાહ્મણત્વનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું છે.
३८ तुब्भे जइया जण्णाणं, तुब्भे वेयविऊ विऊ । जोइसंगविऊ तुब्भे, तुब्भे धम्माण पारगा ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થઃ-તુભે- તમે જ ગાળ = યજ્ઞોના ગા= કરનારા છો વેવિ= વેદોના જ્ઞાતા વિ=વિદ્વાન નોસનવિન = જ્યોતિષ શાસ્ત્ર અને તેના અંગને જાણનારા ધમ્માળ = ધર્મોના પાRIT = પારગામી છો.
ભાવાર્થ :– [વિજયઘોષ બ્રાહ્મણ કહે છે] તમે જ ભાવ યજ્ઞોના કર્તા યાજ્ઞિક છો, તમે જ વેદના જાણકાર છો, વિદ્વાન છો, તમે જ જ્યોતિષ શાસ્ત્ર અને તેના અંગોના જાણકાર છો અને તમે જ ધર્મના પારગામીપારંગત છો.
३९
શબ્દાર્થ:- તેં – તે માટે મિજવુ 3ત્તમા = હે ઉત્તમ ભિક્ષુ ! મિત્તેળ - ભિક્ષા ગ્રહણ કરીને અન્ત્ = અમારા ઉપર અણુદ = અનુગ્રહ હ = કરો.
तुब्भे समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ।
तमणुग्गहं करेहम्हं, भिक्खेण भिक्खु उत्तमा ॥
ભાવાર્થ :- તમે, તમારો અને બીજાઓનો ઉદ્ધાર કરવા સમર્થ છો, તેથી હે શ્રેષ્ઠ ભિક્ષુ ! ભિક્ષા સ્વીકારી અમારા ઉપર અનુગ્રહ કરો.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સંશયના સમાધાન પછી વિજયઘોષ બ્રાહ્મણના જયઘોષ મુનિ સાથેના ગુણ સ્તુતિપૂર્વકના નમ્ર વ્યવહારનું દિગ્દર્શન છે.
વિજયઘોષ યાજ્ઞિક હળુકર્મી અને ચરમ શરીરી જીવ હતા. તેથી કોઈપણ પ્રકારના આગ્રહ વિના સત્ય તત્ત્વને સમજવાનો પ્રયત્ન કર્યો અને તત્ત્વ સમજાઈ જતાં તેને પૂર્ણ પ્રસન્નતાથી સ્વીકારી લીધું. એટલું જ નહીં પણ પોતાની અજ્ઞાનાવસ્થામાં જયઘોષ મુનિ સાથે કરેલા આહાર-દાન નિષેધ રૂપ અનુચિત્ત વ્યવહારનું પરિવર્તન કરી મુનિને આહાર ગ્રહણ કરવા માટે વિનંતિ કરી તેમજ જયઘોષ મુનિના જ્ઞાનની મહત્તા સમજાઈ જવાથી તેમની ભાવ યુક્ત ગુણસ્તુતિ કરવા લાગ્યા. જેમ કે–
હે મુનિવર ! જે યજ્ઞમાં કર્મોની આહૂતિ અપાય છે તેવા યથાર્થ ભાવ યજ્ઞના યજ્ઞકર્તા આપ છો. જેના દ્વારા આત્મશુદ્ધિનું જ્ઞાન થાય તેવી સાચી વેદવિધાના જ્ઞાતા આપ છો. જ્યોતિષી દેવોની ગતિના કારણે વ્યવહારિક કાળગણના થાય અને તેના આધારે સ્વાધ્યાયના કાળ-અકાળનો નિર્ણય થાય તેવા જ્યોતિષાંગ શાનના જ્ઞાતા આપ છો. સંયમ અને તપરૂપી ધર્મના આપ પારગામી છો. આપ ઉપરોક્ત ગુણોના ધારક હોવાથી સ્વ અને પરનો ઉદ્ધાર કરવામા સમર્થ છો. આપ મુધાજીવી-નિસ્પૃહભાવે, નાના-મોટાના ભેદભાવ વિના અજ્ઞાત કુલોમાંથી ભિક્ષા ગ્રહણ કરનાર હોવાથી શ્રેષ્ઠ ભિક્ષુ છો. માટે અમારી પાસેથી ભિક્ષા ગ્રહણ કરી અમારા પર કૃપા કરો.
આ રીતે જયઘોષ મુનિનો પોતાના ભાઈ તરીકે તેમજ એક મહાન જ્ઞાની સંત તરીકે પરિચય થતાં વિજયઘોષ બ્રાહ્મણના જીવનનું પરિવર્તન થઈ ગયું.
Page #149
--------------------------------------------------------------------------
________________
યશીય
ભિક્ષાની ઉપેક્ષા સાથે વૈરાગ્યમય ઉપદેશ ઃ
૪૦
ण कज्जं मज्झ भिक्खेण, खिप्पं णिक्खमसू दिया । मा भमिहिसि भयावट्टे, घोरे संसार सागरे ॥
શબ્દાર્થ:-વિયા- હે દ્વિજ મા = મને મિત્ત્વેળ = ભિક્ષાથી ૫ વÄ = પ્રયોજન નથી વિખં = શીઘ્ર ખિવસ્ત્વમસૢ = પ્રવ્રજ્યા સ્વીકાર કરો(તેમ કરવાથી) મયાવ} = ભયરૂપ આવર્તવાળા ચોરે ભયાનક સંસાર સાગરે = સંસાર સાગરમાં મા મહિતિ - પરિભ્રમણ ન કરો.
૯૫
ભાવાર્થ:- [જયઘોષ મુનિએ કહ્યું] હૈ દ્વિજ ! મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તમે શીઘ્ર અભિનિષ્ક્રમણ કરો અર્થાત્ સાધુપણાનો સ્વીકાર કરો. ભયના આવર્તવાળા ઘોર સંસાર સાગરમાં તમે ભ્રમણ ન કરો. उवलेवो होइ भोगेसु, अभोगी णोवलिप्पइ । भोगी भइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥
४१
उल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुड्डे, जो उल्लो सोत्थ लग्गइ ॥
=
=
શબ્દાર્થ:- મોળેલુ = ભોગો ભોગવવાથી વત્તેવો = કર્મોનો બંધ હોદ્દ = થાય છે અને ગમોની = ભોગોનું સેવન ન કરનાર પોવલિપ્પજ્ઞ = કર્મોથી લિપ્ત નથી થતો ભોળી = ભોગી આત્મા સંસારે = સંસારમાં મમફ = પરિભ્રમણ કરતો રહે છે મોન્ત = ભોગોનો ત્યાગી આત્મા વિષ્યમુત્ત્વજ્ઞ = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :– ભોગો ભોગવવાથી કર્મોનો બંધ થાય છે. ભોગોનું સેવન ન કરનાર કર્મોથી નિર્લેપ બને છે. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે અને અભોગી તેનાથી મુક્ત થાય છે.
શબ્દાર્થ :- ૩ત્નો = ભીનો ય = અને સુો = સૂકો મટ્ટિયામયા = માટીના વો = બે ગોલયા ગોળાને(જો) ગુજ્જુ = ભીંત પર ધૂળ = ફેંકવામાં આવે ો વિ - તે બંને માવડિયા = ભીંતમાં ભટકાશે અન્ત્ય = તેમાંથી નો- જે ઝભ્ભો = ભીનો સો = તે તદ્ = ચોંટી જશે.
एवं लग्गंति दुम्मेहा, जे णरा कामलालसा । विरत्ता उ ण लग्गंति, जहा से सुक्कगोलए ॥
ભાવાર્થ :- માટીનો એક ભીનો અને એક સૂકો એમ બે ગોળા ભીંત પર ફેંકવામાં આવે, તો તે બંને ગોળા ભીંત સાથે અથડાય છે, પરંતુ તેમાંથી જે ભીનો ગોળો છે, તે ભીંત સાથે ચોંટી જાય છે અને સૂકો ગોળો ચોંટતો નથી.
૪
શબ્દાર્થ :- i = આ રીતે ને = જે જુમ્મેહા = દુર્મેધ, દુર્બુદ્ધિ ના = પુરુષ ગમાલા = કામ ભોગોમાં આસક્ત રહે છે તે લત્તિ = કર્મોથી લિપ્ત થઈને સંસારમાં ફસાય છે. ૩ = અને વિત્તા = વિરક્ત છે તે – તેઓ સુવોલ = સૂકા ગોળાની જેમ ગ઼હા=જેમ પ તાંતિ= કર્મોથી લિપ્ત થતા નથી. ભાવાર્થ :- આ રીતે જે મનુષ્ય દુર્બુદ્ધિવાળા અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોંટી જાય છે અને કર્મોથી લેપાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ કર્મોથી લિપ્ત થતા નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને આપેલા માર્મિક ઉપદેશનું સંકલન છે.
શ્રમણો સ્વયં સંસારની અને કામભોગોની ક્ષણિકતા કે અસારતાને સમજીને સાધના માર્ગે પુરુષાર્થ કરતા જ હોય છે, સાથોસાથ સંસારના અન્ય જીવો પણ આ ઘોર સંસાર સાગરના વમળોને પાર કરી જાય, તેવી અપાર કરુણા દષ્ટિ તેઓના અંતરમાં હંમેશાં રહ્યા કરે છે. તેથી જ જયઘોષમુનિએ વિજયઘોષ બ્રાહ્મણ માટે ઉપદેશનો અવસર જાણીને કહ્યું કે મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી પરંતુ તું શીધ્ર અનંત જન્મ-મરણના કારણરૂપ કામભોગોનો ત્યાગ કરીને સંયમ માર્ગે પ્રયાણ કર, એ જ મારો ઉદ્દેશ્ય છે. કથા સંસાર સા:- ભયના આવર્ત-વમળ જેમાં છે તેવા સંસાર સમુદ્રમાં. સંસારની ભયાનકતા બતાવવા અહીં વિટ્ટ, પોરે, સારે ઇત્યાદિ વિશેષણો છે. આ સંસાર સાગર સમાન છે, તેમાં જન્મ-મરણના તેમજ ઈહલોકમય આદિ સાત પ્રકારના ભયના વમળો નિરંતર ઉઠતા રહે છે. તે વમળોને પાર કરવા અત્યંત દુષ્કર છે, વ્યક્તિ તે વમળમાં ગરક થતી જાય છે. વિજયઘોષની દીક્ષા અને બંનેની સિદ્ધિ - - एवं से विजयघोसे, जयघोसस्स अंतिए ।
अणगारस्स णिक्खंतो, धम्म सोच्चा अणुत्तरं ॥ શબ્દાર્થ -પર્વને આ રીતે અપુત્તર-અનુત્તર, શ્રેષ્ઠ સોડ્યા-સાંભળીને અંતિ- સમીપfહતો = દીક્ષા ધારણ કરી લે તે વિષયવોને વિજયઘોષ બ્રાહ્મણે નરવોસ = જયઘોષ અરસ-મુનિના. ભાવાર્થ:- આ પ્રમાણે તે વિજયઘોષ બ્રાહ્મણ, જયઘોષ મુનિની પાસેથી અનુત્તર ધર્મ સાંભળીને સંસારથી વિરક્ત બનીને દીક્ષિત થઈ ગયા. M. खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य ।
1 जयघोस विजयघोसा, सिद्धि पत्ता अणुत्तरं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ – સંકળ = સંયમ તવેગ = તપથી પુષ્યવીરું = પૂર્વકૃત કર્મોનો વિત્ત = નાશ કરીને નવોશ-
વિથોણ = જયઘોષ અને વિજયઘોષ બંને મુનિ અત્તરં = અનુત્તર, શ્રેષ્ઠ સિદ્ધિ = સિદ્ધગતિને પત્તા = પ્રાપ્ત થઈ ગયા. ભાવાર્થ – જયઘોષ અને વિજયઘોષ બંને મુનિઓ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરી, અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી, મોક્ષ પામ્યા. વિવેચનઃ
વિજયઘોષ બ્રાહ્મણ જયઘોષ મુનિ દ્વારા સન્માર્ગ પ્રાપ્ત કરીને વાસ્તવિક રીતે બ્રહ્મભાવ પ્રગટ કરવા કટિબદ્ધ બન્યા, સમગ્ર સંસારનો ત્યાગ કરીને જૈનમુનિપણાનો સ્વીકાર કર્યો.
ને પચીસમું અધ્યયન સંપૂર્ણ છે
Page #151
--------------------------------------------------------------------------
________________
સમાચારી
છવ્વીસમું અધ્યયન : : : છે છે કે આ એક છે. આ છે છે કે છે આ રેક
પરિચય
આ અધ્યયનમાં સંયમ-જીવનના આચારોનું દિનચર્યા રૂપે વર્ણન હોવાથી તેનું નામ સમાચારી છે. સમાચારીનો અર્થ સમ્યક વ્યવસ્થા થાય છે. તેમાં સાધકના પરસ્પરના વ્યવહાર અને કર્તવ્યનો સંકેત છે. જેનું આચરણ કરીને, પાલન કરીને સાધુ શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત, સિદ્ધ અને બુદ્ધ થઈ શકે છે. આચારના બે પાસા છે. વૃતાત્મક અને વ્યવહારાત્મક. પંચમહાવ્રતનું તેમજ અન્ય નિયમોનું પાલન કરવું, તે વ્રતાત્મક પાસુ છે અને ગુરુકુલવાસી સાધુઓનો પરસ્પરનો વ્યવહાર તેમજ સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ, તે વ્યવહારાત્મક પાસુ છે. પ્રસ્તુત અધ્યયનમાં બીજા વ્યવહારાત્મક પાસાનું વિશ્લેષણ છે - ગુરુકુળમાં સંઘીય જીવન સુવ્યવસ્થિત રાખવા માટે સાધકને અન્ય સહવર્તી સાધકો પ્રત્યે ઉદારતા, પ્રેમ, સંગઠનના ભાવ તેમજ ઉચિત વ્યવહાર રાખવો જરૂરી બની જાય છે. સંયમ જીવનની સફળતા માટે નિયમોપનિયમ યુક્ત વ્યવસ્થિત દિનચર્યા(૨૪ કલાકનો કાર્યક્રમ) પણ આવશ્યક બને છે. પરસ્પરના વ્યાવહારિક શિષ્ટાચારનું વર્ણન આવશ્યકી આદિ દશ સમાચારીના માધ્યમથી કર્યું છે. ૧) આવશ્યકી- સાધુ કાર્યવશ ઉપાશ્રયની બહાર જાય તો ગુરુજનોને સૂચિત કરીને તેમજ આગમની પ્રણાલી મુજબ “આવસ્સહિ-આવસ્સહિ” ઉચ્ચારણ કરીને જાય છે. તે શબ્દોના ઉચ્ચારણથી મુનિ પોતાના આત્માને, અન્ય શ્રમણ સમુદાયને તેમજ ગુરુને સૂચિત કરે છે કે હું સંયમ કે શરીરના અત્યંત આવશ્યક પ્રયોજનથી જ બહાર જઈ રહ્યો છું. (૨) નૈવિકી– મુનિ કાર્ય પૂર્ણ કરીને પાછો ફરે ત્યારે ગુરુને જાણ કરે. તેમાં પણ આગમ પ્રણાલી મુજબ તે નિદિ નિસ્ફટિ તેમ ઉચ્ચારણ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. તે શબ્દોના ઉચ્ચારણથી મુનિ એ સૂચિત કરે છે કે હું જે આવશ્યક કાર્ય માટે બહાર ગયો હતો તે કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું. (૩) પૃચ્છના કોઈ પણ કાર્ય ગુરુને પૂછીને કરે. (૪) પ્રતિકૃચ્છના– સ્વયંના કાર્ય સાથે અન્યનું કાર્ય કરવાનું હોય તો પણ ગુરુની આજ્ઞાપૂર્વક કરે. (૫) છંદના- પોતે લાવેલા આહાર-પાણી માટે ગુરુ અને રત્નાધિકોને નિમંત્રણ આપે. (૬) ઇચ્છાકાર- અન્યનું કાર્ય કરવા કે અન્ય પાસેથી કાર્ય કરાવવા પોતાની ઇચ્છા પ્રગટ કરે, સૂત્રપાઠ કે સૂત્ર વાચના લેવા માટે પણ ગુરુ આદિની ઇચ્છા (અનુકૂલતા) જાણે. (૭) મિથ્યાકાર પોતાની ભૂલોનું મિચ્છામિ દુક્કડ કરે. (૮) તથાકાર- ગુરુના વચનોને “તહત્તિ' (સત્યવચન) કહીને સ્વીકારે.૯) અભ્યત્થાનગુરુજનો આવે ત્યારે કેનજીકથી નીકળે ત્યારે ઊભા થઈને વિનયભાવ પ્રગટ કરે. (૧૦) ઉપસંપદાપોતાના આચાર્ય, ગુરુ આદિ જેમની પાસે શાસ્ત્ર અધ્યયન માટે કે વિચરણ કરવા માટે રહેવાનું કહે તો તેની ઉપસંપદાને ધારણ કરે. સાધુ જીવનની દિનચર્યાનું ક્રમિક વર્ણન દિવસ અને રાત્રિના આઠ પહોરના માધ્યમથી કર્યું છે. તેમાં સામાન્યતઃ ચાર પહોર સ્વાધ્યાયના, બે પહોર ધ્યાનના એક પહોર ભિક્ષાનો અને એક
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
પહોર નિદ્રા માટે છે. સાધક જીવનમાં પ્રાધાન્ય તો સ્વાધ્યાય અને ધ્યાનને જ હોય છે. સાધકને માટે દિવસના પ્રથમ પહોરમાં સૂર્યોદય થતાં પ્રતિલેખના કરીને સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન, ત્રીજા પહોરમાં ભિક્ષાવૃત્તિ અને ચોથા પહોરમાં પાત્ર પ્રતિલેખન સહિત ઉપકરણ પ્રતિલેખન, પછી સ્વાધ્યાય અને દિવસના છેલ્લે મકાનનું અને ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરવાનું વિધાન છે. તે જ રીતે રાત્રે પ્રથમ પ્રહરમાં એટલે સૂર્યાસ્ત થતાં પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં વિશ્રામ- નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય તથા રાત્રિના અંતે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. સંયમ જીવનની સફળ સાધના માટેની સૂત્રોક્ત દિનચર્યા અને સમાચારી શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને સામુહિક સંધીય વ્યવસ્થા માટે અત્યંત લાભદાયક છે. શ્રમણની સૂત્રોક્ત દિનચર્યા માટે આવશ્યક પોરસી આદિના કાલમાનને જાણવાની રીત, પ્રતિલેખન વિધિ, આહાર ગ્રહણ-અંગ્રહણના છ-છ કારણોનું પ્રસંગોપાત યથાસ્થાને નિરૂપણ છે. આ રીતે સાધુ જીવનના સમગ્ર વ્યવહાર અને દિનચર્યાનું દર્શન કરાવતું આ અધ્યયન, જાગૃત સાધકનું એક દિવ્ય સાધનાચિત્ર છે. જે આજે પણ જન-મનને રચનાત્મક પ્રેરણા આપે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
સમાચારી
છવ્વીસમું અધ્યયન
સમાચારી
૯૯
દશ સમાચારીઃ
१
શબ્દાર્થ:- સવ્વ ટુવશ્ર્વ વિમોવવ્રુષ્ટિ = સર્વ દુઃખોથી મુક્ત કરાવનારી સામાયાŘિ = સમાચારી વિવામિ – કહીશ મૈં - જેનું ચરિત્તાળ = આચરણ કરીને બિન્તા = અનેક નિગ્રંથ મુનિઓ સંસાર-સાર = સંસાર સાગરને તિખ્ખા = તરી ગયા છે.
=
=
सामायारिं पवक्खामि सव्वदुक्ख विमोक्खणिं । जं चरित्ताण णिग्गंथा, तिण्णा संसार सागरं ॥
ભાવાર્થ :- સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે– હે જંબૂ ! શારીરિક, માનસિક આદિ સર્વ દુઃખોથી મુક્ત કરાવનારી અને સાધુજનોના સમ્યક્ આચારરૂપ સમાચારીનું હું કથન કરીશ; જે સમાચારીનું પાલન કરીને સાધુઓ સંસાર સાગરને તરી ગયા છે.
२
३
पढमा आवस्सिया णाम, बिइया य णिसीहिया । आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ॥ पंचमी छंदणा णाम, इच्छाकारो य छट्ठओ । सत्तमो मिच्छाकारो य, तहक्कारो य अट्ठमो ॥ अब्भुट्ठाणं च णवमं, दसमी उवसंपया । एसा दसंगा साहूणं, सामायारी पवेइया ॥
શબ્દાર્થ:- પદ્મમા = પ્રથમ આવસિયા = આવશ્યકી પામ = નામની વિયા= બીજીબિસીદિયા = નૈષધિકી તા – ત્રીજી આપુળા = આપૃચ્છના પત્થી = ચોથી હિપુષ્કળ = પ્રતિપૃચ્છના પંચમી= પાંચમી છેવળા ગામ= છંદના નામની છઠ્ઠો = છઠ્ઠી ફ∞ાગરો= ઈચ્છાકાર સત્તમો= સાતમી મિચ્છાારો- મિથ્યાકાર અક્રમો- આઠમી તહેવારો = તથાકાર છે નવમ = નવમી અમુદ્દાળ = અભ્યુત્થાન વસ↑ = દસમી ડૅવલપયા - ઉપસંપદા છે સા = આ સાહૂણં = સાધુઓની વસંT = દસ પ્રકારની, દસ વિભાગ-વાળી, સામાયરી = સમાચારી પવેશ્યા = તીર્થંકર ભગવાને ફરમાવી છે. ભાવાર્થ:- પહેલી સમાચારીનું નામ આવશ્યકી, બીજી નૈષધિકી, ત્રીજી આપૃચ્છના, ચોથી પ્રતિપૃચ્છના, પાંચમી છન્દના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, નવમી અભ્યુત્થાન અને દસમી સમાચારીનું નામ ઉપસંપદા છે. આ દશ પ્રકારની સાધુઓની સમાચારી કહી છે. II ૨–૩–૪ ॥ વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દશ સમાચારીની મહત્તા સહ તેનો નામોલ્લેખ છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
સામાયા (સમાચારી) :– સમાચારી શબ્દના વિવિધ અર્થ થાય છે, યથા– (૧) સમ્યક્ આચરણને સમાચારી કહે છે. (૨) જેનો ભાવ શિષ્ટાચરિત હોય, તેવો ક્રિયાકલાપ તે સમાચારી. (૩) શ્રમણોના કર્તવ્ય, અકર્તવ્યની સૂચના, મર્યાદા, તે સમાચારી. (૪) સમાચારી એટલે સાધુ જીવનની શાસ્ત્રીય દિનચર્યા. (૫) સાધુજીવનના આચાર-વિચારની સમ્યક્ વ્યવસ્થાને સમાચારી કહે છે. સમાચારીના આ સર્વ અર્થો સાપેક્ષ અને સમીચીન છે તેમજ તેના સ્વરૂપને સહજ રીતે સ્પષ્ટ કરે છે.
૧૦૦
સમાચારીની મહત્તા ઃ- (૧) સવ્વવુવવ વિમોવળિ = શારીરિક, માનસિક બધા દુઃખોથી મુક્તિ અપાવનારી છે. (૨) તિખ્ખા સંસાર સTR = સમાચારીનું પાલન કરી અનેક નિગ્રંથો સંસાર સાગર તરી ગયા છે, ઉપલક્ષણથી વર્તમાનમાં તરે છે અને ભવિષ્યમાં પણ તરશે.
જિનેશ્વર પ્રરૂપિત આ સમાચારીના આચરણથી સાધુ જીવનમાં પ્રમાદ, અહંકાર વગેરે અનેક દુર્ગુણોનો ત્યાગ થઈ જાય છે. તેમજ ગુરુજનો અને શ્રમણો સાથેનો સંબંધ પવિત્ર બને છે, રાત્રિ અને દિવસનો સંપૂર્ણ સમય વ્યવસ્થિત રૂપે સપ્રવૃત્તિમાં પસાર થાય છે. અત્યધિક સમય સ્વાધ્યાય અને ધ્યાનમાં વ્યતીત થતાં અન્ય સંકલ્પ-વિકલ્પોને અવકાશ રહેતો નથી પરંતુ ચિત્તવૃત્તિ એકાગ્ર અને અંતર્મુખી થાય છે. આ રીતે સમગ્ર દિનચર્યા સંવર અને નિર્જરા પ્રધાન હોવાથી કર્મોનો ક્રમશઃ ક્ષય થાય છે તેથી જ આ સમાચારીનું આચરણ કરનારના સર્વ દુઃખોનો નાશ થાય છે.
દશ સમાચારીનો પ્રયોગ ઃ
५
६
=
गमणे आवस्सियं कुज्जा, ठाणे कुज्जा णिसीहियं । आपुच्छणा सयंकरणे, परकरणे पडिपुच्छणा ॥ छंदणा दव्वजाएणं, इच्छाकारो य सारणे । मिच्छाकारो य णिंदाए, तहक्कारो पडिस्सुए ॥ अब्भुट्ठाणं गुरुपूया, अच्छणे उवसंपया । एवं दुपंचसंजुत्ता, सामायारी पवेइया ॥
=
=
=
શબ્દાર્થ :- મ - બહાર જતાં સમયે આવસ્તિય - આવશ્યકી સમાચારી છુખ્ખા - કરે વાળે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં બિકીન્દ્રિય = નૈષધિકી સમાચારી જ્ગા = કરે સયંરણે = પોતાના કાર્ય કરવાને માટે આપુ∞ળા = ગુરુને પૂછવું પરણે = પોતાના કાર્ય સાથે બીજા મુનિઓનાં કાર્ય કરવાને માટે પહિપુ∞ળા = પુનઃ પૂછવું વળ્વનાĪ = આહારાદિ દ્રવ્યો માટે સાધુઓને નિમંત્રણ આપવું છેલા = છંદના સમાચારી છે સારણે = બીજા પાસેથી કાર્ય કરાવવામાં ફાત્તે = ઇચ્છાકાર સમાચારી છે. તેમજ હે પ્રભુ ! આપની ઇચ્છા હોય તો આપ મને જ્ઞાનાદિ આપી મારા ઉપર ઉપકાર કરો; આ પણ ઇચ્છાકાર સમાચારી છે પિલાણ્ = કોઈ દોષ લાગવાથી આત્મનિંદા કરવી મિચ્છાનો = મિથ્યાકાર સમાચારી છે પહિન્નુમ્ = ગુરુ મહારાજનાં વચનોને સાંભળીને હ્રહારો - ‘તહત્તિ’, સત્ય વચન, એમ કહેવું એ ‘તથાકાર’ સમાચારી છે ગુરુપૂયા - ગુરુપૂજા-ગુરુમહારાજ અને રત્નાધિક સાધુઓની વિનય-ભક્તિ કરવી તથા બાલ, વૃદ્ધ, ગ્લાન સાધુઓને યથોચિત આહાર-ઔષધિ લાવી આપવાં અમુકાળ
અભ્યુત્થાન નામની સમાચારી છે અ∞ળે = ગુરુ આજ્ઞાથી અન્ય શ્રમણની નિશ્રામાં રહેવું, વિચરવું, અધ્યયન કરવું વસંપયા = ઉપસંપદા સમાચારી છે વ = આ રીતે રુપવસંગુત્તા = ૨×૫ = ૧૦ દસ પ્રકારની સમાચારી પવેડ્યા = કહી છે, જિનેશ્વરોએ પ્રરૂપી છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૦૧
=
ભાવાર્થ :- (૧) ઉપાશ્રયમાંથી બહાર જતાં આવસ્ત્રહી શબ્દનું ઉચ્ચારણ કરવું. (૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં નિસ્સીહી શબ્દનું ઉચ્ચારણ કરવું, (૩) પોતાનું કાર્ય કરવા માટે ગુરુને પૂછવું. (૪) પોતાના કાર્ય માટે જતાં અન્ય મુનિ કોઈ કાર્ય કહી દે તો તેના માટે ગુરુને પુનઃ પૂછવું. (૫) સહવર્તી શ્રમણોને આહારાદિ પદાર્થો માટે આમંત્રિત કરવા. (૬) પોતાનું કામ બીજા પાસેથી કરાવવામાં તેમની ઇચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું. (૭) દોષની નિવૃત્તિ માટે આત્મનિંદા કરવી, તેનું મિચ્છામિ દુક્કડં, કહેવું. (૮) ગુરુજનોના આદેશ, ઉપદેશ રૂપ વચનોને તદ્દત્તિ, ‘સત્યવચન’ કહી સ્વીકારવા; (૯) ગુરુજનોના સત્કાર સન્માન માટે આસનેથી ઊભા થવું; બાલ, ગ્લાનાદિ શ્રમણોની સેવા માટે તત્પર રહેવું (૧૦) આચાર્યાદિ દ્વારા નિર્દિષ્ટ શ્રમણ કે ઉપાધ્યાયના સાંનિધ્યમાં રહેવું. આ પ્રમાણે દવિધ સમાચારી જિનેશ્વરોએ પ્રરૂપિત કરી છે.
વિવેચનઃ
|| 6–5–h ||
પ્રસ્તુત ગાથાઓમાં દશ સમાચારીના પ્રયોગનું સ્પષ્ટીકરણ છે.
(૧) આવશ્યકી :– કોઈપણ આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું પડે ત્યારે ગુરુજનોને તેનું સૂચન કરવું જરૂરી છે. ‘હું અમુક કાર્ય માટે બહાર જાઉં છું, તે સૂચિત કરવા ‘આવસહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું, તેને આવશ્યકી સમાચારી કહે છે.
(૨) નૈષધિકી :– કાર્ય પૂર્ણ કરી ઉપાશ્રયમાં પાછા ફરતી વખતે ગુરુને સૂચન કરવું કે આપની આજ્ઞાનુસાર કાર્ય પૂર્ણ કરીને હું પાછો આવી ગયો છું. તે સૂચિત કરવા ‘નિસ્સીહિ—નિસ્સીહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું, તેને નૈષેધિકી સમાચારી કહે છે.
આ બંને સમાચારીઓ, સાધકોને આવશ્યક કાર્ય વિના ઉપાશ્રયની બહાર જવું નહીં, તેવું સૂચન કરી પોતાની જવાબદારી સમજાવે છે.
(૩) આપૃચ્છના :– (૧) કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુરુદેવને પૂછવું કે આપની આજ્ઞા હોય તો હું આ કાર્ય કરું ? (૨) હું આ કાર્ય કરું કે નહિં ? આ રીતે પૂછવું, તે પૃચ્છના સમાચારી છે.
=
(૪) પ્રતિપૃચ્છના ગુરુને પૂછીને પોતાના કાર્ય અર્થે બહાર જતાં અન્ય સાધુ કોઈ કાર્ય સોંપે, તો તે સંબંધમાં ગુરુને પુનઃ પૂછવું આવશ્યક છે. જેમ કે આપની આજ્ઞા હોય તો હું અમુક સાધુનું અમુક કાર્ય, મારા કાર્ય સાથે કરું ? આ પ્રકારે પૂછવું, તે પ્રતિપૃચ્છના સમાચારી છે.
આ બંને સમાચારીથી સાધકનો વિનયગુણ પુષ્ટ થાય છે અને સ્વછંદનો નિરોધ થાય છે. (૫) છંદના ઃ– પોતાને પ્રાપ્ત થયેલા આહાર આદિ માટે બીજા સાધુઓને નિમંત્રણ કરવું કે ‘હું આ આહાર લાવ્યો છું, તેમાંથી જો આપ અલ્પ પણ ગ્રહણ કરશો તો હું ધન્ય બની જઈશ.’ આ રીતે અન્યને નિમંત્રણ આપવું તે છંદના સમાચારી છે.
છંદના સમાચારીના આચરણથી સાધકની સ્વાર્થવૃત્તિ છૂટી જાય અને સહવર્તી સાધુઓ પ્રતિ ઉદારતાનો ભાવ કેળવાય છે.
(૬) ઈચ્છાકાર ઃ– જો આપની ઈચ્છા હોય અથવા આપ ઈચ્છો તો હું અમુક કાર્ય કરું ? આ પ્રમાણે પૂછવું, 'ઈચ્છાકાર' છે. સાધુ કોઈ કાર્ય પોતાનાથી મોટા કે નાના સાધુ પાસે કરાવવા ઈચ્છે તો પરાણે
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કરાવાતું નથી, તેણે ઈચ્છાકાર સમાચારીનો પ્રયોગ કરવો જોઈએ અર્થાત્ એમ કહેવું જોઈએ કે આપની ઈચ્છા હોય તો મારું કાર્ય આપ કરો. તેમજ આપની ઇચ્છા અને અનુકૂળતા હોય તો મને સૂત્રની વાંચના કરાવો વગેરે નમ્ર ભાવે વિનંતી કરવી, તે ઇચ્છાકાર સમાચારી છે. આ સમાચારના પાલનથી સહવર્તી શ્રમણોનો પરસ્પર પ્રેમ અને સંગઠન વધે છે. () મિથ્યાકાર :- સંયમ પાલન કરતાં સાધુથી કોઈ વિપરીત આચરણ થઈ જાય તો તરત જ તે દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપપૂર્વક “મિચ્છામિ દુક્કડ' કરવું, તેને મિથ્યાકાર સમાચારી કહે છે. આ પ્રકારનું આચરણ સાધકોને સૂક્ષ્મદોષો પ્રતિ પણ સાવધાન કરે છે. (૮) તથાકાર :- ગુરુ વગેરે જ્યારે શાસ્ત્ર-વાચના આપે, સમાચારી સંબંધી આદેશ કે ઉપદેશ કરે, પ્રશ્નનો ઉત્તર સમજાવે, કોઈપણ વાત કહે ત્યારે “આપ જે કહો છો તે સત્ય છે,” તે રીતે ગુરુવચનનો
સ્વીકાર કરવો તેમજ તેના માટે આગમિક તત્તિ, શબ્દનું ઉચ્ચારણ કરવું, તે તથાકાર સમાચારી છે. 'હરિ' શબ્દનું ઉચ્ચારણ ગુરુના આદર અને મહિમાનું સૂચક છે. (૯) અભ્યત્થાન :- આચાર્ય, ગુરુ અથવા શ્રમણ વગેરે વિશિષ્ટ માનનીય સાધુઓને આવતા જોઈને પોતાના આસનેથી ઊભા થવું, સામે જઈ સત્કાર કરવો, “આવો પધારો” એમ બોલી સ્વાગત કરવું, તે અભ્યત્થાન સમાચારી છે. આ રીતનો વ્યવહાર શિષ્યની ગુરુ ભક્તિને પ્રગટ કરે છે. (૧) ઉપસમ્મદા :- ગુરુ આજ્ઞાથી અન્ય શ્રમણના સાંનિધ્યમાં રહી વિચરણ કરવું તેમજ શાસ્ત્ર અધ્યયન માટે ઉપાધ્યાય આદિના સાંનિધ્યમાં રહેવું, તે ઉપસંપદા સમાચારી છે. સંક્ષેપમાં ગુરુ આજ્ઞાથી ગચ્છના કોઈપણ શ્રમણ સાથે રહેવું અને વિશેષ પરિસ્થિતિમાં ગુરુ આજ્ઞાથી અન્ય ગચ્છના શ્રમણ સાથે રહેવું, તે પણ ઉપસંપદા છે અર્થાત્ ગુરુની સંપદા(સાંનિધ્ય) સિવાય અન્યની સંપદા(સાંનિધ્ય) સ્વીકારવી તે ઉપસંપદા કહેવાય છે.
આ રીતે દશે ય સમાચારી સાધુ જીવનના સમગ્ર વ્યવહારને તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને જાળવી રાખે છે. સાધુની દિનચર્યા - 7 पुव्विल्लम्मि चउब्भाए, आइच्चम्मि समुट्ठिए ।
भंडयं पडिलेहित्ता, वंदित्ता य तओ गुरुं ॥ पुच्छिज्ज पंजलिउडो, किं कायव्वं मए इह ।
इच्छं णिओइउं भंते, वेयावच्चे व सज्झाए । શબ્દાર્થ - અશ્વમ = સૂર્યના સમુદિ = ઉદય થયા પછી પુષ્યિન્ત = પ્રથમ પ્રહરના વડમાણ = ચોથા ભાગમાં મંડયું = ભંડોપકરણની પડિદિરા = પ્રતિલેખના કરે તો = ત્યાર પછી પુરું = ગુરુ મહારાજને વંદિત્તા = વંદન કરીને પરિકો = હાથ જોડીને પુછન્ન = પૂછે કે મતે = હે ભગવન્! રૂદ = આ સમયે મા = મારે ફ્રિ = શું વાયબ્ધ = કરવું જોઈએ સાપ = સ્વાધ્યાય વેવિશ્વે = વૈયાવત્ય, આ બેમાંથી કયા કાર્યમાં જોડ઼વું = આપ મને નિયુક્ત કરવા ઇચ્છો છો? કયા કાર્યમાં જોડો છો? $ = આપની ઇચ્છા પ્રમાણે આજ્ઞા કરો.
Page #157
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૦૩
ભાવાર્થ
સૂર્યોદય પછી દિવસના પ્રથમ પ્રહરના ચોથા ભાગમાં ભંડોપકરણોનું પ્રતિલેખન કરે, ત્યાર પછી ગુરુને વંદના કરીને, બે હાથ જોડીને પૂછે કે આ સમયે મારે શું કરવું જોઈએ ? હે ભંતે ! આપની ઇચ્છા પ્રમાણે મને વૈયાવચ્ચ કે સ્વાધ્યાયમાં નિયુક્ત કરો. ॥ ૮–૯ ॥
वेयावच्चे णिउत्तेणं, कायव्वमगिलायओ ।
१०
सज्झाए वा णिउत्तेणं, सव्वदुक्ख विमोक्खणे ॥
શબ્દાર્થ:- વેયાવન્તે = વૈયાવૃત્યમાં બિઝજ્ઞેળ = નિયુક્ત થયેલા સાધુએ અભિવાયો = ગ્લાનિ વિના વાયવ્યું – વૈયાવચ્ચ કરવી જોઈએ સન્નાQ = સ્વાધ્યાયમાં સવ્વતુવશ્વ-વિમોવળે - સમસ્ત દુઃખોથી મુક્ત કરાવનાર સ્વાધ્યાયમાં દત્તચિત્ત થઈ લાગી જાય.
=
ભાવાર્થ :- વૈયાવૃત્ય(સેવા)માં નિયુક્ત થયેલા સાધક ગ્લાનિરહિત અર્થાત્ પ્રસન્નતાપૂર્વક વૈયાવૃત્ય કરે, અથવા સર્વ દુઃખોથી વિમુક્ત કરાવનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરાયેલો સાધક ભાવપૂર્વક પ્રસન્નચિત્તે સ્વાધ્યાય કરે. दिवसस्स चउरो भागे, भिक्खू कुज्जा वियक्खणो । तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥
११
=
શબ્દાર્થ:- વિયવન્ધળો – વિચક્ષણ મિલ્લૂ = સાધુ વિવજ્ઞ = દિવસના પો = ચાર માળે = ભાગ ખ્ખા = કરે તો = ત્યાર પછી વિખભાળેલું પડતુ વિ – દિવસના ચાર ભાગોમાં ઉત્તરભુને = ઉત્તર ગુણોનું પાલન કરે.
ભાવાર્થ :- વિચક્ષણ સાધુ દિવસના ચાર વિભાગ કરીને પછી દિવસના તે ચાર ભાગોમાં(નિમ્નોક્ત) ઉત્તરગુણોની આરાધના કરે.
१२
पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियायइ । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीइ सज्झायं ॥
-
શબ્દાર્થ:- પમ = પ્રથમ પોરિસી = પ્રહરમાં સાયં = સ્વાધ્યાય કરે વીય = બીજા પ્રહરમાં જ્ઞાળ = ધ્યાન શિયાવહ્ = કરે તાણ્ = ત્રીજા પ્રહરમાં મિવવારિય = ભિક્ષાચર્યા કરે અને વલ્ભીરૂ - ચોથા પ્રહરમાં પુણો = પુનઃ સપ્તાય = સ્વાધ્યાય કરે.
=
ભાવાર્થ:- મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં સૂત્રાર્થ ચિંતવનારૂપ ધ્યાન કરે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચર્યા કરે અને ચોથા પ્રહરમાં ફરીથી સ્વાધ્યાય કરે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં વિનય પ્રતિપત્તિ સાથે સાધુના દિનકૃત્યોનું ક્રમિક નિરૂપણ છે. પુષ્વિામિ વડ ભાર્ :– એક દિવસના ચોથા ભાગને એક પ્રહર કહે છે, તેમાંથી પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થભાગના પ્રારંભમાં એટલે સૂર્યોદય થતાં સાધુ પોતાના ભંડોપકરણોનું, વસ્ત્રાદિનું સૂક્ષ્મ દૃષ્ટિએ જીવદયાની ભાવનાથી નિરીક્ષણ, પ્રતિલેખન કરે.
पढमं पोरसी सज्झायं::- સામાન્ય રીતે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાયનું વિધાન છે, તેમ છતાં ગુરુકુલવાસી
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શિષ્ય પ્રતિલેખન કર્યા પછી ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈ પૂછે કે હવે હું શું કરું? કોઈ વૃદ્ધ, તપસ્વી કે બીમાર સાધુને વૈયાવચ્ચની આવશ્યકતા હોય તો વૈયાવચ્ચ કરું, અન્યથા સ્વાધ્યાય કરું ગુરુ સર્વ પરિસ્થિતિનો વિચાર કરીને શિષ્યને વૈયાવચ્ચ અથવા સ્વાધ્યાયની આજ્ઞા આપે છે. જો સાધુને વૈયાવચ્ચની આજ્ઞા આપે, તો અગ્લાન ભાવે એટલે પ્રસન્નતાપૂર્વક સેવા કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તો સ્વાધ્યાયમાં એકાગ્ર બની જાય.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સ્વાધ્યાય કરતાં ય સહવર્તી સાધુઓની સેવાનું મહત્ત્વ વધુ છે. કારણ કે સૂત્રકારે વૈયાવચ્ચને પ્રથમ સ્થાન આપ્યું છે, જો વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે. સેવા અને સ્વાધ્યાય બંને આત્યંતર તપ છે. તેથી સાધુ ગુરુની આજ્ઞાનુસાર કોઈપણ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરે. થીયું ફાળ ફિયાય – બીજા પ્રહરમાં ધ્યાન કરે. આ સુત્રની ટીકામાં કહ્યું છે કે ધ્યાને વેરાર્થ પષીત્વચા અર્થવિષય પર્વ...ા પ્રથમ પ્રહર સુત્ર પોરસી છે અને બીજો પ્રહર અર્થ પોરસી છે. માટે બીજી પોરસીમાં ધ્યાન કરવું અર્થાત્ પ્રથમ પ્રહરમાં જે સૂત્રપાઠની સ્વાધ્યાય કરી હોય તેના અર્થના ચિંતન રૂપે ધ્યાન કરે. તેમજ અધ્યયનશીલ વિદ્યાર્થી મુનિ બીજી પોરસીમાં સૂત્રાર્થ વાચના ગ્રહણ કરે તથા ગ્રહણ કરેલી વાચનાનો પુનઃ પાઠ કરે. તથા મિલિં :- ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરે. સામાન્ય રીતે સાધુ એકવાર ભોજન કરે છે. તેના માટે તે ત્રીજા પ્રહરમાં ગોચરીએ જાય, આહાર-પાણી લાવે અને વાપરે, તે સર્વ કાર્ય ત્રીજા પ્રહરમાં પૂર્ણ કરે. આપવાદિક પરિસ્થિતિમાં દિવસના કોઈપણ ભાગમાં સાધુને આહાર-પાણીની આવશ્યકતા હોય, તો ગમે તે સમયે ગુર્વાજ્ઞાપૂર્વક ગોચરીએ જઈ આહાર-પાણી લાવી શકે છે, જેને જાલં સમારેઆ વાક્યથી ક્ષેત્ર, કાળ અનુસાર ગોચરીએ જવાનું વિધાન પણ શાસ્ત્ર દશવૈકાલિક સૂત્રમાં છે. પુણો વડલ્થીફ સાયંઃ- ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે. ભિક્ષાચરી આદિ કાર્યથી નિવૃત્ત થયા પછી સાધુ પુનઃ સ્વાધ્યાયમાં જ લીન બની જાય.
અહીં ચોથા પ્રહરમાં સ્વાધ્યાયનું સંક્ષિપ્ત કથન છે પરંતુ ચોથા પ્રહરમાં પ્રતિલેખન, વૈયાવૃત્ય, ગોચરી આદિ અત્યાવશ્યક કાર્યો હોય તો તે કરી લેવા જોઈએ. નિયમો:- અગ્લાન ભાવે. આ શબ્દ વૈયાવચ્ચ સાથે પ્રયુક્ત થાય ત્યારે તેનો અર્થ અગ્લાનભાવે અર્થાત્ પોતાના શારીરિક શ્રમ આદિનો વિચાર કર્યા વિના, અન્યને શાતા ઉપજાવવાની નિષ્કામ ભાવનાથી પ્રસન્નતા પૂર્વક સેવા કરે. વૈયાવચ્ચ કરતાં જરાય ખેદિત ન થાય, કષ્ટાનુભવ ન કરે.
જિનાઓ શબ્દ સ્વાધ્યાય સાથે પ્રયુક્ત થાય ત્યારે તેનો અર્થ અગ્લાન ભાવે અર્થાતુ સ્વાધ્યાયના થતાં લાભને સમજીને, થાક્યા વિના, ઉત્સાહપૂર્વક સ્વાધ્યાયમાં તલ્લીન થઈ જાય. તો ૩ત્તર ગુજ્ઞા – ઉત્તર ગુણોની આરાધના કરે. પંચમહાવ્રતનું પાલન કરવું તે મૂળગુણની આરાધના છે, સમિતિ-ગુપ્તિ આદિ પ્રવૃત્તિઓ પણ મૂળગુણરૂપ છે. તે સિવાય સ્વાધ્યાય, ધ્યાન, તપ, વૈયાવચ્ચ અને વિવિધ ત્યાગ-પ્રત્યાખ્યાન, અભિગ્રહ આદિ અનુષ્ઠાનો ઉત્તરગુણની આરાધના છે. સાધુ દિવસના ચારે પ્રહરમાં આવશ્યક કર્તવ્યોથી અવશેષ સમયમાં શાસ્ત્રની આજ્ઞાનુસાર સ્વાધ્યાય આદિ આચરણ કરીને ઉત્તરગુણોને પુષ્ટ બનાવે છે.
ઉપરોક્ત વર્ણનમાં વિહાર કે નિહારની ક્રિયાનું કથન નથી. ગ્રામનુગ્રામ વિહાર કરવો, તે સંયમી
Page #159
--------------------------------------------------------------------------
________________
સમાચાર
| ૧૦૫ ]
જીવનને વિશુદ્ધ રાખવા માટે આવશ્યક છે. વિહાર સમયે ઈર્યાસમિતિનું શોધન કરવું જરૂરી છે. ઈર્યાસમિતિનું પાલન દિવસે જ થાય છે. તેથી સાધુ પોતાની અનુકૂળતા અનુસાર દિવસના કોઈ પણ ભાગમાં ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરી શકે છે.
નિહાર એટલે શરીરની કુદરતી હાજતો માટે બહાર જવું. તેના માટે કોઈ નિશ્ચિત સમય હોઈ શકે નહીં, તેથી તેનું વિધાન સમાચારીમાં નથી. તે કુદરતી હાજતો દિવસ-રાત્રિમાં જ્યારે થાય ત્યારે જ આગમ વિધિ પ્રમાણે તેનાથી નિવૃત્ત થઈ શકાય છે. પૌરુષીનુંકાલ-પરિજ્ઞાન - ૦ આસાદે મારે કુપા, પોતે મારે વરખથી .
चित्तासोएसु मासेसु, तिप्पया हवइ पोरिसी ॥ શદાર્થ:- આશા = અષાઢ મારે = માસમાં કુપા = બે પગ જેટલી પ = પોષ ન = માસમાં વડMયા = ચાર પગ અને વિસ્તારોપણું = ચૈત્ર અને આસો માસુ = માસમાં તિપ્રથા = ત્રણ પગની પોરિસી = પોરસી વ = થાય છે. ભાવાર્થ:- પૌરુષી પરિજ્ઞાન – અષાઢ મહિનામાં(બે પગની) દ્વિપદા પૌરુષી–બે પાદ પ્રમાણ છાયા થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. તે જ રીતે પોષ મહિનામાં ચતુષ્પદા(ચાર પગ પ્રમાણ) અને ચૈત્ર તેમજ આસો મહિનામાં ત્રિપદા(ત્રણ પગ પ્રમાણ) પૌરુષી હોય છે.
अंगुलं सत्तरत्तेणं, पक्खेणं च दुरंगुलं ।
वड्डए हायए वावि, मासेणं चउरंगुलं ॥ શબ્દાર્થ – સત્તત્ત્વો = પ્રત્યેક સાત દિવસ-રાતમાં અંગુi = એક-એક અંગુલ ૫FM = પક્ષ(૧૫ દિવસોમાં) સુરગુd = બબ્બે અંગુલ અને માર્ગ = પ્રત્યેક માસમાં ર૩રગુત્ત = ચાર-ચાર અંગુલ છાયા વક્ષ હાયર વાવ = વધે છે અને ઘટે છે. ભાવાર્થ – સાત અહોરાત્રમાં એક અંગુલ, એક પક્ષમાં બે અંગુલ અને એક મહિનામાં ચાર અંગુલ પ્રમાણ છાયાની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણ માસથી પોષ માસ સુધી વૃદ્ધિ થાય છે અને મહામાસથી અષાઢ માસ સુધી હાનિ થાય છે.
आसाढबहलपक्खे.भहवए कत्तिए य पोसे य ।
फग्गुण वइसाहेसु य, बोद्धव्वा ओमरत्ताओ ॥ શબ્દાર્થ:- આસાઢ= અષાઢ મદ્વ= ભાદરવો ઋત્તિ = કાર્તિક પોતે = પોષ મુખ વાસુ ય = ફાગણ અને વૈશાખ-આ મહિનાનાં વહુનપણે = કૃષ્ણ પક્ષમાં મરત્તા = એક-એક તિથિ ઘટે છે વોલ્ગા(ગાયબ્રા) = એમ જાણવું જોઈએ. ભાવાર્થ- અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખ માસના કૃષ્ણપક્ષમાં એક-એક અહોરાત્રિ (તિથિ)નો ક્ષય થાય છે.(આ છએ મહિના ૨૯ દિવસના જાણવા અને બાકીના મહિના ૩૦ દિવસના જાણવા. દરેક બે મહિને એક-એક તિથિ ઘટે છે.)
Page #160
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
1 जेट्ठामूले आसाढसावणे, छहिं अंगुलेहिं पडिलेहा ।
अट्ठहिं बीयतियम्मि, तइए दस अट्ठहिं चउत्थे ॥ શબ્દાર્થ - નેફામૂર્ત = જેઠ આહાવો = અષાઢ અને શ્રાવણ માસમાં પોરસીનું પરિમાણ કહ્યું છે છદં= છ અાર્દિ = અંગુલ ભેળવવાથી પડિક્લેરા = પ્રતિલેખનાનો સમય થાય છે નીતિષ્યિ = બીજા ત્રિકમાં(ભાદરવો, આસો, કાર્તિક)ના પોરિસી પરિમાણમાં પ્રકુટિં= આઠ અંગુલ ભેળવવાથી તફા વલ = ત્રીજા ત્રિકમાં(માગસર-પોષ-મહા માસમાં) ૧૦-૧૦ અંગુલ ભેળવવાથી વાળે = ચોથા ત્રિકમાં(ફાગણ-ચૈત્ર-વૈશાખ માસમાં) અg = આઠ અંગુલ ભેળવવાથી પ્રતિલેખનાનો સમય થાય છે. ભાવાર્થ:- જેઠ, અષાઢ અને શ્રાવણ આ પહેલા ત્રણ માસમાં છ અંગુલ; ભાદરવો, આસો, કારતક આ ત્રણ માસમાં આઠ અંગુલ; માગસર, પોષ અને મહા આ ત્રણ માસમાં દસ અંગુલ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રણ માસમાં પ્રથમ પોરસીના પરિમાણમાં આઠ અંગુલની વૃદ્ધિ કરવાથી પાત્ર પ્રતિલેખનનો સમય થાય છે.(પોણી પૌરુષી કાળ આવે છે). વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પોરસીનું કાલમાન, ઘટતી તિથિ અને પોણી પોરસીના કાલમાનનું નિરૂપણ છે. પ્રાચીન કાળમાં પડછાયાની લંબાઈને માપીને તેના આધારે પોરસીનો સમય જાણવામાં આવતો હતો.
લિ – પ્રહર. પુરુષની છાયા કે પડછાયા પરથી જે કાલમાન નિશ્ચિત્ત થાય તેને પોરસી અથવા પ્રહર કહે છે. તે દિવસના ચોથા ભાગ પ્રમાણ હોય છે. એક દિવસની ચાર પોરસી અને એક રાત્રિની ચાર પોરસી હોય છે. તેથી આઠ પોરસીનો(પ્રહરનો) એક અહોરાત્ર થાય છે. પોરસીન કાલમાન :- દક્ષિણાયનના પ્રથમ દિવસે ઘૂંટણ પ્રમાણ પગની છાયા, પગના માપથી બે પગ પ્રમાણ થાય છે. તે દિવસે કોઈ પણ વસ્તુની છાયા તે વસ્તુ જેવડી જ હોય છે. ત્યાર પછી તે છાયા પ્રતિદિન વૃદ્ધિ પામે છે. પ્રસ્તુતમાં પોતાના ઘૂંટણ સુધીના પગની અપેક્ષાએ કથન છે, તે પ્રમાણે ક્રમશઃ સાત દિવસે એક અંગુલની, એક પખવાડિયે બે અંગુલની અને એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ થાય છે. આ રીતે વધતાં-વધતાં ઉત્તરાયણના પ્રથમ દિવસે તે ઘૂંટણ પ્રમાણ પગની છાયા બમણી અર્થાત્ ચાર પગ પ્રમાણ થઈ જાય છે. તેમજ કોઈ પણ વસ્તુની છાયા તે વસ્તુથી બમણી થાય છે. ત્યારપછી પુનઃ તેમાં તે જ ક્રમથી હાનિ થાય છે. આ રીતે છાયામાં હાનિ વૃદ્ધિ થાય છે તેના આધારે પોરસીના કાલમાનમાં પણ હાનિ વૃદ્ધિ થાય છે. દક્ષિણાયનમાં દિવસ ક્રમશઃ ઘટતો જાય છે તેથી પોરસીનું કાલમાન પણ ઘટે છે અને ઉત્તરાયણમાં દિવસ ક્રમશઃ વધતો જાય છે તેથી પોરસીનું કાલમાન પણ ક્રમશઃ વધે છે. આસાદે મારે કુપયા...:- અષાઢ માસમાં બે પાદ પ્રમાણ છાયા થાય ત્યારે એક પોરસી થાય છે. કોઈ પુરુષ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો રહે, તો તે પુરુષના ઢીંચણ સુધીના પગની છાયા બે પાદ પ્રમાણ થાય ત્યારે પ્રથમ પોરસી પૂર્ણ થાય છે. અહીં ૧૨ અંગુલ = ૧ પાદ છે. તેથી બે પાદ = ૨૪ અંગુલ થાય છે.ઢીંચણ સુધીનો પગ પણ ૨૪ અંગુલ પ્રમાણ હોય છે. આ રીતે આષાઢ માસમાં દક્ષિણાયનના પ્રથમ દિવસે વસ્તુ જેવડી જ તેની છાયા થાય, ત્યારે પ્રથમ પોરસી થાય છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં શ્રાવણ માસમાં બે પાદ અને ચાર અંગુલ, ભાદરવા માસમાં બે પાદ આઠ અંગુલ, આસો માસમાં પૂર્ણ ત્રણ પાદ પ્રમાણ છાયા થાય ત્યારે પોરસી થાય છે. આ રીતે ક્રમશઃ ત્રણ મહિને એક પાદની વૃદ્ધિ થતાં પોષ
Page #161
--------------------------------------------------------------------------
________________
સમાચારી
માસમાં ચાર પાદ પ્રમાણ છાયા થાય છે અને તે જ વસ્તુની બમણી છાયા કહેવાય છે. ત્યાર પછી ક્રમશઃ છાયામાં હાનિ થતાં ચૈત્રમાસમાં ત્રણ પાદ પ્રમાણ અને પુનઃ અષાઢ માસમાં બે પાદ પ્રમાણે છાયા થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. આ રીતે દિવસના કાલમાન અનુસાર પોરસીનું કાલમાન નિશ્ચિત થાય છે.
ઉક્ત સિદ્ધાંતાનુસાર પોતાના વેંતથી છાયાનું માપ કરવું હોય તોપણ કરી શકાય છે. અષાઢ માસમાં પોતાની એક વેંતની છાયા એક વેંત પ્રમાણ થાય, ત્યારે પ્રથમ પોરસીનો કાલ થાય છે. ત્યાર પછી તેમાં દર સાત દિવસે અર્ધ અંગુલની વૃદ્ધિ થાય, એક પખવાડિયે એક અંગુલ અને એક માસમાં બે અંગુલની વૃદ્ધિ થાય, તેથી શ્રાવણ માસમાં એક વેંતની છાયા – એક વેંત અને બે અંગુલ થાય; ભાદરવા માસમાં એક વેંતની છાયા – એક વેંત અને ચાર અંશુલ થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. આ રીતે બારે માસની પોરસીનું કાલમાન વેંતની છાયાના આધારે પણ જાણી શકાય છે. આ સિદ્ધાંતાનુસાર કોઈપણ લાંબી વસ્તુથી છાયાનું માપ કરવું હોય તો કરી શકાય છે. તેમાં તે વસ્તુની લંબાઈના ૨૪મા ભાગ પ્રમાણ માપને અંગુલના સ્થાને સમજીને બારે માસનું ગણિત કરી લેવું જોઈએ.
પોણી પોરસીનું કાલમાન :- ગાથા ૧૬માં પાત્ર પ્રતિલેખનના કાલરૂપ પોણી પોરસીનું કાલમાન નિશ્ચિત કર્યું છે.
સાધુ દિવસના પ્રથમ પ્રહરના પ્રારંભના ચોથા ભાગમાં મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણોની પ્રતિલેખના કરે છે. ત્યારપછી સ્વાધ્યાય કરે અને તે પ્રથમ પ્રહરના અંતે એટલે તેના ચોથા ભાગમાં પાત્ર પ્રતિલેખન કરે છે. તેમાં જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં પોરસી છાયાનું જે માપ કહ્યું છે તેમાં છ અંગુલ ઉમેરવાથી તે—તે માસમાં પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે અર્થાત્ તે પોરસીના ત્રણ ભાગ વ્યતીત થાય અને ચોથો ભાગ શેષ રહે છે, યથા– જેઠ માસમાં પોરસી છાયા બે પાદ ચાર અંગુલ છે. તેમાં છ અંગુલ ઉમેરતાં બે પાદ દશ અંશુલ પ્રમાણ છાયા થાય, ત્યારે પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે અર્થાત્ પોરસીનો ચોથો ભાગ શેષ રહે છે, ત્યારે પાત્ર પ્રતિલેખનનો સમય થાય છે. તે જ રીતે ભાદરવો, આસો, કારતક તે ત્રણ માસમાં પોરસી છાયામાં આઠ અંશુલ ઉમેરતાં; માગસર, પોષ અને મહા માસમાં દશ અંશુલ ઉમેરતાં અને ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આઠ અંગુલ ઉમેરતાં પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે. પાત્ર પ્રતિલેખનનો આ સમય ત્રીજા પ્રહરની ગોચરી પરંપરાની અપેક્ષાએ છે. કયારેક કારણવશાત્ પ્રથમ પ્રહરમાં ગોચરી જવાનું હોય તો ત્યારે જ આવશ્યક પાત્રનું પ્રતિલેખન ગોચરી જતાં પહેલાં કરી લેવું જોઈએ. પોરસી અને પોણી પોરસીના શાન માટે છાયાનું પરિમાણ – - [૧૨ અંગૂલ = ૧ પાદ, પ
પીરુષી છાયા પ્રમાણ
પોણીપોરુષી છાયા
પાદ
૨
માસ
અષાઢ પૂર્ણિમા
૨.
શ્રાવણ પૂર્ણિમા
૩.
ભાદ્રપદ પૂર્ણિમા
૪. આસો પૂર્ણિમા ૫. કારતક પૂર્ણિમા
૧.
પાદ
૨
૨
ર
૩
અંગુલ
૪
८
૪
વૃદ્વિ અંગુલ
+ $
+9
+૮
+૮
+6
=
109
=
=
૨
૩
૩
૪
અંગુથ
S
૧૦
૪
८
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
માસ
પાદ
|
+ ૧૦ =
|
+ ૧૦ =
| ૐ |
|
+ ૧૦ =
|
اه اه اه اه اه اه اه
છ | છ | જ | જ | જ | જ |
| | |
|
|
જ |
| |
+ ૬
=
|
પોષી છાયા પ્રમાણ
પોણીપોરુષી છાયા
અંગુલ વૃદ્ધિ અંગુલ | પાદ | અંગુલ ૬. માગસર પૂર્ણિમા ૭. પોષ પૂર્ણિમા ૮. માઘ પૂર્ણિમા ૯. ફાગણ પૂર્ણિમા
+ ૮ = | ૧૦. ચૈત્ર પૂર્ણિમા
+ ૮ = | ૧૧. વૈશાખ પૂર્ણિમા
+ ૮ = | ૧૨. જેઠ પૂર્ણિમા
| ૧૦ રાત્રિચર્યા - - रत्तिं पि चउरो भागे, भिक्खू कुज्जा वियक्खणो ।
तओ उत्तरगुणे कुज्जा, राइभागेसु चउसु वि ॥ શબ્દાર્થ-વિયqળો = વિચક્ષણ fમણૂ = સાધુ રd fપ = રાત્રિના પણ ત = ત્યાર પછી રામાસુ વહુ વિ = રાત્રિના ચારે ય ભાગોમાં ઉત્તર = ઉત્તર ગુણોની ના = વૃદ્ધિ કરે. ભાવાર્થ - વિદ્વાન ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે, ત્યાર પછી ચારે ય ભાગમાં સ્વાધ્યાય આદિરૂપ ઉત્તર ગુણોની આરાધના કરે.
। पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियायइ । ५ तइयाए णिद्दमोक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥ શબ્દાર્થ:- તાપ = ત્રીજા પહોરમાં પદનો = નિદ્રાથી મુક્ત થાય, નિદ્રા લે. ભાવાર્થ - પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન, ત્રીજા પહોરમાં નિદ્રાથી મુક્ત થાય એટલે નિદ્રા કરે અને ચોથા પહોરમાં ફરી સ્વાધ્યાય કરે.
जं णेइ जया रत्ति, णक्खत्तं तम्मि णहचउब्भाए ।
संपत्ते विरमेज्जा, सज्झायं पओसकालम्मि ॥ શબ્દાર્થ – નયા = જ્યારે ૪ = જે પહi= નક્ષત્ર ઉત્તર રાત્રિને વહન કરે છે, જે નક્ષત્ર આખી રાત્રિ ઉદિત રહી સૂર્યોદય અસ્ત પામે છે અને તે નક્ષત્રને પદભાઇ = આકાશના ચોથા ભાગમાં સંપન્ન = પ્રાપ્ત થતાં પોતાનું = પ્રદોષકાળ સંબંધી સાચું = સ્વાધ્યાયથી વિરજ્ઞા નિવૃત્ત થઈ જવું ભાવાર્થ:- જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરતું હોય, તે નક્ષત્ર જ્યારે આકાશનો પ્રથમ ચતુર્થ ભાગ પૂર્ણ કરે, તેટલું ચાલી જાય ત્યારે અર્થાતુ રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષકાળ સંબંધી સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ.
१८
Page #163
--------------------------------------------------------------------------
________________
સમાચાર
[ ૧૦૯ ]
तम्मेव य णक्खत्ते, गयणचउब्भागसावसेसम्मि ।
वेरत्तियं पि कालं, पडिलेहित्ता मुणी कुज्जा ॥ શબ્દાર્થ -તન્નેવ = તે જ બહુ = નક્ષત્રના સયા વડન્માન સોવરેન = આકાશના ચોથો ભાગ શેષ ત્યારે મુળી = મુનિ ૬ = વૈરાત્રિકari fપ = કાલની પણ ડિદિરા = પ્રતિલેખના કરીને જોઈને ના = સ્વાધ્યાય કરે. ભાવાર્થ :- જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પ્રહર હોય છે, તેને વેરાત્રિક કાળ કહે છે; મુનિ તેની પ્રતિલેખના કરે.(અર્થાત્ તે રાત્રિવાહક નક્ષત્રના આધારે ચતુર્થપ્રહર આવ્યાનો નિશ્ચય કરી મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય.) વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રાત્રિના ચાર પ્રહરના કત્યો અને રાત્રિની પોરસી જાણવાની પદ્ધતિ પ્રદર્શિત કરી છે.
સામાન્ય રીતે દિવસની જેમ રાત્રિના પણ ચાર વિભાગ કરીને પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરવાનું વિધાન છે.
દિવસની પોરસીનું કાલમાન સૂર્ય પ્રકાશથી પડતી છાયાના આધારે નિશ્ચિત્ત થાય છે. તે જ રીતે રાત્રિની પોરસીનું કાલમાન રાત્રિ વાહક નક્ષત્રોની ગતિના આધારે નિશ્ચિત્ત થાય છે. દરેક મહિનાના રાત્રિ વાહક નક્ષત્ર નિશ્ચિત હોય છે અને તે કેટલા-કેટલા દિવસ સુધી રાત્રિ વહન કરે છે તે પણ નિશ્ચિત હોય છે. તે વર્ણન શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વક્ષસ્કાર –૭, સૂત્ર ૧ઠ્ઠ થી ૧૭૭માં છે. તે અનુસાર શ્રાવણ માસમાં ચૌદ અહોરાત્ર સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર, ત્યાર પછી સાત અહોરાત્ર અભિજિત નક્ષત્ર, આઠ અહોરાત્ર શ્રવણ નક્ષત્ર અને એક અહોરાત્ર ધનિષ્ઠા નક્ષત્ર રાત્રિ વહન કરે છે અર્થાત્ સંપૂર્ણ રાત્રિ તે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ સુધી ગમન કરે છે.
જે નક્ષત્ર પૂર્ણ રાત્રિ પર્યત રહેતું હોય તેની ગતિ અનુસાર જ્યારે તે નક્ષત્ર આકાશના ચોથા ભાગને પૂર્ણ કરે ત્યારે રાત્રિની એક પોરસી-પ્રહર વ્યતીત થયો ગણાય. આ રીતે તે નક્ષત્ર પોતાના ગમન માર્ગમાંથી અર્ધા ભાગને પૂર્ણ કરે, ત્યારે બે પ્રહર વ્યતીત થાય, તે નક્ષત્ર ગમન માર્ગના પોણો ભાગ એટલે ત્રણ ભાગને પૂર્ણ કરે, ત્યારે ત્રણ પ્રહર વ્યતીત થાય છે. આ રીતે નક્ષત્રની ગતિના આધારે રાત્રિનું કાલમાન જાણી શકાય છે. પદ પોલિી સાથે.... – રાત્રિના ચાર ભાગમાંથી પ્રથમ ભાગ રૂપે પ્રથમ પોરસીમાં સાધુ સ્વાધ્યાય કરે. જ્યારે તે રાત્રિનું નક્ષત્ર આકાશમાં પોતાના ગમનમાર્ગના ચોથા ભાગને પૂર્ણ કરે ત્યારે પ્રથમ પ્રહર એટલે પ્રદોષકાલ પૂર્ણ થાય છે અને બીજો પ્રહર શરુ થાય છે. ત્યારે સાધુ સ્વાધ્યાયથી વિરામ પામીને ધ્યાનમાં લીન બની જાય. સ્થવિરકલ્પી શ્રમણ મર્યાદિત સમયે ધ્યાન પૂર્ણ કરી શયન કરે અને જિનકલ્પી મુનિ સંપૂર્ણ બીજા પ્રહર સુધી ધ્યાન કરી ત્રીજા પ્રહરમાં શયન કરે. ત્રીજા પ્રહરના અંતે નિદ્રાથી મુક્ત થઈને નક્ષત્રની ગતિના આધારે કાલનું પ્રતિલેખન કરે અર્થાત્ કેટલો કાલ વ્યતીત થયો છે, તેની જાણકારી મેળવે. રાત્રિના ત્રણ પ્રહર વ્યતીત થઈ જાય, ચોથો પ્રહર શેષ રહે, ત્યારે મુનિ આકાશમાં ઉલ્કાપાત(તારો ખરવો) વગેરે સ્વાધ્યાયમાં બાધક તત્ત્વ છે કે નહીં તેને બરાબર જોઈને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાયમાં લીન બની જાય.
આ પ્રકારની સુત્રોક્ત દિનચર્યા સાધુને અત્યંત સાવધાન અને અપ્રમત્ત બનાવે છે. તેમજ દિવસમાં સુર્યના આધારે તથા રાત્રિમાં નક્ષત્રની ગતિના આધારે કાલમાન જાણવામાં તે સાધુ અભ્યસ્ત અને
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અનુભવી થઈ જાય છે. પગોવાગ્નિ , વેરિયં પિ વાનંદ-પ્રદોષકાલ, વૈરાત્રિક કાલ. શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના સ્વાધ્યાય કાલનું કથન છે. (૧) પૂર્વાહ– દિવસનો પ્રથમ પ્રહર (૨) અપરાહ– દિવસનો ચોથો પ્રહર (૩) પ્રદોષ કાલ– રાત્રિનો પ્રથમ પ્રહર (૪) પ્રત્યુષ કાલ– રાત્રિનો અંતિમ–ચોથો પ્રહર. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે રાત્રિના ચોથા પ્રહરરૂપ પ્રત્યુષ કાલ માટે વૈરાત્રિક કાલ શબ્દનો પ્રયોગ કર્યો છે. કારણ કે જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરતું હોય, તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો ચોથો પ્રહર થાય છે. મુનિ ત્રીજા પ્રહરમાં નિદ્રાધીન બને છે. નિદ્રાથી મુક્ત થાય ત્યારે તુરંત વૈરાત્રિક કાલનું પ્રતિલેખન કરે, નક્ષત્રની ગતિના આધારે રાત્રિના ચોથા પ્રહરનો નિર્ણય કરીને સ્વાધ્યાયમાં લીન બને છે.
સાધુ જીવનમાં ચાર પ્રહરની સ્વાધ્યાયની મહત્તાની જેમ સ્વાધ્યાય કરતાં પહેલાં કાલ પ્રતિલેખન (આકાશમાં અસ્વાધ્યાયકારી તત્ત્વોનું પ્રતિલેખન) પણ તેટલું જ મહત્ત્વશીલ કર્તવ્ય છે. પ્રતિલેખનનો કાલા - । पुव्विल्लम्मि चउब्भाए, पडिलेहित्ताण भंडयं ।
गुरुं वदित्तु सज्झाय, कुज्जा दुक्खविमोक्खणं ॥ શબ્દાર્થ-= ગુરુને વંદિત્ત = વંદના કરે રુવિનોવ = બધાં દુઃખોથી મુક્ત કરાવનારી સાથે = સ્વાધ્યાયને ના = કરે. ભાવાર્થ :- [વિશેષ દિનચય દિવસના પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં(સુર્યોદયથી બેઘડી સુધીમાં) મુનિ ગુરુને વંદન કરીને, ગુરુ આજ્ઞા મેળવીને વસ્ત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન પૂર્ણ કરે, ત્યાર પછી ગુરુને વંદના કરી, દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરે. 0 पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं ।
अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए ॥ શબ્દાર્થ - વનસ = સ્વાધ્યાય કાળનું એટલે સ્વાધ્યાયનું મહિમા = પ્રતિક્રમણ કર્યા વિના મય = પાત્રાની પડિજોદ = પ્રતિલેખના કરે. ભાવાર્થ- સ્વાધ્યાય કરતાં જ્યારે પ્રથમ પોરસીનો ચોથો ભાગ શેષ રહે ત્યારે મુનિ ગુરુને વંદન કરી સ્વાધ્યાયથી નિવૃત્ત થયા વિના એટલે પ્રતિક્રમણ રૂપ કાયોત્સર્ગ કર્યા વિના જ પાત્રાની પ્રતિલેખના કરે અને અવશેષ પોરસીના સમયમાં પુનઃ સ્વાધ્યાય કરે. વિવેચન :૩મહિમા alt :- સ્વાધ્યાયનું પ્રતિક્રમણ-કાયોત્સર્ગ કર્યા વિના. મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી રહ્યા હોય, તે પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થયા પછી ચોથા ભાગમાં પાત્ર પ્રતિલેખન કરે અને તે અવશેષ પ્રથમ પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે. પાત્ર પ્રતિલેખન કર્યા પછી પ્રથમ પ્રહરમાં ફરીથી સ્વાધ્યાય કરવાની હોવાથી, સ્વાધ્યાયના દોષોનું પ્રતિક્રમણ કરવા રૂપ કાયોત્સર્ગ ન કરે.
સાધુને માટે સ્વાધ્યાય, પ્રતિલેખન, ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિની પરિસમાપ્તિ થાય, ત્યારે તે
Page #165
--------------------------------------------------------------------------
________________
સમાચાર
૧૧૧ |
કાર્યની અતિચાર શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. પરંતુ અહીં પ્રથમ પ્રહરની સ્વાધ્યાય ચાલુ જ રાખવાની છે, તેથી તેના અતિચારોનું પ્રતિક્રમણ કર્યા વિના જ પાત્ર પ્રતિલેખન કરવાનું કથન છે.
સામાન્ય રીતે દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં અર્થાત્ સૂર્યોદય પછી તુરંત જ સાધુ ભંડોપકરણનું પ્રતિલેખન કરે છે. તેમ છતાં દિવસના સંપૂર્ણ પ્રથમ પ્રહરમાં ગમે ત્યારે પ્રતિલેખન થઈ શકે છે, તેવું સૂચિત કરવા માટે સૂત્રકારે પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થભાગમાં ભંડોપકરણના પ્રતિલેખનનું કથન કર્યા પછી પ્રથમ પ્રહરના અંતિમ ચતુર્થભાગમાં પણ પાત્ર પ્રતિલેખનનું સૂચન કર્યું છે.
પૂર્વોક્ત ગાથાઓમાં સામાન્યરીતે દિવસ-રાત્રિના કર્તવ્યનું કથન કરીને પ્રસ્તુત બે ગાથામાં દિવસના પ્રથમ પ્રહરની પ્રતિલેખના અને સ્વાધ્યાય રૂ૫ બે પ્રવૃત્તિઓની સ્પષ્ટતા કરી છે. પ્રતિલેખન વિધિઃ। मुहपत्तिं पडिलेहित्ता, पडिलेहिज्ज गोच्छगं ।
गोच्छगलइयंगुलियो, वत्थाई पडिलेहए ॥ શબ્દાર્થ - મુદત્તિ = મુખવસ્ત્રિકાની ભોજન-નયંતિ = પંજણી, રજોહરણ, દાંડી આ બધાને હાથની આંગળીઓ પર રાખીને જોછi = રજોહરણની પરિફિકન= પ્રતિલેખના કરે વસ્થારૂં = વસ્ત્રોની ડિપ = પ્રતિલેખના કરે. ભાવાર્થ:- સથી પ્રથમ મુહપત્તિનું પ્રતિલેખન કરે, ત્યાર પછી હાથની આંગળી પર ગોચ્છક– રજોહરણની દેશીઓ રાખીને, રજોહરણ અને તેની દાંડીનું પ્રતિલેખન કરે અને ત્યાર પછી વસ્ત્રોનું પ્રતિલેખન કરે.
४ उड्डे थिरं अतुरियं, पुट्वि ता वत्थमेव पडिलेहे ।
ન તો વિઠ્ય પોકે, તડ્ય ર પુણો પમરાજા | શબ્દાર્થ:- ૩૬ = ઉભડક આસનને બેસીને વસ્ત્રને ભૂમિથી ઊંચુ રાખીને થિર = સ્થિરતા અને દઢતાપૂર્વક વસ્ત્રને પકડીને અરિવું = ઉતાવળ ન કરતાં પુષ્યિ = પહેલા ત = તો વલ્યમેવ = વસ્ત્રનું પડિહે = પ્રતિલેખન કરે તો = ત્યાર પછી હિફ = બીજી વાર પોકે = ધીરે ધીરે વસ્ત્રને ખંખેરે પુણો = ફરી ત = ત્રીજી વખત પમાળા = કાળજીથી પ્રમાર્જન કરે. ભાવાર્થ - મુનિ ઉભડક આસને બેસીને (૧) વસ્ત્રને જમીનથી ઊંચુ રાખે (૨) વસ્ત્રને સ્થિરતાપૂર્વક મજબૂત પકડે (૩) ઉતાવળે-ઉતાવળે પ્રતિલેખન ન કરે (૪) વસ્ત્રના પ્રથમ છેડાથી અંતિમ છેડા સુધી પ્રતિલેખન કરે.(૫) વસ્ત્ર પર કોઈ જીવજંતુ હોય, તો તેને થોડું ખંખેરે (૬) ખંખેરતા જીવ ન ઉતરે તો પંજણીથી વસ્ત્રને પુજે. મુનિ આ છ પ્રકારના પ્રશસ્ત પ્રતિલેખનથી પ્રતિલેખન કરે.
મિનિ ઉભડક આસને બેસીને વસ્ત્રને ઊંચુ રાખી પહોળું ફેલાવીને સ્થિરતાપૂર્વક બંને બાજુએ જોઈ લે અને તેના પર જીવજંતુ હોય તો યતનાપૂર્વક સુરક્ષિત સ્થાને તેને મૂકી દે. ત્યાર પછી યતનાપૂર્વક ધીમેથી વસ્ત્રને ઝાટકે; ઝાટકયા પછી કોઈ જીવજંતુ રહી જાય તો પંજણીથી પ્રમાર્જન કરે અને પુંજણી તથા હાથ પર આવી ગયેલા જીવજંતુને યતનાથી સુરક્ષિત સ્થાને મુકી દે.] । अणच्चावियं अवलियं, अणाणुबंधि अमोसलिं चेव ।
छप्पुरिमा णवखोडा, पाणीपाणि विसोहणं ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२६
શબ્દાર્થ - અપક્વાલિય = નચાવે નહીં, પ્રતિલેખના કરતા સમયે વસ્ત્ર હલાવે નહીં, અવતિય = વસ્ત્ર ક્યાંય વળેલું ન રહે અનાજુબંધ = વસ્ત્રને જોરથી ઝાટકે નહીં અનલ = ઉપર, નીચે, ત્રાંસું, દિવાલ ઉપર વસ્ત્ર સ્પર્શે નહીં છપ્પરિમા પાવાડા = વસ્ત્રને છ પુરિમ = મુખ્ય વિભાગ અને નવ ખોડ કરવા જોઈએ વેવ = અને પાપાણિ-વિનોદ = વસ્ત્ર પર કોઈ જીવ ચાલતો દેખાય તો ધીરેથી હથેળી પર લે. ભાવાર્થ - મુનિ પ્રતિલેખન કરતા (૭) વસ્ત્રને હલાવે નહીં (૮) વસ્ત્રને વળેલો ન રાખે (૯) વસ્ત્રનો થોડો ભાગ પણ નિરીક્ષણ કર્યા વિનાનો રહેવા દે નહીં (૧૦) વસ્ત્રને ઊંચે, નીચે, જમીન પર કે ભીંત પર અડાડે નહીં (૧૧) શાસ્ત્રોકત વિધિ અનુસાર વસ્ત્રના છ વિભાગ કરી, નવ વાર દષ્ટિ ફેરવી પ્રતિલેખન કરે. (૧૨) વસ્ત્ર ઉપર જીવજંતુને જુએ તો તેને હાથમાં લઈ સુરક્ષિત સ્થાને મુકી દે.
आरभडा य सम्मदा, वज्जेयव्वा य मोसली तइया ।
पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइया छट्ठी ॥ २७
पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा ।
कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥ શબ્દાર્થ :- આ૨મડી = વિપરીત પ્રતિલેખના કરવી, ઉતાવળે પ્રતિલેખના કરવી, એક વસ્ત્રની પ્રતિલેખના અધૂરી છોડી બીજા વસ્ત્રની શરૂ કરવી સમ્મા = વસ્ત્રના ખૂણા વળેલા રહે, ઘડી ખૂલી ન હોય તે = ત્રીજી માલન= વસ્ત્રના છેડા જમીનને કે અન્ય વસ્ત્રને સ્પર્શે વડલ્ય= ચોથી પટોડા = ધૂળથી ખરડાયેલા વસ્ત્રને જોરથી ખંખેરવું વિજિલ્લા = પ્રતિલેખના કરેલા વસ્ત્રોને પ્રતિલેખન કર્યા વિનાના વસ્ત્રો સાથે રાખવા છઠ્ઠી = છઠ્ઠી વેડ્યા = પ્રતિલેખન કરતા સમયે ઘૂંટણ ઉપર, નીચે કે બહાર અથવા બંને ઘૂંટણની વચ્ચે હાથ રાખવા વનેચવ્વા = આ અપ્રશસ્ત પ્રતિલેખનાઓનો મુનિએ ત્યાગ કરવો જોઈએ.
( દિન - વસ્ત્રને ઢીલ પકડવં પુdવ = વસ્ત્રને દૂર રાખી પ્રતિલેખના કરવી જોલ = વસ્ત્રને ભૂમિ સાથે રજોટવું મોસા = એક જ નજરમાં તમામ વસ્ત્રોને જોઈ જવાં અને વધુ = પ્રતિલેખન કરતી વખતે શરીર અને વસ્ત્રને હલાવવું પણ પાયે ઝુપડું = પ્રતિલેખનામાં નવ ખોડા વગેરેનું જે પરિમાણ દર્શાવ્યું છે તેનો ઉપયોગ ન કરી પ્રતિલેખના કરવી સSિ TUTોવા cam = પ્રતિલેખના કરતા સમયે જો શંકા ઉત્પન્ન થાય તો આંગળીઓથી કાંઈ ગણવા લાગવું અને પ્રતિલેખનના ઉપયોગથી ચલિત થઈ જવું. ભાવાર્થ - પ્રતિલેખનાના દોષ : (૧) આરભટા– નિર્દિષ્ટ વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું, એક વસ્ત્રનું પૂરી રીતે પ્રતિલેખન કર્યા વિના વચ્ચે જ બીજા વસ્ત્રનું પ્રતિલેખન કરવું. (૨) સમ્મદા- વસ્ત્રમાં કરચલી રહે, ખુણા વળેલા રહે તે રીતે વસ્ત્રને પકડીને પ્રતિલેખન કરવું. (૩) મોસલી– વસ્ત્રના છેડા આમ તેમ ઉપર-નીચે સ્પર્યા કરે અથવા અન્ય વસ્ત્રને સ્પર્શે તે રીતે પ્રતિલેખન કરવું. (૪) પ્રસ્ફોટનાવસ્ત્રને જોરથી ઝાપટવા. (૫) વિલિતા- પ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્રો સાથે મૂકવા () વેદિકા- પાંચ પ્રકારની છે– ૧. બંને ઢીંચણ ઉપર બંને હાથ અડાડીને પ્રતિલેખન કરે તે ઊર્ધ્વ વેદિકા,
Page #167
--------------------------------------------------------------------------
________________
સમાચાર
[ ૧૧૩ ]
२८
૨. બંને હાથ ઢીંચણથી નીચા એટલે પેટ પાસે રાખીને પ્રતિલેખન કરે તે અઘો વેદિકા, ૩. બંને જાંઘની વચ્ચમાં બંને હાથ રાખીને પ્રતિલેખન કરે તે તિછ વેદિકા, ૪.બંને ઢીંચણને બંને હાથની વચ્ચે રાખીને વસ્ત્રનું પ્રતિલેખન કરે તે દ્વિધા વેદિકા, ૫. એક ઢીંચણને બંને હાથ વચ્ચે રાખીને વસ્ત્રનું પ્રતિલેખન કરે એક વેદકા જાણવી.
(૭) પ્રશિથિલ- વસ્ત્રને ઢીલું પકડવું. (૮) પ્રલંબ- વસ્ત્રના ખૂણા નીચે લટક્યા કરે, તે રીતે વસ્ત્રને પકડવું. (૯) લોલા- પ્રતિલેખ્યમાન વસ્ત્રને હાથ કે જમીન સાથે રગદોળવું. (૧૦) એકામર્શાવસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે જ આખું જોઈ જવું. (૧૧) અનેકરૂપ ધૂનના વસ્ત્રને ત્રણથી વધારે વાર ખંખેરવું, અનેક વસ્ત્રોને એકી સાથે એક જ વારમાં ખંખેરવા (૧૨) પ્રમાણ પ્રમાદ- નવ ખોડા વગેરેના પ્રમાણમાં પ્રમાદ કરવો. (૧૩) ગણનોપગણના- તેના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકા થતાં હાથની આંગળીના વેઢા ગણવા. આ ૧૩ દોષોવાળી અપ્રશસ્ત પ્રતિલેખના છે. // ૨૬-૨૭ /
अणूणाइरत्तपडिलेहा, अविवच्चासा तहेव य ।
पढम पय पसत्थ, सेसाणि उ अप्पसत्थाइ ॥ શબ્દાર્થ-ડક્લેરા = પ્રતિલેખનાના વિષયમાં અપૂMારિત્ત = શાસ્ત્રોક્ત વિધિથી ઓછું ન કરવું અને અધિક પણ ન કરવું તદેવ ય= અને અવિવશ્વાસ = વિપરીત ન કરવું પડયું = આ પહેલો પ = ભંગ પસલ્ય = શુદ્ધ છે તેના = બાકીના ભંગો અસત્યારું = અશુદ્ધ છે, અપ્રશસ્ત છે. ભાવાર્થ:- પ્રતિલેખન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું જોઈએ. તેનાથી ઓછી, અધિક કે વિપરીત વિધિ ન કરવી. ઓછું, અધિક અને વિપરીત તે ત્રણના આઠ વિકલ્પો થાય છે. તેમાં પહેલો વિકલ્પ જ શુદ્ધ છે, બાકીના બીજા અશુદ્ધ છે. २० पडिलेहणं कुणतो, मिहो कहं कुणइ जणवयकहं वा ।
देइ व पच्चक्खाण, वाएइ सय पडिच्छइ वा ॥ - पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइतसाणं ।
पडिलेहणा पमत्तो, छण्हं पि विराहओ होइ ॥ શબ્દાર્થ - કોદM = પ્રતિલેખના અંતો = કરતો જે સાધુ મિલો = પરસ્પર વ = કથા-વાર્તાલાપ પ = કરે છે નણવય ૬ = જનપદ કથા, દેશ કથા વગેરે કરે પવન = બીજાને પચ્ચખ્ખાણ = આપે વાપ = બીજાને વાચના આપે સાથે = સ્વયં પછિ = વાચના લે પરિણા પત્તો = પ્રમત્ત ભાવપૂર્વક પ્રતિલેખના કરનાર સાધુ પુવી = પૃથ્વીકાય આ૩el= અષ્કાય તે = = તેઉકાય વાઝ= વાયુકાય વખાસડુંક વનસ્પતિકાય તાપ = ત્રસકાય છv૬ = છકાય જીવોનો વિવાદ = વિરાધક હોદ્દ = થાય છે. ભાવાર્થ:- પ્રતિલેખન કરતી વખતે પરસ્પર વાતો કરે, જનપદની કથા-વાર્તા કરે, પ્રત્યાખ્યાન કરાવે, બીજાને ભણાવે કે પોતે ભણે, વગેરે પ્રવૃત્તિ કરતા પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છએ કાયના જીવોના વિરાધક-હિંસક થાય છે. // ૨૯-૩૦ || हक पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइतसाणं ।
। पडिलेहणा आउत्तो, छण्हं पि संरक्खओ होइ ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ-ડતે આડો = પ્રતિલેખનામાં ઉપયોગ રાખનારા સાધુ છઠ્ઠ સંરરાઓ = છ કાય જીવોના સંરક્ષક અને આરાધક હો બને છે. ભાવાર્થ:- પ્રતિલેખનામાં અપ્રમત્ત(ઉપયોગવંત) મુનિ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય, તે છકાય જીવોનું રક્ષણ કરવાથી આરાધક થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પ્રતિલેખન વિધિ અને તેના દોષોનું વિવિધ રીતે નિરૂપણ છે. પ્રતિલેખન :- જોવું, નિરીક્ષણ કરવું. વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ સાધુ જીવનના આવશ્યક ઉપકરણોનું જીવદયાના લક્ષે સારી રીતે નિરીક્ષણ કરવું તેને પ્રતિલેખન કહે છે. બોલચાલની ભાષામાં “પડિલેહણ” શબ્દનો પ્રયોગ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં ભંડોપકરણ, પાત્ર, મકાન અને ધૈડિલભૂમિના પ્રતિલેખનનો નિર્દેશ છે. તે ઉપરાંત સ્વાધ્યાય-અસ્વાધ્યાય કાલ જાણવા માટે આકાશનું નિરીક્ષણ કરવું, તેના માટે સૂત્રકારે “કાલપ્રતિલેખન’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પ્રતિલેખના જૈન શ્રમણાચારની અનિવાર્ય અને મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. તે ક્રિયાની પૂર્ણતયા શુદ્ધિ માટે અહીં તેની વિધિ અને દોષોનું સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રસ્તુત પ્રસંગમાં મુખ્યતયા વસ્ત્ર પ્રતિલેખનની વિધિ દર્શાવી છે. પ્રતિલેખનન આસન - પ્રાયઃ ઉકડા આસને બેસીને પ્રતિલેખન કરાય છે. સૂત્રમાં આસન માટે વેદિકા દોષનું કથન છે. ટીકાકારે તે વેદિકા દોષના પાંચ પ્રકાર કહ્યા છે. મૂળપાઠમાં તેને એક જ દોષ કહ્યો છે. બંને હાથ ઘૂંટણ પર રાખીને, કે ઘૂંટણની નીચે રાખીને બેસવું વગેરે પાંચે ય પ્રકારના આસન સદોષ છે. તેથી પ્રતિલેખન કરવા તે પાંચે ય આસને બેસવું નહીં. તે સર્વનું તાત્પર્ય એ છે કે ઉકડા આસને બેસીને બંને હાથ ઘૂંટણથી કંઈક ઊંચા રાખીને પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન વિધિ – ઉપયોગપૂર્વક અપ્રમત્તભાવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલેખન કરવું જોઈએ. છ પૂરિના નવ ફોડ:- જે વસ્ત્રનું પ્રતિલેખન કરવાનું હોય તેનું વ્યવસ્થિત નિરીક્ષણ થઈ શકે તે માટે તે વસ્ત્રના ત્રણ વિભાગ કરવામાં આવે છે. તેને પરિમા વિભાગ કહે છે. તે પ્રત્યેક પુરિમા વિભાગના ત્રણ-ત્રણ દષ્ટિઅંડ અર્થાત્ પ્રતિલેખન કરવા તે-તે વિભાગના ઉપર, મધ્ય અને નીચેના ભાગમાં તેમ ત્રણ વાર દષ્ટિ ફેરવવા માટે દષ્ટિથી જે ત્રણ વિભાગ થાય તેને ખોડા કહે છે. એક-એક પુરિમા-વિભાગના ત્રણ-ત્રણ ખોડા- દષ્ટિ ખંડ થતાં નવ ખોડા થાય છે. વસ્ત્રની પહોળાઈ અધિક હોય તો તેને અડધુવાળીને પ્રતિલેખન કરતા તેના બે વિભાગ થાય. આ રીતે એક વિભાગના ત્રણ પુરિમા અને નવ ખોડા, બીજા વિભાગના ત્રણ પુરિમા અને નવ ખોડા થાય તેથી વસ્ત્રની એક બાજુના કુલ છ પુરિમા અને અઢાર ખોડા થાય, તે જ રીતે વસ્ત્રને ઉથલાવીને પાછળની બાજુમાં ૩+= છ પુરિમા અને ૯+૯ = ૧૮ ખોડા થાય, આ રીતે એક વસ્ત્રના બાર પુરિમા અને છત્રીસ ખોડા થાય છે.
ઉપરોક્ત વિધિ અનુસાર વસ્ત્રના વિભાગ કરીને પ્રતિલેખન કરવું. આ પ્રતિલેખનની મુખ્ય વિધિ પછેડીની અપેક્ષાએ છે. તેનાથી નાનું વસ્ત્ર હોય તો તેની લંબાઈ, પહોળાઈ અનુસાર પુરિમા અને ખોડાની સંખ્યા અલ્પ સમજવી જોઈએ. તે ઉપરાંત ગાથા-૨૪ અને ૨૫ માં કથિત બાર બોલ સહિત અને ગાથા ૨૬ અને ૨૭માં કથિત તેર દોષોને ટાળીને પ્રતિલેખન કરવું જોઈએ.
Page #169
--------------------------------------------------------------------------
________________
સમાચાર
૧૧૫ ]
શુદ્ધ-અશુદ્ધ પ્રતિલેખના :- સૂત્રકારે પ્રશસ્ત-શુદ્ધ અને અપ્રશસ્ત-અશુદ્ધ પ્રતિલેખનના આઠ વિકલ્પ દર્શાવ્યા છે. (૧) જે પ્રતિલેખના પ્રમાણથી ઓછી નહીં કે પ્રમાણથી વધુ નહીં તેમજ શાસ્ત્રોક્ત વિધિથી અવિપરીત હોય (૨) ઓછી નહિ, પ્રમાણથી વધારે નહિ પરંતુ વિપરીત હોય (૩) જે પ્રમાણમાં ઓછી નહીં પણ પ્રમાણમાં વધુ હોય અને અવિપરીત હોય (૪) જે ઓછી ન હોય પણ વધુ હોય અને વિપરીત હોય (૫) જે ઓછી હોય, અધિક ન હોય, અવિપરીત હોય (૬) જે ઓછી હોય, અધિક ન હોય પરંતુ અવિપરીત હોય (૭) જે ઓછી હોય, અધિક હોય પરંતુ અવિપરીત હોય (૮) જે ઓછી હોય, અધિક હોય અને વિપરીત પણ હોય. આ આઠ વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ શુદ્ધ છે, શેષ ૭ વિકલ્પો અશુદ્ધ છે. પ્રતિલેખન કરતાં આરાધક-વિરાધક – જે ક્રિયા થઈ રહી હોય તેમાં જ ઉપયોગ રાખવો તે જિનેશ્વરની આજ્ઞાની આરાધના છે. પ્રતિલેખન કરનાર મુનિ પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પર વાર્તાલાપ, વાંચના, પૃચ્છના આદિ કરે, અન્યને પચ્ચકખાણ આપે, ઉપલક્ષણથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરે, તો તેનો ઉપયોગ પ્રતિલેખન વિધિમાં રહેતો નથી અને જીવદયાના હેતુમાં વિક્ષેપ થાય છે. તેથી તે મુનિ જિનેશ્વરની આજ્ઞાના વિરાધક થાય અને જીવદયાની ક્રિયામાં પ્રમાદ ભાવ હોવાથી છકાય જીવોના પણ વિરાધક થાય છે. ઉપયોગ- પૂર્વક પ્રતિલેખન કરનાર આશાના આરાધક થાય અને તે મુનિનો ઉપયોગ જીવદયામાં પૂર્ણપણે હોવાથી તે છકાય જીવોના પણ આરાધક થાય છે. આહાર ગ્રહણ-ત્યાગના કારણો - 20 तइयाए पोरिसीए, भत्तं पाणं गवेसए ।
छह अण्णयरागम्मि, कारणम्मि समुट्ठिए ॥ શબ્દાર્થ - Vછાયરામિ = કોઈ એક વાર = કારણ સમુશ્કેિપ = ઉત્પન્ન થવાથી બત્ત પ = આહાર-પાણીની વેલણ = ગવેષણા કરે. ભાવાર્થ:- સાધુ આ(પછીની ગાથામાં કહેલા) છ કારણોમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થાય, ત્યારે ત્રીજા પ્રહરમાં આહાર-પાણીની ગવેષણા કરે.
वेयण वेयावच्चे, ईरियट्ठाए य संजमट्ठाए ।
तह पाणवत्तियाए, छट्ठ पुण धम्मचिंताए ॥ શબ્દાર્થ :- ખ = ક્ષુધા વેદનાની શાંતિ માટે વાવષ્ય = સેવા કરવાને માટે વિકાપ = ઈર્યાસમિતિના પાલન માટે સંગમકા = સંયમ પાળવા માટે પાર્વત્તિયાણ = દશ પ્રાણોની રક્ષા માટે અર્થાત્ જીવન નિર્વાહ માટે છઠ્ઠું = છઠું અ વતાર = શાસ્ત્રના પઠન-પાઠન આદિ ધર્મ ચિંતનને માટે સાધુ આહાર-પાણીની ગવેષણા કરે. ભાવાર્થ:- (૧) ક્ષુધા(ભૂખ) વેદનાની શાંતિ માટે (૨) વૈયાવૃત્ય માટે (૩) ઈર્યાસમિતિના પાલન માટે (૪) સંયમ પાલન માટે (૫) પ્રાણોની રક્ષા માટે, જીવન નિર્વાહ માટે અને (૬) ધર્મ-ચિંતન માટે આહારપાણીની (સાધુ)ગવેષણા કરે. 8 णिग्गंथो धिइमंतो, णिग्गंथी वि ण करिज्ज छहिं चेव ।
ठाणेहिं उ इमेहिं, अणइक्कमणाइ से होइ ॥
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
રૂ,
શબ્દાર્થ - fધનતો = વૈર્યવાન જાથ = સાધુ થિ = સાધ્વી નહિં = આ (આગળ કહેવાતા) તે છÉ = છ ટાઉિં = કારણોથી જ રિઝ = આહાર-પાણી ન કરે ૩ = તો તે = તે અફfમળા હો = તીર્થકર દેવની આજ્ઞા અને સંયમનું અતિક્રમણ કરતો નથી. ભાવાર્થ :- વૈર્યવાન સાધુ અને સાધ્વી (પછીની ગાથામાં કહેલાં) છ કારણોથી આહાર-પાણીનો ત્યાગ કરે, તો સંયમનું અને તીર્થકર ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી. । आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु ।
पाणिदया तवहेडं, सरीरवोच्छेयणट्ठाए ॥ શબ્દાર્થ - આવો = રોગગ્રસ્ત થવાથી ૩૧ = દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવવાથી વમવેરા = બ્રહ્મચર્ય ગુપ્તિ માટે નિતિયા = રક્ષા માટે પાવિત્યા = પ્રાણી, ભૂત-જીવ અને સત્વોની રક્ષા માટે તવ8 = તપ કરવાને માટે સરર વોરએવા = અંતિમ સમયમાં શરીર છોડવા માટે અર્થાત્ સંથારો કરવા માટે. ભાવાર્થ:- મુનિ (૧) રોગગ્રસ્ત થાય (૨) ઉપસર્ગ આવે (૩) બ્રહ્મચર્યરૂપ ગુપ્તિની રક્ષા માટે (૪) પ્રાણીઓની દયા માટે (૫) તપ માટે (૬) શરીરનો ત્યાગ કરવા માટે. આ છે કારણોથી આહાર-પાણીનો ત્યાગ કરે. न अवसेस भंडगं गिज्झ, चक्खुसा पडिलेहए ।
परमद्धजोयणाओ, विहारं विहरए मुणी ॥ શબ્દાર્થ - કુળ = મુનિ વસેd = ગોચરી માટે આવશ્યક બંદર = ભંડોપકરણને, વસ્ત્ર-પાત્રને જિજ્ઞ = લઈને વસા = આંખોથી પડિલેહ = સારી રીતે જોઈને, પછી વિહાર વિહા = વિહાર કરે, ગોચરી માટે જાય પરંતુ પર = ઉત્કૃષ્ટ અ વળો = અર્ધા યોજનથી આગળ ન જાય. ભાવાર્થ:- ગોચરી માટે આવશ્યક વસ્ત્ર અને પાત્રોનું આંખોથી પ્રતિલેખન કરે અને તે લઈને આહારપાણીની ગવેષણા માટે મુનિ ઉત્કૃષ્ટ અધિંયોજન સુધી વિચરણ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ત્રીજા પ્રહરની ભિક્ષાચર્યાનું, આહાર કરવાના અને ન કરવાના છ-છ કારણોનું તેમજ ગોચરી કરવાની ક્ષેત્ર મર્યાદાનું નિરૂપણ છે.
સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન કરીને નિવૃત્ત થાય, ત્યાર પછી ત્રીજા પ્રહરમાં ગોચરી કરે છે. સામાન્ય રીતે સાધુ માટે ત્રીજો પ્રહર ગોચરીનો સમય છે.
મુનિ જીવનની અપ્રમત્ત સાધના આત્મલક્ષ્યની છે. તેમાં શરીર સાધન રૂપ છે. તેને ટકાવવા આવશ્યકતા અનુસાર મુનિ આહાર ગ્રહણ અને સેવનની પ્રવૃત્તિ કરે, તે જિનાજ્ઞા છે. પરંતુ તે પ્રવૃત્તિ સંયમ વિઘાતક ન થાય તેની સાવધાની માટે સૂત્રકારે અહીં આહાર કરવા અને ન કરવા, તે બંનેના છ-છ કારણ દર્શાવ્યા છે. આહાર ગ્રહણ કરવાના છ કારણો– (૧) વેયા- ભૂખ-તરસની પીડા વધી જતાં ધર્મધ્યાનમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
સમાચાર
[ ૧૧૭ ]
અલના થાય છે. તેથી મુનિ અનાસક્ત ભાવે ક્ષુધા વેદનાને શાંત કરવા માટે આહાર કરે. (૨) વેવિશ્વે– આહાર-પાણી ગ્રહણ કર્યા વિના શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. શરીરની શક્તિ ક્ષીણ થઈ જતાં વૈયાવચ્ચ થઈ શકતી નથી. તેથી મુનિ વૈયાવચ્ચ કરવાના ઉદ્દેશથી આહાર ગ્રહણ કરે. (૩) રિયડ્ડાશરીરની શક્તિ ક્ષીણ થતાં આંખે અંધારા આવે, તેવી સ્થિતિમાં ઇર્ષા સમિતિનું શોધન થઈ શકતું નથી. તેથી ઈર્યાસમિતિનું શોધન કરવા માટે મુક્તિ આહાર ગ્રહણ કરે. (૪) સામgu– સંયમ પાલન કરવા માટેનું સાધન શરીર છે, તે સાધનથી જ સાધના થઈ શકે છે. આહારથી શરીરનું પોષણ કરીને તેના દ્વારા સંયમ સાધના કરવાની છે, તે લક્ષે મુનિ આહાર કરે. (૫) પાવત્તિયાણ- દ્રવ્ય પ્રાણને ટકાવી રાખવા આહાર જરૂરી છે. આહારનો ત્યાગ કરવાથી ક્યારેક અપમૃત્યુની પણ સંભાવના રહે છે. તેથી મુનિ પ્રાણને ધારણ કરવા આહાર કરે. (૬) ધ-મવિતા ક્ષુધાતુર વ્યક્તિ ધર્મધ્યાન કરી શકતી નથી. તે આર્તધ્યાનમાં જોડાઈ જાય છે. તેથી ધર્મનું ચિંતન કરવાના લક્ષે મુનિ આહાર કરે. આહાર ત્યાગના છ કારણોઃ- (૧) આયો– જ્વરાદિ કોઈ રોગ-આંતક થાય, ત્યારે અલ્પકાળ માટે મુનિ આહારનો ત્યાગ કરે, પ્રાયઃ ઘણા રોગો આહારની અનિયમિતતા કે અજીર્ણથી થાય છે. આહાર ત્યાગથી રોગ કાબૂમાં આવી જાય છે. (૨) ૩વસો - દેવ કે મનુષ્ય સંબંધી ઉપસર્ગ આવે ત્યારે મુનિ તે ઉપસર્ગ હોય ત્યાં સુધી આહારનો ત્યાગ કરે. આહાર ત્યાગથી અનેક વિદનો દૂર થઈ જાય છે. જેમ કે અર્જુનમાળીના ઉપસર્ગમાં સુદર્શનશેઠ આહારનો ત્યાગ કરી કાયોત્સર્ગમાં સ્થિત થઈ ગયા. (૩) હંમરસુ– આહાર કરવાથી વિષય વિકાર વધતા હોય તો આહારનો ત્યાગ કરીને મુનિ બ્રહ્મચર્યની સુરક્ષા કરે. (૪) પાળિયા-વરસાદ આવતો હોય, ધુમ્મસ વરસતી હોય, વાવાઝોડાનું વાતાવરણ હોય, સૂક્ષ્મ ત્રસજીવો(મચ્છી વગેરે) ચારે ય બાજુ ઉડતા હોય, સચિત્ત રજ બહુ પડતી હોય, તેવા સમયે મુનિ જીવોની દયા પાળવા માટે આહારનો ત્યાગ કરે અર્થાતુ ગોચરી માટે જાય નહીં. (૫) તવહેલું- આત્માના અનાહારક સ્વભાવની અનુભૂતિના લક્ષે નિર્જરા માટે તપ કરવા ઈચ્છે ત્યારે મુનિ આહારનો ત્યાગ કરે. () સજીવો છેકાપ- જ્યારે શરીર સાધનામાં સહાયક બનતું ન હોય, ત્યારે મુનિ સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરીને સંથારો કરવા માટે આહારનો ત્યાગ કરે છે.
મુનિ વફાદારી પૂર્વક પોતાની જાતનું નિરીક્ષણ કરીને આ છે કારણોમાંથી કોઈપણ કારણ ઉપસ્થિત થાય ત્યારે આહાર કરે અને તે જ રીતે વફાદારીપૂર્વક ઉપરોકત છે કારણ ઉપસ્થિત થાય ત્યારે અવશ્ય આહારનો ત્યાગ કરે.
આ રીતે સાધુને આહારના ગ્રહણ કે ત્યાગ બંનેમાં સંયમભાવની પુષ્ટિ, સાધનાનો વિકાસ અને જિનાજ્ઞાની આરાધના કરવાનું જ લક્ષ્ય હોવું જોઈએ. અવરેણં બંsi :- પ્રસ્તુત પ્રસંગમાં 'કવસ' શબ્દ “અલ્પ” અથવા “કિંચિત્' અર્થમાં પ્રયુક્ત થયો છે. મુનિ પોતાની આવશ્યકતા અનુસાર અલ્પ ઉપકરણોને સાથે લઈને તથા અન્ય ઉપધિ સુરક્ષિત રીતે ઉપાશ્રયમાં(સહવર્તી સંતો પાસે) મૂકીને ગોચરી માટે જઈ શકે છે. તેથી અહીં અવશેષ શબ્દ, નિરવશેષ કે સંપૂર્ણ ઉપધિને સાથે લઈને ગોચરી જાય, તે અર્થમાં પ્રયુક્ત થયો નથી. પરમ ગોયનો - ઉત્કૃષ્ટ અર્ધ યોજન પર્યત. પ્રસ્તુત ગાથાઓમાં ગોચરીનો પ્રસંગ છે. મુનિ પોતાના સ્થાનથી ક્યાં સુધી ગોચરી માટે જાય તેની મર્યાદાનું વિધાન આ શબ્દથી કરવામાં આવ્યું છે. ચાર ગાઉનો એક યોજન થાય છે. મુનિ ઉત્કૃષ્ટ અર્ધા યોજન=બે ગાઉ= ૭ કિ.મી. સુધી ગોચરી માટે ગમનાગમન કરી શકે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિદ્યારે વિદર મુળા – ગોચરી માટે પરિભ્રમણ કરે. પ્રસ્તુત પ્રસંગમાં વિહાર' શબ્દનો અર્થ ગ્રામાનુગ્રામ ગમન કરવા રૂપ નથી. સૂત્રકારે તેની બે ગાઉની મર્યાદા નિશ્ચિત કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં ગોચરી માટે પરિભ્રમણ કરવાના અર્થમાં 'વિહાર' શબ્દ પ્રયુક્ત થયો છે. ગ્રામાનુગ્રામ ગમન કરવામાં ક્ષેત્રની કોઈ મર્યાદા હોતી નથી. ચોથા પ્રહરની ચર્ચા - 10 चउत्थीए पोरिसीए, णिक्खिवित्ताण भायणं ।
सज्झाय च तओ कुज्जा, सव्वभावविभावण ॥ શબ્દાર્થ - વડલ્થી = ચોથી પોલીe = પોરસી જિલ્લવિત્ત માથાં = પાત્રોને રાખીને, પ્રતિલેખના પૂર્વક પાત્રોને બાંધીને રાખવા == અને ત = ત્યાર પછી સવ્વભાવ-વિભાવ = સર્વ ભાવોને પ્રકાશિત કરનાર સાચું = સ્વાધ્યાય ) = કરે. ભાવાર્થ - ચતુર્થ પોરસીનો પ્રારંભ થાય ત્યારે મુનિ પ્રતિલેખના કરી, પાત્રોને બાંધીને મૂકી દે અને ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોને પ્રકાશિત કરનાર સ્વાધ્યાય કરે. 2 पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं ।
पडिक्कमित्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥ શબ્દાર્થ – પોરલી = ચોથી પોરસીના વડા ચોથા ભાગમાં વાનસ્ય = સ્વાધ્યાય સંબંધી તે કાળમાં હં = ગુરુદેવને વંદિત્તાપ = વંદન કરીને હિwત્તા = પ્રતિક્રમણ—કાઉસગ્ગ કરીને તો = પછી રેન્દ્ર = શય્યા વગેરેની હિટ = પ્રતિલેખના કરે. ભાવાર્થ - ચોથી પોરસીના ચોથા ભાગમાં સ્વાધ્યાય કાલ સંપૂર્ણ થતાં મુનિ ગુરુને વંદના કરી સ્વાધ્યાય કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કરી, શય્યાનું પ્રતિલેખન કરે. 20 पासवणुच्चार भूमि च, पडिले हिज्ज जयं जई।।
___काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ - ગ = યતિ, સાધુ પાસવપુથ્વીર-ભૂમિં વ= પ્રશ્રવણ(લઘુનીત)અને ઉચ્ચાર(વડીનીત)ના સ્થાનને નયે = યતનાપૂર્વક ડિદિw = જુએ સવ્વ૬g-વિમોજણ = બધાં દુઃખોથી મુક્ત કરાવનાર વડસર = કાયોત્સર્ગ કરે અર્થાત્ પ્રતિક્રમણની આજ્ઞા લઈ કાયોત્સર્ગ કરે. ભાવાર્થ - યતનામાં પ્રયત્નશીલ મુનિ સ્થડિલભૂમિ એટલે મળ-મૂત્ર પરઠવાના સ્થાનનું પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે અર્થાત્ પ્રતિક્રમણ શરૂ કરે. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં મુનિની ચોથા પ્રહરની ચર્યાનું નિરૂપણ છે.
ત્રીજા પ્રહરમાં ગોચરીનું કાર્ય પૂર્ણ થયા પછી ચોથા પ્રહરમાં મુખ્યતયા સ્વાધ્યાય અને પ્રતિલેખનની ક્રિયા કરવાની છે. ત્રીજા પ્રહરમાં ગોચરીનું કાર્ય પૂર્ણ થતાં પાત્રની આવશ્યકતા રહેતી નથી. તેથી મુનિ ચોથા પ્રહરના પ્રારંભમાં સર્વ પ્રથમ પાત્ર પ્રતિલેખન કરી, તેને વ્યવસ્થિત બાંધીને મૂકી
Page #173
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૧૯
દે. ત્યાર પછી સ્વાધ્યાયમાં એકાગ્ર બને. ચોથા પ્રહરના ચોથા ભાગમાં જ્યારે અસ્વાધ્યાય કાલ આવે ત્યારે મુનિ સ્વાધ્યાયથી નિવૃત્ત થઈ જાય, તત્સંબંધી કાયોત્સર્ગ કરીને ગુરુની આજ્ઞાપૂર્વક શય્યાસ્થાનનું પ્રતિલેખનપ્રમાર્જન કરે. મુનિ જે સ્થાનમાં રાત્રિ નિવાસ કરવાના હોય તે સ્થાનનું યથાર્થ પ્રતિલેખન-પ્રમાર્જન કર્યું હોય, તો રાત્રે ઇર્યા સમિતિનું પાલન સમ્યક્ પ્રકારે થઈ શકે.
રાત્રે શારીરિક કારણસર બહાર જવું પડે, તો યથાશક્ય જીવદયાનું પાલન થઈ શકે તે માટે મુનિ સૂર્યાસ્ત પહેલાં જ સ્થંડિલભૂમિ એટલે મળ-મૂત્ર પરઠવાના સ્થાનનું પ્રતિલેખન કરે.
આ રીતે સૂર્યાસ્ત સુધીમાં દિનકૃત્ય પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી રાત્રિની કાર્યવાહીનો પ્રારંભ થાય છે. તેના પ્રારંભમાં પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેથી મુનિ પ્રતિક્રમણની આજ્ઞા લઈને પ્રથમ
આવશ્યકનો કાયોત્સર્ગ કરે છે.
सव्वभाव विभावणं : ઃ– આ વિશેષણનો પ્રયોગ ગાથા—૩૭માં સ્વાધ્યાય માટે થયો છે. સર્વ ભાવોને
પ્રકાશિત કરનાર એવો સ્વાધ્યાય કરે. આગમની સ્વાધ્યાય કરનાર વ્યક્તિ જીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા બને છે. સ્વાધ્યાય કરનારની દર્શન વિશુદ્ધિ થાય અને ચારિત્રની પરિપક્વતા થતી જાય; ક્રમશઃ મોહનીય કર્મ તથા જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મોનો ક્ષય થાય અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાની ત્રણ લોકના ત્રણે કાળના ભાવોને પ્રકાશિત કરે છે તેથી સ્વાધ્યાય સર્વ ભાવોને પ્રકાશિત કરનાર કહેવાય છે.
સવ્વ તુવશ્વ વિમોવરૂળ :- અહીં પ્રતિક્રમણના કાયોત્સર્ગ માટે સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર વિશેષણનો પ્રયોગ થયો છે. પ્રતિક્રમણથી વ્રતશુદ્ધિ થાય અને વ્રતોની શુદ્ધ આરાધનાથી કર્મ ક્ષય થતાં દુઃખથી મુક્ત થવાય છે.
પ્રસ્તુત ગાથાઓમાં ચતુર્થ પ્રહરમાં પાત્ર સિવાય સર્વ ભંડોપકરણોની પ્રતિલેખના કરવા માટે કોઈ પણ સૂચન નથી. પરંતુ નિશીથસૂત્ર ઉદ્દેશક–૨, ભાષ્ય ગાથા–૧૪૨૬ ની ટીકામાં આ પ્રમાણે કથન छे- चरम पोरसीए पुण ओगाहंतीए चेव भायणाणि पडिलेहेडं निक्खिवंति । ततो सेसोवकरणं, તતો સપ્તાય પદવૃત્તિ । અર્થ– મુનિ ચોથી પોરસીનો પ્રારંભ થતાં જ પાત્ર પ્રતિલેખન કરીને મૂકી દે. ત્યાર પછી શેષ સર્વ ભંડોપકરણોની પ્રતિલેખના કરે અને ત્યાર પછી જ સ્વાધ્યાયનો પ્રારંભ કરે. આ રીતે વ્યાખ્યાકારોએ ચોથા પ્રહરના પ્રારંભમાં જ સર્વ ઉપધિની પ્રતિલેખના કરવાનું સૂચન કર્યું છે પરંતુ ચોથી પોરસીના અંતે સ્થાન(શય્યા) પ્રતિલેખન સાથે ભંડોપકરણની પ્રતિલેખના કરવાનું કથન કોઈપણ વ્યાખ્યાકારોએ કર્યું નથી. આ રીતે આગમકારો અને વ્યાખ્યાકારોના બંનેના આશયને જોતાં સ્પષ્ટ થાય છે કે મુનિ દિવસના પ્રથમ અને અંતિમ પ્રહરમાં કોઈ પણ સમયે પોતાના ભંડોપકરણનું પ્રતિલેખન કરી શકે છે. દૈવસિક પ્રતિક્રમણઃ
૪૦
देवसियं च अइयारं, चिंतिज्ज अणुपुव्वसो । णाणम्मि दंसणम्मि य, चरित्तम्मि तहेव य ॥
શબ્દાર્થ:- બાળમ્મિ = જ્ઞાન વલળમ્મિ = દર્શન ચ, દેવ, તહેવ, ય= અને પત્તિમ્નિ = ચારિત્રમાં લાગેલા દેવસિય = દિવસ સંબંધી અવાર - અતિચારનું અનુપુવ્વતો- અનુક્રમથી ચિંતિખ્ત = ચિંતન કરે. ભાવાર્થ :- મુનિ કાઉસગ્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અંગે દિવસ દરમ્યાન લાગેલા અતિચારોનું અનુક્રમે ચિંતન કરે અર્થાત્ દેવસિક પ્રતિક્રમણ કરે.
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
का पारियकाउस्सगो, वंदित्ताण तओ गुरुं ।
देवसियं तु अइयारं, आलोएज्ज जहक्कम ॥ શઘર્થ-પરિયડસકાયોત્સર્ગ પૂર્ણ કરી ગરમ યથાક્રમથી મનોરણ = આલોચના કરે. ભાવાર્થ - કાયોત્સર્ગ પૂર્ણ કરીને પછી ગુરુને વંદન કરીને, દિવસના અતિચારોની અનુક્રમે આલોચના કરે. કર પડિમિg fસંતો, વંદિત્તા તો મુન્દ્રા
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥ શબ્દાર્થ - પડofમા = પ્રતિક્રમણ કરીને ઉપાસનો = શલ્યરહિત થઈને તો = પછી. ભાવાર્થ - પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને, ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કર પારિયાનો, વિરાળ તો ગુરું !
थुइमंगलं च काऊणं, कालं संपडिलेहए ॥ શબ્દાર્થ - થ i = સિદ્ધ ભગવાનના નામોત્થર્ણ રૂપ સ્તુતિ મંગલ વાઝ = કરીને વાન્ન = સ્વાધ્યાયના કાલનું સંડો = સમ્યગૂ રીતે પ્રતિલેખન કરે. ભાવાર્થ- મુનિ કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ(સિદ્ધ સ્તવન) કરીને સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરે અર્થાત્ સ્વાધ્યાય કરે. વિવેચન:
પ્રસ્તુત ગાથામાં દેવસી પ્રતિક્રમણનો ક્રમ નિર્દિષ્ટ કર્યો છે. તેમાં દિવસ સંબંધી અર્થાતુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં લાગેલા અતિચાર દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. દેવસિય અારં:- પ્રથમ આવશ્યકના કાયોત્સર્ગમાં મુનિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી અતિચારોનું ચિંતન કરે. દિવસ દરમ્યાન સંપૂર્ણ દિનચર્યામાં રત્નત્રયની આરાધનામાં થયેલી અલનાઓનું, અતિચારોનું સ્મૃતિ અનુસાર અવલોકન કરે; જે દોષ લાગ્યા હોય તેની ચિંતવના કરે; તેમાં જ્ઞાનના ૧૪ અને દર્શનના પાંચ અતિચાર છે.
ચારિત્રના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા પ્રતિલેખન આદિ અન્ય જે-જે કર્તવ્યોનું પાલન કર્યું હોય તેમાં જે-જે દોષોનું સેવન થયું હોય, પોતાની વૃત્તિ બહિર્મુખી થઈ હોય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી કોઈ પણ વિષયમાં રાગ કે દ્વેષના ભાવો થયા હોય, તો તેની અંતઃકરણપૂર્વક ચિંતવના કરીને કાયોત્સર્ગ પૂર્ણ કરે. પારિય વારસો :- કાયોત્સર્ગ પાળીને બીજા આવશ્યક રૂપે પ્રગટપણે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે. ત્યાર પછી ત્રીજા આવશ્યક રૂપે ઉત્કૃષ્ટ ગુરુ વંદન કરે, જેમાં ઉત્કૃષ્ટ વંદનાના પાઠથી બહાથે આદિ બાર આવર્તન વગેરે સમવાયાંગ સૂત્ર કથિત પચીસ ગુણ યુક્ત ગુરુ વંદન કરે. આ ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠમાં ગુરુની આશાતનાઓની ક્ષમાયાચના સાથે પૂર્ણ વિનય ભાવ પ્રગટ કરે છે. આ પ્રકારે ગુરુ વંદન કર્યા પછી ચોથા આવશ્યક રૂપે, કાયોત્સર્ગમાં ચિંતન કરેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિચારોની
Page #175
--------------------------------------------------------------------------
________________
સમાચારી
ગુરુ સમક્ષ એટલે પ્રગટ પણે ઉચ્ચારણ પૂર્વક આલોચના-પ્રતિક્રમણ કરે. આ રીતે સર્વ અતિચારોનું મિચ્છામિ દુવનું આપે.
ડિમિત્તુ નિસ્સન્તો – સર્વ અતિચાર દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરીને ફરીવાર તે દોષોનું સેવન ન થાય તેવા સંકલ્પથી તે આત્મા માયા-કપટ આદિ શલ્યથી રહિત થાય છે. આ રીતે પ્રતિક્રમણનો ચોથો આવશ્યક પૂર્ણ થાય છે. ત્યારપછી ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠથી ગુરુવંદન કરીને પાંચમા કાયોત્સર્ગ આવશ્યકની આજ્ઞા લે અને સર્વ દુઃખોથી મુક્ત થવા માટે સૂત્રોક્ત ધર્મધ્યાનનો કાયોત્સર્ગ કરે. પાંચમા આવશ્યકનો કાયોત્સર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિને માટે કરવાનો છે. દોષ રહિત અને જ્ઞાન, દર્શન આદિ ગુણોથી વિશુદ્ધ થયેલો આત્મા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. તેથી જ સૂત્રકારે કાયોત્સર્ગ માટે સહુવા- વિમોને વિશેષણનો પ્રયોગ કર્યો છે.
૧૨૧
ઘુશ્માત વાનળ :– પાંચમા આવશ્યકનો કાયોત્સર્ગ પાળીને ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠથી ગુરુ વંદન કરે અને ત્યારપછી નમોત્થણના પાઠથી પ્રતિક્રમણ સમાપ્તિ રૂપે સ્તુતિ મંગલ કરે. પ્રસ્તુત પ્રસંગમાં સંક્ષિપ્ત સંકલના હોવાથી પ્રતિક્રમણ વિધિનો સંકેતમાત્ર છે. પાંચમા આવશ્યકમાં શેનો કાયોત્સર્ગ કરવો ? કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી પ્રગટરૂપે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરવું, ત્યાર પછી ઉત્કૃષ્ટ વંદનાના પાઠથી ગુરુવંદન કરીને છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક કરવો, વગેરે વિધિનો ઉલ્લેખ અહીં જણાતો નથી. તેથી તેનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આવશ્યક સૂત્રથી જાણવું.
દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવા માટે કાલની પ્રતિલેખના કરે. તેમાં આકાશ અવલોકન કરીને ગાજ-વીજ, દિગ્દાહ, તારો ખરવો વગેરે ઘટનાને જોઈને સ્વાધ્યાયકાલનો નિર્ણય કરે.
રાત્રિક ચર્ચા:
पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियाय । तइयाए णिद्दमोक्खं तु, सज्झायं तु चउत्थीए ॥
ભાવાર્થ:- રાત્રિનો ક્રમ– પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે.
४५
पोरिसीए चउत्थीए, कालं तु पडिलेहिया । सज्झायं तु तओ कुज्जा, अबोहंतो असंजए ॥
ભાવાર્થ:
શબ્દાર્થ:- અસંગÇ = અસંયમી પુરુષોને અવોહંતો = ન જગાડતાં સાાય = સ્વાધ્યાય રુખ્ખા = કરે. ભાવાર્થ :- ચોથી પોરસીના કાળનું પ્રતિલેખન કરીને અર્થાત્ ચોથી પોરસીનો સમય થતાં અસંયમી વ્યક્તિઓ જાગી ન જાય, તે રીતે મુનિ ધીમા સ્વરે સ્વાધ્યાય કરે.
૪૬
पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं । पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ॥
· ચોથા પહોરના ચોથા ભાગમાં(સ્વાધ્યાયનો અકાળ આવી ગયો છે, તેમ જાણીને) ગુરુને
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
વંદના કરી સ્વાધ્યાય કાળનું પ્રતિક્રમણ કરે અર્થાત્ સ્વાધ્યાય સંબંધી કાયોત્સર્ગ કરે. ત્યાર પછી મુનિ રાત્રિ પ્રતિક્રમણ કાળનું પ્રતિલેખન કરે અર્થાત્ રાત્રિક પ્રતિક્રમણના સમયની જાણકારી મેળવે.
आगए कायवोस्सग्गे, सव्वदुक्ख विमोक्खणे । ૭
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ - વાયવોસ = કાયોત્સર્ગનો સમય IS = આવતાં. ભાવાર્થ- સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગનો સમય થતાં એટલે રાત્રિ પ્રતિક્રમણ પ્રારંભ કરવાનો સમય થતાં મુનિ સર્વ પ્રથમ સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
राइयं च अइयारं, चिंतिज्ज अणुपुव्वसो ।
णाणम्मि दसणम्मि य, चरित्तम्मि तवम्मि य ॥ શબ્દાર્થ:- નાગ્નિ = જ્ઞાનમાં ઢસન્મિ = દર્શનમાં રિAિ = ચારિત્રમાં તન્મ = તપમાં લાગેલા રાઠ્ય = રાત્રિ સંબંધી માર= અતિચારોનું અનુકુળતો = અનુક્રમથી ચિંતિw = ચિંતન કરે. ભાવાર્થ - કાઉસગ્નમાં રાત્રિ દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી લાગેલા અતિચારોનું મુનિ અનુક્રમે ચિંતન કરે. ४९ पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरुं ।
राइयं तु अइयारं, आलोएज्ज जहक्कम ॥ ભાવાર્થ - કાયોત્સર્ગ પૂર્ણ કરી, ગુરુને વંદના કરી, ફરી યથાક્રમે રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે અર્થાત્ પ્રગટરૂપે અતિચારોના ઉચ્ચારણપૂર્વક મિચ્છામિ દુરું કરે.
पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताण तओ गुरुं ।
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ :- તો = ત્યાર પછી ડિમg = પ્રતિક્રમણ (અતિચારોની આલોચના)કરીને foc = શલ્ય રહિત થઈને. ભાવાર્થ - પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈને, ગુરુને વંદના કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
किं तवं पडिवज्जामि, एवं तत्थ विचिंतए ।
काउस्सग्गं तु पारित्ता, करिज्जा जिण संथवं ॥ શબ્દાર્થ - તત્થ= કાયોત્સર્ગમાં પર્વ = એ પ્રકારે વિશ્વત = વિચાર કરે કે, હું િ= કયું તવ= તપ વિજ્ઞાન = અંગીકાર કરું, આ ચિંતન પછી coisani = કાયોત્સર્ગ પરિત્તા = પૂર્ણ કરીને નિ-સંથd = જિન સ્તવન, સ્તુતિ, લોગસ્સનો પાઠ કરિના = કરે. ભાવાર્થ - કાયોત્સર્ગમાં ચિંતન કરે કે “હું આજ કયું તપ કરું?” કાયોત્સર્ગ પૂરો કરી જિનેશ્વરોનું સ્તવન કરે અર્થાત્ ચતુર્વિશતિ સ્તવનનો પાઠ કરે.
Page #177
--------------------------------------------------------------------------
________________
સમાચાર
[ ૧૨૩ ]
पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरुं ।
तवं संपडिवज्जित्ता, करिज्जा सिद्धाण संथवं ॥ શબ્દાર્થ - પરિય વડો = કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુઢ = ગુરુ મહારાજ પાસે તવં = તપ સહિવત્તા = અંગીકાર કરે(પ્રત્યાખ્યાન કરે) પછી સિદ્ધ = સિદ્ધ ભગવાનની સંથવું = સ્તુતિ વરિષ્ણા = કરે અર્થાતુ ખોલ્યુ' નો પાઠ બોલે. ભાવાર્થ :- કાયોત્સર્ગ પૂર્ણ કરી બે વાર ઈચ્છામિ ખમાસમણોના પાઠ દ્વારા ગુરુને વંદના કરે. ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર(પ્રત્યાખ્યાન) કરીને સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરે. વિવેચન :
- પ્રસ્તુત ગાથાઓમાં સાધુની રાત્રિક ચર્યાનું વર્ણન છે. સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી દેવસિક પ્રતિક્રમણ; ત્યારપછી સ્વાધ્યાયકાલ અનુસાર પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય રૂ૫ રાત્રિ ચર્યા છે. રાત્રિના ચોથા પ્રહરના ચોથો ભાગ અર્થાત સૂર્યોદય પહેલા બે ઘડી-૪૮ મિનિટના સમયમાં રાત્રિક પ્રતિક્રમણનું વિધાન છે. તેમાં દેવસિક પ્રતિક્રમણની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી ચિંતન માટે કાયોત્સર્ગથી પ્રારંભ કરીને સ્તવ સ્તુતિ મંગલ સુધીની વિધિનું કથન છે. દેવસિક પ્રતિક્રમણની વિધિમાં સંક્ષિપ્તતાના કારણે રહી જવા પામેલી વિધિ પણ અહીં સ્પષ્ટ થઈ જાય છે અર્થાત્ કાયોત્સર્ગ પછી લોગસ્સના પાઠનું ઉચ્ચારણ, ત્યાર પછી ઉત્કૃષ્ટ વંદનના પાઠથી ગુરુ વંદન અને ત્યાર પછી પ્રત્યાખ્યાનનું કથન છે. આ રીતે જ આવશ્યક પૂર્ણ થતાં સિદ્ધ સ્તુતિ રૂપે કામોત્થણના પાઠથી સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવાનું વિધાન છે. જિં તવં વિજ્ઞાન - રાત્રિક પ્રતિક્રમણના પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં મુનિ ચિંતન કરે કે “આજે હું કયો તપ સ્વીકાર કરીશ?” ચારિત્ર પાલનથી આવતાં કર્મોનો નિરોધ એટલે સંવર થાય છે પરંતુ પૂર્વકૃત કર્મોનો નાશ કરવા માટે તપનો વિશિષ્ટ પુરુષાર્થ અનિવાર્ય બને છે. તેથી સાધક પોતાની શક્તિને ગોપવ્યા વિના ક્ષેત્ર-કાલની પરિસ્થિતિ અનુસાર તપ કરતાં જ રહે છે, તે માટેની ચિંતવના મુનિ આ કાયોત્સર્ગમાં કરે. ભગવાન મહાવીરના શાસનમાં નવકારશીથી છમાસી સુધીના તપનું વિધાન છે. કોઈપણ બાહ્ય તપની આરાધના ચાલુ હોય તો સ્વાધ્યાય, ધ્યાન વગેરે આવ્યંતર તપમાં વિશેષ અનુકૂળ તા રહે છે. કાયોત્સર્ગમાં તપ વિષયક જે ચિંતન અને નિર્ણય કર્યો હોય, તે પ્રમાણે કાયોત્સર્ગ પછી ગુરુમુખે મુનિ તપનો સ્વીકાર કરે. અવોઇતો અનg:- રાત્રિના પ્રથમ પ્રહરમાં સામાન્ય રીતે લોકો પોત-પોતાની પ્રવૃત્તિમાં હોય છે, ત્યારે મુનિ પોતાની અનુકૂળતા પ્રમાણે ઉચ્ચારણપૂર્વક, ઊંચા સ્વરે સ્વાધ્યાય કરી શકે છે પરંતુ રાત્રિના ચોથા પ્રહરમાં લોકો પ્રાયઃ નિદ્રાધીન હોય છે. તે સમયે ઊંચા સ્વરે સ્વાધ્યાય કરવાથી આજુ-બાજુ રહેનારા ગૃહસ્થો(અસંયતિઓ)ને નિદ્રામાં અલના થાય, તેઓ જાગી જાય અને આરંભ-સમારંભ આદિ પાપકારી પ્રવૃત્તિ કરે, તો તે સર્વ પાપકારી પ્રવૃત્તિમાં સાધુ નિમિત્તરૂપ બને છે. તેથી મુનિ રાત્રિના ચોથા પ્રહરમાં તે વાતને લક્ષમાં રાખીને મંદ સ્વરે સ્વાધ્યાય કરે.
આ રીતે આ અધ્યયનમાં પાંચમી સમિતિમાં તથા સ્વાધ્યાયના વિધાનમાં સાધુ દ્વારા ગૃહસ્થોને કોઈપણ પ્રકારે બાધા ઉત્પન્ન ન થાય, તે પ્રકારની સાવધાની રાખવાની સૂચના કરવામાં આવી છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
ઉપસંહાર:
एसा सामायारी, समासेण वियाहिया ।
जं चरित्ता बहू जीवा, तिण्णा संसार सागरं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - પ = આ સામાવારી = ૧૦ પ્રકારની સમાચારી સમાજ = સંક્ષિપ્તમાં વિવાહિયા = કહેલી છે મંત્ર છે, જેનું ચરિત્તા = પાલન કરીને વહૂ = ઘણા જ પીવા = જીવો સંસાર સારં = સંસાર સાગરથી પિ = તરી ગયા છે. એવી જ રીતે વર્તમાન કાળમાં તરી રહ્યા છે, ભવિષ્યકાળમાં તરી જશે. ભાવાર્થ - સંક્ષેપમાં આ સમાચારી કહી છે, તેનું આચરણ કરીને ઘણા જીવો સંસાર-સાગર તરી ગયા છે અર્થાતુ સિદ્ધ થયા છે.
છે છવ્વીસમું અધ્યયન સંપૂર્ણ .
Page #179
--------------------------------------------------------------------------
________________
ખલીય
[ ૧૨૫ ]
સત્યાવીસમું અધ્યયન પરિચય :
આ અધ્યયનમાં ખલેક-દુષ્ટ બળદની ઉપમાથી ઉદ્ધત, અવિનયી શિષ્યોનું વર્ણન છે તેથી તેનું નામ ખલુંકીય છે. જે સાધક દીક્ષા લઈને ખાવા અને પીવામાં મસ્ત બની પ્રમાદી જીવન જીવે છે, ગુરુથી વિપરીત વર્તન કરી પોતાના સ્વચ્છંદને પોષે છે. તેને જ્ઞાનીઓએ “ગળિયા બળદ સાથે સરખાવ્યા છે. તેવા શિષ્યો દુષ્ટ બળદની જેમ સંઘરૂપ શકટને અને તેના માલિક રૂપ સંઘાચાર્યને હાનિ પહોંચાડે છે.
ત્યારે આચાર્ય સ્વયં તે શિષ્યોને છોડીને એકાંત સાધનામાં જોડાઈ જાય છે. પ્રસ્તુત અધ્યયનમાં ગર્ગ નામના સ્થવિર મુનિની જીવન ઘટના દર્શાવી છે. તેઓ આચાર્યની સંપદાથી યુક્ત, સેંકડો શિષ્યોના ગુરુ હતા. કર્મયોગે બધા જ શિષ્યો ઉદ્ધત્ત અને સ્વચ્છંદી બની ગયા. તેઓએ શિષ્યોને સમાધિભાવમાં સ્થિર કરવા અથાગ પુરુષાર્થ કર્યો પરંતુ જ્યારે તેમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ અને શિષ્યોનું દુષ્ટ વર્તન સ્વયંની સાધનામાં બાધક લાગ્યું ત્યારે શિષ્યોનું મમત્વ છોડીને એકાકી થઈ સ્વાવલંબી બની સાધનામાં લીન બની ગયા. આ અધ્યયનમાં દુષ્ટ શિષ્યોની દુષ્ટ પ્રવૃત્તિઓનું વિસ્તૃત વર્ણન છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સત્યાવીસમું અધ્યયન
ખલુંકીય
ગર્ગ મુનિનો પરિચય:
थेरे गणहरे गग्गे, मुणी आसी विसारए ।
आइण्णे गणिभावम्मि, समाहिं पडिसंधए । શબ્દાર્થ - થેરે = સ્થવિર દ = ગણધારક, શિષ્ય પરિવારને ધારણ કરનારા વિસર = વિશારદ, બધા શાસ્ત્રોમાં કુશળ આફvખે = આચાર્યના ગુણોથી યુક્ત સમાઉં = સ્વપરની સમાધિને પડિયા = જાળવી રાખનારા અને = ગર્ગ ગોત્રીય, સ્થવિર ગર્ગ મુનિ મુળ = મુનિ = હતા. ભાવાર્થ-ગર્ગકુળમાં જન્મેલા ગર્ગ મુનિ, શિષ્ય સમુદાય રૂપ ગણને ધારણ કરનારા, શાસ્ત્ર વિશારદ સ્થવિર હતા. તે ગુરુ અને આચાર્યના ગુણોથી સંપન્ન હતા તથા સ્વપરની સમાધિ ભાવોને જાળવી રાખનારા હતા. વિવેચન:ગર્ગ સ્થવિર:- ગર્ગ મુનિ વિદ્વાન અને સમર્થ આચાર્યના ગુણોથી સંપન્ન સ્થવિર હતા. તે સ્વયં સમાધિમાં સ્થિત હતા અને પોતાના શિષ્યોને સમાધિ ભાવોમાં જોડવામાં પ્રયત્નશીલ હતા. થેરે:- સ્થવિર. જે સ્વયં ધર્મભાવમાં સ્થિર હોય અને અન્યને સ્થિરતા કરાવે તેવા અનુભવી સંતને સ્થવિર કહે છે, સ્થવિરના ત્રણ પ્રકાર છે– (૧) દીક્ષા સ્થવિર– વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંત (૨) શ્રુત સ્થવિર ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રના જ્ઞાતા સંત (૩) વય સ્થવિર– ૬૦ વર્ષની ઊંમરવાળ ૧ વયોવૃદ્ધ સંત. કાળદરે - શિષ્ય પરિવારરૂપ ગણને ધારણ કરનાર. સ્થવિર ગર્ગમુનિ ૫૦૦ શિષ્યોના ગણને ધારણ કરીને વિચરણ કરતા હતા. તેથી તેઓને અહીં ગણધર કહ્યા છે. સમાદિક- સમાધિ, સંયમમાં આનંદની અનુભૂતિ. સ્થવિર ગર્ગમુનિ સંયમ સમાધિમાં સ્થિત હતા અને અન્યને પણ સંયમ સમાધિમાં સ્થિત કરવામાં સમર્થ હતા. વિનીત બળદ અને શિષ્ય:
वहणे वहमाणस्स, कतार अइवत्तइ ।
जोए वहमाणस्स, ससारो अइवत्तइ ॥ શબ્દાર્થ - વાળ = ગાડીમાં વહીળસ = જોડેલા શાંત, નમ્ર બળદ વાર = અટવીને, જંગલને અવર = પાર કરે છે તે પ્રમાણે) ગોપ = યોગ-સંયમ માર્ગમાં વમનસ્ય = પ્રવૃત્ત થયેલા નમ્ર-વિનીત શિષ્ય સારો = સંસારથી અવૉફ = પાર થાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
બકીય
૧૨૭ ]
ભાવાર્થ:- ગાડું ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે ગાડું ખેંચી માલિકને જંગલ પાર કરાવે છે, તેવી જ રીતે યોગ-સંયમમાં સંલગ્ન વિનીત મુનિ સંસારને પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વિનીત બળદની ઉપમા દ્વારા વિનીત શિષ્યની વિનીતતાના લાભનું દર્શન કરાવ્યું છે.
સારા બળદની જેમ સુવિનીત સાધક સંયમ માર્ગમાં સુયોગ્ય રીતે પ્રવૃત્ત થઈને સંસારરૂપ ભયાનક અટવીને પાર કરે છે. તાત્પર્ય એ છે કે સરળતાથી, નિષ્કપટતાથી આચરવામાં આવેલા ક્રિયાનુષ્ઠાનનું ફળ નિર્વાણ હોય છે. પોતાના સગુણો અને સવૃત્તિ સ્વયંને તો લાભદાયક થાય જ છે, તેમજ સાથે રહેનારા અન્ય સાધકોની સાધનામાં પણ સહાયક બને છે. અવિનીત બળદ અને શિષ્યઃ
खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ ।
असमाहिं च वेएइ, तोत्तओ य से भज्जइ ॥ શબ્દાર્થ –નો = જે હતું = ધૃષ્ટ અને દુષ્ટ(આળસુ, અવિનીત)બળદને ગો - ગાડીમાં જોડે છે, તે તેને વિમાનો = મારતા-મારતાં થાકી જાય છે ૩= અને વિ૬િ = ક્લેશ અને ઉદ્વિગ્ન થાય અમદં = અસમાધિનો વેપ= અનુભવ કરે છે તે = તેનો તત્તઓ= ચાબુક માફ = તૂટી જાય છે. ભાવાર્થઃ- જે ગાડીવાળો ગાડામાં ગળીયા બળદને જોડે છે તે બળદને મારતા-મારતાં થાકી જાય છે અને ઉહિન બને છે તથા અસમાધિનો અનુભવ કરે છે. છેવટે મારતા-મારતાં તેનો ચાબુક પણ તૂટી જાય છે. + एग डसइ पुछम्मि, एग विधइ अभिक्खण ।
एगं भंजइ समिलं, एगो उप्पह पट्टिओ ॥ શબ્દાર્થ - કોઈ એક ગળિયા બળદને પુચ્છન્ન પૂછડું દસ મરડે છે = કોઈ એક બળ દને મfઉપ = વારંવાર વિંથ = લોખંડની આરથી વધે છે સમિi = જોતરને, ધૂસરને ભગફ = તોડી નાખે છે અને તેનું કોઈ એક ૩Mદપકિ = આડા માર્ગે દોડે છે, આ રીતે ગળિયો બળદ અને ગાડીવાળો બંને દુઃખી થાય છે. ભાવાર્થ:- ગુસ્સે થયેલો ગાડીવાળો કોઈ બળદની પુંછડું વારંવાર મરડે છે, તો કોઈને વારંવાર લોખંડની આર ખંચાડે છે. તે બળદોમાંથી કોઈ બળદ ધોંસરું તોડી નાખે છે, કોઈ અવળે માર્ગે ચઢી જાય છે.
एगो पडइ पासेणं, णिवेसइ णिविज्जइ ।
उक्कुद्दइ उप्फिडइ, सढे बालगविं वए ॥ શબ્દાર્થ -પો- કોઈ એક ગળિયો બળદ પાસે i = એક બાજુ પડ૬ = પડી જાય છે શિવે = કોઈ બેસી જાય છે ગ ર્ = કોઈ સૂઈ જાય છે ૩૬૦ = કોઈ કૂદવા લાગે છે વાક્ = કોઈ ઉછળવા લાગે છે કે કોઈ દુષ્ટ બળદ વાનર્વક યુવાન ગાયને જોઈ તેની તરફ વ= દોડવા લાગે છે. ભાવાર્થ:- કોઈ બળદ રસ્તાની બાજુમાં પડી જાય છે, કોઈ બેસી જાય છે, કોઈ સૂઈ જાય છે, કોઈ કૂદે છે, કોઈ ઊછળે છે, તો કોઈ દુષ્ટ(બળદ) તરુણ ગાયની પાછળ દોડે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
हा माई मुद्धेण पडइ, कुद्धे गच्छइ पडिप्पहं ।
मयलक्खेण चिट्ठइ, वेगेण य पहावइ ॥ શબ્દાર્થ - મારું = કોઈ માયાવી બળદ મુખ = માથું નમાવીને પડ = પડી જાય છે કોઈ ક્રોધમાં આવીને પરિપૂરું = સીધા માર્ગને ત્યજી ઉલટા માર્ગે છઠ્ઠ = દોડી જાય છે મનખ = કોઈ બળદ મરવાનો ઢોંગ કરીને વિદુ = પડી જાય છે તે ખ = વેગથી પાવઠું = દોડવા લાગે છે. ભાવાર્થ - કોઈ માયાવી(ઢોંગી) બળદ માથું નમાવીને-નીચું ઢાળીને જમીન ઉપર બેસી જાય છે. કોઈ ગુસ્સે થઈને ખોટા માર્ગે ચાલ્યો જાય છે. કોઈ મરેલા જેવો ઢોંગ કરી પડી રહે છે, તો કોઈ જોરથી દોડવા માંડે છે. । छिण्णाले छिदइ सेल्लि, दुद्दतो भंजए जुगं ।
से वि य सुस्सुयाइत्ता, उज्जहित्ता पलायए ॥ શબ્દાર્થ - છિપા = કોઈ દુષ્ટ બળદ ત્નિ = દોરડાને છિ = તોડી નાંખે છે કુદત = દુર્દાત્ત મુશ્કેલીથી કાબૂમાં આવનાર, કોઈ બળદ ગુi = ધૂંસરીને મન = તોડી નાંખે તે વિ = પછી તે દુષ્ટ બળ દ સુસુયાજ્ઞા = ફૂંફાડા મારતો ૩ દિત્તા = ગાડું છોડીને પતાય = ભાગી જાય છે. ભાવાર્થ - કોઈ દુષ્ટ બળદ દોરડું તોડી નાખે છે, મુશ્કેલીથી વશ થનારો કોઈ બળદ ભયંકર બની ધૂંસરી તોડી નાખે છે અને પછી તે ફૂંફાડા મારતો એટલે કે સૂ સૂ અવાજ કરતો ગાડું છોડી ભાગી જાય છે.
खलुंका जारिसा जुज्जा, दुस्सीसा वि हु तारिसा ।
जोइया धम्मजाणम्मि, भज्जति धिइदुब्बला ॥ શબ્દાર્થ - નરસા = જેવી રીતે કુળ = ગાડામાં જોડેલા રહg = દુષ્ટ, ગળિયો બળદ, ગાડી(ગાડું) તોડીને ગાડીવાનને દુઃખી કરી ભાગી જાય છે તારિસા = તે પ્રમાણે ધર્મગામ = ધર્મરૂપી ગાડામાં ગોવા = જોડેલા ફિક્શ્વના = ધૃતિદુર્બલ-અધીર અને કાયર દુસ્સા વિ = દુષ્ટ, સ્વચ્છંદી શિષ્યો પણ મન્નતિ = સંયમ ધર્મનો ભંગ કરી દે છે. ભાવાર્થ:- જેવી રીતે ગાડામાં જોડેલા દુષ્ટ અને ગળિયા બળદ ગાડું તોડીને ગાડીવાનને દુઃખી કરીને ભાગી જાય છે, તેવી રીતે ધર્મરૂપી ગાડામાં જોડેલા કાયર, દુષ્ટ શિષ્યો પણ સંયમધર્મનો ભંગ કરે છે. વિવેચન : -
પ્રસ્તુત ગાથામાં અવિનીત બળદની વિચિત્ર પ્રવૃત્તિઓ સાથે અવિનીત શિષ્યની પ્રવૃત્તિની તુલના કરી છે.
ગળીયા બળદને ગાડામાં જોડવાથી વાહકને કષ્ટ પરંપરાનો અનુભવ કરવો પડે છે. ગળીયા બળદને મારતાં મારતાં વાહક થાકી જાય છે અને તેને ક્લેશ થાય છે, શઠ બળદ વાહકની ઈચ્છાનુસાર ચાલતો નથી, તેથી વાહકને વ્યાકુળતા થાય છે અને ક્રોધ આવે છે. વળી દુષ્ટ બળદને મારતા-મારતાં ક્યારેક લાકડી તૂટી જાય છે. આમ વાહકની ચિત્તસમાધિનો ભંગ થાય છે અને તે બળદ વાહકને ઉચિત સ્થાને પહોંચાડી શકતો નથી. તેમ મુક્તિનગરની પ્રાપ્તિ માટે ધર્મરથમાં નિયોજિત કરવામાં આવેલા કુશિષ્યો પણ ધૈર્યના અભાવે સંયમનું સારી રીતે વહન કરતા નથી. તેઓ સંયમ અનુષ્ઠાનમાં દઢ રહી
Page #183
--------------------------------------------------------------------------
________________
બકીય
[ ૧૨૯]
શકતા નથી. દુષ્ટ શિષ્યો સ્વયં મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી, તે ઉપરાંત ગુરુ આદિને પણ ખેદ પમાડે છે. હજુ - તેના અનેક અર્થો છે. = દુષ્ટ બળદ, નિર્યુક્તિકારના કથનાનુસાર ધોંસરું તોડીને અવળે માર્ગે જનાર વક્ર અથવા કુટિલ, જેને ક્યારે ય સુધારી ન શકાય, એવા બળદો. ખાંક શબ્દ પશુ કે મનુષ્યનું વિશેષણ હોય ત્યારે તેનો અર્થ અવિનીત મનુષ્ય અથવા પશુ થાય છે. ૩wiદત્તા - પોતાના માલિક(સ્વામી) અને ગાડું બંનેને ઉન્માર્ગે લઈ જઈ કોઈ વિષમ પ્રદેશમાં ગાડાના બંધન તોડી, ધોંસરું ઉડાડીને પોતે ભાગી જાય છે. અવિનીત શિષ્યોની અવિનીતતા :
इड्डीगारविए एगे, एगेत्थ रसगारवे ।
सायागारविए एगे, एगे सुचिरकोहणे ॥ શબ્દાર્થ:- રવિ = ઋદ્ધિથી ગર્વિત બનેલા = કોઈ એક શિષ્યરત IRવે = રસલોલુપ બનેલા સયા-રવિ = સુખશાતાની ઈચ્છાવાળા અને = કોઈ સુવિ-જોદ = ચિરક્રિોધી છે. ભાવાર્થ:- સ્થવિર ગર્ગ વિચારે છે કે(મારા) કોઈ શિષ્યને ઋદ્ધિનું ગૌરવ છે, કોઈ રસ-લોલુપ છે, કોઈ સુખશાતાનું અભિમાન કરે છે, તો કોઈ શિષ્ય લાંબા સમય સુધી ક્રોધયુક્ત રહે છે. 9 A fમસ્થાતિ છે, જે મોમાઇ માં |
थद्धे एगे अणुसासम्मि, हेऊहिं कारणेहिं ॥ શબ્દાર્થ - પ = કોઈ એકfમજનસિપ = ભિક્ષા લાવવામાં આળસુ માણ-મીર = અપમાન ભીરુ બની ગયા છે(ભિક્ષા માગવામાં અપમાન સમજે છે) થ = અહંકારી બની ગયા છે એવા શિષ્યોને અબુલામ = હું યોગ્ય શિક્ષા કરું છું હેસ્ટિં= અનેક હેતુ રોહિં = કારણોથી. ભાવાર્થ - કોઈ શિષ્ય ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ યાચનામાં થતાં અપમાનથી ડરે છે, તો કોઈ હેતુ અને કારણથી એટલે સારી રીતે સમજાવીને અનુશાસિત કરતાં પણ અહંકારી બને છે અર્થાત્ અહંભાવથી સામે બોલે છે.
सो वि अंतरभासिल्लो, दोसमेव पकुव्वइ ।
आयरियाणं तु वयणं, पडिकूलेइ अभिक्खणं ॥ શબ્દાર્થ – સો વર તે દુષ્ટ શિષ્ય અંતરમાણ7ો = વચ્ચે જ બોલી ઊઠે છે અને રોમેવ ગુરુ મહારાજનો જ દોષ પશ્વ = કાઢે છે વય = વચનોથી પડિ = પ્રતિકૂળ આચરણ કરે છે. ભાવાર્થ - કુશિષ્યો અનુશાસિત કરવા પર વચ્ચે બોલે છે, આચાર્યના વચનોમાં દોષ કાઢે છે અને વારંવાર આચાર્યના વચનોથી(આજ્ઞાથી) પ્રતિકૂળ આચરણ કરે છે.
न ण सा मम वियाणाइ, ण वि सा मज्झ दाहिइ ।
' યા તોહિ મળે, સાદૂ સોન્થ લખ્ય૩ I શબ્દાર્થ - તે શ્રાવિકા તો મમ = મને જ વિયાણI3 = ઓળખતી નથી મ= મને ન
I
!
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
= ભિક્ષા આપશે નહિ મળે = હું સમજુ છું કે આ સમયે તે બિળયા હોહિફ = ઘરની બહાર ગઈ હશે અલ્થ = આ કામને માટે આપ અળો = કોઈ બીજા સાહૂ = સાધુને વળ્વડ= મોકલો.
૧૩૦
ભાવાર્થ :– ભિક્ષા લાવતી વખતે કોઈ શિષ્ય ગુરુને કહે છે– તે ગૃહિણી મને ઓળખતી નથી, તેણી મને ભિક્ષા આપશે નહિ, મને લાગે છે કે તેણી બહાર ગઈ હશે અથવા બીજા કોઈ સાધુને મોકલો, આ રીતે બહાના કરે. पेसिया पलिउंचंति, ते परियंति समंतओ । रायवेट्ठि च मण्णंता, करेंति भिउडिं मुहे ॥
|१३
શબ્દાર્થ:- પેસિયા = કોઈ કામ માટે મોકલેલા પત્તિšવૃત્તિ- કાર્ય કરવાની ના પાડી દે સમતો ગમે ત્યાં પયિંતિ = ભટકયા કરે રાયવેĚિ = રાજાની વેઠની જેમ મળતા = માને છે મુદ્દે = મુખ ઉપર મિšિ = ભૃકુટિ, ક્રોધની રેખા રેંતિ = કરે છે.
ભાવાર્થ :– અવિનીત શિષ્યને ગુરુ કોઈ કામ માટે મોકલે તો તે કામ કર્યા વિના પાછો ફરે, બબડાટ કરે, અને ગુરુથી દૂર રહેવા ગમે ત્યાં ભટકે, ગુરુની આજ્ઞાને રાજવેઠની જેમ માની મોઢું બગાડે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં કુશિષ્યોના આચરણ અને તેમને અનુશાસિત કરવામાં ગુરુના મુશ્કેલીયુક્ત અનુભવનું વર્ણન છે.
रसगारविए :– કોઈ શિષ્ય સરસ સ્વાદિષ્ટ આહાર લાવે છે, મેળવે છે, સેવન કરે છે. તે રસવંતા આહારના અભિમાનથી રુગ્ણ અથવા વૃદ્ધ સાધુઓ માટે ભિક્ષા લાવતો નથી, તપસ્યા કરતો નથી. રૂઠ્ઠીનારવિણ્ :– મારા શ્રાવકો ધનાઢય છે, અમુક ધનિક મારા ભક્ત છે, મારી પાસે વસ્ત્ર-પાત્રાદિ છે, કોઈ અવિનીત શિષ્ય આવી ઋદ્ધિનો અહંકાર કરે છે.
સાયાના રવિ :– કોઈ શિષ્યને સુખ-સગવડતાઓની સંપન્નતાનો અહંકાર હોય છે, તેથી તેઓ એક જ સ્થળે રહીને અન્યત્ર વિહાર કરતા નથી તેમજ પરીષહ સહન કરતા નથી.
थद्धे ઃ– કોઈ શિષ્ય અભિમાની છે, હઠાગ્રહી છે, તેને કદાગ્રહ છોડવા માટે સમજાવવામાં આવે, તોપણ તે પોતાનો કદાગ્રહ છોડતા નથી, નમ્ર બનતા નથી, હિતશિક્ષા આપવા છતાં તે અભિમાનપૂર્વક સામે બોલે છે. ओमाण भीरु -- કોઈ શિષ્ય અપમાન ભીરુ હોવાને કારણે, અપમાનના ભયથી કોઈને ત્યાં ભિક્ષા લેવા માટે જતા નથી.
સાહૂ અળોથૅ વડ :– કોઈ કહે કે શું હું એક જ આપનો શિષ્ય છું કે દરેક કામ મને જ સોંપવામાં આવે છે, બીજા ઘણા શિષ્યો છે, તેમને મોકલોને ?
લિ ંવૃત્તિ ઃ- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) કોઈ કાર્ય માટે મોકલતાં, તે કાર્ય કર્યા વિના જ તે પાછો આવે (૨) કોઈ કાર્ય માટે મોકલે, તો તે બબડાટ કરે, લમણાઝીક કરે; ગુરુને કહે કે મને એ કામ આપે કહ્યું જ નથી, તે વ્યક્તિ ત્યાં મળી નથી, વગેરે બહાના બતાવે છે.
(૮) પરિયંતિ સમંતઓ :– કુશિષ્ય ગમે ત્યાં ભટક્યા કરે, પરંતુ(ગુરુની) પાસે જતા નથી. તે માને છે કે ગુરુની પાસે રહેશું તો કામ કરવું પડશે, તેમ સમજી ગુરુથી દૂર-દૂર રહે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
બાકીય
[ ૧૩૧ ]
સ્થવિર ગર્ગની વિચારણા -
वाइया संगहिया चेव, भत्तपाणेण पोसिया ।।
जायपक्खा जहा हंसा, पक्कमति दिसोदिसिं ॥ શબ્દાર્થ:- વાદા - મેં આ શિષ્યોને ભણાવ્યા-ગણાવ્યા મંદિયા - દીક્ષિત કર્યા બTTPM - આહાર-પાણીથી પોસિય = પાલન-પોષણ કર્યું પરંતુ ગઈ = જે પ્રકારે ગયા = પાંખો ફૂટતાં દક્ષા = હંસ ફિક્ષિ = પોતાની ઈચ્છા અનુસાર દિશા-વિદિશામાં પfમતિ = ઊડી જાય છે. ભાવાર્થ:- જેમ પાંખો આવતા હંસ જુદી જુદી દિશાઓમાં ઊડી જાય છે તેમ દીક્ષિત અને શિક્ષિત કરેલા, આહાર-પાણીથી પોષેલા કુશિષ્યો પણ ગુરુને છોડીને અન્ય દિશાઓમાં ચાલ્યા જાય છે. । अह सारही विचिंतेइ, खलुंकेहिं समागओ।
किं मज्झ दुट्ठसीसेहि, अप्पा मे अवसीयइ ॥ શબ્દાર્થ - દ = જે પ્રકારે સારહી = સારથિ હતુર્દ = ગળિયા બળદ જેવા સમસ્ત અવિનીત શિષ્યોથી સમજો = દુઃખી થયેલા ગર્ગનિ(ગુરુ) વિવંતેફ = વિચાર કરે છે કે કીર્દિક આ દુષ્ટ શિષ્યોથી મ= મનેવિંદ = શો લાભને મારો ખ = આત્મા અવલીય દુઃખિત અને ક્લેશિત થાય છે. ભાવાર્થ:- ગળિયા બળદથી દુઃખી થનાર સારથીની જેમ અવિનીત શિષ્યોથી દુઃખી થઈને ધર્મરથના સારથિ સ્થવિર ગર્ગમુનિ વિચારે છે કે “મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ?” તેનાથી મારો આત્મા દુઃખી થાય છે, ક્લેશ પામે છે.
जारिसा मम सीसाओ, तारिसा गलिगद्दहा ।
गलिगद्दहे जहित्ताणं, दढं पगिण्हइ तवं ॥ શદા:- ગાલિ = જે પ્રકારે નિહ = આળસું ગધેડુંતરિલા = તે જ રીતે મમ = મારા
= આ શિષ્યો હિનીકે = આળસું ગધેડા સમાન અવિનીત શિષ્યોને હિતા" = છોડીને વ૮ = દઢતાપૂર્વક તવ = તપ સંયમનું પm = પાલન કરવા લાગ્યા. ભાવાર્થ:- આળસુનકામા ગધેડા જેવા મારા શિષ્યો છે. આમ વિચારી ગર્ગમુનિ આળસું ગધેડા જેવા શિષ્યોને છોડીને દઢતાથી તપ-સાધનામાં લીન થયા.
मिउमद्दवसंपण्णो, गंभीरो सुसमाहिओ ।
विहरइ महिं महप्पा, सीलभूएण अप्पणा ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ – મિર્ભવ-સંપVો = વિનય અને કોમળતા-સરલતા યુક્ત ભરો = ગંભીર સુવાદિ = સુસમાધિવત્ત તે મહિમા = મહાત્મા ગર્ગાચાર્ય રતભૂષણ = શ્રેષ્ઠ આચારવાળા અખા = આત્માથી યુક્ત થઈને નહિં = પૃથ્વી ઉપર વિટર = વિચરવા લાગ્યા. ભાવાર્થ:- વિનય અને સરળતા યુક્ત, ગંભીર, સુસમાધિવંત અને શીલ સંપન્ન મહાન આત્મા સ્થવિરા ગર્ગમુનિ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
?
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અવિનીત શિષ્યની અવિનીત પ્રવૃત્તિથી થાકેલા સ્થવિર ગર્ગ મુનિની વિચાર ધારાનું નિર્દેશન છે. વિંદ ભટ્ટ લઉં – દુષ્ટ-અવિનીત શિષ્યોથી મને શો લાભ? અવિનીત શિષ્યોથી મારું ઈહલૌકિક કે પારલૌકિક કયું પ્રયોજન સિદ્ધ થાય છે? તેવા શિષ્યોને પ્રેરણાદેવાથી તો મારા આત્મ-ભાવની હાનિ થાય છે અને કંઈ ફળ મળતું નથી. આવા કુશિષ્યોનો ત્યાગ કરી મારે સ્વયં એકાંત સાધનામાં લીન થવું જોઈએ. ગલિગર્દભ :- સ્થવિર ગર્ગમુનિએ અવિનીત, ઉદંડ, દુષ્ટ શિષ્યો માટે ગલિગર્દભ' શબ્દ પ્રયોજ્યો છે. પ્રાયઃ ગધેડા મંદબુદ્ધિ હોવાથી વારંવાર પ્રયત્નો કરવા છતાં, હાંકવા છતાં ચાલતા નથી. એ જ રીતે તે શિષ્યો વારંવાર પ્રેરણા દેવા છતાં સન્માર્ગ પર ચાલતા ન હતા, ઉદંડ બની નિરર્થક ચર્ચા કરતા હતા. તેઓ સાધનામાં આળસુ અને નિરુત્સાહ થઈ ગયા હતા. તેથી ગુરુએ વિચાર્યું કે મારો બધો સમય આ કુશિષ્યોને શિખામણ આપવામાં ચાલ્યો જાય છે, આત્મ સાધના માટે શાંત વાતાવરણ અને સમય મળતો નથી. તેથી તેઓને છોડી દેવા તે જ મારા માટે શ્રેયસ્કર છે, આમ વિચારી તેઓ એકાકી થઈ આત્મ સાધનામાં લીન બની ગયા.
વ્યાખ્યાકારોના કથનાનુસાર સ્થવિર ગર્ગમુનિ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયા હતા અને તેઓ તભવ મોક્ષગામી હતા. તેમને ૫૦૦ શિષ્યોનો વિશાળ પરિવાર હતો પરંતુ કર્મયોગે બધા શિષ્યો અવિનીત હતા.
કર્મસંયોગે આવી ઘટનાઓ ઘટિત થાય છે. આગમકારોએ આગમોમાં વિવિધ દષ્ટિકોણથી પુણ્યશીલ અને પાપી, હળુકર્મી અને ભારેકર્મી, યશસ્વી અને અયશસ્વી દરેક પ્રકારની વ્યક્તિઓના ચરિત્રોનું નિરૂપણ યથાસ્થાને કર્યું છે. તે જ જિનશાસનની વિશાળતા અને ઉદારતા છે. આ પ્રકારનું વર્ણન સાધકને અનેકાંતિક અને સમભાવી ચિંતન માટે પ્રેરક બને છે.
સત્તાવીસમું અધ્યયન સંપૂર્ણ
Page #187
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ગતિ
[ ૧૩૩ ]
અઠ્ઠાવીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગ અને તેમાં ગતિ કરવાની પદ્ધતિનું સાંગોપાંગ વિશ્લેષણ હોવાથી તેનું નામ “મોક્ષમાર્ગ ગતિ' છે. આત્માની કર્મોથી સંપૂર્ણ મુક્તિ, સહજાવસ્થા કે પરમ આનંદ અવસ્થા, તે મોક્ષ છે. મોક્ષની સાધના મનુષ્ય ભવમાં જ થઈ શકે. ચતુર્વિધ સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયોને મોક્ષમાર્ગ કહે છે અને તે માર્ગ પર ગતિ કરવી, તે જ સાધકનો પુરુષાર્થ છે. જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ કહ્યો છે. પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગના આ ચારે ય ઉપાયોનું વિગતવાર વર્ણન છે. આત્માના અનંતગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન છે. જ્ઞાન ગુણથી જ અન્ય અનંત ગુણોને જાણી શકાય છે, અનુભૂતિ કરી શકાય છે. જગતના તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યગુજ્ઞાન છે. સૂત્રકારે જ્ઞાનના વિષયભૂત છ દ્રવ્ય, તેના ગુણ, પર્યાય આદિનું વર્ણન કર્યું છે. જ્ઞાન એક અખંડ ગુણ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમની વિવિધતાથી તેના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન, તે પાંચ ભેદ થાય છે. આત્માના શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે. જે વસ્તુ જેવી છે, તે જ રીતે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી તેના પર શ્રદ્ધા કરવી, તે સમ્યગુદર્શન છે. સૂત્રકારે નવતત્ત્વોની સમજણપૂર્વકની શ્રદ્ધાને સમ્યગુદર્શન કહ્યું છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, તે નવ તત્ત્વ છે. જિનેશ્વર દર્શિત એ નવ તત્ત્વના સ્વરૂપમાં હીનાધિક કે વિપરીત શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શનની વિરાધના છે અને પૂર્ણરૂપે યથાર્થ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શનની સાચી આરાધના છે. સમ્યગુદર્શનની આરાધના કરવી તે જ સિદ્ધિનો માર્ગ છે. મોક્ષમાર્ગમાં સમ્યગુદર્શન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી જ ઉપાર્જિત કરેલું જ્ઞાન સમ્યગુજ્ઞાન રૂપે પરિણત થાય છે, તેમજ તેના અભાવમાં નવપૂર્વ જેટલું જ્ઞાન પણ અજ્ઞાનની ગણનામાં આવે છે. તે જ રીતે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ સમ્યક ચારિત્ર અને સમ્યગુ તપની આરાધના થાય છે. સમ્યગદર્શનના અભાવે વ્યવહારથી સ્વીકાર કરેલા ચારિત્ર અને તપ પણ મોક્ષ સાધનાના અંગરૂપ થતા નથી. તે જ મહત્ત્વશીલતાના કારણે આ અધ્યયનમાં સમ્યગ્દર્શનના ભેદ, દશ રુચિ, આઠ આચાર આદિ તત્ત્વોનું વિસ્તૃત વિશ્લેષણ છે. સમ્યગુજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણનું શ્રેષ્ઠ ફળ તે સમ્યક ચારિત્ર છે. આવતાં કર્મોનો વિરોધ કરે તે ચારિત્ર, તેમજ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ અને મહાવ્રત આદિનું પાલન, તે ચારિત્ર કહેવાય છે. પ્રસ્તુતમાં સામાયિક આદિ પાંચ અવસ્થાઓના માધ્યમથી ચારિત્રના પાંચ પ્રકાર કહ્યા છે. પૂર્વસંચિત કર્મોનો નાશ કરવા માટે સમ્યકતપ એ પણ મોક્ષમાર્ગનું મહત્ત્વનું અંગ છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ, તેમ તપના બાર પ્રકાર છે. દરેક તપ દ્રવ્ય અને ભાવ
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
બંનેના સુમેળથી જ સમ્યક્ થાય છે તોપણ બાહ્ય તપ મુખ્યત્વે શરીર સાથે સંબંધિત હોય છે અને આત્યંતર તપ મુખ્યત્વે આત્માના ભાવો સાથે સંબંધિત હોય છે.
૧૩૪
સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે ય મોક્ષ માર્ગના અંગ પરસ્પર સંકળાયેલા છે. જ્ઞાનથી જીવાદિ ભાવો જાણી શકાય છે. દર્શનથી તે ભાવો પર શ્રદ્ધા થાય છે. ચારિત્રથી આશ્રવનો એટલે આત્મામાં આવતાં કર્મોનો નિરોધ થાય છે અને તપથી તેની પરિશુદ્ધિ થાય છે અર્થાત્ પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે. આ રીતે મોક્ષમાર્ગમાં ક્રમિક વિકાસ કરતાં સાધક આ ચારેયના સુમેલપૂર્વક સાધના કરે છે અને જ્યારે આ ચારેયની પૂર્ણતા થાય, ત્યારે જીવનો મોક્ષ થાય છે.
܀܀܀܀܀
Page #189
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ગતિ
૧૩૫
અકાવીસમું અધ્યયન
મોક્ષમાર્ગ ગતિ
મોક્ષમાર્ગ -
मोक्खमग्गगई तच्चं, सुणेह जिणभासियं ।
चउकारणसजुत्त, णाणदसण लक्खण ॥ શબ્દાર્થ - જિનભલિય = જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત વારણસંગુત્ત = સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, તે ચાર કારણોથી સંયુક્ત, આ ચાર કારણોથી પ્રાપ્ત થનારી નાગવંસ- નવરા = જ્ઞાન-દર્શન લક્ષણરૂપ તવં = યથાર્થ, સત્યમોહમFડું = મોક્ષમાર્ગની ગતિ, મોક્ષમાર્ગનો પુરુષાર્થ સુદ = સાંભળો. ભાવાર્થ - જિનેશ્વર ભગવંતો દ્વારા કથિત સમ્યગુજ્ઞાન આદિ ચાર કારણોથી યુક્ત અને જ્ઞાન-દર્શન આ બે લક્ષણ સ્વરૂપ મોક્ષમાર્ગની યથાર્થ ગતિને તમે સાંભળો. (અર્થાત્ હું મોક્ષમાર્ગ ગતિ નામના અધ્યયનનું વર્ણન કરું છું, તે તમે સાંભળો). | બાળ ૨ વલાં વેવ, ચરિત્ત ર તવો તા .
एस मग्गो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसीहि ॥ શબ્દાર્થ - વરસાર્દિ- શ્રેષ્ઠદર્શી, સંસારના સમસ્ત પદાર્થોને જોનારા, સર્વદર્શીવાર્દ = જિનેશ્વર ભગવંતોએ પાઈ = જ્ઞાન હંસ = દર્શન ચરિત્ત = ચારિત્ર તવો = તપ પણ = આ મો ત્તિ = મોક્ષમાર્ગ પર = પ્રરૂપિત કર્યો છે. ભાવાર્થ- સર્વદર્શી જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે.
णाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा ।
एयं मग्गमणुपत्ता, जीवा गच्छति सुग्गइं ॥ શબ્દાર્થ -પ = આ મr = માર્ગનું ગyપત્તા = આચરણ કરીને નવા = જીવો સુપારું = સુગતિ, મોક્ષ કચ્છતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગનું આચરણ કરીને જીવો સુગતિ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગનું સંક્ષિપ્ત વર્ણન છે.
અષ્ટવિધ કર્મોનો સર્વથા ક્ષય થવો, તે મોક્ષ છે અને તીર્થંકર પ્રતિપાદિત સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ કરવું એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે.
R
:
1
0
Page #190
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તત્ત્વ નિભસિયં - યથાર્થ અને જિનેશ્વર ભાષિત. વિભિન્ન દાર્શનિકોએ મોક્ષમાર્ગની પ્રરૂપણા ભિન્ન-ભિન્ન રીતે કરી છે. તે સર્વમાં પ્રસ્તુત પ્રરૂપણા પૂર્ણ સત્ય અને શુદ્ધ છે તેની વિશિષ્ટતા પ્રદર્શિત કરવા સૂત્રકારે તવં અને વિભાલિયું, તે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય કે આ ચતુર્વિધ મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગી જિનેશ્વરોએ બતાવેલો હોવાથી સંપૂર્ણપણે યથાર્થ છે. બાળ સખા :- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તે ચાર મોક્ષમાર્ગના અંગ છે. તેમ છતાં તેમાં જ્ઞાન અને દર્શન એ મુક્તાત્માના મુખ્ય લક્ષણ એટલે ગુણ છે. આ રીતે જ્ઞાનાદિ ચાર મોક્ષના સાધન છે અને જ્ઞાન દર્શનએ બે આત્મ(સિદ્ધાત્માના) ગુણોની ઉપલબ્ધિ એ મોક્ષમાર્ગ છે. સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ જ્ઞાન-દર્શન સ્વરૂપ જ છે. સંપૂર્ણ શુદ્ધ થયેલા મુક્ત જીવોમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે, કારણ કે તે બંને આત્માના ગુણો છે. ચારિત્ર અને તપ શરીર સાપેક્ષ છે તેથી મુક્ત જીવોમાં ચારિત્ર અને તપ નથી. આ રીતે જ્ઞાન-દર્શનની વિશેષતા સૂચિત કરવા અને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવા સૂત્રકારે સિદ્ધગતિ માટે નાગવંતળનાં વિશેષણનો પ્રયોગ કર્યો છે. સમ્યગુજ્ઞાનાદિનું સ્વરૂપ – નય અને પ્રમાણથી થતો જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ સમ્યગુજ્ઞાન છે. જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્ત્વની પ્રતીતિ થાય, જેમાં હેય, બ્રેય અને ઉપાદેયના યથાર્થ વિવેકની અભિરુચિ હોય તે સમ્યગ્દર્શન છે. સમ્યગુજ્ઞાનપૂર્વક કષાયોથી અને સાવધ યોગોથી નિવૃત્તિ તથા સમભાવોમાં સ્થિતિ તે સમ્યકુચારિત્ર છે. ઇચ્છાઓનો નિરોધ અને કર્મોને ભસ્મીભૂત કરનાર નિર્જરાના બાર અનુષ્ઠાનો તે સમ્યક્ તપ છે. સમ્યગ જ્ઞાન અને તેના પ્રકાર:। तत्थ पंचविहं णाणं, सुयं आभिणिबोहियं ।
ओहिणाणं तु तइयं, मणणाणं च केवलं ॥ શાર્થ-તત્વ તેમાં, મોક્ષમાર્ગમાં વિલં- પાંચ પ્રકારનું Trળવોદિ-અભિનિબોધિક, મતિજ્ઞાન અર્થ = શ્રુતજ્ઞાન તથં ત્રીજું પરિણા= અવધિજ્ઞાન મળણા = મન:પર્યવજ્ઞાન જેવા = કેવળજ્ઞાન ભાવાર્થ-મોક્ષમાર્ગના ઉપરોક્ત ચાર સાધનમાંથી જ્ઞાનના પાંચ પ્રકાર છે– શ્રુતજ્ઞાન, અભિનિબોધિકજ્ઞાન(મતિજ્ઞાન), ત્રીજું અવધિજ્ઞાન તેમજ મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. [,L B પંવિદ ના, ધ્યાન ૨ ગુણાબ ય
पज्जवाणं च सव्वेसिं, णाणं णाणीहिं देसियं ॥ શબ્દાર્થ - ચં = આ ઉપરોક્ત પંવિ૬ = પાંચ પ્રકારનું TM = જ્ઞાન અને રધ્ધાળ = દ્રવ્ય
= ગુણ સવ્વલિ = તેની સમસ્ત પwવાળ = પર્યાયોનું TT = જ્ઞાન નહિં = જ્ઞાની પુરુષો દ્વારા સિવું = ઉપદેશ્ય છે, બતાવ્યું છે. ભાવાર્થ:- આ પાંચ પ્રકારનું જ્ઞાન અને સર્વ દ્રવ્ય, ગુણ અને તેની સમસ્ત પર્યાયોનું જ્ઞાન જ્ઞાની પુરુષો દ્વારા નિરૂપિત છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં જ્ઞાનના પાંચ પ્રકાર અને જ્ઞાનના પ્રયોજનનું કથન છે. જ્ઞાન આત્માનો મુખ્ય
Page #191
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૩૭ ]
ગુણ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમની વિલક્ષણતાના આધારે જ્ઞાનના પાંચ પ્રકાર થાય છે–
(૧) આભિનિબોધિક શાન– પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી જે જ્ઞાન થાય તેને તથા અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ચાર પ્રકારની મતિને આભિનિબોધિક જ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન કહે છે. (૨) ક્ષતજ્ઞાન– શ્રવણની મુખ્યતાએ જે જ્ઞાન થાય તેને તથા શાસ્ત્રના માધ્યમે જે જ્ઞાન થાય, તેને શ્રુતજ્ઞાન કહે છે. મતિ અને શ્રુત આ બંને જ્ઞાન ઇન્દ્રિયાદિ બાહ્ય માધ્યમથી થાય છે તેથી તેને પરોક્ષજ્ઞાન કહ્યા છે. (૩) અવધિજ્ઞાન- ઇન્દ્રિય આદિ બાહ્ય માધ્યમ વિના સાક્ષાત્ આત્માથી થતાં રૂપી પદાર્થોના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. (૪) મન:પર્યવાન- ઇન્દ્રિયાદિ માધ્યમ વિના સાક્ષાત્ આત્માથી અઢી દ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન છે. (૫) કેવળજ્ઞાનત્રણે લોક અને ત્રણે કાલના સર્વ ભાવોને પૂર્ણપણે જાણનારું જ્ઞાન કેવળજ્ઞાન છે. અંતિમ ત્રણે જ્ઞાનમાં ઇન્દ્રિય આદિ બાહ્ય સાધનોની જરૂર નથી તે સાક્ષાત્ આત્માથી જ થાય છે, આ અપેક્ષાએ શાસ્ત્રમાં તે ત્રણેયને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. જ્ઞાનનું વિસ્તૃત વર્ણન શ્રી નંદીસૂત્ર અનુસાર જાણવું.
વં મણિવદ્ય-નંદીસુત્ર આદિ અનેક શાસ્ત્રમાં મતિજ્ઞાનની પ્રથમ જ્ઞાનરૂપે અને શ્રુતજ્ઞાનની બીજાજ્ઞાનરૂપે ગણના થઈ છે પરંતુ પ્રસ્તુત ચોથી ગાથામાં શ્રુતજ્ઞાનને પ્રથમ અને મતિજ્ઞાનને બીજું દર્શાવ્યું છે. તેનું કારણ બે રીતે સમજી શકાય છે– (૧) ગાથાના અનુપ્રાસના કારણે શબ્દોનો ક્રમ વ્યત્યય થઈ શકે છે (૨) શેષ ચારે ય જ્ઞાનનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જ સમજી શકાય છે, તે અપેક્ષાએ તેની પ્રધાનતા પ્રદર્શિત કરવા તેનું પ્રથમ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.
M - પ્રસ્તુત ગાથાઓમાં જ્ઞાન શબ્દથી સમ્યગુજ્ઞાન માત્રનું જ ગ્રહણ સમજવું કારણ કે અહીં મોક્ષના ચાર કારણોનું કથન છે. મિથ્યાજ્ઞાન મોક્ષ માર્ગનું અંગ બની શકતું નથી.
Morખ નડુિ મને આ શબ્દો દ્વારા ગાથા-૩૫માં જ્ઞાનનું પ્રયોજન દર્શાવ્યું છે. અહીં એ બતાવ્યું છે કે– પાંચ જ્ઞાનમાંથી કેવળજ્ઞાન દ્વારા જીવાદિ સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને જાણી શકાય છે અને શેષ ચાર જ્ઞાનથી કેટલાક દ્રવ્યોના કેટલાક ગુણ-પર્યાયનો બોધ થાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય - का गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा ।
लक्खण पज्जवाण तु, उभओ अस्सिया भवे ॥ શબ્દાર્થ-બું = દ્રવ્ય ગુણ = ગુણોનો આસો = આશ્રય, આધાર છે બ્લસિલા = એક દ્રવ્યને આશ્રિત રહે છે | = ગુણો પાવાઈ = પર્યાયોનું સર્જન = લક્ષણ એ છે કે ૩મો = પર્યાય, દ્રવ્ય અને ગુણ બંનેને આસિયા = આશ્રિત રહેનાર મને = હોય છે. ભાવાર્થ:- ગુણોનો આધાર દ્રવ્ય છે. ગુણો કેવળ દ્રવ્યના આશ્રિત રહે છે. પર્યાયોનું લક્ષણ એ છે કે તે દ્રવ્ય અને ગુણ બંનેના આશ્રયે રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે. દ્રવ્ય :- જૈન વાડગમયમાં વિભિન્ન અપેક્ષાએ દ્રવ્યનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવ્યું છે– (૧)
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
Tણાગના તળું . જે ગુણોનું આશ્રયસ્થાન છે તે દ્રવ્ય છે; અનંતગુણોનો પિંડ, તે દ્રવ્ય છે. (૨) તેને જ સ્પષ્ટ કરતાં તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ગુખપર્યાયવર્ધ્ય મ્ અર્થાત્ જે ગુણ અને પર્યાયવાન છે તે દ્રવ્ય છે. (૩) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે સત્ છે અને જે સત્ છે તે દ્રવ્ય છે. (૪) જેમાં પૂર્વ પર્યાયનો નાશ થાય અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય તે દ્રવ્ય છે. (૫) જેમાં અનંતગુણો છે અને સમયે-સમયે અવસ્થાઓનું પરિવર્તન થયા કરે છે તે દ્રવ્ય છે. આ સર્વે ય લક્ષણો પરસ્પર સાપેક્ષ અને અવિરુદ્ધ છે.
બૂસિયા ખા :-જેદ્રવ્યના આશ્રયે રહે છે તે ગુણ છે. એકદ્રવ્યના આશ્રયમાં અનેક ગુણો રહે છે પરંતુ તે એક ગુણમાં બીજા ગુણો હોતા નથી; સર્વ ગુણો સાથે મળીનેદ્રવ્યમાં રહે છે. એક ગુણમાં અનેક પર્યાયો હોય છે. ૩મઓ સિંથા ભવે :- ગાથાના આ ચરણમાં પર્યાયનું લક્ષણ સ્પષ્ટ કર્યું છે કે જે દ્રવ્ય અને ગુણ બન્નેના આશ્રયે રહે છે તે પર્યાય છે. પર્યાયના પણ વિભિન્ન અર્થ ઉપલબ્ધ થાય છે– (૧) જે ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે તથા સમગ્ર દ્રવ્યમાં વ્યાપ્ત હોય છે, તે પર્યાય છે. (૨) જે સમસ્ત દ્રવ્યો અને સમસ્ત ગુણોમાં વ્યાપ્ત હોય છે તે પર્યાય કહેવાય છે. (૩) દ્રવ્ય અને ગુણ બંનેમાં સમયે-સમયે પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તન પામતી અવસ્થા, તે જ પર્યાય છે. (૪) પર્યાય એટલે “પરિવર્તન', સમયે-સમયે જે પલટાય છે તે પર્યાય.
સંક્ષેપમાં દ્રવ્યમાં બે પ્રકારના ધર્મ હોય છે– ગુણ અને પર્યાય. તેમાં સદભાવ : નમાવી પf: દ્રવ્યનો સહભાવી અને નિત્યરૂપે રહેનારો ધર્મ ગુણ છે અને ક્રમભાવી ધર્મ છે તે પર્યાય છે. દ્રવ્યમાં રહેલો “ગુણ” એક દ્રવ્યને અન્ય દ્રવ્યોથી પૃથસિદ્ધ કરે છે. ગુણ દ્રવ્યમાં કથંચિત્ તાદાભ્ય સંબંધથી રહે છે. જ્યારે પર્યાય દ્રવ્ય અને ગુણ બન્નેમાં રહે છે. જેમ કે આત્મા દ્રવ્ય છે. જ્ઞાન તેનો ગુણ છે, તે તેની પ્રત્યેક અવસ્થામાં સાથે રહે છે. મનુષ્યત્વ આદિ આત્મ દ્રવ્યની પર્યાય છે અને મતિજ્ઞાનાદિ આત્માના જ્ઞાનગુણની પર્યાય છે. તેમાં પરિવર્તન થયા કરે છે. છ દ્રવ્યો - | धम्मो अहम्मो आगासं, कालो पुग्गलजंतवो ।
___एस लोगो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसीहिं ॥ શબ્દાર્થ - થો = ધર્માસ્તિકાય અદનો = અધર્માસ્તિકાય આ = આકાશાસ્તિકાય પુરાણ = પુદ્ગલાસ્તિકાય ગતવો = જીવાસ્તિકાય વોક કાળ પણ = આ છ દ્રવ્યરૂપ તો ત્તિ = લોક છે વરવહf = કેવળદર્શી, સર્વજ્ઞ-સર્વદર્શી નિÉ = જિનેશ્વર ભગવંતોએ પાછો = કહ્યું છે. ભાવાર્થ:- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યરૂપ લોક છે, એવું સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત કર્યું છે.
धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं ।
___ अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो ॥ શબ્દાર્થ-બં દ્રવ્ય વિક્રમાદિત્યં એક-એક કહ્યા છે અને અનંતાજ્ઞાનિક દ્રવ્યો. ભાવાર્થ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, તે ત્રણ દ્રવ્યો એક-એક છે. કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એ ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે.
गइ लक्खणो उ धम्मो, अहम्मो ठाण लक्खणो । भायणं सव्वदव्वाणं, णहं ओगाह लक्खणं ॥
Page #193
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૩૯]
૨૦
શઘર્થ-
કાળો = ગતિ લક્ષણ-ત્ત = સ્થિતિલક્ષણસન્ન રજ્ઞાન = સર્વદ્રવ્યોનું બાળ = ભાજન, પાત્ર, આધારભૂત પર નભ, આકાશ, આકાશાસ્તિકાય તfe = અવગાહન લક્ષણવાળું છે. ભાવાર્થ-ગતિમાં સહાયક થવું, તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે, સ્થિતિમાં સહાયક થવું, તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે; આકાશાસ્તિકાય સર્વ દ્રવ્યોનું આધારભૂત છે અને તે અવગાહન પ્રદાન લક્ષણવાળું છે.
वत्तणा लक्खणो कालो, जीवो उवओगलक्खणो ।
णाणेणं दसणेणं च, सुहेण य दुहेण य ॥ શબ્દાર્થ - વત્તળFRવળો - વર્તના લક્ષણ, વીતવું, પસાર થવું એ કાલનું લક્ષણ છે સવારનક્ષણો = ઉપયોગ લક્ષણ પાર્ગ = જ્ઞાનથી લોખ = દર્શનથી સુરેખ = સુખથી સુખ = દુઃખથી. ભાવાર્થ - વર્તના એ કાળનું લક્ષણ છે, ઉપયોગ એ જીવનું લક્ષણ છે અને જીવ જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખ દ્વારા ઓળખાય છે. 6. णाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा।।
| વોરિયં ૩વોનો ય, પ નીવસ નજર | શબ્દાર્થ - વીચિંગ વીર્ય, આત્મશક્તિ ૩વોનો ઉપયોગ જીવ = જીવનું તUM = લક્ષણ છે. ભાવાર્થઃ- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્ય અને ઉપયોગ એ સંસારી જીવોના વિશિષ્ટ લક્ષણ છે. બીજી રીતે કહીએ, તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપયોગ; તે જીવ દ્રવ્યના જ લક્ષણો છે. અન્ય દ્રવ્યોમાં આ ગુણો હોતા નથી. २ सद्दधयार उज्जोय, पभा छायातवे इ वा ।
वण्ण गंधरसा फासा, पुग्गलाणं तु लक्खणं ॥ શદાર્થ:- સદ્ = શબ્દ અંધાર = અંધકાર ૩mોય = ઉધોત મા = પ્રભા છાયા = છાયા આવે = આતાપ(ગરમી) વાપરતાપnliા = વર્ણ, ગંધ, રસ, સ્પર્શવા = એ બધા પુલાઇ = પુદ્ગલના ત ળ = લક્ષણ છે. ભાવાર્થ:- શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુગલના લક્ષણ છે. 93 પત્ત જુદાં ય, સંસ્થા સંતાઇને યા
संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥ શબ્દાર્થ - પત્ત = એકઠા થવું પુદત્ત = પૃથકત્વ, વિખરાઈ જવું સં = સંખ્યા(એક, બે, ત્રણ આદિ સંખ્યા) સંમેવ = સંસ્થાન (આકાર) નો = સંયોગ વિભાગ = વિભાગ. ભાવાર્થ:- એકઠા થવું, વિખરાઈ જવું, સંખ્યા, આકાર, સંયોગ, વિયોગ, તે પર્યાયના લક્ષણ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં છ દ્રવ્યનું સ્વરૂપ પ્રગટ કર્યું છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આ લોક પદ્ધવ્યાત્મક છે, અલોક આકાશમય છે. આકાશના જેટલા વિભાગમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો વિદ્યમાન છે તેને લોક કહે છે. અતિકાય - અસ્તિ શબ્દ ત્રિકાલ સૂચક નિપાત (અવ્યય) છે અને કાય શબ્દ સમૂહ વાચક છે. અથવા અતિ એટલે પ્રદેશ અને કાય એટલે પ્રદેશ સમૂહ. તેથી જે પ્રદેશોનો સમૂહ ત્રિકાલ શાશ્વત હોય, તે અસ્તિકાય છે તેમજ જે દ્રવ્ય, પ્રદેશોના સમૂહરૂ૫ છે તેને અસ્તિકાય કહે છે. છ દ્રવ્યોમાંથી પાંચ દ્રવ્ય અસ્તિકાય રૂપ છે. કાલ દ્રવ્ય પ્રદેશોના સમૂહરૂપ ન હોવાથી તે અસ્તિકાય રૂપ નથી. (૧) ધર્માસ્તિકાય :- ગતિશીલ જીવ અને પુદ્ગલને ગતિક્રિયામાં સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે, જેમ કે માછલીની ગમન ક્રિયામાં પાણી સહાયક બને છે. પાણી માછલીની ગતિમાં કેવળ ઉદાસીન નિમિત્ત છે. માછલીને ગતિ કરવા માટે પ્રેરક બનતું નથી. તે જ રીતે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત એવું ધર્માસ્તિકાય દ્રવ્ય પણ, ગતિશીલ જીવ કે પુગલની ગતિમાં ઉદાસીન નિમિત્ત છે. તે કોઈને ગતિ કરવાની પ્રેરણા આપતું નથી. તે એક, અખંડ, અરૂપી, લોકવ્યાપ્ત અને અસંખ્ય પ્રદેશાત્મક દ્રવ્ય છે. (૨) અધર્માસ્તિકાય :- સ્થિતિ ક્રિયામાં પરિણત થતાં ગતિશીલ જીવ અને પુદ્ગલને સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધર્માસ્તિકાય કહે છે. જેમકે વિશ્રામને ઇચ્છતા પથિકને ઘટાદાર વૃક્ષ સહાયક બને છે. અધર્માસ્તિકાય પણ એક, અખંડ, અરૂપી, લોકવ્યાપ્ત અને અસંખ્ય પ્રદેશાત્મક દ્રવ્ય છે. (૩) આકાશાસ્તિકાય :- પ્રત્યેક દ્રવ્યને અવગાહના પ્રદાન કરે તેને આકાશાસ્તિકાય કહે છે. જેમ કે દૂધમાં સાકર. આકાશાસ્તિકાય એક, અખંડ, અરૂપી, લોકાલોક વ્યાપ્ત અને અનંતપ્રદેશાત્મક દ્રવ્ય છે. (૪) કાલ – સ્વયં પરિણત થતાં અન્ય દ્રવ્યોની પરિણતિમાં જે ઉદાસીન રૂપે વર્તે, પરિણમનમાં સહાયક બને, તેને કાલ દ્રવ્ય કહે છે. તે નવા પદાર્થને જૂનો કરે, જૂનાને જીર્ણશીર્ણ કરે, નાના મોટા કરે, શિયાળો ઉનાળો, ચોમાસુ આદિ ઋતુના વિભાગ કરે વગેરે. અન્ય આગમોમાં અને પ્રસ્તુતમાં પણ કાલ દ્રવ્યનું લક્ષણ વર્તના રૂપ કહ્યું છે. સૂર્યની ગતિના આધારે રાત-દિવસ રૂપે જે વર્તન-પરિવર્તન થાય છે, તેને કાલ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. રાત-દિવસના પરિવર્તનરૂપ કાલદ્રવ્ય અઢીદ્વીપમાં જ હોય છે કારણ કે સૂર્યચંદ્ર આદિ જ્યોતિષીદેવોની ગતિ અઢીદ્વીપમાં થાય છે. અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં, નરકમાં કે દેવલોકમાં રાત-દિવસ આદિના પરિવર્તનરૂપ કાલ નથી. તે તે ક્ષેત્રના જીવોનું આયુષ્ય પૂર્ણ થાય છે, પુગલોની સ્થિતિ પૂર્ણ થતાં તેની અવસ્થા બદલાય છે. આ રીતે સ્થિતિરૂપ કાલ તો સર્વત્ર છે, તેમ છતાં જેનાગમોમાં સૂર્યની ગતિના આધારે થતાં રાત-દિવસ રૂપ પરિવર્તનને જ કાલદ્રવ્યરૂપે સ્વીકારીને કાલદ્રવ્યને ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણ કહ્યું છે. કાલ દ્રવ્ય અનંત સમય રૂપ હોવાથી અનંત છે અને વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. (૫) જીવાસ્તિકાયઃ- ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ છે. એક જીવ અસંખ્યાત આત્મ પ્રદેશોના સમૂહરૂપ છે, માટે તે જીવાસ્તિકાય કહેવાય છે. જીવો અનંતાનંત છે. તે પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ, એ જીવને અજીવથી જુદો પાડનાર ગુણ છે. જેનામાં ઉપયોગ અર્થાત્ જ્ઞાન-દર્શન છે તે જીવ છે, જેનામાં જ્ઞાન-દર્શન નથી તે અજીવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ તે જીવના લક્ષણ છે. તે બધાને આપણે બે ભાગમાં વિભક્ત કરીએ, તો વીર્ય અને ઉપયોગ, તે બે જીવના લક્ષણ છે. ઉપયોગમાં જ્ઞાન અને દર્શનનો તથા વીર્યમાં ચારિત્ર અને તપનો સમાવેશ થાય છે. જીવમાં જાણવાની અને જોવાની શક્તિ હોવાથી તે સુખ-દુઃખની અનુભૂતિ કરી શકે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૧ ]
() પુદ્ગલાસ્તિકાય:- “પુદ્ગલ' શબ્દ જૈન દર્શનમાં જડ પદાર્થો માટે વપરાતો પારિભાષિક શબ્દ છે.
પુ ભેગા થવું અને ‘ગલ' = વિખેરાવું. જે ભેગા થાય અને વિખેરાય તે પુદ્ગલ દ્રવ્ય છે. તેમાં નવા-નવા રૂપો ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તેના ગુણો છે. પરમાણુ તેનું શુદ્ધ સ્વરૂપ છે. તે સ્વયં અપ્રદેશી છે પરંતુ તે પરમાણુઓ ભેગા મળીને સ્કંધ થવાની યોગ્યતા ધરાવે છે. તેથી તેને અસ્તિકાય કહે છે. પુદ્ગલ દ્રવ્યના મુખ્ય બે ભેદ છે– પરમાણુ અને સ્કંધ. પુદ્ગલ દ્રવ્યના અવિભાજ્ય અંશને પરમાણ કહે છે. બે કે બેથી વધારે પરમાણુઓ ભેગા મળીને જે રૂપ ધારણ કરે, તેને સ્કંધ કહે છે. તેના ત્રણ ભેદ છે, સંખ્યાત પ્રદેશ સ્કંધ, અસંખ્યાત પ્રદેશી ઢંધ અને અનંતપ્રદેશી ઢંધ.
પ્રસ્તુત ૧રમી અને ૧૩મી ગાથામાં પુલના ૧૦ લક્ષણ બતાવ્યા છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર પુદ્ગલના ગુણ છે અને શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ, આ છ પુદ્ગલના પરિણામ અથવા કાર્ય છે. અહીં ગાથામાં પુદ્ગલના પરિચાયક ગુણ અને પરિણામોનું સંકલન છે, તે કથન સાપેક્ષ છે. વાસ્તવમાં ગુણ હંમેશાં દ્રવ્યની સાથે રહે છે અને પરિણામ અથવા કાર્ય નિમિત્ત મળે પ્રગટ થાય છે. શબ્દ – જૈન દર્શનમાં શબ્દને પૌલિક, રૂપ અને અનિત્ય માન્યો છે. સ્થાનાંગસૂત્રમાં પુદ્ગલોના સંઘાત અને વિઘાત તથા જીવના પ્રયત્નથી થનાર પુગલોના ધ્વનિ પરિણામને શબ્દ કહ્યો છે. કાયયોગ દ્વારા ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થાય, તે પુદ્ગલ ભાષારૂપમાં પરિણત થાય અને ત્યારપછી વક્તાના મુખથી વચનયોગ દ્વારા બોલાય છે. ત્યારે તે “શબ્દ” કહેવાય છે અર્થાતુ વચનયોગ દ્વારા જ્યાં સુધી શબ્દો બોલાતાં નથી, ત્યાં સુધી તેને શબ્દ કહેવાતો નથી. જ્યારે બોલાય છે ત્યારે તે શબ્દ કહેવાય છે, શબ્દ જીવ અને અજીવ બંને દ્વારા પ્રગટે છે. જીવ શબ્દ સાક્ષર અને નિરક્ષર બન્ને પ્રકારે હોય છે. અજીવ શબ્દ અનક્ષરાત્મક (અવાજરૂપે) હોય છે. ત્રીજો મિશ્ર શબ્દ જીવ-અજીવ બન્નેના સંયોગથી ઉત્પન્ન થાય છે. જેમ કે વાજિંત્રોનું સંગીત વગેરે. અંધકાર અને ઉદ્યોત – જૈન દર્શનની માન્યતાનુસાર અંધકાર, તે પ્રકાશના અભાવરૂપ નથી પરંતુ પ્રકાશની જેમ અંધકાર પણ પુદ્ગલની પર્યાય છે. જેમ પ્રકાશનું તેજસ્વીરૂપ અને ઉષ્ણ સ્પર્શ પ્રસિદ્ધ છે, તેમ અંધકારનું કૃષ્ણ-કાળુ રૂપ અને શીત સ્પર્શ અનુભવસિદ્ધ છે. આ રીતે અંધકાર અશુભ પુદ્ગલોનું કાર્ય છે, તેથી તે પૌદ્ગલિક છે. છાયા - છાયા પણ પૌલિક છે, તે પુદ્ગલની એક પર્યાય છે. પ્રત્યેક પૂલ, પૌગલિક પદાર્થ ચય-ઉપચય ધર્મવાળા છે. તેનો ચય-ઉપચય થવા સાથે તેમાંથી તદાકાર કિરણો(પુદ્ગલો) નીકળે અને તે પ્રતિબિંબિત થાય, તેને છાયા કહે છે. તે બે પ્રકારની હોય છે– (૧) તડ્વર્ણાદિવિકાર છાયા- દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં જેવી હોય તેવી જોવા મળતી આકૃતિ અને (૨) પ્રતિબિંબ છાયા- અન્ય પદાર્થો પર માત્ર અસ્પષ્ટ પ્રતિબિંબ પડે તેવી અસ્પષ્ટ આકૃતિ. આ રીતે છાયા ભાવરૂપ છે અભાવરૂપ નથી અને તે પુદ્ગલનું જ પરિણામ છે. Wત્ત પુદત્ત – પ્રસ્તુત ગાથામાં પુદ્ગલ દ્રવ્યની પર્યાયનું સ્પષ્ટીકરણ છે. અનેક પરમાણુઓનું એકત્વ-ભેગા થવું, ભેગા થયેલા પરમાણુઓનું(છૂટા) થવું, એક, બે, ત્રણ આદિ સંખ્યાબદ્ધ થવું, ગોળ, ચોરસ આદિ વિવિધ આકારોને ધારણ કરવા, તેમજ સંયોગ, વિયોગ આદિ આ સર્વે ય તેની પર્યાયો છે. જેમ અનેક રજકણો એકત્રિત થઈને માટીનો પિંડ બને, તેમાંથી ઘટ બને. કાલાંતરે ઘટ ફૂટી જાય, તેના ઠીકરા થાય, તે ઠીકરા પણ ક્રમશઃ તૂટતાં-તૂટતાં રજકણ રૂપે પરિવર્તન પામે છે. આ રીતે અવસ્થાઓ બદલાયા કરે છે પરંતુ પુદ્ગલ દ્રવ્ય ત્રિકાલ શાશ્વત છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
१४
પુગલ સડન પડન અને વિધ્વંસના સ્વભાવવાળું છે. તેથી તે સડી જાય છે, ભાંગી, તૂટી જાય છે અને વિખેરાઈ જાય છે અર્થાત્ તેના મૂળ આકારના સ્વરૂપનું પરિવર્તન થઈ જાય છે પરંતુ પરમાણુ પુગલશુદ્ધ દ્રવ્ય કયારે ય બદલાતું નથી. છ દ્રવ્યો અંગે ઉપસંહાર :- સંક્ષેપમાં છ દ્રવ્યોનું આ જગત છે. જીવ અને પુદ્ગલ તે બે દ્રવ્યના સંબંધથી આ જગત પ્રવર્તી રહ્યું છે. આકાશાસ્તિકાય જીવ અને પુગલને પોતાનામાં સમાવે છે. ધર્માસ્તિકાય જીવ અને પુદગલની ગતિમાં સહાય કરે છે, અધર્માસ્તિકાય તેમની સ્થિતિમાં સહાય કરે છે. કાળ દ્રવ્ય જીવના બાહ્ય આકારને અને પુલને જૂના અને નવા કરવાનું કાર્ય કરે છે. કાર્પણ વર્ગણા આ લોકમાં ઠસોઠસ ભરેલી છે, તે મુદ્દગલ રૂ૫ છે. જીવના વિકારી ભાવોને કારણે કાશ્મણ વર્ગણાઓ જીવની સાથે કર્મરૂપે બંધાય છે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે અને જીવ જ્યારે અવિકારી શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય ત્યારે તેમાં અધર્માસ્તિકાય સહાયક બને છે. આ રીતે છએ દ્રવ્યો પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડ્યા વિના સતત પોતાના ગુણધર્મ અનુસાર પરિણત થઈ રહ્યા છે. સમ્યગદર્શન અને તેના પ્રકાર:४ जीवाजीवा य बंधो य, पुण्णं पावासवो तहा ।
संवरो णिज्जरा मोक्खो, संतेए तहिया णव ॥ શદાર્થઃ- નવા = જીવ સાવ = અજીવો = બંધyou = પુણ્યપાવ= પાપ આવો = આશ્રવ સંવરો = સંવર fuઝરીનિર્જરા મોક્વો =મોક્ષઆઇવ = નવતહિ યથાતથ્ય, તત્ત્વતિ છે. ભાવાર્થ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ; આ નવ તત્ત્વ છે.
तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं ।
भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ॥ શબ્દાર્થ – હિયાળ યથાતથ્ય, સત્ય, તત્ત્વ ભાવાર્થ = ભાવોનો, જીવાદિ તત્ત્વોના અભાવે = સદુભાવમાં, અસ્તિત્વમાં ૩પ = ઉપદેશથી લાખ = સ્વાભાવિક રીતે, અંતઃકરણથી સહસ્ત્ર = શ્રદ્ધા કરનાર જીવને સમત્ત = સમ્યકત્વ (સમ્યગુદર્શન) વિવાદિયે = જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ:- આ નવ તત્ત્વોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે(પોતાની મેળે) અથવા અન્યના ઉપદેશથી શ્રદ્ધા કરવી, તેને જિનેશ્વરોએ સમ્યકત્વ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગના મહત્ત્વના અંગ રૂપ સમ્યક્તનું સ્વરૂપ અને તેના પ્રકાર સમજાવ્યા છે. તથા તુ માવા-દયા- તથ્ય, સત્ય, યથાર્થ ખાવા- પદાર્થો, તત્ત્વો. જે ભાવો જેવા છે તેને તે રૂપે જાણીને શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. સમ્યગુદર્શન તે આત્માના અનંત ગુણોમાં એક મુખ્યગુણ છે. તે આત્મ સ્વભાવ રૂપ હોવાથી કેવળ અનુભવ ગોચર છે. તેમ છતાં અનુભવદશાની પ્રાપ્તિ સુધી પહોંચતા પહેલાં તેનું સ્વરૂપ અહીં તેના લક્ષણ દ્વારા સમજાવ્યું છે. સમ્યગું દર્શન = સત્ય દર્શન, યથાર્થ દર્શન. જે નવ તત્ત્વોનું સ્વરૂપ જિનેશ્વરોએ જેવી રીતે દર્શાવ્યું છે તેને જાણી, સમજીને અંતઃકરણપૂર્વક
Page #197
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૩ |
તે તત્ત્વોની શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. દર્શન શબ્દ અહીં શ્રદ્ધા અર્થમાં પ્રયુક્ત છે. તેથી સમ્યક–સાચી શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. પ્રસ્તુત ગાથામાં જીવાદિ નવ તત્ત્વોનો નિર્દેશ છે. તે નવ તત્ત્વ આ પ્રમાણે છે(૧) જીવ તત્વઃ - ચૈતન્ય લક્ષણ, સદા ઉપયોગ સહિત, સુખ દુઃખને જાણે અને સુખ દુઃખને અનુભવે, તેને જીવ કહે છે. પ્રસ્તુત અધ્યયનની ૧૧મી ગાથા અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. ચેતનાશક્તિ અથવા ઉપયોગ દ્વારા જીવના મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન થાય છે. આ ચેતનાશક્તિને કારણે જીવ, અજીવથી સ્પષ્ટ રીતે જુદો પડે છે. સંસારી અને સિદ્ધ તથા ત્રસ અને સ્થાવર વગેરે જીવના જુદા-જુદા અનેક ભેદો છે. તેમાં સંક્ષેપમાં બે ભેદ અને વિસ્તારથી પાંચ સો ત્રેસઠ ભેદ થાય છે. (૨) અજીવ તત્વ - જીવથી વિરુદ્ધ લક્ષણવાળું અજીવ તત્ત્વ છે. તેનામાં ચેતના નથી, તે જડ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુલાસ્તિકાય આ પાંચ દ્રવ્યોનો સમાવેશ થાય છે. પુદ્ગલ અને જીવનો અનાદિકાળનો સંબંધ એ જ જીવના સંસાર પરિભ્રમણનું કારણ છે. આ રીતે સંસાર પરિભ્રમણના એક કારણ તરીકે અજીવ તત્ત્વને સમજવાની અને ઓળખવાની જરૂર છે. (૩) પુણ્ય તત્વઃ- અન્ય જીવોને માનસિક, વાચિક, કાયિક સુખ પહોંચાડવાની વિવિધ(નવ પ્રકારની) પ્રવૃત્તિઓ પુણ્ય આચરણરૂપ છે. શાતાવેદનીય આદિ શુભ પ્રવૃતિઓ, તે પુણ્ય પરિણામ છે. પુણ્ય નવ પ્રકારે બંધાય છે અર્થાત્ પુણ્ય ઉપાર્જન માટેની પ્રવૃત્તિઓ નવ પ્રકારની કહી છે– (૧) અન્નપુણ્યઅન્નદાન આપવું; તે જ રીતે (૨) પાણ(જલ) પુણ્ય (૩) લયન(મકાન)પુણ્ય (૪) શયન (શયનાસન) પુણ્ય (૫) વસ્ત્રપુણ્ય (૬) મનપુણ્ય- મનથી બીજા માટે શુભ ભાવના કરવી. (૭) વચનપુણ્ય- બીજાના સુખ માટે વચન પ્રયોગ કરવો. (૮) કાયપુણ્ય- કોઈની સેવા વગેરે કરીને શાતા પમાડવી. (૯) નમસ્કારપુણ્ય- ગુણીજનોને નમ્રભાવે નમસ્કાર કરી સન્માન આપવું. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી ધર્મ અને નિર્જરા થાય છે. તેથી તે પુણ્યથી ભિન્ન છે. પુણ્યના પરિણામે જીવને શારીરિક માનસિક કે સાંયોગિક વિવિધ પ્રકારે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. પુણ્યનું ફળ શાતાવેદનીય આદિ ૪૨ પ્રકારની (પુણ્યરૂ૫) કર્મ પ્રકૃતિના ઉદયરૂપે ભોગવાય છે. (૪) પાપ તત્ત્વ :- અન્ય જીવોને મન, વચન, કાયાના યોગોથી દુઃખ પહોંચાડવાની હિંસાદિ ૧૮ પ્રકારની પ્રવૃત્તિઓ પાપ છે. અશાતાવેદનીય આદિ, જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિઓ પાપરૂપ છે. પાપ બાંધવાના ૧૮ કારણો અઢાર પાપસ્થાનક તરીકે પ્રસિદ્ધ છે– (૧) પ્રાણાતિપાત– જીવ હિંસા (૨) મૃષાવાદઅસત્ય બોલવું (૩) અદત્તાદાન– ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા-ક્યુટ (૯) લોભ- તૃષ્ણા (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) ક્લેશ (૧૩) અભ્યાખ્યાન-ખોટું આળ (૧૪) પૈશુન્ય-ચાડી ચૂગલી (૧૫) પરપરિવાદ– નિંદા (૧૬) રતિ, અરતિ–હર્ષશોક (૧૭) માયામોસો-કપટપૂર્વક જુઠું બોલવું (૧૮) મિથ્યાદર્શન શલ્ય- વિપરીત માન્યતા કે વિપરીત શ્રદ્ધા. પાપકર્મના ઉદયે જીવને વિવિધ પ્રકારે પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે. પાપનું ફળ અશાતાવેદનીય આદિ ૮ર પ્રકારની કર્મ પ્રકૃતિઓના ઉદયે ભોગવાય છે. (૫) આશ્રવ તત્ત્વઃ- કર્મપુલોનું આત્મા તરફ ખેંચાવું, તે આશ્રવ કહેવાય છે. રાગ, દ્વેષ અને કષાય આદિ આત્માના વિકારી ભાવોથી લોકમાં રહેલી કાર્મણ વર્ગણાઓ આત્મા તરફ ખેંચાય છે, તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, તે પાંચ આશ્રવના મુખ્ય કારણો છે. વિસ્તારની અપેક્ષાએ તેના વીસ ભેદ છે– (૧–૫) મિથ્યાત્વ આદિ પાંચ, (–૧૦) હિંસાદિ પાંચ અવ્રત, (૧૧-૧૫) પાંચ
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઇન્દ્રિયોનો અનિગ્રહ અથવા ઇન્દ્રિય અસંયમ, (૧૬–૧૮) ત્રણ યોગોનો અસંયમ, (૧૯) વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિ અયતનાથી લેવા મૂકવા; (૨૦) સોય જેવી નાની વસ્તુઓ અયતનાથી લેવી મૂકવી. () સંવર તત્વઃ- મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ધર્માચરણ દ્વારા આસવને રોકવા તે સંવર કહેવાય છે અર્થાત્ કર્મપુદ્ગલોને આત્મા તરફ આવતા રોકવા તે સંવર છે. સમ્યકત્વ, વ્રત, અપ્રમાદ, અકષાય અને યોગની સ્થિરતા, એ પાંચ સંવરના મુખ્ય સાધનો છે. વિસ્તારની અપેક્ષાએ સંવરના પણ ૨૦ ભેદ છે; તે આશ્રવથી વિપરીત હોય છે. (૧-૫) સમ્યકત્વ આદિ પાંચ; (–૧૦) અહિંસાદિ પાંચ; (૧૧–૧૫) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ; (૧૬–૧૮) ત્રણ યોગોનો સંયમ; (૧૯) વસ્ત્ર, પાત્ર આદિ યતનાથી લેવા મૂકવા અને (૨૦) સોય જેવી નાની વસ્તુઓ પણ યતનાથી લેવી મૂકવી. (૭) નિર્જરા તત્વઃ- કર્મોનો આંશિક નાશ થવો તેને નિર્જરા કહે છે. કર્મો ઉદયમાં આવવાથી ભોગવાય જાય અથવા તપસ્યા આદિ દ્વારા પણ કર્મો આત્માથી દૂર થઈ જાય તેને નિર્જરા કહે છે. બાર પ્રકારના તપ કરવાથી કર્મોનો ક્ષય થાય છે. ઉપવાસ આદિ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલિનતા, તે છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે થાય છે– સકામ નિર્જરા અને અકામનિર્જરા (૧) નિર્જરાના લક્ષપૂર્વક બાર પ્રકારના તપની આરાધનાથી કર્મો ખરી જાય, તેને સકામનિર્જરા કહે છે. કર્મો ઉદયમાં આવીને ભોગવાઇ જવાથી ક્ષય પામે, તે અકામનિર્જરા છે. (૮) બંધ તત્ત્વ:– કર્મનો દૂધ અને પાણીની જેમ આત્મા સાથે સંબંધ થવો, તે બંધ કહેવાય છે. આશ્રવ દ્વારા ખેંચાયેલી કાર્મણ વર્ગણાનું આત્મા સાથે એકમેક થઈ જવું સંયોગ સંબંધ થઈ જવો, તે બંધ છે.મિથ્યાત્વ, અવ્રત આદિ પાંચ કર્મબંધના મુખ્ય કારણ છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ તેમ બંધના ચાર પ્રકાર છે. (૯) મોક્ષ તત્વ – આત્મા સાથે લાગેલા કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવું તેને મોક્ષ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષ પ્રાપ્તિ માટેના ચાર સાધનો-ઉપાયોનું વર્ણન છે. તેમાં પ્રથમ સાધન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જીવાદિ નવતત્ત્વોને જાણવા પરમ આવશ્યક છે. તે તત્ત્વોનું સ્વરૂપ સૂક્ષ્મ કે
યૂલરૂપે આગમોમાં જે રીતે વર્ણિત છે; તેને જાણી-સમજીને તે તત્ત્વો પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. આ રીતે આ ગાથાઓમાં સમ્યક્ત્વની સંક્ષિપ્ત અને સ્પષ્ટ પરિભાષા કહી છે.
બીજી રીતે જોઈએ તો નવ તત્ત્વમાં જીવ અને અજીવ તે બે મુખ્ય તત્વ છે. બાકીના તત્ત્વોનો સમાવેશ આ બે તત્ત્વમાં થાય છે. પુણ્ય, પાપ, આસવ અને બંધ તત્ત્વમાં જે કર્મ પરમાણુઓ છે તેનું ઉપાદાન કારણ પદગલ છે અને નિમિત્ત કારણ જીવના વિકારી ભાવ છે. તેમાં ઉપાદાન કારણ, કાર્યરૂપે પરિણમે છે. તેથી અહીં અજીવ તત્ત્વની મુખ્યતા છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ ધર્મતત્ત્વ છે, તે જીવના નિજગુણથી ઉત્પન્ન થાય છે. આ ત્રણે તત્ત્વોનો સ્વભાવ આત્મામાંથી કર્મરૂપ પુગલોને દૂર કરવાનો છે. સંવર, નિર્જરા અને મોક્ષના ઉપાદાન કારણો આત્માના શુદ્ધ ભાવો છે, માટે તેમાં જીવ તત્ત્વની મુખ્યતા છે. જીવ તત્ત્વની મુખ્યતાવાળા તત્ત્વો અરૂપી છે અને પુગલ તત્ત્વની મુખ્યતાવાળા તત્ત્વો રૂપી છે. સમ્યગદર્શનના પ્રકાર:- નિમિત્તની અપેક્ષાએ સમ્યગદર્શનના બે પ્રકાર છે. (૧) ૩૧પ - કેટલાક જીવોને નવ તત્ત્વોની શ્રદ્ધા અન્યના ઉપદેશથી થાય છે. અન્યના ઉપદેશથી થતી તત્ત્વશ્રદ્ધાને અધિગમજ સમ્યગુદર્શન કહે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૫ ]
(૨) ભાવે – કેટલાક જીવોને તત્ત્વોની શ્રદ્ધા પોતાના જ શુદ્ધ ભાવોથી, જાતિસ્મરણાદિજ્ઞાનથી સ્વયમેવ થાય છે. સ્વયમેવ થતી તત્ત્વશ્રદ્ધાને નિસર્ગજ સમ્યગદર્શન કહે છે.
બંને પ્રકારના સમ્યગુદર્શનમાં દર્શન મોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવો અનિવાર્ય છે. સંક્ષેપમાં કોઈપણ રીતે નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થવી, તે સમ્યગુદર્શન છે. સમ્યકત્વની દશ રુચિઃ
णिसग्गुवएसरुई, आणारुई सुत्त बीयरुइमेव ।
अभिगमवित्थाररुई, किरियासंखेवधम्मरुई ॥ શબ્દાર્થ-ળિyવસિર્ફ નિસર્ગરુચિ, ઉપદેશરુચિ આધારું આજ્ઞારુચિ સુત્ત થયફમેવ = સૂત્ર રુચિ, બીજ રુચિ માવિત્થાર = અભિગમ રુચિ, વિસ્તાર રુચિ જિરિયા-સરવેમ્બર = ક્રિયારુચિ સંક્ષેપરુચિ, ધર્મરુચિ. ભાવાર્થ - નિસરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ.
भूयत्थेणाहिगया, जीवाजीवा य पुण्णपावं च ।
ससम्मइयासवसंवरो य, रोएइ उ णिसग्गो ॥ શબ્દાર્થ – સન = સ્વસમ્મતિકા, સ્વયમેવ જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા નવા ય = જીવ અને મળવા = અજીવ પુખ = પુણ્ય પાવું = પાપ માલવવો = આસવ, સંવર ય = તથા બંધ, નિર્જરા અને મોક્ષ મૂલ્ય = આ પદાર્થ સત્ય છે ૩= આ પ્રકારે જેણે અહિયા = જાણી લીધા છે તેની રોપ = રુચિ ઉપાસનો = નિસર્ગરુચિ છે. ભાવાર્થ - ગુરુ આદિના ઉપદેશ વિના પોતાના સ્વાભાવિક જ્ઞાન દ્વારા જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્ત્વોને જાણીને, આ પદાર્થો સત્ય છે તેવી શ્રદ્ધા કરવી, તે નિસર્ગરુચિ(સમ્યકત્વ) છે. - जो जिणदिढे भावे, चउव्विहे सद्दहाइ सयमेव ।
एमेव णण्णहत्ति य, णिसग्गरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ :- નો = જે જીવ સંયમેવ = સ્વયમેવ, જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા જિલ્લે = જિનેશ્વરોએ જોયેલા અથવા ઉપદેશ આપેલા ભાવે = જીવાદિ તત્ત્વોને વર્ષાબદે = ચાર પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અમેવ = તે આ પ્રકારે જ છે પUત્તિ = અન્યથા નથી સારૂ = શ્રદ્ધા કરે તે fસTI ત્તિ = નિસર્ગ રુચિ છે ગાયબ્બો = જાણવી જોઈએ. ભાવાર્થ - અન્યના ઉપદેશ વિના સ્વયમેવ જિનેશ્વર કથિત જીવાદિ નવ તત્ત્વોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, તે ચાર પ્રકારે જાણે; તે ભાવો તેમજ છે, અન્ય પ્રકારે નથી; તેવી શ્રદ્ધા કરવી, તે નિસર્ગ રુચિ છે, તેમ જાણવું જોઈએ. ० एए चेव उ भावे, उवइटे जो परेण सद्दहइ ।
छउमत्थेण जिणेण व, उवएसरुइ त्ति णायव्वो ॥
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२१
શબ્દાર્થ-જોખ = જિનેન્દ્ર પાસેથી પણ = બીજા છ૩મલ્યા છદ્મસ્થ ગુરુઓ પાસેથી ૩વદ્ = ઉપદેશ સાંભળીને પણ વ = આ ભાવે = જીવાદિ તત્ત્વોને સવાલ ત્તિ = ઉપદેશ રુચિ ગાયબ્બો = જાણવી જોઈએ. ભાવાર્થ:- જે જીવ જિનેન્દ્ર પાસેથી અથવા અન્ય છાસ્થ ગુરુ પાસેથી ઉપદેશ સાંભળીને આ જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા રાખે છે, તે ઉપદેશ રુચિ છે, તેમ જાણવું જોઈએ. - रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ ।
आणाए रोयतो, सो खलु आणारुई णाम ॥ શબ્દાર્થ -રા = રાગ તોલો દ્વેષ નોહો = મોહ ૩UMા = અજ્ઞાન અવયં = અંશતઃ નષ્ટ હો = થયું છે આગા = જિનાજ્ઞાથી કે ગુરુ આજ્ઞાથી રોયતો = જીવાદિ તત્ત્વો પર રુચિ રાખે છે તો = તે રહg = ખરેખર, નિશ્ચયથી માળા ગામ = આજ્ઞારુચિ છે. ભાવાર્થ:- જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન અંશતઃ નષ્ટ થયા છે અને જિનાજ્ઞાથી જીવાદિ તત્ત્વો પર રુચિ રાખે છે, તે ખરેખર આજ્ઞારુચિવાળો છે.
जो सुत्तमहिज्जतो, सुएण ओगाहइ उ सम्मत्तं । __अंगेण बहिरेण व, सो सुत्तरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - સુત્ત = સૂત્ર, શ્રુત દિનતો = ભણતાં શંખ = અંગપ્રવિષ્ટ વાદળ = અંગબાહ્ય સુપ ખા = સૂત્રોથી સન્મત્ત = સમ્યકત્વ ક્ = પ્રાપ્ત કરે સો = તે સુત્તર ત્તિ = સૂત્રરુચિ. ભાવાર્થ - અંગ પ્રવિષ્ટ અથવા અંગબાહ્ય સૂત્રોનો અભ્યાસ કરતાં શ્રુતજ્ઞાનથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે સૂત્રરુચિ છે, તેમ જાણવું જોઈએ. का एगेण अणेगाइं पयाई, जो पसरइ उ सम्मत्तं ।
उदएव्व तेल्लबिंदू, सो बीयरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - ૩૬ષ્ય તેવત્ = જે રીતે પાણીમાં પડેલું તેલનું બિંદુ ફેલાઈ જાય છે નો = જેનું સન્મત્ત = સમ્યકત્વ પણ = જીવાદિ એક પદથી અને IIઠું = અનેક પાડું = પદોમાં પલરડું = ફેલાઈ જાય છે તો- તે વીચરુ ત્તિ = બીજ રુચિ. ભાવાર્થ - પાણીમાં પડેલાં તેલના બિંદુની જેમ જે સમ્યકત્વ એક પદથી અનેક પદમાં ફેલાય જાય, તે બીજરુચિ છે, તેમ જાણવું જોઈએ. । सो होइ अभिगमरुई, सुयणाणं जेण अत्थओ दिहुँ ।
एक्कारस अंगाइ, पइण्णगं दिट्ठिवाओ य ॥ શબ્દાર્થ -નેણ = જેણે પારસ અગિયાર અારું = અંગ પણ = પ્રકીર્ણ સૂત્રવિવિાનો = દષ્ટિવાદ તથા ઉપાંગ સૂત્રોમાં સુથT = શ્રુતજ્ઞાન છે તે સ્થળો = અર્થરૂપથી ૬ = જાણી લીધું છે મારું = અભિગમ રુચિ હોદ્દ = છે.
(8)
Page #201
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૭ ]
૩
૨૪
२५/
ભાવાર્થ - અગિયાર અંગ સૂત્ર, બારમું દષ્ટિવાદ અંગસૂત્ર, અને પ્રકીર્ણક સૂત્રોરૂપ શ્રુતજ્ઞાન જેણે અર્થ સહિત જાણી લીધું છે તેની શ્રુતજ્ઞાનયુક્ત જે શ્રદ્ધા હોય છે તે અભિગમ રુચિ છે. તેમ જાણવું જોઈએ.
दव्वाण सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा ।
सव्वाहिं णयविहीहि य, वित्थाररुइ त्ति णायव्वो ॥ શદાર્થ:- નર્સ = જેણે રંબ્બાઇ = દ્રવ્યોના સબૂમવા = સમસ્ત ભાવો, પર્યાયો સવ્વપાર્દિ = પ્રત્યક્ષાદિ બધા પ્રમાણોથી સજ્ઞાહિં = સર્વ વિદહિં = નૈગમાદિ નયોથી ૩વના = જાણી લીધા છે વિસ્થા ત્તિ = વિસ્તાર રુચિ. ભાવાર્થ:- જેણે દ્રવ્યોના સર્વ ભાવોને સર્વ પ્રમાણોથી અને નૈગમાદિ સર્વ નિયવિધિથી જાણી લીધા છે, તે વિસ્તાર રુચિ છે, તેમ જાણવું જોઈએ.
दसण णाण चरित्ते, तवविणए सच्चसमिइगुत्तीसु ।
__ जो किरिया भावरुई, सो खलु किरियारुई णाम ॥ શબ્દાર્થ-સંપત્તેિ = દર્શન, જ્ઞાન, ચારિત્ર તવવિઘા = તપ,વિનયસન્નમિત્તા = સત્ય, સમિતિ, ગુપ્તિ વિરિયા-ભાવ = ક્રિયાઓનું પાલન કરવામાં ભાવપૂર્વક રુચિ રાખે છે તો = તે હેતુ = ખરેખર, નિશ્ચયથી જિરિયા ગામ = ક્રિયા રુચિ છે. ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓના પાલનમાં ભાવપૂર્વક રુચિ છે તે ખરેખર ક્રિયા રુચિ છે.
__ अणभिग्गहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ णायव्यो ।
अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ॥ શબ્દાર્થ :- અબિયિકા = જેણે મિથ્યામત ગ્રહણ કર્યો નથી તે = શેષ કપિલ આદિના સિદ્ધાંતોને પણ ભણ્યા નથી પવય = જિન પ્રવચનમાં વિહાર=વિશારદનથી સંવર ત્તિ = સંક્ષેપ રુચિ હોદ્દ = હોય છે ગાયબ્બો = જાણવું જોઈએ. ભાવાર્થ - જેણે મિથ્યામતને ગ્રહણ કર્યો નથી, જે જિન પ્રવચનમાં વિશારદ નથી તેમજ જિનમત સિવાય અન્ય મતના શાસ્ત્રોને પણ સ્વીકાર્યા નથી પરંતુ જે અલ્પબોધથી તત્ત્વ શ્રદ્ધાવાન છે, તે તેની સંક્ષેપ રુચિ છે, તેમ જાણવું જોઈએ.
जो अस्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्मं च ।
सद्दहइ जिणाभिहियं, सो धम्मरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - જિગદર્ય = જિનેન્દ્ર ભગવાને કહેલા સ્થિર થનું = ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય તથા તેના ગતિ સ્થિતિ આદિ ધર્મ ય થ મ = શ્રતધર્મની રિત થનું = ચારિત્ર ધર્મની સ૬ = શ્રદ્ધા કરે છે મારુત્તિ = ધર્મરુચિ છે. ભાવાર્થ - જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્માસ્તિકાયાદિ અસ્તિકાયધર્મોમાં તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં
२६
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ઉત્તરાધ્યયન સ્ત્ર
શ્રદ્ધા કરે છે, તે ધર્મરુચિ છે, તેમ જાણવું,
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગ્દર્શનની દશ રુચિનું કથન છે. સમ્યગ્દર્શન અનુભૂતિનો વિષય છે. અનુભૂતિના સ્તર પર પહોંચતાં પહેલાં સાધકને તત્ત્વોની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થવી અનિવાર્ય છે. તે દશ પ્રકારની રુચિને સમ્યક્ત્વ પ્રાપ્તિના નિમિત્ત પણ કહી શકાય છે. ભિન્ન-ભિન્ન કોટિના સાધકોને ભિન્ન-ભિન્ન નિમિત્તોથી ભિન્ન-ભિન્ન કક્ષાની તત્ત્વ શ્રહા થાય છે. તે દશ રુચિ આ પ્રમાણે છે. (૧) નિસર્ગ રુચિ ઃ− જિનકથિત ભાવોમાં અન્યના ઉપદેશ વિના સ્વાભાવિક રીતે જે રુચિ ઉત્પન્ન થાય, અથવા જાતિસ્મરણાદિ જ્ઞાનથી તત્ત્વોની શ્રદ્ધા થાય તેને નિસર્ગ રુચિ કહે છે.
(ર) ઉપદેશ રુચિ ઃ– જિનેશ્વરના ઉપદેશથી અથવા ગુરુ આદિના ઉપદેશથી તત્ત્વોની શ્રદ્ધા થાય, તે ઉપદેશરુચિ છે.
(૩) આશા રુચિ ઃ— જિનેશ્વરની કે ગુરુની આજ્ઞાથી તત્ત્વોની શ્રદ્ધા થાય, તે આજ્ઞારુચિ છે.
(૪) સૂત્ર રુચિ ઃ– જિનેશ્વર કથિત શાસ્ત્રાધ્યયનથી તેમજ તે અધ્યયનમાં અવગાહન કરવાથી તત્ત્વોની શ્રદ્ધા થાય તે સૂત્રરુચિ છે.
(૫) બીજ રુચિ ઃ- પાણીમાં નાંખેલા તેલબિંદુની જેમ જેનું જ્ઞાન વિસ્તાર પામે, એક પદના શ્રવણથી અનેક પદનું જ્ઞાન થઈ જાય અને તેના દ્વારા તત્ત્વોની શ્રદ્ધા થાય, તેને બીજરુચિ કહે છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિના ધારક શ્રોતા બીજ રુચિને પ્રાપ્ત કરે છે.
(૬) અભિગમ રુચિ :– અંગસૂત્રને ઉપાંગસૂત્ર આદિ આગમના અર્થ ભણવાથી, તેના મર્મને સમજવાથી તત્ત્વોની જે શ્રદ્ધા થાય, તે અભિગમ રુચિ છે. અહીં સૂત્રકારે અગિયાર અંગ સૂત્રના કથન પછી બારમાં દૃષ્ટિવાદ અંગસૂત્રનો નામ નિર્દેશ કર્યો છે, તે દષ્ટિવાદ સૂત્રની પ્રધાનતા પ્રગટ કરવા માટે છે. પફળમાં:- પ્રકીર્ણક સૂત્ર. ચાર બુદ્ધિના ધારક શ્રમણો દ્વારા સંકલિત, સંગ્રહિત નોંધ કે નિબંધરૂપ રચના, તે પ્રકીર્ણક સૂત્ર કહેવાય છે. નંદીસૂત્રમાં અનેક પ્રકીર્ણક સૂત્રોના નામ છે અને તેમાંથી કેટલાક પ્રકીર્ણક સૂત્રો મુદ્રિત અને ઉપલબ્ધ પણ છે.
(૭) વિસ્તાર રુચિ :– સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયોનું પ્રત્યક્ષાદિ પ્રમાણ, વૈગમાદિ નય દ્વારા વિસ્તારપૂર્વક અધ્યયન કરવાથી તત્ત્વોની જે શ્રદ્ધા થાય, તેને વિસ્તાર રુચિ કહે છે.
(૮) ક્રિયા રુચિ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ અને તપ આદિ અનુષ્ઠાનોનું આરાધન કરતાં-કરતાં તત્ત્વોની શ્રદ્ધા થાય, તે ક્રિયા રુચિ છે.
(૯) સંક્ષેપ રુચિ ઃ— જેને અલ્પજ્ઞાન હોવા છતાં અંતરથી તત્ત્વોની શ્રદ્ધા હોય, તે સંક્ષેપ રુચિ છે. જેમ કે- વરુણનાગ-નન્નુઆના મિત્ર. તેનું જ્ઞાન અલ્પ હતું પરંતુ મિથ્યાગ્રહ ન હોવાથી તેને શ્રદ્ધા હતી.
:
(૧૦) ધર્મ રુચિ – જિન પ્રરૂપિત પદ્ભવ્યોના યથાર્થ જ્ઞાનપૂર્વક યથાર્થ શ્રદ્ધા રાખે તેમજ શ્રુતધર્મ(આગમ શાસ્ત્રોનો બોધ) અને ચારિત્ર ધર્મ પ્રત્યે પણ પૂર્ણ આસ્થા તથા પાલનની અભિલાષા રાખે તો તેને ધર્મરુચિ કહેવાય છે.
આ દશ રુચિનો સમાવેશ નિસર્ગરુચિ અને ઉપદેશરુચિ, તે બે રુચિમાં થઈ જાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ગતિ
૧૪૯
૨૮
સમ્યગદર્શનને પુષ્ટ કરનાર તત્ત્વો:। परमत्थसंथवो वा, सुदिट्ठपरमत्थ सेवणा वा वि ।
वावण्ण कुदसण वज्जणा, य सम्मत्त सद्दहणा ॥ શબ્દાર્થ:- પરમFથવો = પરમ અર્થનો સંસ્તવ-પરિચય, જીવાદિ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું મનન કરવું હૃપમન્થવ = સુદષ્ટ પરમાર્થ સેવન. જેમણે પરમ અને સારી રીતે જાણ્યો છે તેવા આચાર્ય આદિની સેવા કરવી વાવ = સમ્યકત્વથી પતિત થયેલા, વ્યાપન્ન ગુરુવંસ = કુદર્શની, મિથ્યાદર્શની, વાણT = ત્યાગ કરવો સમર સદા = સમ્યત્વની શ્રદ્ધાન છે. ભાવાર્થ:- આત્મા, જીવાદિ તત્ત્વો અને જિન પ્રવચન રૂપ પરમ અર્થનો સારી રીતે પરિચય કરવો; પરમ અર્થને પ્રાપ્ત કર્યો છે, તેવા આચાર્ય આદિની સેવા કરવી; સમ્યકત્વથી પતિત થયેલાની અને મિથ્યાદર્શનીની સંગતિનો ત્યાગ કરવો, તે સમ્યકત્વની શ્રદ્ધાન છે. વિવેચન :
છદ્મસ્થાવસ્થામાં સમ્યગુદર્શનના પરિણામ પરિપક્વ બનતા રહે છે તેમજ ફરીથી પરિવર્તિત પણ થતાં રહે છે. તે માટે સૂત્રકારે સાધકોને હિત શિક્ષા આપી છે. પુરણલ્પ સંઘવો - પરમાર્થ સંસ્તવ. પરમ અર્થ એટલે આત્મા, જીવાદિ નવ તત્ત્વ, જિન પ્રવચન, મોક્ષમાર્ગ. સંસ્તવ એટલે પરિચય કરવો, સ્તુતિ કરવી. તેથી પરમાર્થ સંસ્તવનો અર્થ– આત્મ સ્વરૂપનો, જીવાદિ નવ તત્ત્વોનો અને જિનપ્રવચનનો તેમજ મોક્ષમાર્ગરૂપ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રનો પરિચય કરવો. તેના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું. સૂક્ષ્મ અર્થને જાણવાની તીવ્ર ઇચ્છાપૂર્વક પુરુષાર્થ કરવો, આ રીતે પુરુષાર્થ કરતાં-કરતાં પરમાર્થનો પરિચય થાય છે. તેમજ જિન પ્રવચન આદિની સ્તુતિ, ભક્તિ કરવી; તે પણ પરમાર્થ સંસ્તવ છે. સલિપરઅલ્ય સેવા:– જેણે પરમાર્થને સારી રીતે જાણ્યો છે તેવા આચાર્યાદિની સેવા કરવી એટલે તેના સાંનિધ્યમાં વધુમાં વધુ સમય રહેવું, તેનાથી શ્રદ્ધાના પરિણામો દઢ થાય છે. વાવUM-૦રંવાળા:-વિનષ્ટ ન ાં તે સ્થાપત્રવર્ચના: | જે સમ્યગ્દર્શનથી પતિત થઈ ગયા છે તે. ગુરુત્સિતવર્ણન વેષાં તે ગુરુવના જેનું દર્શન કુત્સિત એટલે મિથ્યા છે તે. આ બંને પ્રકારના જીવોના સંગનો ત્યાગ કરવો. મિથ્યાત્વીના સંગથી શ્રદ્ધા ચલવિચલ થવાની સંભાવના રહે છે. તેથી સમ્યગુદર્શનની સુરક્ષા માટે તેનો સંગ ન કરવો. પ્રાપ્ત થયેલા સમ્યગુદર્શનને ટકાવવા, શ્રદ્ધાને દઢ, નિર્મલ અને પવિત્ર બનાવવા માટે આ ત્રણ(ચાર) ઉપાય છે. વાવUM- સમ્યક્ત ભ્રષ્ટ અને વનમિથ્યાદર્શની, આ બંનેને જુદા-જુદા ગણવાથી ચાર બોલ થાય છે અને તેને સંયુક્ત ગણતાં ત્રણ બોલ થાય છે. સમ્યગદર્શનની મહતા -
णत्थि चरित्तं सम्मत्तविहूणं, सणे उ भइयव्वं ।
सम्मत्तचरित्ताइ जुगवं, पुव्वं वा सम्मत्त ॥ શબ્દાર્થ – સમૂત્તવિહૂM = સમ્યકત્વ વિના રત્ત = ચારિત્ર સ્થિ = હોતું નથી વંસને =
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
રૂએ
સમ્યગુદર્શનમાં મફળં = ચારિત્રની ભજના છે સન્મત્તવારિત્તારું = સમ્યકત્વ અને ચારિત્ર ગુલાવું = એક સાથે (યુગપતુ) હોઈ શકે પુષ્ય = પહેલાં સન્મત્ત = સમ્યત્વ હોય છે. ભાવાર્થ :- સભ્યત્વ વિના ચારિત્ર હોતું નથી. સમ્યકત્વમાં ચારિત્રની ભજના છે. સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પણ ધેય શકે છે અને પહેલાં સમ્યક્ત પ્રાપ્ત થાય, પછી ચારિત્ર પ્રાપ્ત થાય તેમ પણ બની શકે છે.
णादंसणिस्स णाणं, णाणेण विणा ण हुंति चरणगुणा ।
__ अगुणिस्स पत्थि मोक्खो, णत्थि अमोक्खस्स णिव्वाणं ॥ શબ્દાર્થ – અવંખિસ = સમ્યગદર્શન રહિત વ્યક્તિને ખાઈ = જ્ઞાન ન = નથી નાખ = સમ્યગુજ્ઞાન વિMT = વિના વર[T = ચારિત્રગુણ, ભાવ ચારિત્ર ન હૃતિ = પ્રગટ થતું નથી અ[ણસ = ચારિત્રગુણ રહિતને નોવો = કર્મથી મુક્તિ નત્યિ = થતી નથી અનોઉસ = મોક્ષ થયા વિના, કર્મ મુક્ત થયા વિના શ્વાણ = નિર્વાણ, સિદ્ધ પદની પ્રાપ્તિ પબ્લ્યુિ = થતી નથી. ભાવાર્થ- સમ્યગદર્શન રહિત જીવને સમ્યગુજ્ઞાન થતું નથી, સમ્યગુજ્ઞાન વિના ચારિત્ર ગુણો પ્રગટ થતા નથી અર્થાત્ ભાવ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. ચારિત્રગુણ રહિત(ભાવ ચારિત્ર રહિત) જીવને કર્મોથી મુક્તિ થતી નથી. કર્મોથી મુક્તિ વિના નિર્વાણ એટલે સંપૂર્ણ આત્મશાંતિ, સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થતી નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગુદર્શનની મહત્તા પ્રદર્શિત કરી છે.
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યક તપ તે મોક્ષમાર્ગ છે. તેમ છતાં અહીં સૂત્રકારે સમ્યગદર્શન અને સમ્મચારિત્રનો સંબંધ સ્પષ્ટ કર્યો છે.
0િ વરત્ત સમત્ત વિદૂ- સમ્યગ્દર્શન વિના સમ્યક્ ચારિત્ર હોતું નથી અર્થાત્ સમ્યફ ચારિત્રમાં સમ્યગદર્શનની નિયમ છે. જ્યાં સમ્યફચારિત્ર હોય ત્યાં સમ્યગુદર્શન અવશ્ય હોય છે. સમ્યગદર્શન વિના ચારિત્ર હોતું જ નથી. વંસ ૩ મ ળ્યું- સમ્યગુદર્શનમાં સમ્યફચારિત્રની ભજના છે અર્થાત્ જ્યાં સમ્યગદર્શન હોય,
ત્યાં સમ્યકુચારિત્ર હોય, તેવું એકાંતે નથી. જેમ કે અવિરત સમ્યગુદષ્ટિ જીવોને સમ્યગદર્શન હોય છે પરંતુ ચારિત્ર નથી અને સર્વવિરતિ સાધુઓને સમ્યગુદર્શન અને ચારિત્ર બંને હોય છે. આ રીતે સમ્યગુદર્શન સાથે ચારિત્રનો સંબંધ વૈકલ્પિક છે. સમ્મર વરિત્તા નુ વં- કેટલાક જીવોને સમ્યગદર્શન એવં સમ્યક ચારિત્રની પ્રાપ્તિ એક સાથે થાય છે. જેમ કોઈ મિથ્યાત્વી જીવ પ્રથમ ગુણસ્થાનથી સીધો સાતમા ગુણસ્થાને અપ્રમત્ત સંયત અવસ્થાને પામે, ત્યારે તે જીવને સમ્યગુદર્શન અને ચારિત્ર સાથે પ્રાપ્ત થાય છે. પુષ્ય વા સન્મત્ત- કેટલાક જીવો પહેલા સમ્યગુદર્શનને પામે છે ત્યાર પછી ક્રમશઃ ચારિત્રનો સ્વીકાર કરે છે, તે જીવોને સમ્યગુદર્શન અને ચારિત્ર ક્રમિક પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં સમ્યફચારિત્ર સાથે સમ્યગ્દર્શન નિયમતઃ હોય છે પરંતુ સમ્યગુદર્શન સાથે સમ્યક્રચારિત્ર હોવાનો નિયમ નથી, તે ભજનાથી (વિકલ્પથી) હોય છે. તેમજ કેટલાક જીવોને સમ્યગુદર્શન અને ચારિત્ર એક સાથે પ્રાપ્ત થાય છે અને કેટલાક જીવોને તે ક્રમિક પ્રાપ્ત થાય છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ગતિ
૧૫૧ |
નાલંસ . - પ્રસ્તુત ગાથામાં સમ્યગુ દર્શન, સમ્યગુજ્ઞાન, અને સમ્યક્યારિત્ર, કર્મ મુક્તિ અને નિર્વાણ આ પાંચની પૂર્વાપરતાનું નિરૂપણ કર્યું છે. નિર્વાણ પ્રાપ્તિની સાધનામાં સમ્યગુ દર્શનની પ્રાથમિકતા છે અર્થાત્ આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ સમ્યગૂ દર્શનથી જ થાય છે.
ખારૂ પાપ- સભ્ય દર્શન વિના જ્ઞાન સમ્યગુ થતું નથી. મિથ્યાત્વી જીવોનું જાણપણું જ્ઞાન કહેવાતું નથી, પરંતુ તે અજ્ઞાન કહેવાય છે. જ્યારે જીવ સમ્યગુ દર્શનને પામે છે, ત્યારે તે જ્ઞાન સમ્યગુ જ્ઞાન કહેવાય છે. આ રીતે જીવને સમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ એક જ સમયે થાય છે તે પહેલાં જીવને મિથ્યાદર્શન અને અજ્ઞાન હોય છે.
- બાળ વિના જ હૃતિ વણકુળ- જ્ઞાન વિના ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન દ્વારા પદાર્થોનો યથાર્થ બોધ અને યથાર્થ શ્રદ્ધા થાય, ત્યારપછી જ તે જીવને ચારિત્ર ગુણની અર્થાત્ સમ્યકુચારિત્રની પ્રાપ્તિ થાય છે. જો કોઈ જીવ સમ્યગુજ્ઞાન કે સમ્યકુશ્રદ્ધા વિના પણ ચારિત્રનો સ્વીકાર કરે ત્યારે તે દ્રવ્ય ચારિત્રને પ્રાપ્ત કરે છે પરંતુ સમ્યક ચારિત્ર, સમ્યજ્ઞાન વિના થતું નથી. સમ્યક ચારિત્રની(ચારિત્ર ગુણની) પ્રાપ્તિ સમ્યજ્ઞાન-દર્શન પૂર્વક જ થાય છે.
અબિસ ત્યિ નોવો- ગુણ એટલે ચારિત્ર. ચારિત્ર વિના સર્વ કર્મોના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી કર્મમુક્તિ માટે ચારિત્રગુણની અનિવાર્યતા છે.
સ્થિ અનોfઉમ્સ બિાપ– કર્મોનો ક્ષય થયા વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ છે અને મોક્ષ થવાથી આત્મા અખંડ શાંતિ-સમાધિને પ્રાપ્ત કરે છે; તેને જ નિર્વાણ કહે છે.
મોક્ષ અને નિર્વાણની પ્રાપ્તિ પણ એક સાથે જ થાય છે. તેમ છતાં બંનેમાં કાર્ય-કારણભાવ સંબંધ છે. મોક્ષ કારણ છે અને નિર્વાણ તેનું કાર્ય છે.
આ રીતે મોક્ષમાર્ગના સાધનોમાં સમ્યગદર્શનની મુખ્યતા છે, તેમ છતાં સર્વ સાધનોની પરિપૂર્ણતા થાય, ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જેમ કે તેરમે ગુણસ્થાને કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોવાથી જ્ઞાન-દર્શનની પૂર્ણતા છે પરંતુ યોગની પ્રવૃત્તિ હોવાથી ચારિત્રની પૂર્ણતા નથી. શૈલેશીકરણ કરીને જીવ ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થાને પ્રાપ્ત થાય, ત્યારે ચારિત્ર અને તપ ગુણની પૂર્ણતા થાય છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચારેની પૂર્ણતા થતાં જીવ અઘાતી કર્મોનો ક્ષય કરી, તે કર્મોથી મુક્ત થાય છે અને કર્મ મુક્ત જીવનું નિર્વાણ થાય છે. સમ્યકત્વના આઠ અંગઃ -
__णिस्संकिय णिक्कंखिय, णिव्वितिगिच्छा अमूढदिट्ठी य ।
उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ॥ શબ્દાર્થ:- વિજય = નિઃશંકતા, જિનવચનમાં શંકા ન કરવીવિલિય-નિષ્કાંક્ષા, પરદર્શનની કે સુખની આકાંક્ષા ન કરવી fણબ્રિતિષ્ઠા = નિવિચિકિત્સા. ધર્મકરણીના ફળમાં સંદેહશીલ ન થવું અમૂછઠ્ઠી = મૂઢતા વિનાનું એટલે સમજણવિનાનું સમ્યગુ દર્શન હોવું, જ્ઞાન ગર્ભિત સમ્યગ્દર્શન હોવું, સ્વશ્રદ્ધામાં દઢ રહેવું ૩વજૂદ = ઉપવૃંહણ, ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવી. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની સ્વ-પરમાં વૃદ્ધિ કરવી, પુષ્ટિ કરવી fથરીને = સ્થિરીકરણ, ધર્મથી ડગી જતાં જીવોને ધર્મમાં સ્થિર કરવા વછc = વાત્સલ્ય, સાધર્મીઓ પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ રાખવો પનાવો = પ્રભાવના,
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
જૈનધર્મની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો અ૬ = આ આઠ દર્શનાચાર છે.
ભાવાર્થ :- (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દષ્ટિ—જ્ઞાન ગર્ભિત દૃષ્ટિ, (૫) ઉપબૃહણ–પુષ્ટીકરણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના; એ આઠ સમકિતના અંગ(દર્શનાચાર) છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સમ્યગ્દર્શનના આઠ આચારનું નિરૂપણ છે.
જે વ્યક્તિને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાન સાથે નવે ય તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થઈ જાય ત્યારે તેને સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. એક સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણ સાથે આત્મામાં અન્ય અનેક ગુણો પ્રગટ થાય છે. સૂત્રકારે અહીં તેવા આઠ ગુણોનું નિરૂપણ કર્યું છે.
(૧) નિશંકતા ઃ— તત્ત્વોમાં સંશયનો અભાવ. જિનોક્ત તત્ત્વ– દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રમાં તથા જીવાદિ નવ તત્ત્વોમાં અંશતઃ કે સર્વતઃ શંકા રહિત થવું, તે નિશંકતા ગુણ છે; તેનાથી સમ્યક્ દર્શન નિર્મલ રહે છે. (૨) નિષ્કાંક્ષા :– આકાંક્ષા રહિત હોવું. અન્ય ધર્મોના આડંબર ઠઠારા કે ચમત્કાર જોઈને તેના પ્રતિ આકર્ષિત ન થવું તેની પ્રશંસા ન કરવી, તે નિષ્કાંક્ષા ગુણ છે; આ ગુણથી સમ્યગ્દર્શન સ્થિર રહે છે. આકાંક્ષાના બે અર્થ થાય છે– (૧) એકાંત દષ્ટિવાળા અન્ય દર્શનોને સ્વીકાર કરવાની ઇચ્છા (૨) ધર્માચરણથી ઈહલૌકિક, પારલૌકિક, વૈભવ અથવા સુખભોગ આદિ મેળવવાની ઈચ્છા. પુણ્ય-પાપ જનિત ફળની આકાંક્ષા ન રાખવી તે પણ નિષ્કાંક્ષા છે.
(૩) નિર્વિચિકિત્સા :- વિચિકિત્સા રહિત થવું. ધર્મકરણીના ફળમાં સંદેહ ન કરવો. ધર્માચરણનું ફળ સંવર અને નિર્જરા છે તે બંને નિશ્ચિતરૂપે તે જ સમયે પ્રાપ્ત થાય છે. ધર્મના ફળ પ્રતિ નિઃસંદેહ રહેવાથી સમક્તિ નિર્દોષ રહે છે. નિર્વિચિકિત્સાનો બીજો અર્થ છે કે સાધુ-સાધ્વીઓના શરીર અને ઉપધિને મલિન જોઈને તેના પ્રત્યે ઘૃણા ન કરવી પરંતુ જિનેશ્વર નિર્દિષ્ટ સાધ્વાચારમાં મેલ પરીષહને જીતવો તે વિશિષ્ટ ગુણ છે, તેમ સમજવું.
(૪) અમૂઢદષ્ટિ :– દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા, શાસ્ત્રમૂઢતા, લોકમૂઢતા આદિ મૂઢતાઓ છે. તે મૂઢતાથી રહિત થવું તે અમૂઢદષ્ટિ છે. દેવમૂઢતા : ભૌતિક સુખ સમૃદ્ધિ માટે રાગી-દ્વેષી દેવોની ઉપાસના કરવી. ગુરુમૂઢતા : આરંભ-પરિગ્રહમાં આસક્ત, હિંસાદિમાં પ્રવૃત્ત માત્ર વેશધારી સાધુને ગુરુ માનવા. ધર્મમૂઢતા : આરંભજન્ય ક્રિયાકાંડોને ધર્મ માનવો. શાસ્ત્રમૂઢતા : હિંસાદિની પ્રેરણા કરનાર, અસત્ય કલ્પના પ્રધાન, રાગદ્વેષયુક્ત દૂષિત ગ્રંથોને શાસ્ત્ર માનવા. લોકમૂઢતા : લોકોમાં પ્રચલિત કુરૂઢિઓ અથવા કુપ્રથાઓને ધર્મ માનવો. આ સર્વ પ્રકારની મૂઢતાનો ત્યાગ કરી, આગમજ્ઞાન ગર્ભિત યથાર્થ સમજણ રાખવી, તે અમૂઢદષ્ટિ છે. એકાંતવાદી કે કુપથગામીઓની પ્રશંસા, સ્તુતિ, સેવા, સંપર્ક અતિ પરિચય કરીને તેમાં આકર્ષાવું તે પણ મૂઢદષ્ટિ કહેવાય છે. અમૂઢ દષ્ટિવાળો આત્મા ક્રમશઃ ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરનાર થાય છે. (૫) ઉપબૃહણ :– તેના ત્રણ અર્થ છે– (૧) પ્રશંસા (૨) વૃદ્ધિ (૩) પુષ્ટિ. જેમ કે– (૧) ગુણીજનોના ગુણોની પ્રશંસા કરીને તે ગુણો પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો. (૨) ક્ષમા, મૃદુતા વગેરે પોતાના આત્મગુણોની વૃદ્ધિ કરવી (૩) સમ્યગ્દર્શનની પુષ્ટિ કરવી. આ ગુણથી સમક્તિ પુષ્ટ થાય અને ધર્મની ભક્તિ થાય. (૬) સ્થિરીકરણ ઃ– સમ્યક્ત્વ અથવા ચારિત્રથી ચલાયમાન થતાં વ્યક્તિઓને પુનઃ તે માર્ગમાં સ્થિર
Page #207
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
૧૫૩ ]
કરી દેવા તે સ્થિરીકરણ છે. આ ગુણ સ્વપર ઉપકારક થાય છે. (૭) વાત્સલ્ય :- સાધર્મિકો પ્રત્યે હાર્દિક અને નિઃસ્વાર્થ અનુરાગ કે વાત્સલ્ય ભાવ રાખવો તથા સાધર્મિક સાધવર્ગ અને શ્રાવકવર્ગની સેવા કરવી. આ ગુણથી અન્ય વ્યક્તિઓને ધર્મ પ્રતિ અનુરાગની વૃદ્ધિ થાય
(૮) પ્રભાવના :- તેના બે અર્થ થાય છે. (૧) રત્નત્રયથી પોતાના આત્માને ભાવિત(પ્રભાવિત) કરવો (૨) પોતાના વિશિષ્ટ ગુણોથી ધર્મ અને સંઘની ઉન્નતિ કરવી; તેને પ્રભાવના કહે છે. તે પ્રભાવના કરનાર પ્રભાવકના મુખ્ય આઠ ગુણો આ પ્રમાણે છે– (૧) જે સમયે જેટલા આગમ ઉપલબ્ધ હોય તેમાં પ્રવીણ હોય (૨) વાદ વિજેતા હોય (૩) સફળ પ્રવચનકાર હોય (૪) તપસ્વી હોય (૫) સભામાં મોટા વ્રત, ત્યાગ-નિયમ ગ્રહણ કરનાર હોય (૬) ભૂત ભવિષ્ય અને વર્તમાન સંબંધી નિમિત્ત જ્ઞાનમાં કુશલ હોય (૭) અનેક લબ્ધિ સંપન હોય, મંત્રાદિથી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય; તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાથી પ્રભાવશીલ વ્યક્તિત્વ અને આદેય વચનવાળા હોય. (૮) કવિ હોય, કાવ્ય રચનામાં અને ગાયન કલામાં કુશલ હોય. પોતાના શ્રેષ્ઠ આ એક કે અનેક ગુણ સંપન્ન વ્યક્તિ શાસનની પ્રભાવના કરનાર થાય છે.
સમ્યગ્ દર્શનના આ આઠ આચારોમાંથી નિઃશંકતા આદિ પ્રથમ ચાર અંતરંગ ગુણરૂપ છે અને શેષ ચાર બાહ્ય આચાર રૂપે પ્રગટ થાય છે.
આ આઠ આચારોનું ઉલ્લંઘન થાય, તો તે સમકિતના અતિચાર બની જાય છે. જેનાગમોમાં સમકિતના પાંચ અતિચારનું કથન છે– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પપાસુંડ પ્રશંસા અને પરપાખંડ પરિચય. પ્રથમ ત્રણ આચારના ઉલ્લંઘનરૂપ ત્રણ અતિચાર છે અને શેષ પાંચ આચારના અભાવમાં કોઈ પણ અતિચાર થઈ શકે છે. સંક્ષેપમાં પ્રસ્તુત ગાથામાં કથિત સમકિતના આઠ આચારોના પાલનથી અતિચાર રહિત શુદ્ધ, નિર્મળ અને દઢ સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ ચારિત્ર:
। सामाइयत्थ पढम, छेदोवट्ठावणं भवे बीयं ।
| પરિણાવિશુદ્ધીયું, સુદુ તા સં૫૨થે જ II શબ્દાર્થ – અલ્પ = ત્યાર પછી પઢમં = પ્રથમ સામયિં = સામાયિક વીવું = બીજું જોવાવમાં - છેદોપસ્થાપનીય જ = હોય છે જેરહાર વિશુદ્ધીકં = ત્રીજું પરિહાર વિશુદ્ધિ સુહુi સંપરા = ચોથું સૂક્ષ્મ- સંપરાય ચારિત્ર છે. ભાવાર્થ - ત્યાર પછી પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. इस अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा ।
| પ વરdવરં, વારિત્ત રોડ સહિયં II શબ્દાર્થ - અવસાય = કષાયના ક્ષય કે ઉપશમથી થનારું, કષાય રહિત મહાય = પાંચમું યથાખ્યાત ચારિત્ર છ૩મલ્થ = અગિયારમા અથવા બારમા ગુણસ્થાનવર્તી છદ્મસ્થ મુનિનું નિકાસ
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રર
=
= કેવળી ભગવાનનું પર્વ - આ પાંચેય પ્રકારના ચારિત્ત - ચારિત્ર પવત્તિનું - સંચિત કર્મોના ખજાનાને રિક્ત(ખાલી) કરનાર શૅફ - છે આહિય - એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ:- કષાય રહિત પાંચમું યથાખ્યાત ચારિત્ર છદ્મસ્થ મુનિને અથવા કેવળી ભગવંતોને હોય છે. આ પાંચે ય પ્રકારના ચારિત્ર પૂર્વ સંચિત કર્મોને રિક્ત-ખાલી કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે.
વિવેચનઃ
૧૫૪
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગનું ત્રીજું સાધન સમ્યક્ ચારિત્ર અને તેના પ્રકારનું નિદર્શન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જીવનું અનંત સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય છે. સીમિત થયેલા સંસાર પરિભ્રમણનો નાશ કરવા માટે સાધકને સમ્યક્ ચારિત્રનો પુરુષાર્થ કરવો પડે છે. ચરિત્તર ચારિત્ત :– કર્મોને રિક્ત કરે તે ચારિત્ર. સામાન્યતઃ ચારિત્ર આશ્રવને રોકનારું કહેવાય છે. પરંતુ અહીં સૂત્રકારે ચારિત્ર શબ્દનો વ્યુત્પત્તિપરક અર્થ પ્રદર્શિત કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે સમ્યક્ચારિત્રમાં સમ્યજ્ઞાન, દર્શન અને તપનું અસ્તિત્વ હોય જ છે. તેથી ચારિત્ર સંચિત કર્મોનો ક્ષય કરે તે સમુચિત છે.
સાધક ચારિત્રનો સ્વીકાર કરીને ચારિત્રની પૂર્ણતાને પામે ત્યાં સુધીની તેની વિવિધ અવસ્થાઓના આધારે પ્રસ્તુત ગાથામાં ચારિત્રના પાંચ પ્રકાર કહ્યા છે.
સામાયિક ચારિત્ર ઃ- રાગ દ્વેષ રહિત થઈ સર્વ સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તેને સામાયિક ચારિત્ર કહે છે. વિવિધ અપેક્ષાઓથી કચિત છંદોપસ્થાપનીય આદિ શેષ ચાર ચારિત્ર પણ સામાયિક રૂપ જ છે. સામાયિક ચારિત્રના બે પ્રકાર છે– (૧) ઈત્યરિક- અલ્પકાલીન. ભરત-ભૈરવતક્ષેત્રમાં ૨૪ તીર્થંકરમાંથી પ્રથમ અને અંતિમ તીર્થંકર ભગવાનના શાસનમાં જે સામાયિક ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેની સ્થિતિ જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર માસ અને ઉત્કૃષ્ટ છ માસની હોય છે. ત્યાર પછી તેના સ્થાને છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરાવવામાં આવે છે. અર્થાત્ તે સામાયિક ચારિત્રનો છેદ કરી પુનઃ ચારિત્રનું ઉપસ્થાપન કરાવવામાં આવે છે. (૨) યાવઋચિત– જીવન પર્યંતનું, શેષ ૨૨ તીર્થંકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થંકરોના શાસનમાં દીક્ષા સમયથી જીવન પર્યંત સામાયિક ચારિત્ર જ રહે છે.
=
છંદોપસ્થાપનીય ચારિત્ર ઃ— જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવ્રતનું આરોપણ કરાય છે, તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. તેના પણ બે ભેદ છે
(૧) નિરતિચાર ·– પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં નવદીક્ષિત સાધુને જે વડીદીક્ષા અપાય છે, તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તે જ રીતે ત્રેવીસમાં તીર્થંકરના શ્રમણ ચોવીસમાં તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે તેને પંચ મહાવ્રતનું આરોપણ કરાવવામાં આવે છે, તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે.
(૨) સાતિચાર ઃ- કોઈ સાધુ મહાવ્રતનો ભંગ કરે, અન્ય મોટા દોષોનું સેવન કરે, ત્યારે તે સાધુને પ્રાયશ્ચિત્ત રૂપે પૂર્વની દીશા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતારોપણ કરવામાં આવે છે, તેને સાતિચાર છંદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ છેદોપસ્થાપનીય ચારિત્ર ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રથમ અને નિમ તીર્થંકરના શાસનમાં જ હોય છે. સામાયિક અને છંદોપસ્થાપનીય, તે બંને ચારિત્રમાં છઠ્ઠાથી નવમા પર્યંતના ચાર ગુલસ્થાન હોય છે.
(૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :- ગચ્છ-સમૂહથી નિવૃત્તિ લઈને વિશિષ્ટ પ્રકારના તપની આરાધના
Page #209
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૫૫ ]
રૂપ ચારિત્ર તે પરિવાર વિશુદ્ધ ચારિત્ર છે. તેની વિધિ આ પ્રકારની છે– ૯ સાધુ સાથે મળીને આ ચારિત્રની આરાધના કરે છે. તેની સ્થિતિ ૧૮ માસની હોય છે. પ્રથમ ૬ માસમાં ૪ સાધુ તપસ્યા કરે, બીજા ચાર સાધુ તેમની સેવા કરે અને એક સાધુ ગણ-પ્રમુખતા ધારણ કરે. બીજા છ માસમાં તપસ્યા કરનાર સેવા કરે અને સેવા કરનારા તપસ્યા કરે છે તથા એક સાધુ ગણપ્રમુખ રહે છે. ત્યાર પછી ત્રીજા છ માસમાં ગણપ્રમુખ તપસ્યા કરે છે, શેષ સાધુ તેની સેવા કરે છે અને કોઈ પણ એક સાધુગણની પ્રમુખતા સ્વીકારે છે.
તપસ્યા કરનાર સાધુ ઉનાળામાં એક, બે કે ત્રણ ઉપવાસ, શિયાળામાં, બે, ત્રણ કે ચાર ઉપવાસ અને ચોમાસામાં ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે. તપના પારણે બધા સાધક આયંબિલ કરે છે. આ પ્રકારે આ ચારિત્રમાં વિશિષ્ટ તપ સાધનાથી આત્મશુદ્ધિ કરવામાં આવે છે. આ રીતે ૧૮ માસનો એક કલ્પ પૂર્ણ થયા પછી તે સાધુઓ ગચ્છમાં આવી જાય અથવા જીવન પર્યત તે જ રીતે ક્રમપૂર્વક તપસાધના કરતા રહે છે. આ ચારિત્ર પણ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જેણે છેદોપસ્થાપનીય ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેને જ હોય છે.
આ ચારિત્રનો સ્વીકાર તીર્થકરની બે પાટ સુધી જ હોય છે. તેમાં છઠ્ઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેની આરાધનાથી ઘણા કર્મોનો નાશ થાય છે અને આત્માના જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે. સુથમ સંપરાય ચારિત્ર - સામાયિક અથવા છેદોષસ્થાપનીય ચારિત્રની સાધના કરતાં-કરતાં જ્યારે ક્રોધાદિ ત્રણ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે અને કેવળ લોભ કષાય સૂક્ષ્મરૂપે બાકી રહે છે, આ અવસ્થાને સુક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. આ ચારિત્ર દશમા ગુણસ્થાનવર્તી સાધુને હોય છે. પરિહાર વિશુદ્ધિવાળા સાધુ પણ જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચઢે છે ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રવેશ કર્યા પછી જ આઠમું, નવમું ગુણસ્થાન પાર કરીને આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત કરે છે. યથાખ્યાત ચારિત્ર:- જ્યારે ચારે કષાયો સર્વથા ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે, તે સમયની ચારિત્રની અવસ્થાને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ ચારિત્ર ગુણસ્થાનની અપેક્ષાએ અનેક ભાગોમાં વિભક્ત છે(૧) ૧૧માં ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર છદ્મસ્થ ઉપશાંત કષાય યથાખ્યાત ચારિત્ર કહેવાય છે (૨) ૧રમા ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર છદ્મસ્થ ક્ષીણ કષાય યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. (૩,૪) તેરમા અને ચૌદમાં ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર ક્રમશઃ સયોગી કેવળી યથાખ્યાત ચારિત્ર અને અયોગી કેવળી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ રીતે તેમાં ૧૧ થી ૧૪ પર્યતના ચાર ગુણસ્થાન હોય છે. સમ્યક્ તપ અને તેના પ્રકાર:રજા તો ય કુવિહો કુત્તો, નાદિરમંતર તહાં
बाहिरो छव्विहो वुत्तो, एवमब्भतरो तवो ॥ શબ્દાર્થ-તવો તપ વિહો = બે પ્રકારના કુત્તો = કહ્યા છે વારિર૦મંતર ત = બાહ્ય તપ અને આત્યંતર તપ વદિ = બાહ્ય તપ છબિંદો = છ પ્રકારના પર્વ = એ પ્રમાણે અમતરો = આત્યંતર તપ. ભાવાર્થ તપના બે પ્રકાર કહ્યા છે– બાહા તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ પ્રકાર છે અને તે જ રીતે આવ્યંતર તપના પણ છ પ્રકાર છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મોક્ષના ચોથા સાધન–તપના ભેદ-પ્રભેદનું કથન છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તપ એ કર્મક્ષય તથા આત્મશુદ્ધિનું કારણ હોવાથી મુક્તિનું વિશિષ્ટ સાધન છે. તેથી જ મોક્ષમાર્ગના ચાર સાધનોમાં તેની પૃથક ગણના થઈ છે. અનેક શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. તે તેની વિશેષ મહત્તા પ્રદર્શિત કરે છે. તેમાં પણ શ્રી ભગવતી સૂત્ર શતક-૨૫/૭માં અને ઔપપાતિક સૂત્રમાં તપનું વિસ્તૃત અને ભેદ-પ્રભેદ પૂર્વક વર્ણન છે. તપની ભેદ-પ્રભેદ યુક્ત વિસ્તૃત વ્યાખ્યા પ્રસ્તુત શાસ્ત્રના 'તપોમાર્ગગતિ' નામના ત્રીસમાં અધ્યયનમાં પણ આપવામાં આવી છે.
પ્રસ્તુત ગાથામાં તપના છ બાહ્ય અને છ આત્યંતર, તેમ કુલ બાર ભેદોનું સંક્ષિપ્ત કથન છે. બાહ્યતપઃ- જે તપને લોકો બાહ્યદષ્ટિએ તપરૂપે ઓળખે છે અથવા જે તપ બાહા શરીરને તપાવે, કશ કરે અને કર્મોનો ક્ષય કરે છે, તેને બાહ્યુતપ કહે છે. તેના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે(8) અજીત :- અભોજન. અલ્પ સમય માટે કે જીવનપર્યત આહારનો ત્યાગ. (૨) ગોનોરિયા :- અવમોદરિકા, ઊણોદરી. અવમ = ન્યૂન, અલ્પ, ઉદર = પેટ. પેટને ઉભું રાખવું. ભૂખ કરતા અલ્પ આહાર લેવો. ઉપકરણ, ક્રોધાદિ કષાયની અલ્પતા કરવી. (૩) ઉમરવારિયા :- ભિક્ષાચર્યા. વિવિધ પ્રકારના અભિગ્રહ-સંકલ્પ સહ ભિક્ષા લેવા માટે જવું. ભિક્ષાચર્યામાં વૃત્તિઓનો સંક્ષેપ થાય છે, તે નિર્જરાનું કારણ હોવાથી તપ કહેવાય છે. (૪) રસપરિક્વર:- રસપરિત્યાગ. ઘી-દૂધ વગેરે રસવંતા આહારનો ત્યાગ કરવો. (૬) વાવને સો – કાયકલેશ. દેહાધ્યાસ છોડવા માટે શરીરને કષ્ટ આપવું. વિરાસન વગેરે આસને બેસવું, કેશાંચન કરવું. (૬) ડિતાળ –પ્રતિ સંલીનતા. ઇન્દ્રિયોને વિષયાદિથી ગોપવવી.વિષયો તરફ જતી વૃત્તિઓને પાછી વાળીને આત્મભાવમાં લીન કરવી. આવ્યંતરતપઃ– જે તપને બાહ્યદષ્ટિએ લોકો તપ રૂપે ઓળખતા નથી પરંતુ કર્મનિર્જરામાં જેનિમિત્તભૂત છે, તેને આત્યંતર તપ કહે છે. તેના છ ભેદ આ પ્રમાણે છે. પાછિત્ત – લાગેલા દોષો અને અતિચારોની શુદ્ધિ કરવી, તે પ્રાયશ્ચિત્ત તપ છે. વિગો – રવિની સિ વિનવઃ જે ક્રિયા દ્વારા કર્મો દૂર થાય તે વિનય. રત્નાધિક વગેરે પ્રત્યે બહુમાન આદિ કરવા વિનયની પ્રવૃત્તિ છે. વેચાવડ્યું - આચાર્ય ગુરુ વગેરેની સેવા ભક્તિ કરવી, તે વૈયાવૃત્ય તપ છે. સફાળો :- સ્વાધ્યાય. શ્રુતજ્ઞાનની આરાધના કરવી શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન કરવું. ફાઈ - ધ્યાન. જિનેશ્વરની આજ્ઞાદિ કોઈપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવું. વિડસનો - વ્યુત્સર્ગ. ગણ, શરીર, ઉપધિ, કષાયાદિને છોડવા, તેનો ત્યાગ કરવો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની ઉપયોગિતા - । णाणेण जाणइ भावे, सणेण य सद्दहे ।
चरित्तेण णिगिण्हाइ, तवेण परिसुज्झइ ॥
Page #211
--------------------------------------------------------------------------
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૫૭ ]
શબ્દાર્થ - પોળ = જ્ઞાનથી ભાવે = પદાર્થોને, તત્ત્વોને = જાણે છે લોખ = દર્શનથી સ = શ્રદ્ધા કરે છે વરિન = ચારિત્રથી જિલ્ફા = આશ્રવ નિરોધરૂપ સંવર કરે છે તવેગ = તપથી પરિફ = પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે. ભાવાર્થ- આત્મા જ્ઞાનથી જીવાદિ તત્ત્વોને જાણે છે, દર્શનથી તેના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આશ્રવ નિરોધરૂપ સંવર કરે છે અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે. । खवित्ता पुव्वकम्माइं, संजमेण तवेण य ।
सव्वदुक्खपहीणट्ठा, पक्कमति महेसिणो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - મળિો = મહર્ષિ સંકળ = સંયમથી તવેગ = તપથી પુવમ્મા = પૂર્વકૃત કર્મોનો વિત્તા = ક્ષય કરીને સબકુલ-હીંગg = બધા દુઃખોથી રહિત થવા માટે પ તિ = જ્ઞાન દર્શન ચારિત્રમાં પરાક્રમ કરે છે. ભાવાર્થ- સંયમ અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને સર્વ દુઃખોનો ક્ષય કરવા મહર્ષિઓ જ્ઞાન, દર્શન ચારિત્રમાં પરાક્રમ કરે છે, તેના ફલ સ્વરૂપ તેઓ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે મોક્ષમાર્ગના ચારે સાધનોની ઉપયોગિતા કે ફળશ્રુતિ નિદર્શિત કરી છે.
જે રીતે રોગથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર વ્યક્તિને ડૉક્ટર દ્વારા રોગની જાણકારી કરવી, ડૉક્ટર અને તેના નિર્ણય તથા દવા પર વિશ્વાસ કરવો; ઔષધ સેવન અને પથ્ય-પરેજની સાવધાનીઓ રાખવી; આ સર્વ ઉપચારના અંગોને સ્વીકારવા આવશ્યક થાય છે. તે જ રીતે અનાદિકાલીન આત્મરોગરૂપ કર્મોથી મુક્ત થવા માટે પણ આ અધ્યયનમાં વર્ણિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચારે અંગો-સાધનોને ભાવપૂર્વક આદરવા આવશ્યક છે. જ્ઞાનથી વસ્તુતત્ત્વનો બોધ થાય, દર્શનથી તેના પર વિશ્વાસ–શ્રદ્ધા થાય, ચારિત્રથી આવતા કર્મો રોકાય જાય અને તપથી પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે.
સંક્ષેપમાં મોક્ષ પ્રાપ્તિ માટે મુમુક્ષુએ નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારેયની સુમેળ પૂર્વક આરાધના કરવી જોઈએ. તે આરાધનાની સફળતા માટે આ અધ્યયન સદા મનનીય, સ્મરણીય અને આદરણીય છે.
છે અઠ્ઠાવીસમું અધ્યયન સંપૂર્ણ
Page #212
--------------------------------------------------------------------------
________________
⭑
★
★
★
*
★
★
*
૧૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ઓગણત્રીસમું અધ્યયન
પરિચય
*********
આ અધ્યયનનું નામ ‘સમ્યક્ પરાક્રમ’ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મોક્ષ માર્ગ માટેના પુરુષાર્થને સમ્યક્ પરાક્રમ કહે છે. આ અધ્યયનમાં ૭૩ અનુષ્ઠાનોના પરિણામને પ્રદર્શિત કરીને સાધકોને સમ્યક્ પરાક્રમ માટે પ્રેરિત કર્યા છે, તેથી તેનું સાર્થક નામ સમ્યક્ પરાક્રમ છે.
આ અધ્યયનમાં ૭૩ સૂત્રો છે. સંપૂર્ણ અધ્યયનમાં સાધકની સાધનાના પ્રારંભથી પૂર્ણતા સુધીના માર્ગનું સ્પષ્ટીકરણ છે.
પ્રશ્ન થાય કે સાધનાનો પ્રારંભ કયાંથી કરવો ? સંવેગથી ? ધર્મ શ્રદ્ધાથી ? કે સંયમથી ? સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે કે સાધક પોતાની યોગ્યતા પ્રમાણે આ અધ્યયનમાં કથિત કોઈપણ અનુષ્ઠાનોમાં સમ્યક્ પરાક્રમ કરે તો તે સાધ્યની સિદ્ધિ કરી શકે છે. આ રીતે પ્રત્યેક બોલ સ્વતંત્ર છે, તેનું પરિણામ ભિન્ન-ભિન્ન છે તેમ છતાં પ્રત્યેક બોલનું અનુસંધાન આત્મશુદ્ધિ સાથે થાય છે. આ નાના-નાના સૂત્રોમાં સૂક્ષ્મ અને ગંભીર ચર્ચા સાથે અધ્યાત્મભાવોના પરિણામોને ઊંડાણપૂર્વક પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સમ્યક્ પરાક્રમના ૭૩ બોલમાં મોક્ષમાર્ગના ચારે અંગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ સાથેનો સંબંધ આ પ્રમાણે છે– સ્વાધ્યાય, વાચના, પ્રતિપૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, શ્રુત આરાધના અને જ્ઞાન સંપન્નતા વગેરે બોલ જ્ઞાન સાથે સંબંધિત છે.
સંવેગ, ધર્મશ્રદ્ધા, ચતુર્વિશતિસ્તવ, સ્તવ સ્તુતિ મંગલ વગેરે બોલ દર્શન સાથે સંબંધિત છે. સામાયિક, સંયમ, વિવિક્તશયનાસન-સેવન, સંભોગ પ્રત્યાખ્યાન આદિ વિવિધ પ્રકારના પ્રત્યાખ્યાનો; ક્ષમા, નિર્લોભતા આદિ યતિધર્મો; મનગુપ્તિ આદિ ગુપ્તિઓ; ત્રણે ય યોગની સમધારણા; ઇન્દ્રિયોનો નિગ્રહ આદિ બોલ ચારિત્ર સાથે સંબંધિત છે.
ગુરુ-સાધર્મિકની શુશ્રુષા, તપ, કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આહાર પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, વૈયાવૃત્ય વગેરે બોલ તપ સાથે સંબંધિત છે.
વ્યવદાન(વોદાણ), એકાગ્ર મન સન્નિવેશતા, શૈલેશી અવસ્થા, અકર્મતા આદિ બારમા વ્યુત્સર્ગ તપની વિશિષ્ટ સ્થિતિઓ છે.
અધ્યયનના અન્તે યોગ નિરોધરૂપે શૈલેશી અવસ્થા અને મુક્ત જીવોની ગતિ, સ્થિતિ આદિનું નિરૂપણ છે. સમ્યક્ પરાક્રમના બોલોનું પૂર્ણ શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિપૂર્વક પાલન કરવાથી, તેને ઊંડાણપૂર્વક જાણવાથી, તેનું ગુણકીર્તન કરવાથી, તેનું શોધન કરી આરાધના કરવાથી અને ભગવાનની આજ્ઞા અનુસાર અનુપાલન કરવાથી સાધક મુક્તિના શિખર પર પહોંચી શકે છે, તેમાં કોઈ સંદેહ નથી.
܀܀܀܀܀
Page #213
--------------------------------------------------------------------------
________________
સગપશપમ
[ ૧૫૯]
ઓગણત્રીસમું અધ્યયન
સમ્યક્ પરાક્રમ
અધ્યયન પ્રારંભ:| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु सम्मत्तपरक्कमे णाम अज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए, जं सम्म સદિત્તા, પરિફત્તા, રોય, સિરા, પતિત્તી, તીરિરા, જિdફત્તા, सोहइत्ता, आराहइत्ता, आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुज्झति मुच्चति परिणिव्वायति सव्वदुक्खाणमत करेति । શબ્દાર્થ:- આ નં- હે આયુષ્યમાનું જેબૂ!તેમાં તે ભાવ = ભગવાને પર્વ= આ પ્રકારે અાવે = કહ્યું હતું તેને = મેં સુર્ય = સાંભળ્યું છે રૂદ= આ જિનશાસનમાં રહેલુ = નિશ્ચયથી વેબ = કાશ્યપ ગોત્રીય સમus = શ્રમણ ભાવવી = ભગવાન મહાવીરેખ = મહાવીર સ્વામીએ સન્મત્તપરમે = સમ્યક્ પરાક્રમ નામ = નામનું અય = અધ્યયન પફા = પ્રરૂપિત કર્યું છે = = જેના પર સખ્ત = સમ્યક પ્રકારથી સદર = શ્રદ્ધા કરીને પરિયડુત્તા = પ્રતીતિ કરીને રોયફા = રુચિ કરીને wifસત્તા = સ્પર્શ(ગ્રહણ) કરીને પાનફા = પાલન કરીને તૈરિત્તા = તેમાં પાર ઉતરીને, અધ્યયન, અધ્યાપન દ્વારા સમાપ્ત કરીને ઉત્તર = કીર્તન કરીને સોદફત્તા = શુદ્ધ કરીને સાદરા = આરાધન કરીને આ = આજ્ઞાનુસાર અyપાલ = અનુપાલન કરીને વદિ = ઘણા ગીવા = જીવો સિતિ = સિદ્ધ થાય છે જુતિ = બુદ્ધ થાય છે મુવંતિ = કર્મોથી મુક્ત થાય છે પગ્વિાતિ = કર્મરૂપી દાવાનળથી છૂટીને શાંત થાય છે, નિર્વાણ પામે છે સળંદુસ્થાન = સર્વ પ્રકારના શારીરિક, માનસિક દુઃખોનો અંત તિ= અંત કરે છે. ભાવાર્થ - શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે- હે આયુષ્યમાન્ જંબૂ! તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે– ખરેખર આ “સમ્યક્ પરાક્રમ' નામનું અધ્યયન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપ્યું છે, જેની સમ્યક પ્રકારે શ્રદ્ધા કરીને, પ્રતીતિ કરીને, રુચિ કરીને, સ્પર્શના(ગ્રહણ) કરીને, પાલન કરીને, તેમાં પાર ઉતરીને, કીર્તન કરીને, શુદ્ધ કરીને, આરાધન કરીને અને આજ્ઞાનુસાર અનુપાલન કરીને ઘણા જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્ર આ અધ્યયનની ઉત્થાનિકારૂપ છે. તેમાં સૂત્રકારે સંક્ષેપમાં આ અધ્યયનનો વિષય સૂચન કરીને તેની આરાધનાના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે. સુ ને ગાડાં ! ..–આ અધ્યયનના ભાવો પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યા છે. સુધર્માસ્વામી પંચમ ગણધર હતા અને સ્વયં શ્રુતકેવલી હતા; તેથી તેમના વચનો પ્રમાણભૂત જ
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
હોય, તોપણ તેમણે સ્વયં પોતાના તરફથી આ કથન ન કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. “હે જંબુ! આ ભાવો હું સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામીએ પ્રરૂપ્યા છે તે પ્રમાણે કહું છું.’ આ પ્રકારનું કથન શાસન સ્થાપક તીર્થકરનો મહિમા પ્રદર્શિત કરવા માટે અને આ ભાવો પરંપરાએ સર્વજ્ઞ તીર્થકર કથિત હોવાથી સંપૂર્ણ સત્ય છે, તેવી શ્રદ્ધા પ્રગટ કરવા માટે છે.
સૂત્રોક્ત કથન પ્રત્યેક સાધકો માટે પ્રેરણા આપે છે કે આધ્યાત્મની કોઈ પણ ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પણ ગુરુનું માહાભ્ય અવિસ્મરણીય હોય છે. સમર પરજીને - સમ્યક પરાક્રમ. આગમોમાં સન્મત્ત શબ્દ ત્રણ અર્થોમાં પ્રયુક્ત થાય છે(૧) સમર સંસી = સમ્યગુ દષ્ટિ.આચારાંગમાં] (૨) સન્મત્ત બનાળા = સમત્ત્વની સાધનામાં સ્થિર રહે. [આચારાંગમાં (૩) સન્મત્ત વિનોદ = સમ્યક્તની વિશુદ્ધિ કરે. [આ જ અધ્યયનમાં]. પ્રસ્તુતમાં સન્મત્ત શબ્દ પરાક્રમનો વિશેષણ છે. અસમ્યક પરાક્રમથી સંસાર વૃદ્ધિ થાય છે અને સમ્યક પરાક્રમથી મોક્ષની સાધના થાય છે. જીવની વીર્યશક્તિના વપરાશને પરાક્રમ કહે છે. તે પરાક્રમ બે પ્રકારે થાય છે– સમ્યક અને અસમ્યક. જે પરાક્રમ બહિંમુખી હોય, ભૌતિક સિદ્ધિ માટે હોય, તો તે પરાક્રમ સમ્યક નથી. જે પરાક્રમ અંતરમુખી હોય, આત્મશુદ્ધિ માટે હોય, તે પરાક્રમ સમ્યક કહેવાય છે. બીજા શબ્દોમાં આત્મવિકાસને અનુરૂપ જિનાજ્ઞા અનુસારની સર્વ પ્રવૃત્તિઓ સમ્યફ પરાક્રમ છે. અધ્યયનન મહાભ્ય અને ફળ - સમ્યક પરાક્રમ દ્વારા જીવ મોક્ષરૂપે ફળ પ્રાપ્ત કરી લે છે. તે સાધનાની પરાકાષ્ઠા પર પહોંચવાનો ક્રમ આ પ્રમાણે છે(૨) સદિત્તા :- આ અધ્યયનના ભાવોની સમ્યક રૂપથી શ્રદ્ધા કરીને. (૨) પવિત્ત :- ત્યાર પછી શબ્દ, અર્થ અને ઉભયરૂપથી સામાન્યતઃ પ્રતીતિ કરીને, આ કથન આ પ્રકારે જ છે. અન્ય પ્રકારે નથી', એમ વિશેષતઃ નિશ્ચય કરીને અથવા સંવેગાદિના ફળનો વિશ્વાસ કરીને. (૨) રવા :- રુચિ કરીને. ઉક્ત અધ્યયનમાં વર્ણવેલા અનુષ્ઠાન વિષયક રુચિ એટલે અભિલાષા ઉત્પન્ન કરીને, ભગવાનના વચનો હું જીવનમાં ઉતારું તેવી, અભિલાષા કરીને. કોઈ વસ્તુ ગુણકારી હોય પરંતુ કઠોર અથવા કષ્ટ સાધ્ય હોય તો કટુ-ઔષધની જેમ તેના તરફ અરુચિ થાય છે, તેથી તવિષયક રુચિ થવી જરૂરી છે. જે વિષયની રુચિ થાય છે તેનો જ સ્વીકાર શક્ય થાય છે. (૪) સિત્તા :- મન, વચન અને કાયાથી અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. અનુષ્ઠાન ગ્રહણ કરવા માટેના પ્રત્યાખ્યાન લેવા. () પાલક્તા :- અનુષ્ઠાનોનું પાલન કરવું, આચરણ કરવું. અનુષ્ઠાનોમાં અતિચાર અને અનાચારના દોષ ન લાગી જાય તેવી કાળજીપૂર્વક પાલન કરવું. (૬) તીરિત્ત -અનુષ્ઠાનના નક્કી કરેલા સમય સુધી અથવા જીવન પર્યત પાલન કરતાં તેમાં પાર ઉતરવું.
જિત્તા :- તે અનુષ્ઠાનની મહત્તા સ્વીકારીને તેના પ્રતિ આદર અને બહુમાનના ભાવો પ્રગટ કરવા, તેના ગુણાનુવાદ, પ્રશંસા અને કીર્તન કરવા. (૮) સોદત્તા :- અનુષ્ઠાનોમાં લાગેલા દોષોની, અતિચારોની શુદ્ધિ કરીને, તે ગુણસ્થાનોને પ્રાપ્ત કરી તેનું ઉત્તરોત્તર શુદ્ધ પાલન કરવું. (૧) આદિત્તા :- સૂત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરીને. તે અનુષ્ઠાનોમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગ અંગે કુશળતા પ્રાપ્ત કરીને આજીવન સમ્યગુભાવોથી આરાધન કરવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
| १११
(१०) आणाए अणुपालइत्ता :- निशा अनुसार यथार्थ शत सूक्ष्मतापूर्व पालन शन, અથવા ગુરુ આજ્ઞા અનુસાર સતત અનુપાલન કરીને. सिज्झति:-सभ्य ५२ २तो साप - भाग वधेछ भने संततेसातत्य થઈ જાય છે, તેના સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય છે; તે આત્મા સિદ્ધ થાય છે, આત્માની શુદ્ધ સ્થિતિ પામે છે અને તે લક્ષ્યને સિદ્ધ કરે છે. बज्झति :-घाती भानो क्षय थवाथी बोध-वणशान पामेछ.अवशान अने वणशन द्वा२। સંપૂર્ણ લોકાલોકનો બોધ પામે છે, લોકાલોકને જાણે છે અને જુએ છે. मच्चति :-आय भौथी सर्वथा भरत थीय. अवशान थाय त्यारे यारघाती भानो क्षय थाय છે પરંતુ ભવોપગ્રાહી આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય તે ચાર અઘાતી કર્મ બાકી રહ્યા હોય છે, તેનો ક્ષય થઈ જવાથી આત્મા આઠે આઠ કર્મોથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે. परिणिव्वायंति :- पशिनिवाए। पामे छ. स४१ ४३५ वान सर्वथा युआई ४ाथी आत्मा શીતલી-ભૂત બની જાય છે. सव्वदक्खाणमत करेंति:-शारीरिकसने मानसिक सहमोनो सर्वथा संत ४३छे.त्या२ पीते સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત થઈને અવ્યાબાધ સુખના ભોક્તા બની જાય છે. આ રીતે તેનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે. सभ्य पराम भाटेना ७३ स्थान :| २ तस्स णं अयमढे एवमाहिज्जइ, तं जहा- (१) संवेगे (२) णिव्वेए (३) धम्मसद्धा (४) गुरुसाहम्मियसुस्सूसणया (५) आलोयणया (६) जिंदणया (७) गरहणया (८) सामाइए (९) चउव्वीसत्थवे (१०) वंदणे (११) पडिक्कमणे (१२) काउस्सग्गे (१३) पच्चक्खाणे (१४) थवथुइमंगले (१५) कालपडिलेहणया (१६) पायच्छित्तकरणे (१७) खमावणया (१८) सज्झाए (१९) वायणया (२०) पडिपुच्छणया (२१) परियट्टणया (२२) अणुप्पेहा (२३) धम्मकहा (२४) सुयस्स आराहणया (२५) एगग्गमणसण्णिवेसणया (२६) संजमे (२७) तवे (२८) वोदाणे (२९) सुहसाए (३०) अप्पडिबद्धया (३१) विवित्तसयणासण-सेवणया (३२) विणियट्टणया (३३) संभोगपच्चक्खाणे (३४) उवहिपच्चक्खाणे (३५) आहारपच्चक्खाणे (३६) कसायपच्चक्खाणे (३७) जोगपच्चक्खाणे (३८) सरीरपच्चक्खाणे (३९) सहायपच्चक्खाणे (४०) भत्तपच्चक्खाणे (४१) सब्भावपच्चक्खाणे (४२) पडिरूवणया (४३) वेयावच्चे (४४) सव्वगुणसंपण्णया (४५) वीयरागया (४६) खंति (४७) मुत्ती (४८) अज्जवे (४९) मद्दवे (५०) भावसच्चे (५१) करणसच्चे (५२) जोगसच्चे (५३) मणगुत्तया (५४) वयगुत्तया (५५) कायगुत्तया (५६) मणसमाधारणया (५७) वयसमाधारणया (५८) कायसमाधारणया (५९) णाणसंपण्णया (६०) दसणसंपण्णया (६१) चरित्तसंपण्णया (६२) सोइदियणिग्गहे (६३) चक्खिदियणिग्गहे (६४) घाणिदियणिग्गहे (६५) जिभिंदियणिग्गहे (६६)
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૨
फासिंदियणिग्गहे (६७) कोहविजए (६८) माणविजए (६९) मायाविजए (७०) लोहविजए (७१) पेज्जदोसमिच्छादंसणविजए (७२) सेलेसी (७३) अकम्मया । शार्थ ने भावार्थ :- तस्स ते सम्य पराम्भ नामना अध्ययनना, अयं अट्ठे खा ७३ जोस, (आराधनाओो) एवं = खरीते आहिज्जइ = डी छे तं जहा = ४भडे
=
=
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
=
(१) संवेगे = संवेग (२) णिव्वेए-निर्के (३) धम्मसद्धा = धर्मश्रद्धा (४) गुरुसाहम्मियसुस्सूसणया = गुरु अने साधर्मिोनी सेवा शुश्रूषा (५) आलोयणया = आसोयना (६) जिंदणया = स्वघोष निंधा (७) गरहणया = गर्डा (८) सामाइए सामायि४ (९) चउव्वीसत्थए यतुर्विंशति-स्तव, योवीस तीर्थपुरोनी स्तुति (१०) वंदणे = वं६ए॥ (११) पडिक्कमणे = प्रति भए। (१२) काउस्सग्गे • अयोत्सर्ग (१३) पच्चक्खाणे = प्रत्याण्यान (१४) थवथुइमंगले = स्तव स्तुति मंगल (१५) कालपडिलेहणया = अण प्रतिसेना (१६) पायच्छित्तकरणे = प्रायश्चित्त २७ (१७) खमावणया = क्षमापना (१८) सज्झाए स्वाध्याय (१९) वायणया = वायना (२०) पडिपुच्छणया प्रतिपृच्छना (प्रश्नोत्तर) (२१) परियट्टणया परिवर्तना (२२) अणुप्पेहा = अनुप्रेक्षा (२३) धम्मकहा = धर्म था (२४) सुयस्स आराहणया श्रुतनी आराधना (२५) एगग्गमणसण्णिवेसणया = खेडा भन सन्निवेशता भननी अग्रता (२६) संजमे संयम (२७) तवे तप ( २८ ) वोदाणे = व्यवद्वान, डर्मोनी निर्भरा (२९) सुहसाए = सुमशाता, वैषयिङ सुपोथी निवृत्ति (३०) अप्पडिबद्धया = अप्रतिषद्धता (३१) विवित्तसयणासणसेवणया = विवित शयन आसन सेवन, स्त्री पशु पंड रहित स्थान आसननुं सेवन (३२) विणियट्टणया पापडभोथी निवृत्त थवं (३३) संभोगपच्चक्खाणे = संभोग प्रत्याध्यान (३४) उवहिपच्चक्खाणे = उपधि प्रत्याण्यान (३५) आहारपच्चक्खाणे = आहार प्रत्याज्यान (३६) कसायपच्चक्खाणे - उषाय प्रत्याण्यान (३७) जोगपच्चक्खाणे - योग प्रत्याण्यान (३८) सरीरपच्चक्खाणे = शरीर प्रत्याण्यान (३९) सहायपच्चक्खाणे = सहाय प्रत्याण्यान (४०) भत्त पच्चक्खाणे = भक्त प्रत्याख्यान, संथारो ४२वो ( ४१ ) सब्भावपच्चक्खाणे
=
=
=
=
=
=
सहभाव प्रत्यायान (४२) पडिरूवणया प्रति३पता, वेश अने भावनी खेड ३पता (४३) वेयावच्चे = वैयावृत्त्य, सेवा (४४) सव्वगुणसंपण्णया सर्वगुण संपन्नता (४५) वीयरागया - वीतरागता (४६) खंती = क्षमा (४७) मुत्ती निर्दोलिता (४८) अज्जवे = आव, सरणता (४९) मद्दवे = भाव, मृहुता, नम्रता (५०) भावसच्चे = (भावसत्य (५१) करणसच्चे = सत्य (५२ ) जोगसच्चे = योगसत्य (५३) मणगुत्तया मनगुप्ति (५४) वयगुत्तया = वयनगुप्ति (५५) कायगुत्तया = डायगुप्ति (५६) मणसमाधारणया = मनःसभाधारणता (५७) वयसमाधारणया = वयन सभाधारएाता (५८) कायसमाधारणया = डाय सभाधारणता (५९) णाणसंपण्णया = ज्ञानसंपन्नता (६०) दंसणसंपण्णया = हर्शन संपन्नता (६१) चरित्तसंपण्णया = यारित्र संपन्नता (६२) सोइंदियणिग्गहे श्रोतेन्द्रिय निग्रह (६३) चक्खिंदिय णिग्गहे = यक्षुर्हन्द्रिय निग्रह (६४) घाणिंदियणिग्गहे = घ्राणेन्द्रिय निग्रह (६५) जिब्भिदियणिग्गहे = विह्वेन्द्रिय निग्रह (६६) फासिंदियणिग्गहे = स्पर्शेन्द्रिय निग्रह (६७) कोहविजए - ६ वि४य (६८) माणविजए = भान वि४य (६९) माया विजए भाया वि४य (७०) लोभविजए = सोभ वि४य (७१) पेज्जदोसमिच्छादंसण विजए = राग-द्वेष, मिथ्यादर्शन विनय (७२) सेलेसी = शैसेषी अवस्था (७३) अकम्मया = अर्भता, दुर्भरहित अवस्था. [ आ 93 जोसनुं मशः वर्शन छे. ]
=
=
=
Page #217
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૩ ]
સંવેગ:| ३ संवेगेणं भंते ! जीवे किं जणयइ ?
. संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ, अणुत्तराए धम्मसद्धाए संवेगहव्वमागच्छइ, अणंताणबंधी कोह-माण-माया-लोभे खवेइ, णवं च कम्म ण बंधइ, तप्पच्चइयं च मिच्छत्त-विसोहिं काऊण दसणाराहए भवइ, दसणविसोहिए य णं विसुद्धाए अत्थेगइए जीवे तेणेव भवग्गहणेणं सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंत करेइ, विसोहिए य णं विसुद्धाए तच्चं पुणो भवग्गहणं णाइक्कमइ । શબ્દાર્થ – બત! હે ભગવન્! સંવેd = સંવેગ(મોક્ષની અભિલાષા)થી નાવે = જીવને કિં = શું ખાય = લાભ થાય છે? અપુર = અનુત્તર, ઉત્કૃષ્ટ ધનસદ્ધ = ધર્મશ્રદ્ધા નાયડુ = ઉત્પન્ન થાય છે ગપુરા = અનુત્તર, સર્વોત્કૃષ્ટ બન્નદ્ધા ધર્મશ્રદ્ધાથી વં શીધ્ર જ સંવેજ = સંવેગ, ઉત્કૃષ્ટ મોક્ષાભિલાષા આચ્છ = ઉત્પન્ન થાય છે સતાપુર્વ વોહમા-માયા-તોએ = અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો હવે = ક્ષય થાય છે પાવ = નવા — = કર્મોનો = બંધ થતો નથી તપ્રવયં કર્મબંધનાનિમિત્તકારણમછત્તવિવાહિં મિથ્યાત્વની વિદ્ધિ વls= કરીને હારાણા = સમ્યકત્વના આરાધક, ક્ષાયિક સમ્યકત્વના આરાધક અવ= થઈ જાય છે સવિલોહિપ પ = દર્શનની, સમ્યકત્વની વિશુદ્ધિથી વિસ્તાર = વિશુદ્ધ બનેલો ગલ્યાફા = કોઈ એક જીવે = જીવ તેવ = તે જ બેવફા = ભવમાંસા = સિદ્ધ થાય છે ગુફા = બુદ્ધ થાય છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે મુશ્વ = કર્મોથી મુક્ત થાય છે પરિબ્રિાયઃ પરિનિર્વાણ, પરમશાંતિ પ્રાપ્ત કરે છે સબ્બતુલ્લામાં વરેફ = બધા દુઃખોનો અંત કરે છે વિહિપ ય ન વિષ્કા = સમ્યત્વની વિદ્ધિથી તવં= ત્રીજો પુણો= ફરીથી ભવન = ભવગ્રહણનું ખાવમ = અતિક્રમણ કરતા નથી અર્થાત્ ત્રીજા ભવમાં અવશ્ય મોક્ષ મેળવી લે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવેગથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંવેગથી જીવને અનુત્તર ધર્મશ્રદ્ધા થાય છે. અનુત્તર ધર્મશ્રદ્ધાથી શીઘ્ર સંવેગ પ્રાપ્ત થાય છે. તે જીવ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે છે અને નવા કર્મો બાંધતો નથી. કર્મબંધના નિમિત્તકારણ મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને જીવ સમ્યગદર્શનનો આરાધક થઈ જાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કોઈ જીવ તે જ ભવમાં સિદ્ધ થાય છે, જ્ઞાન પામે છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે, સિદ્ધાલયમાં સ્થિત થાય છે. દર્શન વિદ્ધિથી વિશુદ્ધ થયેલા કોઈ જીવને કર્મો શેષ રહી જાય તો તે અવશ્ય ત્રીજા ભવે સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામી સિદ્ધાલયમાં સ્થિત થાય છે. તે જીવને ત્રણ ભવથી વધારે ભવ કરવા પડતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમ્યક્ પરાક્રમના પ્રથમ બોલ સંવેગનું નિરૂપણ છે.
મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન સંવેગ છે. સંવેગભાવની પ્રાપ્તિ પછી જ સાધનાનો પ્રારંભ થાય છે. સવેગ - સંવેગ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો થાય છે– (૧) સમ્યગુ વેગ. મોક્ષ પ્રાપ્તિ માટેનો વેગ–તે દિશાનો તીવ્રતમ પુરુષાર્થ સંવેગ કહેવાય છે. (૨) સંવેજો મુવFબના: | મોક્ષાભિલાષા, મોક્ષ
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પ્રત્યેની તીવ્ર ઉત્કંઠા, તે સંવેગ છે. (૩) ધર્મ અને ધર્મફળમાં પરમ ઉત્સાહ તે સંવેગ. (૪) ધાર્મિક પુરુષો પ્રત્યે અનુરાગ તે સંવેગ (૫) પંચપરમેષ્ઠિ પ્રત્યે ભક્તિ ભાવ તે સંવેગ. (૬) ધર્મ અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા, હિંસાદિથી વિરતિ, રાગ દ્વેષ, મોહાદિ સર્વ ગ્રંથીઓથી રહિત નિગ્રંથ ગુરુઓમાં અવિચલ અનુરાગ થવો, તે સંવેગ છે.
(૭) આ રીતે મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઝંખના અને તે દિશાના પુરુષાર્થનો પ્રારંભ, તે સંવેગ છે. (૮) સાધકને કર્મથી મુક્ત થવાની અદમ્ય ઇચ્છા હોય, કર્મમુક્તિના માર્ગ પર અને તે માર્ગ પર પુરુષાર્થ કરતા સાધકો પર કે કર્મમુક્ત થયેલા પૂર્ણ પુરુષો પર સહજ અનુરાગ થાય, તે સંવેગ ભાવ છે. સવેગન ફળ :- સુત્રકારે તેના ક્રમિક પ્રાપ્ત થતાં એક-એક ફળને પ્રદર્શિત કર્યા છે– (૧) સંવેગ અર્થાતુ મોક્ષાભિલાષાથી શ્રુતધર્મ આદિની શ્રદ્ધા થાય છે. (૨) શ્રદ્ધાથી તીવ્ર સંવેગ- વૈરાગ્યને કારણે વિષયોનો રાગ છૂટી જાય છે. (૩) તેના પ્રભાવથી અનંત સંસારવર્ધક અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય થાય છે. (૪) તેનો ક્ષય થવાથી મિથ્યાત્વ જનિત નવા કર્મોનો બંધ થતો નથી. (૫) તે સાધક સમ્યકત્વનો આરાધક બની જાય છે. (૬) સમકિતના અતિચારોને દૂર કરીને નિરતિચાર દર્શનની આરાધના કરે છે. દર્શનની વિશુદ્ધિથી અત્યંત શુદ્ધ થઈને કોઈ જીવ તે જ ભવમાં મોક્ષે જાય છે. તાત્પર્ય એ છે કે કોઈ જીવને કર્મો ભોગવવાના બાકી રહ્યા હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે. જે જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યનો બંધ થયો ન હોય, તો તે જીવ તે જ ભવમાં મોક્ષે જાય છે અને પહેલાં આયુષ્યબંધ થઈ ગયો હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે. યુગલિકનો આયુષ્યબંધ થયો હોય તો ચોથે ભવે અવશ્ય મોક્ષે જાય છે. ની વિ નાય:- જીવને શું લાભ થાય છે? પ્રસ્તુત અધ્યયનના પ્રત્યેક બોલ સાથે આ પ્રશ્ન સૂચક વાક્યાંશ જોડાયેલો છે. આ વાક્ય જે બોલ સાથે હોય, તે બોલથી જીવને શું લાભ થાય છે? તેમ પ્રત્યેક બોલમાં અર્થ સમજવો. તેના ઉત્તરમાં તે-તે ગુણથી પ્રાપ્ત થતાં ફળનું કથન પ્રત્યેક સૂત્રમાં છે. Mવં — વધઃ - જેના અનંતાનુબંધી કષાયો સર્વથા ક્ષીણ થઈ જાય છે, જેનું દર્શન વિશુદ્ધ થઈ જાય છે તે જીવને મિથ્યાદર્શનજનિત કર્મબંધ થતો નથી. નિર્વેદ - | ४ णिव्वेएणं भंते ! जीवे किं जणयइ?
णिव्वेएणं दिव्व-माणुस्सतेरिच्छिएसुकामभोगेसु णिव्वेयं हव्वमागच्छइ, सव्व विसएसु विरज्जइ, सव्व विसएसु विरज्जमाणे आरंभपरिग्गहपरिच्चायंकरेइ, आरंभ परिग्गह परिच्चायं करेमाणे संसारमग्गं वोच्छिदइ, सिद्धिमग्गं पडिवण्णे य भवइ । શદાર્થ:- foળે = નિર્વેદ(સંસારની વિરક્તિ)થી જીવ વિશ્વ-માપુરચ્છિ = દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સર્વ પ્રકારના શાકમો = કામભોગોથી = શીઘ્રષ્યિ = વૈરાગ્ય, ઉદાસીનતા આચ્છ = પ્રાપ્ત કરે છે સબ્સ વિરપણું = સર્વવિષયોથી વિશ્વના વિરક્ત થયેલો જીવ સારંગપરિદિપરિવાથે વરેફ = આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે આ મહિપરિવાયું
જેમા = આરંભ-પરિગ્રહનો ત્યાગ કરતો સલામ = સંસાર માર્ગનો અર્થાત્ ભવ પરંપરાનો વોન્ટવ = વ્યવછેદ, નાશ કરે છે કિમિ = સિદ્ધિમાર્ગ, મોક્ષમાર્ગનો પડિવોને = પ્રતિપન્નક, પથિક ભવ= બની જાય છે. ભાવાર્થ:- પ્રહન- હે ભગવાન્ ! નિર્વેદથી જીવને શું લાભ થાય છે?
Page #219
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૫ ]
ઉત્તર- નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોથી શીઘ્ર વૈરાગ્ય પામે છે. ક્રમશઃ સર્વ વિષયોથી વિરક્ત થઈ જાય છે. સર્વ વિષયોથી વિરક્ત થઈને તે આરંભ-પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ-પરિગ્રહનો પરિત્યાગ કરવાથી સંસારમાર્ગનો વિચ્છેદ-નાશ કરે છે અને સિદ્ધિ માર્ગ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિર્વેદથી પ્રગટ થતાં ગુણોનું નિરૂપણ છે. બ્લિયું - નિર્વેદના વિવિધ અર્થ છે– (૧) સાંસારિક વિષયોના ત્યાગની ભાવના (૨) સંસારથી વૈરાગ્ય (૩) સંસાર પ્રતિ ઉદ્વિગ્નતા (૪) સર્વ અભિલાષાઓનો ત્યાગ (૫) વિવિધ ઉદય ભાવોમાં સમભાવ. | સંવેગ અને નિર્વેદ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે મોક્ષની તીવ્ર અભિલાષા રૂ૫ સંવેગ ભાવ પ્રગટે ત્યારે સંસારના ભોગો પ્રતિ નિર્વેદ-વૈરાગ્ય ભાવ જાગૃત થાય છે. આ રીતે સંવેગવિધિરૂપ છે જ્યારે નિર્વેદ નિષેધાત્મક–ત્યાગરૂપ છે. નિર્વેદન ફળ :- જીવનો સમગ્ર પુરુષાર્થ વેગપૂર્વક મોક્ષ તરફ થતો હોય ત્યારે તે જીવ સંસાર માર્ગથી પાછો ખસતો જાય છે. (૧) તે જીવને સર્વ કામભોગો અને વિષયોથી વિરક્તિ થાય છે. (૨) વિષયવિરક્તિના કારણે તે આરંભ-પરિગ્રહનો પરિત્યાગ કરે છે. (૩) તેથી તેની ભવ પરંપરાનો વિચ્છેદ થાય છે. (૪) તે જીવ મોક્ષ માર્ગનો પથિક બનીને અંતે રત્નત્રયની આરાધનારૂપ સિદ્ધિ માર્ગની પ્રાપ્તિ કરે છે. ધર્મ શ્રદ્ધા :५ धम्मसद्धाए णं भंते ! जीवे किं जणयइ ?
धम्मसद्धाए णं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, आगारधम्मं च णं चयइ, अणगारिए णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयण-संजोगाईणं वोच्छेयं करेइ, अव्वाबाहं च सुहं णिव्वत्तेइ । શબ્દાર્થ - થમ્મસાપ = ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાથી સવાસોનુ = શાતા વેદનીયકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખોમાં ગાવે = જીવ મા = અનુરાગ કરતો હતો તેમાં વિરાફ = વિરક્ત થઈ જાય છે મા IIRધ = આગાર ધર્મ-ગૃહસ્થ ધર્મનો યક્ = ત્યાગ કરે છે કપરા = અણગાર-મુનિ બનીને સારીરમાતા = શારીરિક અને માનસિક કુવા = દુઃખોનું છેમેય = છેદન ભેદન કરે છે સંબો = સંયોગ-વિયોગજન્ય દુઃખોનો વોઝેય = નાશ કરે = કરે છે અબ્બાવાહિં = અવ્યાબાધબાધા-પીડા રહિત) સુદ = મોક્ષ-સુખને foળ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! ધર્મ શ્રદ્ધાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ધર્મશ્રદ્ધાથી જીવ શાતાવેદનીય કર્મજનિત વૈષયિક સુખોની આસક્તિથી વિરકત થઈ જાય છે, આગારધર્મ-ગૃહસ્થ સંબંધી પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. તે અણગાર થઈને છેદન-ભેદન અને સંયોગ-વિયોગ જન્ય શારીરિક અને માનસિક દુઃખોનો વિનાશ કરે છે તથા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મ શ્રદ્ધાથી પ્રગટ થતાં ગુણોનું નિરૂપણ છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શ્રુત ચારિત્રરૂપ ધર્મની અટલ આસ્થા અને તેનું આચરણ કરવાની અભિલાષા અથવા તીવ્ર ધર્મેચ્છાને ધર્મશ્રદ્ધા કહે છે. સાવાનો ઉત્તમને વિશ્વ - શાતા વેદનીયજન્ય સુખથી વિરક્ત થાય છે. શારીરિક, માનસિક, સાંયોગિક સર્વ પ્રકારની અનુકુળતા, વિષયસુખની પ્રાપ્તિ વગેરે સર્વ સુખ શાતાવેદનીય કર્મજન્ય છે. સામાન્ય રીતે સંસારી જીવોને તે સુખની ઈચ્છા હોય જ છે. પરંતુ જ્યારે જીવને ધર્મશ્રદ્ધા થાય છે ત્યારે તેને સ્વ-પરનું ભેદ વિજ્ઞાન થઈ જાય છે; તે જીવ ધર્મ-કર્મનું અને ભોગ-ત્યાગનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજે છે. ભોગમાર્ગની ભયાનકતા અને તેની અશુભ પરંપરાને જાણીને તે વિષયોની આસક્તિથી વિરામ પામે છે. કર્મજન્ય શુભ કે અશુભ કોઈપણ ભાવો પ્રતિ તેને આકર્ષણ રહેતું નથી; અવ્યાબાધ સુખ પ્રાપ્તિ જ તેનું લક્ષ્ય બની જાય છે અને અંતે તે મોક્ષ સુખોને પ્રાપ્ત કરે છે. છે -મેલ-સંગોTIg :- તલવાર આદિથી ટકડા કરવા, કાપી નાખવા તે છેદન; ભાલા આદિથી. વિંધી નાખવા તે ભેદન કહેવાય છે. અણગમતી વસ્તુઓ કે પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય તે અનિષ્ટ સંયોગ છે અને મન ઈચ્છિત પદાર્થો ન મળવા કે મળેલાનો વિચ્છેદ થઈ જવો તે ઈષ્ટ વિયોગ છે. ગુરુ સાધર્મિકની શુશ્રુષા:|६ गुरुसाहम्मिय सुस्सूसणयाए णं भंते ! जीवे किं जणयइ ?
गुरुसाहम्मिय सुस्सूसणयाए णं विणयपडिवत्तिं जणयइ, विणयपडिवण्णे य णं जीवे अणच्चासायणसीले रइयतिरिक्खजोणियमणुस्सदेव-दुग्गईओ णिरुभइ, वण्णसंजलण-भत्तिबहुमाणयाए मणुस्सदेवसुग्गईओ णिबंधइ, सिद्धिसोग्गइंच विसोहेइ, पसत्थाईचणं विणयमूलाइंसव्वकज्जाइसाहेइ, अण्णे य बहवे जीवा विणइत्ता भवइ। શબ્દાર્થ:- મુસામિય સુસૂલાયા = ગુરુજનો અને સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવાથી નિયહિવત્ત નાય= વિનય પ્રતિપત્તિ અર્થાત્ વિનયની પ્રાપ્તિ થાય છેવિકાપડિવો = વિનયને પ્રાપ્ત થયેલો જીવે = જીવ ગાશ્વાતાયાતીને = સમ્યક્ત્વાદિનો નાશ કરનારી આશાતનાનો પરિત્યાગ કરે છે નેર-રિવરફળથમપુલવ-કુશ = નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિઓનો ઉછામ = નિરોધ કરે છે વM = પ્રશંસા, ગુણર્કીતન નનન = ગુણ પ્રકાશન મત્તિ = ભક્તિ નાપા = બહુમાન કરવાથી નપુસ વેવસુધા = મનુષ્ય અને દેવોમાં ઉત્તમ ઐશ્ચર્ય આદિ સંપન્ન શુભગતિનો વિંધક્ = બંધ કરે છે સિદ્ધિોવું = સિદ્ધિ-સુગતિની, મોક્ષના કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વિનોદેફ = વિશુદ્ધિ કરે છેવિડ મૂનારૂં = વિનય-મૂલકપસારું = પ્રશસ્ત સમ્બનાવું = સર્વ ઉત્તમ કાર્યો માટે = સિદ્ધ કરી લે છે અને = બીજા વર = ઘણા નવા = જીવોને વિત્ત મવ= વિનયવાન બનાવે છે અર્થાત્ તેને જોઈને ઘણા જીવ વિનયવાન બને છે. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવાન! ગુરુજનો અને સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ગુરુજનો અને સાધર્મિકોની સેવા-સુશ્રુષા કરવાથી જીવ વિનયવાન બને છે. વિનયવાન વ્યક્તિ ગુરુજનો, વડિલો અને સાધર્મિકોની આશાતના કરતો નથી. આશાતના નહીં કરનાર તે જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ ગતિ સંબંધી દુર્ગતિનો બંધ કરતો નથી. વિનયવાન વ્યક્તિ ગુરુજનોની પ્રશંસા, ગુણ-કીર્તન, આદરભાવ રૂ૫ ભક્તિ અને હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિરૂપ બહુમાન વગેરે દ્વારા વિશિષ્ટ
Page #221
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
[ ૧૭ ]
કુળમાં જન્મરૂપ મનુષ્ય સુગતિ અને ઇન્દ્રવ આદિ પદની પ્રાપ્તિરૂપ દેવ સંબંધી સુગતિ આપનાર શુભકર્મો બાંધે છે. વિનયવાન જીવ સિદ્ધિરૂપ સુગતિનું વિશોધન કરે છે અર્થાત્ સિદ્ધગતિને પ્રાપ્ત કરાવનાર સમ્યગદર્શન આદિની શુદ્ધિ કરે છે. વિનયમૂલક શ્રુતજ્ઞાનાદિરૂપ સર્વ પ્રશસ્ત કાર્યોને સિદ્ધ કરે છે અને તેને જોઈને બીજા ઘણાં જીવો વિનયવાન બને છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગુરુ અને સાધર્મિકોની સેવા-સુશ્રુષાના ફળનું કથન છે. સુરૂાથા - શુશ્રષા. તેના અર્થ આ પ્રમાણે છે– (૧) ગુરુ-રત્નાધિક અને સહવર્તી સાધર્મિકોના આદેશને વિનયપૂર્વક સાંભળવાની ઇચ્છા (૨) ગુર્નાદિકોથી ન અતિ દૂર કેન અતિ નિકટ રહીને વિધિપૂર્વક તેમની પર્યાપાસના-સેવા કરવી (૩) ગુરુ આદિ પાસેથી સર્બોધ તથા ધર્મશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા રાખવી. શુશ્રષાનું ફળ - ગુર્નાદિકોની સેવા કરનાર જીવ વિનય વ્યવહારને કેળવનાર થાય છે, તેથી આશાતનાઓથી બચી જાય છે. આશાતનાઓના દોષથી મુક્ત તે જીવ ચારે ય ગતિ સંબંધી દુર્દશાઓને પ્રાપ્ત ન કરતાં મનુષ્ય અને દેવગતિ સંબંધી શ્રેષ્ઠ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. વિનયશીલતાથી તેના સર્વકાર્યો સિદ્ધ થાય છે તેમજ તેના સમ્યક વ્યવહાર અને તેનાથી થતાં લાભને જોઈને અન્ય જીવોને પણ તે માર્ગે આવવાની પ્રેરણા મળે છે. આ રીતે સેવા-સુશ્રુષા સ્વ-પરના લાભનું કારણ બને છે. વિડિHિ :- વિનયના અનેક લાભોને જાણીને વિનયવાન બનવું. વિનયને અંગીકાર કરવો. વિનય ભાવથી સંપૂર્ણ રીતે ભાવિત થવું, તે વિનય પ્રતિપત્તિ છે.
પ્રસ્તુત સૂત્રમાં વિનય પ્રતિપત્તિના ચાર અંગ બતાવ્યા છે– (૧) વાળ = વર્ણ, શ્લાઘા. ગુરુ ગુણની પ્રશંસા, ગુરુદેવની પ્રશંસા (૨) સંકલન- સંજ્વલન. ગુણપ્રકાશન, ગુણોનું કીર્તન કરવું (૩) મત્તિ- ભક્તિ. હાથ જોડીને આદરભાવપૂર્વક ગુરુ પધારે ત્યારે ઊભા થવું, આસન આપવું વગેરે આદર કરવો (૪) વધુમાણ- બહુમાન. આંતરિક પ્રીતિવિશેષ, વાત્સલ્ય, મનમાં આદરભાવ થવો. મધુસૂદેવ દુલા – આમ તો મનુષ્યગતિ અને દેવગતિ બંને સુગતિઓ છે, પરંતુ જ્યારે મનુષ્યગતિમાં મ્લેચ્છતા, દરિદ્રતા, અંગ વિકલતા આદિ પ્રાપ્ત થાય છે અને દેવગતિમાં નિમ્નતમ હલકી જાતિ, કિલ્વિષીપણું આદિ પ્રાપ્ત થાય, ત્યારે તે બંનેને દુર્ગતિ સમજવી. મyલ્લ દેવ સુનાઓ - મનુષ્ય અને દેવ સંબંધી સુગતિ વિશિષ્ટ કુળમાં જન્મ, ઐશ્વર્યની પ્રાપ્તિ વગેરે મનુષ્ય સુગતિ અને દેવભવમાં ઇન્દ્રત આદિ વિશિષ્ટ પદની પ્રાપ્તિ થવી તે દેવ સુગતિ છે. વિવમૂલાડું સવ્વ જ્ઞા:- વિનયમૂલક સર્વકાર્યો. વિનયથી સિદ્ધ થતાં સર્વ કાર્યો. ગુર્નાદિકોનો વિનય કરવાથી આ ભવમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, દર્શન વિશુદ્ધિ વગેરે અનેક પ્રયોજનો, કાર્યો સિદ્ધ થાય, પરભવમાં પદવી ધારી દેવપણાની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આલોચના:|७ आलोयणाए णं भंते ! जीवे किं जणयइ ?
- आलोयणाए णं माया-णियाण-मिच्छादसणसल्लाणं मोक्खमग्ग-विग्घाणं अणंत-संसार-वद्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च जणयइ, उज्जुभाव पडिवण्णे
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
यणं जीवे अमाई इत्थिवेयं णपुंसगवेयं च ण बंधइ, पुव्वबद्धं च णं णिज्जरेइ । શબ્દાર્થ – આતોવMTS i = ગુરુ સમક્ષ પોતાના દોષો પ્રકાશિત કરીને આલોચના કરવાથી મોજમજ વિધાન = મોક્ષ માર્ગમાં વિદ્ધ કરનાર-વિઘાતક મળતસારંવદ્ધા = અનંત સંસારની વૃદ્ધિ કરનાર ભાયાણિયાણ-મિષ્ઠાવંસ-સજ્જાઈ = માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ ત્રણ શલ્યોને ૩રપ ર = હૃદયમાંથી કાઢી નાંખે છે ૩જુમાવે = સરળ ભાવ નણય = પ્રાપ્ત કરે છે ૩જુભાવવિઇને = સરળભાવને પ્રાપ્ત થયેલો ગાવે = જીવ અમારૂં = માયા કપટ રહિત થઈ જાય છે રૂત્વિવેચું = સ્ત્રીવેદ પુસાચું = નપુંસક વેદનો વધ = બંધ કરતો નથી પુષ્યવદ્ધ = પહેલાં બંધ થયો હોય તો ઉપરેડ્ડ = તેની નિર્જરા કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આલોચનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- આલોચનાથી મોક્ષમાર્ગમાં વિદ્ગકારક અને અનંત સંસારવર્ધક માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય હૃદયમાંથી નીકળી જાય છે અને જીવ સરળતાને પ્રાપ્ત કરે છે. સરળતાને પ્રાપ્ત થયેલો જીવ માયારહિત-સરળ થઈ જાય છે, તેથી તે સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ કરતો નથી. જો સ્ત્રીવેદ કે નપુંસક વેદ પહેલા બંધાઈ ગયા હોય, તો આલોચનાથી તેની નિર્જરા થઈ જાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આલોચનાના ફળનું દિગ્દર્શન છે. આલોચના – આલોચના એટલે () કાત્મકોષમાં ગુરુ પુરત: પ્રાશન ડોવના: I ગુરુ સમક્ષ પોતાના દોષોનું પ્રકાશન, (૨) પોતાના દૈનિક જીવનમાં લાગેલા દોષોનું સ્વયં નિરીક્ષણ, સ્વાવલોકન, આત્મસંપ્રેક્ષણ (૩) ગુણદોષોની સમીક્ષા. આલોચનાનું ફળઃ- ગુરુ સમક્ષ પાપોનું પ્રકાશન કરવાથી તે પાપદોષ દૂર થઈ જાય છે. તેમાં મહત્ત્વનો લાભ એ છે કે તે જીવ મોક્ષમાર્ગના બાધક માયા, નિદાન, મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્ય રહિત બની જાય છે.
જ્યાં સુધી આ શલ્યો અંતરમાં ખૂંચતા હોય, છુપાઈને રહેલા હોય, ત્યાં સુધી મોક્ષમાર્ગમાં જીવની પ્રગતિ થતી નથી. શલ્ય રહિત જીવ જ સાધનામાર્ગમાં વિકાસ કરી શકે છે. માયા કપટનો નાશ થતાં તે જીવ સરળ બને છે અને સરળ વ્યક્તિની જ શુદ્ધિ થઈ શકે છે. આ રીતે આલોચના કરવાથી તે જીવ મોક્ષ પ્રાપ્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. માથાડિયા બિછાવંસન સાબ - માયા, નિદાન અને મિથ્યાદર્શન શલ્ય. તીક્ષ્ણ કાંટા, તીક્ષ્ય બાણ અથવા શરીરની અંદરના ઘા કે પીડા દેનારી વસ્તુને શલ્ય કહેવાય છે. જેવી રીતે પગમાં ખેંચી ગયેલો કાંટો નીકળે નહીં ત્યાં સુધી ખટકતો રહે છે, તેવી રીતે માયા, નિદાન અને મિથ્યાદર્શન રૂ૫ શલ્યો હૃદયમાં સદા ખટકતા રહે છે. આ ત્રણ શલ્યોની જેનાથી ઉત્પત્તિ થાય છે એવા કારણભૂત કર્મને દ્રવ્ય શલ્ય કહે છે અને તેના ઉદયથી માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ ભાવો પ્રગટે, તે આત્મભાવો(પરિણામ)ને ભાવશલ્ય કહે છે. છલ, કપટ તેમજ બીજાને છેતરવાની વૃત્તિ, તે માયા છે. તપ, ધર્માચરણ આદિના ફળ રૂપે વૈષયિક સુખોની માંગણી કરવી તે નિદાન કહેવાય છે. જીવાદિ નવ તત્ત્વો અને દેવ ગુરુ તથા ધર્મને વિપરીતરૂપે જાણવા, માનવા અને શ્રદ્ધવા તે મિથ્યાદર્શન છે. લ્વિયં પુરાય ર જ વંધઃ - આલોચના કરનાર જીવ સ્ત્રીવેદ કે નપુંસકવેદનો બંધ
Page #223
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૬૯ ]
કરતા નથી. (૧) આલોચના કરનાર સાધક આરાધક થાય છે અને આરાધક જીવ તે જ ભવે મોક્ષ પ્રાપ્ત કરે તો કોઈ પણ વેદ મોહનીય કર્મનો બંધ કરતા નથી અને જો તેના કર્મો શેષ રહે તો તે દેવ થાય છે, ત્યારે તે માત્ર પુરુષવેદનો બંધ કરે છે. (૨) આરાધકને સ્ત્રી અને નપુંસક વેદનો બંધ ન થવામાં મુખ્ય કારણ એ છે કે આલોચના કરનાર આરાધક જીવ ચોથા, પાંચમા કે છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં હોય છે, તે ગુણસ્થાનોમાં
સ્ત્રી વેદ અને નપુંસક વેદનો બંધ થતો નથી; તે બંને વેદનો બંધ પ્રથમ ગુણસ્થાનમાં થાય છે. આત્મદોષ નિંદા - | ८ जिंदणयाए णं भंते ! जीवे किं जणयइ ?
जिंदणयाए णं पच्छाणुतावंजणयइ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेढिं पडिवण्णे य अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ । શબ્દાર્થ –fણાયg i = આત્મનિંદા અર્થાતુ પોતાના દોષોની સ્વયં નિંદા કરવાથી પછાપુતાવ નાથ = પશ્ચાતાપ થાય છે પક્ઝાપુતાવેજ = પશ્ચાતાપ કરવાથી વિશ્વના = વૈરાગ્ય ઉત્પન્ન થતાં ૨ ૮ = ક્ષપક શ્રેણી પર પવિશ્વ = ચઢે છે == અને રણદંપવિખે = ક્ષપક શ્રેણી પર ચઢેલો આખરે= અણગારનોdi = મોહનીય == = કર્મનો ૩યાક્ = ક્ષય કરે છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નિંદા કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પોતાના દોષોની નિંદા કરવાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી વૈરાગ્ય પામેલો જીવ કરણ ગુણ શ્રેણી (ક્ષપક શ્રેણી) પર ચઢે છે. ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયેલો અણગાર મોહનીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
આત્મનિંદા વિના આલોચના પુષ્ટ થતી નથી. આલોચનામાં આત્મનિંદાની અધિક આવશ્યકતા છે. તેથી સૂત્રકારે આલોચના પછી તરત જ(અનંતર) આત્મનિંદાના ફળની પૃચ્છા કરી છે. આત્મ નિદાન ફળ :- નિંદા એટલે પાપનો પશ્ચાતાપ. પશ્ચાતાપ કરનાર વ્યક્તિ પવિત્ર બની જાય છે. પશ્ચાતાપની તીવ્ર ભટ્ટીમાં તેનું મોહનીયકર્મ નાશ પામે છે અને તે કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રગટ કરે છે. વરણાવિંદ- કરણગુણશ્રેણી શબ્દ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. તે “કરણ” અને “ગુણશ્રેણી એમ બે શબ્દોનો બનેલો છે. કરણનો અર્થ છે અપૂર્વકરણ. અપૂર્વકરણ એટલે પહેલાં કદાપિ પ્રાપ્ત ન થયેલા આત્માના નિર્મળ પરિણામ.ગુણશ્રેણી એટલે “અપૂર્વ-કરણ”થી ભાવોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં મોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને કારણે આત્માના ગુણો પ્રગટ થયા. કરણ ગુણશ્રેણીનો અર્થ અહીં પ્રસંગવશ ક્ષેપક શ્રેણી છે.
મોહનીય કર્મના નાશ માટેની બે પ્રક્રિયા છે– (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી. શ્રેણીનો પ્રારંભ આઠમાં ગુણસ્થાનથી થાય છે. તે ગુણસ્થાને રહેલો સાધક કર્મોનો અભૂતપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણ- સંક્રમણ આદિ કરે છે, તે આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતમ ભૂમિકાનો પ્રારંભ છે. ઉપશમ શ્રેણી :- જે સાધક અપ્રમત્ત ભાવોમાં જ્યારે મોહનીય કર્મનો ઉપશમ કરતો આગળ વધે છે ત્યારે તે નવમી, દશમા ગુણસ્થાને થઈને અગિયારમા ગુણસ્થાને પહોંચે છે, ત્યાં મોહનીય કર્મનો સંપૂર્ણ
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉપશમ કરે છે. તે જીવ અંતર્મુહૂર્ત માટે મોહ રહિત વીતરાગ અવસ્થાનો અનુભવ કરે છે. અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં ઉપશાંત કરેલું મોહનીય કર્મ ઉદયમાં આવે છે અને તે જીવ દસમા આદિ નીચેના ગુણસ્થાનોમાં ક્રમશઃ આવી જાય છે. ક્ષપક શ્રેણી :- ક્ષપકશ્રેણી ભાવવિશુદ્ધિની એક ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા છે. તેમાં સાધક અપ્રમત્તભાવોમાં પ્રબળ પુરુષાર્થથી મોહનીય કર્મનો ક્ષય કરતો આગળ વધે છે. ત્યારે ભવિષ્યમાં ઉદયમાં આવવા યોગ્ય મોહનીયકર્મના અનંતપ્રદેશી દલિકોને ક્રમશઃ ઉદયમાં લાવીને ક્ષય કરે છે. મોહનીયકર્મક્ષયની આ પ્રક્રિયામાં પ્રથમ સમયથી બીજા સમયે, બીજા સમયથી ત્રીજા સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોનો ક્ષય થાય છે. આ પ્રકારે પ્રત્યેક સમયથી પછીના સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોનો ક્ષય થાય છે. કર્મનિર્જરાની આ ધારા અસંખ્ય સમયાત્મક અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. તેટલા સમયમાં તે જીવ નવમા ગુણસ્થાને થઈને દસમા ગુણસ્થાને પહોંચી જાય છે. ત્યાં મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં સાધક બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત સુધી રહી ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરી તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
ત્યાં પોતાના આયુષ્ય પ્રમાણે સ્થિત રહે છે. આ આખી પ્રક્રિયાને જૈન પરિભાષામાં ક્ષપક શ્રેણી કહે છે. ક્ષપક શ્રેણીનો પ્રારંભ કર્યા પછી જીવને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આત્મદોષ ગહ :| ९ गरहणयाए णं भंते ! जीवे किं जणयइ ?
गरहणयाए णं अपुरक्कारं जणयइ, अपुरक्कारगए णं जीवे अप्पसत्थेहितो जोगेहिंतो णियत्तेइ, पसत्थे य पडिवज्जइ, पसत्थ जोगपडिवण्णे य णं अणगारे अणंतघाइ पज्जवे खवेइ । શબ્દાર્થ -નરહળવાણ = આત્મગઆંથી અપુરવાર = અપુરસ્કાર ભાવ, અનાદર ભાવ, ગર્વ-ભંગની નય = પ્રાપ્તિ થાય છે અને આત્માનમ્રતા પ્રાપ્ત થાય છે અપુરવાર ને = આત્માનમ્રતા પ્રાપ્ત કરેલો જે = જીવ અપ્રસહિંતો = અપ્રશસ્ત, અશુભ ગોહિત= યોગોથી પિત્ત = નિવૃત્ત થઈ જાય છે પત્થગોનાપડિવU = શુભ યોગો પ્રાપ્ત કરનાર અનારે = અણગાર અપાત-વાડું = અનંત જ્ઞાન, દર્શનાદિની ઘાત કરનારા ઘાતકર્મોના પwવે = કર્મ પર્યાયોનો હવેઙ = ક્ષય કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્મગહથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– આત્મ ગહથી જીવ અપુરસ્કાર(ગર્વ ભંગ) ભાવ પ્રાપ્ત કરે છે. અપુરસ્કાર ભાવને(ગર્વ ભંગને) પ્રાપ્ત થયેલો જીવ અપ્રશસ્ત મન, વચન, કાયાના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય છે. પ્રશસ્ત યોગ પ્રાપ્ત કરનાર તે અણગાર અનંત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય રૂ૫ ચાર ઘાતકર્મોની પર્યાયોનો ક્ષય કરે છે. વિવેચન : - નખથા - ગહનો અર્થ છે– ગુરુ આદિની સમક્ષ પોતાના દોષો પ્રગટ કરવા અને આત્મસાક્ષીએ તે દોષોનો ત્યાગ કરવો, ગહ છે. ગહનું ફળ – પોતાના દોષો ગુરુ સમક્ષ કે અન્ય સમક્ષ પ્રગટ કરનાર વ્યક્તિના દોષો બધા જાણે છે. તેથી
Page #225
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૧૭૧
લોકો તેને પાપી ગણીને અનાદર કરે છે. લોકોના અનાદરને સહન કરતો હોવાથી તેના અભિમાનનો નાશ થાય છે અને નમ્રતા પ્રગટ થાય છે. આજ સુધી મન, વચન, કાયાથી પાપદોષનું સેવન કર્યું હતું, તેના પરિણામે હું અનાદરને પ્રાપ્ત થયો છું, તેમ જાણીને તે જીવ ફરી તે પાપનું સેવન કરતો નથી અને નમ્રભાવોમાં રહેતા તેના ભાવો વિશુદ્ધ થાય છે. ભાવ વિશુદ્ધિ અને શુભયોગમાં પ્રગતિ કરતા તે ઘાતીકર્મોનો નાશ કરી દેવળજ્ઞાનને પ્રગટ કરે છે.
અપુરવાર :– ‘આ વ્યક્તિ ગુણવાન છે' આમ કહીને ગૌરવ–બહુમાન પ્રગટ કરવું, તે પુરસ્કાર છે. આ પ્રકારના પુરસ્કારનો અભાવ અર્થાત્ ગૌરવ-બહુમાન ન થાય તે અપુરસ્કાર છે. સાધક પોતાના દોષો પ્રગટ કરીને પોતાનો અપુરસ્કાર અર્થાત્ અનાદર પ્રાપ્ત કરે છે. ખરેખર તે સાધક પોતાના જ કષાયાત્મા અને અશુભ યોગાત્માનો અનાદર કરે છે.
અપસન્થેનિંતો :- પોતાના દોષોનો અનાદર કરનાર વ્યક્તિ કર્મબંધના હેતુભૂત અપ્રશસ્ત યોગોથી નિવૃત્ત થઈ જાય છે.
અનંત-યાપાવે :– જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, એ ચાર આત્માના ગુણ છે. જ્ઞાન અને દર્શનને આવરણ કરનાર પરમાણુઓને ક્રમશઃ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ કહે છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્ ચારિત્રનું વિઘાતક મોહનીય કર્મ છે અને દાન, લાભ, ભોગ આદિ પાંચ લબ્ધિઓનું વિઘાતક અંતરાય કર્મ છે. આ ચાર કર્મો આત્માના નિજગુણોનો ઘાત કરે છે અર્થાત્ નિજગુણોને આવરિત કરે છે. તેથી તે ઘાતીકર્મ કહેવાય છે. પર્યવ શબ્દ અહીં કર્મ પર્યાય, કર્મ પુંજ માટે પ્રયુક્ત છે. ગાંથી ક્રમશઃ આગળ વધતા સાધક થાનીકર્મોનો સંપૂર્ણ રીતે ક્ષય કરે છે.
સામાયિક ઃ
१० सामाइएणं भंते ! जीवे किं जणयइ ? सामाइएणं सावज्ज-जोग-विरइं जणय | શબ્દાર્થ:- મામાકૃષ્ણ - સામાયિક કરવાથી આવપ્ન-ગોળ = સાવધ યોગોથી, પાપકારી પ્રવૃત્તિથી વિદ્યું - નિવૃત્તિ બળયફ - થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સામાયિક કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– સામાયિક કરવાથી જીવ સાવધયોગોથી અર્થાત્ પાપાચરણથી નિવૃત્ત થાય છે.
વિવેચન :
આવશ્યક સૂત્રમાં દર્શાવેલા છ આવશ્યકમાં સામાયિક તે પ્રથમ આવશ્યક છે.
સામાયિક :– સર્વ પ્રકારના સાવધયોગ–પાપાચરણથી નિવૃત્ત થઈ પૂર્ણતયા સમભાવમાં સ્થિત થવું, તે સામાયિક છે. બે ઘડી, ચાર ઘડી આદિ મર્યાદિત સમય માટે તે અવસ્થાને સ્વીકારવી, તે શ્રાવકની દેશવિરતિ સામાયિક છે અને જીવન પર્યંત તે અવસ્થામાં રહેવું, તે સાધુની સર્વવરિત સામાયિક છે. સામાયિકમાં સ્થિત થયેલા શ્રાવક કે સાધુ જીવનમરણ, સુખ-દુઃખ, લાભ-અલાભ, નિંદા-પ્રશંસા, શત્રુ મિત્ર, સંયોગવિયોગ, પ્રિય-અપ્રિય વગેરે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પોથી કે રાગ-દ્વેષથી દૂર રહે છે. આ રીતે સામાયિકની સાધનાથી કર્મબંધના કારણરૂપ અઢારે પાપમ્યાનનો ત્યાગ થઈ જાય છે. તેથી આશ્રવનો નિરોધ થાય અને સંવરભાવની વૃદ્ધિ થાય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચતુર્વિશતિસ્તવઃ
११ चउव्वीसत्थएणं भंते ! जीवे किं जणयइ ? चउव्वीसत्थएणं दसणविसोहि जणयइ। શબ્દાર્થ - ૨૩ળસ્થળ = ચોવીસ તીર્થકરોનું સ્તવન, ગુણકીર્તન કરવું ઢસળવિસર્દ = દર્શન વિશુદ્ધિ, સમ્યત્વની વિશુદ્ધિ નાથ = થાય છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરચતુર્વિશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિવેચન :ચતુર્વિશતિ સ્તવ :- ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીના વર્તમાન ચોવીસીના તીર્થકરોના નામ સ્મરણપૂર્વકનું સ્તવન–ગુણકીર્તન(લોગસ્સના પાઠથી) કરવું તે ચતુર્વિશતિ સ્તવ છે.
ચતુર્વિશતિ સ્તવનો પાઠ કરવાથી દર્શનની વિશુદ્ધિ થાય છે; જિનેશ્વરોના નામ સ્મરણથી સમ્યમ્ દર્શનમાં બાધા ઉત્પન્ન કરનાર કર્મો દૂર થાય છે. કારણ કે તીર્થકરોની સ્તુતિ કે ગુણગાન શ્રદ્ધા અને ભક્તિથી જ થાય છે. તેથી સ્તુતિ કરનાર જીવનું સમ્યકત્વ નિર્મળ થાય છે અને શ્રદ્ધા દઢીભૂત થાય છે. ગુરુવંદના:|१२ वंदणएणं भंते ! जीवे किं जणयइ ?
वंदणएणं णीयागोयं कम्म खवेइ, उच्चागोयं कम्मं णिबंधइ, सोहग्गं च णं अप्पडिहयं आणाफलं णिव्वत्तेइ, दाहिणभावं च णं जणयइ ।। શબ્દાર્થ:- Hug - વંદના કરવાથી (જીવ) નીયા - નીચગોત્ર = = કર્મનો કg - ક્ષય કરે છે શ્વાનોય = ઊંચગોત્ર નું = કર્મને વિંધફ = બાંધે છે તોદ = સૌભાગ્ય, ભાગ્યશાળી
ખડિયું = અપ્રતિહત, અખંડ ભાણા પણ = સફળ આજ્ઞાના ફળને ગ્લિફ = પ્રાપ્ત કરે છે વહિપમ = દાક્ષિણ્ય-ભાવને નાથ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વંદના કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વંદના કરવાથી જીવ નીચ-ગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે અને તે સૌભાગ્યને પ્રાપ્ત કરે છે તેમજ તેની આજ્ઞા સર્વત્ર શિરોધાર્ય થાય છે તથા તે દાક્ષિણ્યભાવને એટલે કે ચતુરાઈ, પટુતા, વિચક્ષણતા આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. આ રીતે તે લોકોને પ્રીતિપાત્ર અને માન્ય બની જાય છે. વિવેચન :વંદણા - આચાર્ય, ગુરુ આદિને વંદન કરવા. ગુરુવંદનાના ત્રણ પ્રકાર છે– જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) પંચાંગ નમસ્કાર થઈ ન શકે ત્યારે અથવા રસ્તામાં ગુરુદેવ સમક્ષ ઊભા રહી, હાથ જોડી, મસ્તક નમાવી 'મસ્થાખ વંકામિ' બોલીને વંદન કરવા, તે જઘન્ય વંદન છે. (૨) તિકડુત્તોના પાઠથી વિધિપૂર્વક પંચાંગ નમસ્કાર કરવા તે મધ્યમ વંદન છે. (૩) ઉભયકાલના પ્રતિક્રમણ સમયે ત્રીજા વંદના આવશ્યકમાં ઈચ્છામિ ખમાસમણો'ના પાઠથી બાર આવર્તનપૂર્વક વંદન કરવા, તે ઉત્કૃષ્ટ વંદન છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૧૭૩ ]
વંદના કરવાથી અભિમાનનો નાશ થાય છે અને નમ્રતા, વિનય આદિ ગુણો પ્રગટ થાય છે. તે ગુણોના પ્રગટીકરણથી તે જીવ નીચ ગોત્રહીન કુલ)માં ઉત્પન્ન થવા યોગ્ય કર્મોનો નાશ કરે છે, ઉચ્ચગોત્રશ્રેષ્ઠકુલમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મોનો બંધ કરે છે. તેના નમ્ર સ્વભાવથી તે સર્વજનપ્રિય અને સર્વમાન્ય બની જાય છે. આ ભવમાં અને આગામી ભવમાં સમસ્ત જન સમુદાય તેની આજ્ઞાને સહજ રીતે શિરોધાર્ય કરે તેવા આદેય વચનવાળો બની જાય છે.
તેના કુશળતાપૂર્વકના નિઃસ્વાર્થ વ્યવહારથી સર્વ લોકો તેને અનુકુળ બની જાય છે અને તે પણ સર્વને અનુકૂળ બનીને રહે છે.
આ રીતે વંદના કરનાર ઉચ્ચગોત્ર યોગ્ય કર્મબંધ, સૌભાગ્ય, સફળ આજ્ઞા અને દાક્ષિણ્યભાવને પ્રાપ્ત કરે છે. સોદા:- સૌભાગ્ય. અન્ય લોકો તેના તરફ સહજ રીતે ખેંચાઈ જાય, સર્વની પ્રસન્નતાને પામે, તેવા પ્રકારના વ્યક્તિત્વને, શ્રેષ્ઠભાગ્ય- સૌભાગ્ય કહે છે. નહિમાવં:- દાક્ષિણ્ય ભાવ. પોતાના ઉચિત વ્યવહારથી સર્વ લોકો તેને અનુકૂળ થઈ જાય અને તે સ્વયં સર્વને અનુકૂળ થઈને રહે છે. આ રીતે લોકપ્રિય બની શકે તેવા ગુણને દાક્ષિણ્યભાવ કહે છે. દાક્ષિણ્ય ભાવથી જીવ ચતુર, વિવેકવાન અને વિચક્ષણ બનીને રહે છે. પ્રતિક્રમણ:|१३ पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ?
पडिक्कमणेणं वय छिद्दाणि पिहेइ, पिहिय वयछिद्दे पुण जीवे णिरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ । શબ્દાર્થ – હિમM = પ્રતિક્રમણ કરવાથી વીછળ = વ્રતોમાં લાગેલા છિદ્રો (દોષ)ને ઉપદે = બંધ કરી દે છે પુણો = પછી પિટિયવછ = વ્રતમાં લાગેલા દોષોથી નિવૃત્ત થયેલા શુદ્ધ વ્રતધારી ની = જીવરિદ્ધાસવે = આશ્રવોને રોકીને કરવતરિતે = શબલાદિ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન અસુ = આઠ પવથામાથાસુ = પ્રવચન માતાઓમાં ૩૩] = ઉપયુક્ત, સાવધાન થાય છે અપુરે = અપૃથકત્વ-સંયમમાં તલ્લીન બનીને સુખીણદિપ = સમાધિપૂર્વક અને ઈદ્રિયોને ઉન્માર્ગથી હટાવીને વિદ૨૬ = સંયમ માર્ગમાં વિચરણ કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પ્રતિક્રમણ કરવાથી જીવ પોતે સ્વીકારેલા વ્રતોમાં લાગેલા દોષોથી નિવૃત્ત થાય છે. વ્રતના દોષોથી નિવૃત્ત થયેલો જીવ આશ્રયોનો વિરોધ કરે છે, તે સબલ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન બનીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાની આરાધનામાં સતત સાવધાન બને છે; સંયમયોગોમાં તલ્લીન (એક-મેક) થઈ જાય છે અને ઇન્દ્રિયવિજેતા બની, સમાધિયુક્ત થઈને સંયમમાર્ગમાં વિચરણ કરે છે. વિવેચનઃ
પ્રતિક્રમણ તે ચોથો આવશ્યક છે. તેના સ્વરૂપને સ્પષ્ટ કરનારા વિવિધ અર્થો આ પ્રમાણે છે(૧) પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. (૨) પ્રમાદ આદિને વશ થઈને શુભયોગથી અશુભયોગમાં ગયેલા
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આત્માને પુનઃ શુભયોગમાં લાવવો તે પ્રતિક્રમણ. (૩) આત્મભાવથી શ્રુત થયેલા આત્માને આત્મભાવમાં
સ્થાપિત કરવો તે પ્રતિક્રમણ. (૪) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગ તે પાંચ પ્રકારની વિભાવદશા- માંથી સ્વભાવદશામાં આવવા માટેનું અનુષ્ઠાન, તે પ્રતિક્રમણ. (૫) વ્રત-નિયમમાં લાગેલા અતિચાર દોષોથી નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ. પ્રતિકમણનું ફળ – પ્રતિક્રમણનું ઉપરોકત સ્વરૂપ જ તેના લાભને સ્પષ્ટ કરે છે. પ્રતિક્રમણથી વ્રતમાં લાગેલા અતિચાર રૂ૫ છિદ્ર ઢંકાઈ જાય અને વ્રત અખંડિત બને છે. યથાસમયે પ્રતિક્રમણ ન થાય તો તે અતિચાર રૂપ છિદ્ર મોટું થાય છે અને તે દોષ અનાચાર બની જાય છે. ત્યારે તે સાધકનું વ્રત ખંડિત થઈ જાય છે. ખંડિત વ્રતથી સાધનાનું સાતત્ય રહેતું નથી. પ્રતિક્રમણ કરનાર પોતાના ચારિત્રને અસબલ એટલે દોષરહિત અને નિર્મળ બનાવે છે. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ચારિત્ર અનુષ્ઠાનોમાં અપ્રમત્ત અને તલ્લીન બની, આવતા કર્મોના દ્વારને બંધ કરે છે. સંયમની તલ્લીનતાથી ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોમાં ચંચળ બનતી નથી. આ રીતે તે સાધક ઇન્દ્રિય વિજેતા બની જાય છે.
ભરત અને ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં સાધકો માટે નિત્ય ઉભયકાલ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે પરંતુ મધ્યના બાવીસ તીર્થંકરના અને મહાવિદેહક્ષેત્રના સાધકોએ પર્વના દિવસે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વિશેષ દોષ માટે તેઓ અપ્રમત્તભાવે તત્કાલ શુદ્ધિ કરી લે છે. કાયોત્સર્ગ - १४ काउस्सग्गेणं भंते ! जीवे किं जणयइ ?
काउस्सग्गेणं तीयपडुप्पण्ण पायच्छित्तं विसोहेइ, विसुद्धपायच्छित्ते य जीवे णिव्वुय-हियए ओहरियभरुव्व भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेण विहरइ । શબ્દાર્થ - વડM = કાયોત્સર્ગથી તપદુષણ = ભૂતકાળ અને વર્તમાનકાળના દોષોનું પછિત્ત = પ્રાયશ્ચિત્ત કરીને વિરોહે = જીવ શુદ્ધ બને છે હરિ-ભથ્વ-મારવટું = જે રીતે બોજો ઉતરી જવાથી મજૂર સુખી થાય છે તે રીતે વિશુપાયછિત્ત = પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ બનેલો બને = જીવ _િદિવ્ય = શાંત હૃદયવાળો બનીને પસંસ્થા ખોવાણ = પ્રશસ્ત ધ્યાન ધરતાં ધરતાં સુસુપ = સુખપૂર્વક વિદર = વિચરે છે. ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! કાયોત્સર્ગથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– કાયોત્સર્ગથી જીવ ભૂતકાળના અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું શુદ્ધિકરણ કરે છે, પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થયેલો જીવ, બોજો ઉતરી જવાથી સ્વસ્થ અને સુખી બનેલા ભારવાહકની જેમ સ્વસ્થ અને શાંત ચિત્તવાળો થઈ જાય છે તથા પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન થઈને સુખપૂર્વક સંયમમાં વિચરણ કરે છે. વિવેચન :કાયોત્સર્ગનું ફળ :- કાયોત્સર્ગ તે પાંચમો આવશ્યક છે. અતિચારોની શુદ્ધિ નિમિત્તે અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિ માટે આગમોક્ત વિધિ પ્રમાણે શરીર પરના મમત્વનો ત્યાગ કરી એક સ્થાને સ્થિર થઈ જવું, તે કાયોત્સર્ગ છે. તલ્સ વરખ પાઠથી કાયોત્સર્ગની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં આવે છે. તે પાઠમાં અંતે દર્શાવ્યા મુજબ રાખ, મોરે, ફરે, વસિરામિ
Page #229
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૧૭૫
અર્થાત્ એક સ્થાને સ્થિર થઈને, મૌન ધારણ કરીને, ધ્યાનમાં લીન થઈને કષાયાત્મા અને યોગાત્માનો ત્યાગ કરવામાં આવે છે. કાયોત્સર્ગમાં દોષોનું ચિંતન અને ફરી તે દોષો ન કરવાનો સંકલ્પ થાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળના દોષો દૂર થવાથી આત્મા કર્મના બોજથી હળવો અને શાંતચિત્ત થાય છે. આમ થવાથી તે પ્રશસ્ત ધ્યાનમાં, સંયમ યોગમાં સુખપૂર્વક વિચરે છે.
પચ્ચક્ખાણઃ
१५ पच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ?
पच्चक्खाणेणं आसवदाराई णिरुंभइ, पच्चक्खाणेणं इच्छाणिरोहं जणयइ, इच्छाणिरोहं गए य णं जीवे सव्वदव्वेसु विणीयतण्हे सीइभूए विहरइ । શબ્દાર્થ:- પન્નવવામેળ = પ્રત્યાખ્યાન કરવાથી આસવવાડું = આશ્રવ દ્વારોનો મિક્ નિરોધ થાય છે ફારિોહ્ન = ઇચ્છાનો નિરોધ જ્ઞળયક્ = થાય છે ફાળિોદું TTE = ઇચ્છા નિરોધ થવાથી નીવે - જીવ સવ્વલન્ક્વેસુ - સર્વ પદાર્થોમાં વિીિયતડ઼ે - તૃષ્ણા રહિત થાય સૌભ્રૂણ = શીતલીભૂત, થઈને પરમ શાંતિથી વિહરફ = વિચરે છે.
=
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– પ્રત્યાખ્યાન કરવાથી જીવ આશ્રવ દ્વારોનો નિરોધ કરે છે. પ્રત્યાખ્યાનથી ઇચ્છાનો નિરોધ થાય છે. ઇચ્છા નિરોધ કરનાર જીવ સર્વ પદાર્થોમાં તૃષ્ણા રહિત અને શીતલીભૂત થઈને વિચરે છે. વિવેચનઃ
પચ્ચક્ખાણ તે છઠ્ઠો આવશ્યક છે.
પચ્ચક્ખાણ :– આત્માનો વિરક્તભાવ પ્રગટ કરવો. વિરક્ત ભાવ દઢ રહે તે માટે દઢ સંકલ્પ કરવો અને આ દઢ સંકલ્પને ગુરુ સમક્ષ પ્રગટ કરીને ગુરુની સંમતિ લેવી, તેના શ્રી મુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરાય છે. ગુરુ સમક્ષ પચ્ચક્ખાણનો સ્વીકાર કરવાથી તેની દઢતા વધે છે.
પૂર્વોક્ત પાંચે આવશ્યકથી આત્મવિશુદ્ધિ કર્યા પછી તે પાપસેવનના દંડ રૂપ અને ભવિષ્યમાં તે દોષોનું સેવન ન થાય તેવા સંકલ્પ માટે પચ્ચક્ખાણ કરવાના હોય છે. પચ્ચક્ખાણના વિવિધ પ્રકાર છે. પચ્ચક્ખાણનું ફળ :– પચ્ચક્ખાણમાં જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેની આસક્તિ છૂટે છે તેથી તદ્દન્ય કર્મબંધ અટકી જાય છે.
જે વસ્તુના પ્રત્યાખ્યાન કરવામાં આવે તે વસ્તુ પ્રાપ્ત કરવાની અથવા પ્રાપ્ત થયેલી તે વસ્તુનો ઉપભોગ કરવાની ઇચ્છાથી જીવ નિવૃત્ત બની જાય છે. ઈચ્છાથી મુક્ત થયેલા જીવને તે પદાર્થો પરની તૃષ્ણા દૂર થઈ જાય છે. તૃષ્ણા રહિત જીવ વિવિધ સંતાપોથી રહિત થઈને ચિત્તમાં પરમ શાંતિનો અનુભવ કરે છે. સ્તવ-સ્તુતિ મંગલ :
१६ थवथुइमंगलेणं भंते ! जीवे किं जणयइ ?
थवथुइमंगलेणं णाण-दंसण-चरित्त-बोहिलाभं जणयइ, णाणदंसण-चरित्त
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
बोहिलाभ संपण्णे य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ । શબ્દાર્થ - થવઘુમાં = સ્તવસ્તુતિ મંગલથી બT-વંસ-રત્ત-વોદિત્તામં= જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિલાભ કપડું = પ્રાપ્ત કરે છે બાળસારિવોદિતમ સપm = જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિલાભ પ્રાપ્ત કરનાર જીવ પૃવિમળોવવત્તિય = કલ્પ વિમાનો (૧૨ દેવલોક, ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન)માં ઉચ્ચ જાતિના દેવ થાય છે ગાદિપ ગા = જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતો જીવ ક્રમશઃ અંતરિય = અંતક્રિયા કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્તવ-તિમંગલ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સ્તવ-સ્તુતિ મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિલાભની અર્થાત્ શ્રુતચારિત્ર- ધર્મની અભિરુચિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિલાભથી સંપન્ન જીવ અંતક્રિયા યોગ્ય અર્થાત મોક્ષ મેળવવા યોગ્ય આરાધનાને પ્રાપ્ત થાય છે અથવા વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે. વિવેચન :સ્તવ અને અતિ :- ભક્તિ-બહુમાનપૂર્વક ભગવદ્ગુણોનું કીર્તન કરવું. ભગવાનના ગુણોનું સ્મરણ કરવાને સ્તવ-સ્તુતિ કહે છે. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી મહાપુરુષોના ગુણગ્રામરૂપ ભજન-કીર્તન-સ્તવનાદિ બોલવામાં આવે છે, તે સ્તવસ્તુતિ મંગલ કહેવાય છે. પ્રતિક્રમણમાં પ્રત્યાખ્યાન કર્યા પછી અંતિમ મંગલરૂપે નમોત્થણનો પાઠ કરવામાં આવે છે તેને પણ વસ્તુતિ મંગલ કહે છે. આ રીતે સ્તવ અને સ્તુતિ બંને શબ્દોનો અર્થ થાય છે કે ગુણકીર્તન કરવું;
સાહિત્યકારોએ તેના વિભિન્ન અર્થો પ્રગટ કર્યા છે. યથા– (૧) એક, બે કે ત્રણ શ્લોકવાળા ગુણકીર્તનને સ્તવ અને ત્રણથી વધારે શ્લોકવાળા ગુણકીર્તનને સ્તુતિ કહે છે. (૨) શક્રસ્તવ–નમોત્થણનો પાઠ સ્તવ છે અને ચતુર્વિશતિસ્તવ- લોગસ્સનો પાઠ સ્તુતિ છે. (૩) સાધારણ ગુણોનું વર્ણન કરવામાં આવે તે સ્તવ અને વિશેષ ગુણોનું વર્ણન કરવામાં આવે, તે સ્તુતિ કહેવાય છે. (૪) અભિધાન રાજેન્દ્ર કોષમાં ૧ થી ૭ શ્લોક સુધીના ગુણવર્ણનને સ્તવ અને જઘન્ય-૪, મધ્યમ-૮ તથા ઉત્કૃષ્ટ ૧૦૮ શ્લોકવાળા ગુણવર્ણનને સ્તુતિ કહી છે. સલપમાં ભક્તિ, બહુમાનપૂર્વક ગુણ-કીર્તન કરવું, તે ભાવ આ સવે અથોમાં પ્રતીત થાય છે.
- સ્તવ સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ શબ્દનો અર્થ છે સમ્યગુ બોધ- યથાર્થ સમજણ. (૧) ધર્મ અને તત્ત્વોને યથાર્થ જાણવા, શાન સ્વરૂપ બોધિ છે. (૨) વસ્તુ જેમ છે તેમ માનવી; ધર્મ અને તત્ત્વ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવી, દર્શન સ્વરૂપ બોધિ છે. (૩) જ્ઞાન પહed વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ અર્થાત્ ચારિત્ર ગ્રહણ છે. જ્ઞાન અને દર્શન બોધિના ફળ સ્વરૂપે જે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે, તેને ચારિત્ર સ્વરૂપ બોધિ કહે છે. આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ અંતક્રિયા- સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે. જો કોઈ જીવના કર્મો શેષ રહી જાય, તો તે વૈમાનિક જાતિના દેવમાં ઉત્પન્ન થાય છે. તે જીવ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને સર્વ કર્મોનો અંત કરે છે. અંજિરિય- અંતક્રિયા. સમસ્ત કર્મોનો, જન્મ-મરણની પરંપરાનો અને યોગજન્ય સુમ-સ્થલ સર્વ ક્રિયાઓનો અંત કરવા માટે જે ક્રિયા થાય તેને અંતક્રિયા કહે છે. અંતક્રિયા કરનાર જીવ અક્રિય થઈને સિદ્ધ
Page #231
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
199
થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં અંતક્રિયાના ચાર પ્રકાર કહ્યા છે– (૧) અલ્પસંયમ અલ્પવેદના અલ્પ સંયમ પર્યાયમાં અલ્પવેદનાનો અનુભવ કરીને મોક્ષે જવું. જેમ કે મરુદેવા માતા (૨) અલ્પસંયમમહાવેદના–જેમ કે ગજસુકુમાર મુનિ (૩) દીર્ઘસંયમ અપવેદના—જેમ કે ભરત ચક્રવર્તી. (૪) દીર્ઘસંયમ મહાવેદના- જેમ કે સનત્કુમાર ચક્રવર્તી.
કાળ પ્રતિલેખના : -
१७ कालपडिलेहणयाए णं भंते! जीवे किं जणयइ ? कालपडिलेहणयाए णं णाणावरणिज्जं कम्मं खवेइ ।
શબ્દાર્થ :- જાતડિતે પયાર્ ન = સ્વાધ્યાય કાળના પ્રતિલેખનાથી, આકાશ વગેરે સંબંધી અસ્વાધ્યાયના અવલોકનથી, જાણકારી કરવાથી ખાખાવાં - જ્ઞાનાવરણીય માંં - કર્મનો અને = ક્ષય થાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કાળ પ્રતિલેખનાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– કાળની પ્રતિલેખનાથી અર્થાત્ આકાશ વગેરે સંબંધી અસ્વાધ્યાયની જાણકારી કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
કાળ પ્રતિલેખન :– સ્વાધ્યાય કરવા યોગ્ય કાલનો અને સ્વાધ્યાય નહીં કરવા યોગ્ય અકાલનો નિર્ણય કરવો. વિસ્તારની અપેક્ષાએ શાસ્ત્રોક્ત વિધિથી સ્વાધ્યાય, ધ્યાન, શયન, જાગરણ, પ્રતિલેખન, પ્રતિક્રમણ, ભિક્ષાચર્યા આદિ ધર્મક્રિયા માટે યોગ્ય સમયની સાવધાની રાખવી કે ધ્યાન રાખવું; દિવસ અને રાત્રિના જુદા જુદા વિભાગોમાં સાધુ સમાચારીના નિયમાનુસાર જે સમયે જે ક્રિયાઓ કરવાની હોય, તે તે ક્રિયાઓ માટે તે સમયનો ખ્યાલ રાખવો તેને પણ કાળ પ્રતિલેખન કહી શકાય છે.
સાધક જીવનમાં પ્રત્યેક કાર્યમાં સમયની સાવધાની અત્યંત મહત્ત્વની છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લે છાલ સમાયરે ગોચરીનું કાર્ય યોગ્ય સમયે કરવાનું વિધાન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમાચારી અધ્યયનમાં મુનિને સ્વાધ્યાય આદિ કરતાં પહેલાં દિવસ અને રાત્રિમાં કાલની પ્રતિલેખના કરવાનું વિધાન છે. શ્રી આચારાંગ સૂત્રમાં મુનિને 'કાલજ્ઞ' બનવાનું કહ્યું છે. આ રીતે મુનિને સમયાનુસાર દરેક પ્રવૃત્તિ કરવાની હોય છે.
પ્રસ્તુત પ્રસંગમાં કાલ પ્રતિલેખનનું ફળ શાનાવરણીય કર્મનો નાશ થાય, તે પ્રમાણે કહ્યું છે. તેથી અહીં સ્વાધ્યાય-અસ્વાધ્યાય કાલના પ્રતિલેખનરૂપ અર્થ પ્રાગિક છે.
સ્વાધ્યાય કરવાના ચાર કાલ આ પ્રમાણે છે–
૧. પૂર્વાલ— દિવસનો પ્રથમ પ્રહર ૨. અપરાહ્મ− દિવસનો ચોથો પ્રહર ૩. પ્રદોષ- રાત્રિનો પ્રથમ પ્રહર ૪. પ્રત્યૂષ– રાત્રિનો ચોથો પ્રહર.
ઠાણાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં ચાર સંધ્યાને અસ્વાધ્યાય કાલ કહ્યા છે– (૧) પૂર્વ સંધ્યા— પ્રાતઃકાલનો ઉષાકાલ. (૨) પશ્ચિમ સંધ્યા– સૂર્યાસ્ત સમયનો સંધ્યાકાલ. (૩) મધ્યાન્હ કાલ–બપોરનો સમય. (૪) અર્ધ રાત્રિક કાલ– મધ્ય રાત્રિનો સમય. આ ચારે પ્રકારના કાલ સ્વાધ્યાયને માટે અયોગ્ય છે. તે ચારે ય સમય, સ્થૂલ દષ્ટિએ એક મુહૂર્તના હોય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ તેનો સમય કિંચિત હીનાધિક પણ
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
હોય છે. તે ચારે ય અસ્વાધ્યાયકાલમાં કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય થતો નથી. તેમજ અષાઢ, ભાદરવો, આસો, કારતક અને ચૈત્રમાસની પૂર્ણિમા અને ત્યાર પછીની પ્રતિપદાઓ(એકમ) તે પણ અસ્વાધ્યાયના દિવસો છે.
સંક્ષેપમાં સ્વાધ્યાય કરતી વખતે સ્વાધ્યાયના કાલ-અકાલની સાવધાની રાખવી, તે કાલ પ્રતિલેખન છે. સ્વાધ્યાય કરનાર મુનિએ સર પ્રકારના અસ્વાધ્યાયને ટાળીને સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાયના કાલ- અકાલની સાવધાની રાખવા માટે જીવે અપ્રમત્ત અને જાગૃત રહેવું પડે છે તેથી તેના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. પ્રાયશ્ચિત્ત :|१८ पायच्छित्तकरणेणं भंते ! जीवे किं जणयइ ?
पायच्छित्तकरणेणं पावकम्मविसोहिं जणयइ, णिरइयारे यावि भवइ। सम्मं च णं पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आयारं च आयारफलं च आराहेइ । શબ્દાર્થ - પછિત્તરમાં = પ્રાયશ્ચિત્ત કરવાથી પાવવિલોહિં = પાપકર્મોની વિશુદ્ધિ નાયડુ = થાય છે યાવિ = અને તે ઉપરફાર = નિરતિચાર, દોષ રહિત બવફ = થાય છે અH = સમ્યક પ્રકારથી પછિત્ત = પ્રાયશ્ચિત્ત પહિવામાને = ગ્રહણ કરતો જીવન = માર્ગ (સમ્યકત્વ) મોક્ષમાર્ગને માપd = માર્ગના ફળ મોક્ષને વિનોદ વિશુદ્ધ કરે છે આવારં = આચારને, ચારિત્રને આવા૨પત્ત = ચારિત્રના ફળ મોક્ષને મારા = પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ પાપકર્મોની વિશુદ્ધિ કરે છે અને તેના વ્રતાદિ નિરતિચાર થાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરનાર સાધક માર્ગ અને માર્ગ ફળને વિશુદ્ધ કરે છે, ચારિત્ર અને તેના ફળરૂપે મોક્ષની આરાધના કરે છે. વિવેચન :
જે ક્રિયાથી પાપનો નાશ થાય અને ચિત્તની શુદ્ધિ થાય, તેને પ્રાયશ્ચિત કહે છે. પાપથી વિશુદ્ધ થયેલા જીવનું ચારિત્ર દોષ રહિત શુદ્ધ અને નિર્મળ બની જાય છે. મf મહત્ત ૨ વિનોદે – માર્ગ અને માર્ગફળની વિશુદ્ધિ કરે છે. સમ્યગુદર્શન તે મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે અને સમ્યગદર્શનનું ફળ સમ્યજ્ઞાન છે. પ્રાયશ્ચિત્ત કરનાર જીવ સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની વિશુદ્ધિ કરે છે. આવા જ આવાજai આરાદે:- સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની વિશુદ્ધિ થયા પછી તે જીવ આચાર–ચારિત્ર અને તેના ફળ રૂપ મોક્ષની આરાધના કરે છે. અથવા મોક્ષમાર્ગ- ક્ષાયોપશમ સમકિતને પામે છે અને તેના ફળની વિશુદ્ધિ કરે અર્થાત્ તે સમકિતને નિર્મળ અને દઢ કરતાં ક્ષાયિક સમકિતને પામે છે અને ક્ષાયિક સમકિતની આરાધના કરતાં તે જીવ મોક્ષગતિને પામે છે.
સંક્ષેપમાં પ્રાયશ્ચિત્ત કરનાર જીવ સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શનની વિશુદ્ધિથી સમ્યક ચારિત્રની આરાધના કરે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
સગપરામ
|
[ ૧૭૯ ]
ક્ષમાપના:१९ खमावणयाए णं भंते ! जीवे किं जणयइ ?
खमावणयाए णं पल्हायणभावं जणयइ । पल्हायण भावमुवगए य सव्वपाणभूयजीव-सत्तेसु मित्तीभावमुप्पाएइ । मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं काऊण णिब्भए भवइ । શબ્દાર્થ :- ઉનાવાયા = અપરાધની ક્ષમા માંગવાથી પન્હાવભાવે નાયડુ = ચિત્ત આહાદિત(પ્રસન્ન) થાય છે પન્હાયમાંવમુવIC = ચિત્ત પ્રસન્નતાના ભાવને પ્રાપ્ત થયેલો જીવ સવ્વ-પMિ-શૂનવ-સત્તે; = સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો સાથે મિત્તમાંવમુખડુ = મૈત્રીભાવ પ્રાપ્ત કરે છેfમમવં ૩વI= મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવવિદિં = પોતાના ભાવની વિશુદ્ધિ Iઝન = કરીને પિમ = નિર્ભય મવડું = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્ષમાપનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ક્ષમાપનાથી જીવ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પ્રસન્ન ચિત્તવાળો સાધક સર્વ પ્રાણી, ભૂતો, જીવો અને સત્ત્વો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય થઈ જાય છે. વિવેચન :સમાપના - કોઈ વ્યક્તિ દ્વારા અપરાધ થતાં તેનો પ્રતિકાર કરવાની કે તેને સજા કરવાની પોતાની શક્તિ હોવા છતાં તેના અપરાધને માફ કરવો, પ્રતિકાર ન કરવો તે ક્ષમા છે. તેમજ કોઈ દુષ્કૃત્ય કે અપરાધ કર્યા પછી પોતાના ગુરુદેવ કે આચાર્યની પાસે અથવા જેનો અપરાધ કર્યો હોય તેની સમક્ષ નિવેદન કરવું કે, “ હે પૂજ્ય! મારો અપરાધ ક્ષમા કરો, ભવિષ્યમાં હું આવો અપરાધ નહીં કરું.’ આવી રીતે ક્ષમા માંગવી તે ક્ષમાયાચના” છે. ક્ષમા ભાવના રાખવી કે ક્ષમા યાચના કરવી, તે બંનેને ક્ષમાપના કહે છે. ક્ષમાપનાનું ફળ - (૧) પ્રફ્લાદ ભાવ– ચિત્ત પ્રસન્નતા. ક્ષમાયાચના કરવાથી સામી વ્યક્તિ પ્રત્યેના રાગદ્વેષ દૂર થઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્ન થાય છે. (૨) મૈત્રી ભાવ- તે સર્વ જીવોનું હિત ચિંતવવારૂપ મૈત્રી ભાવથી ભાવિત થાય છે. (૩) નિર્ભયતા- આ રીતે તેના ભાવો વિશુદ્ધ થતાં તે નિર્ભય બને છે. સાચા હૃદયના ભાવથી ક્ષમા માંગનારને સામી વ્યક્તિ પણ ક્ષમા પ્રદાન કરે, તેથી તેના દિલમાંથી પણ રાગદ્વેષના ભાવ દૂર થાય છે. આમ ક્ષમાનું આદાન-પ્રદાન થવાથી જીવોમાં પરસ્પર મૈત્રીભાવ થાય છે અને વેર વિરોધના ભાવ નાશ પામે છે; તેથી કોઈને કોઈના તરફથી ભય રહેતો નથી, તે નિર્ભયતાને પ્રાપ્ત થાય છે. સવ્વપાન-મૂળવ-સ૬ - સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોમાં.
प्राणाः द्वित्रिचतुः प्रोक्ताः, भूतास्तु तरवः स्मृताः ।।
जीवा पञ्चेन्द्रिया प्रोक्ताः, शेषाः सत्त्वा उदीरिताः ॥ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાઉકાયને સર્વ કહે છે. જ્યાં આ ચારે ય શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં આ રીતે જુદા-જુદા અર્થ કરવા જોઈએ પરંતુ ચારેયમાંથી કોઈ એક જ શબ્દનો પ્રયોગ હોય તો ત્યાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોનું ગ્રહણ થઈ જાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્વાધ્યાય :२० सज्झाएणं भंते ! जीवे किं जणयइ ? सज्झाएणं णाणावरणिज्ज कम्मंखवेइ । શબ્દાર્થ – સાપ = સ્વાધ્યાય કરવાથી પાણાવરળિs = જ્ઞાનાવરણીય વન = કર્મનો હવિક્ = ક્ષય થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્વાધ્યાયથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- સ્વાધ્યાય કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. વિવેચન :
સ્વ આત્મા, અધ્યાય-અધ્યયન. સ્વયં પોતાનું અધ્યયન એટલે અભ્યાસપૂર્વક નિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે. પોતાના આત્મપરિણામોના નિરીક્ષણમાં આગમ પાઠનું અધ્યયન સહાયક બને છે. તેથી સૂત્રના અધ્યયનને પણ સ્વાધ્યાય કહે છે. સ્વાધ્યાયકાલમાં જિનપ્રવચનનું અધ્યયન કરવું, કરાવવું વગેરે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. યથા– વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા. સૂત્રકારે સ્વાધ્યાયના આ પાંચે ય પ્રકારોના લાભનું પૃથક-પૃથક નિરૂપણ કર્યું છે. સ્વાધ્યાયનું ફળ– સ્વાધ્યાય કરનાર સાધક ચિત્તની એકાગ્રતાને પામીને અંતર્મુખી બને છે. અંતર્મુખી બનેલો સાધક આગમના ભાવો અને પોતાના આચરણની તુલના કરે છે. આ રીતે આત્મનિરીક્ષણથી પોતાના દોષોનો ત્યાગ કરીને જિનાજ્ઞાનુસાર આચરણ કરે છે. તેમ કરતાં શાસ્ત્ર સ્વાધ્યાય સ્વનું અધ્યયન બની જાય છે અને તેવા સ્વાધ્યાયથી આત્મવિશુદ્ધિ થાય અને અનંત કર્મોની નિર્જરા થાય છે. અહીં શ્રુતજ્ઞાનની ઉપાસના થતી હોવાથી જ્ઞાનાવરણીય કર્મોના નાશનું મુખ્યતયા કથન છે. વાચના :२१ वायणाए णं भंते ! जीवे किं जणयइ ?
वायणाए णं णिज्जरं जणयइ । सुयस्स अणुसज्जणाए अणासायणाए वट्टइ । सुयस्स य अणुसज्जणाए अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ । तित्थधम्म अवलंबमाणे महाणिज्जरे महापज्जवसाणे भवइ । શબ્દાર્થ – વાયTU = આગમની વાચનાથી, વાચના લેવા અને દેવાથી નિરંગ કર્મોની નિર્જરા નવ = થાય છે સુસ = શ્રુત જ્ઞાનની આજુલઝાર = બહુ પરિચિતતા, શ્રુતસ્કૃતિની તાજગી સલાયા = આશાતના રહિત અવસ્થામાં વકૃ = રહે છે, વર્તે છે વસા = શ્રુત જ્ઞાનની ઉપસ્થિતિ અને અનાશાતના અવસ્થામાં રહેલા સાધક તિજન્મ = તીર્થધર્મનું, વીતરાગમાર્ગનું અવતારૂ = અવલંબન પ્રાપ્ત કરે છે અવનવના = અવલંબન પ્રાપ્ત કરતો જીવ મહઝિરે = કર્મોની મહાનિર્જરા કરે છે મહાપwવતા ભવ = મહાપર્યવસાન કરે છે, એટલે કે કર્મોનો અંત કરીને મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાચનાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– વાચના કરવાથી જીવને કર્મોની નિર્જરા થાય છે તથા તે શ્રુતજ્ઞાનની શુદ્ધ સ્મૃતિ અને
Page #235
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૮૧]
આશાતના રહિત અવસ્થાને પામે છે. શ્રુતજ્ઞાનની શુદ્ધ સ્મૃતિ અને આશાતના રહિત સાધક તીર્થધર્મનું અવલંબન પ્રાપ્ત કરે છે અથવા શાસન માટે તે અવલંબનભૂત બને છે. તીર્થધર્મનું અવલંબન લેનાર અથવા અવલંબનભૂત થનાર જીવ કર્મોની મહાનિર્જરા કરીને અને કર્મોનો અંત કરીને મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. વિવેચનઃ(૧) વાચના - વાચના એટલે– (૧) શાસ્ત્રની વાચના લેવી અને દેવી, અધ્યયન અને અધ્યાપન કરવું. (૨) સ્વયં શાસ્ત્ર વાંચવા, અભ્યાસ કરવો. (૩) ગુરુ અથવા મૃતધર પાસેથી શાસ્ત્રનું અધ્યયન કરવું. વાચનાનું ફળ :- વાચના કરનાર અને કરાવનાર શ્રુતપરંપરાને અખંડ રાખવાનો મહાન લાભ મેળવે છે. વાચનાથી તે મોક્ષમાર્ગનું આલંબન લઈ, સાધના દ્વારા અનંતકર્મોની નિર્જરા કરે છે. અપુલના :- અવ્યવચ્છેદપણાથી(વારંવાર) શ્રુતજ્ઞાનનું પઠન-પાઠન કરવાથી, શ્રતનું નિરંતર સ્મરણ કરવાથી કે શ્રતની વાચના કરવાથી શ્રતની ઉપસ્થિતિ, સ્થિરીકરણ, સ્મૃતિમાં રહેવું આદિ ગુણોની નિષ્પત્તિ થાય છે. અણસાયણTE :- શ્રુતની અનાશાતના. ગ્રંથ, સિદ્ધાંત, આખોપદેશ અને આગમ, આ શ્રુતના પર્યાયવાચી શબ્દો છે. તેની અવજ્ઞા ન કરવી અને શ્રુતથી વિપરીત પ્રરૂપણા ન કરવી, તે અનાશાતના છે. વાચનાથી શ્રુતની ઉપસ્થિતિ અને શ્રુતની સ્મૃતિ રહે છે, તેથી જ્ઞાની સાધક શ્રુત વિપરીત પ્રરૂપણા રૂપ આશાતના કરતો નથી. શાસ્ત્રજ્ઞાન ઉપસ્થિત હોવાથી તે વિવેકપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે. જિલ્થí અવલ – તીર્થધર્મનું અવલંબન. (૧) શ્રતની આશાતના ન કરનાર સાધક તીર્થધર્મનું– જિનેશ્વર ભગવંતોના ધર્મનું અર્થાત્ રત્નત્રયનું આલંબન ગ્રહણ કરે છે. (૨) શ્રત વાચનાથી સંપન તે સાધક ધર્મતીર્થ માટે સહાયભૂત બને છે. મહiળારે મહાપુનવસને - સમ્યગુ જ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યકચારિત્ર અને સમ્યક તપનું આચરણ કરનાર કર્મોની મહા નિર્જરા કરે છે. સંસારનો અંત થાય તેટલા પ્રમાણમાં કર્મોની નિર્જરા થાય, તેને મહાનિર્જરા કહે છે. "મહાપર્યવસાન" એટલે સંસારનો અંત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રતિપૃચ્છના:२२ पडिपुच्छणयाए णं भंते ! जीवे किं जणयइ ? पडिपुच्छणयाए णं सुत्तत्थ-तदुभयाई विसोहेइ, कंखामोहणिज्ज कम्मं वोच्छिदइ । શબ્દાર્થ -પદપુછાયા-પ્રતિપુચ્છનાથી સુરસ્થિતદુમાડું = સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ બંને વિનોદ = વિશુદ્ધ કરે છે ફાનોનં કાંક્ષા-મોહનીય = કર્મનો વો૭િ૬ = નાશ કરે છે, છેદન કરે છે, ક્ષય કરે છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રતિપુચ્છના કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર–પ્રતિપૃચ્છના- સૂત્ર કે અર્થ અથવા સૂત્રાર્થના વિષયમાં સંદેહ ઉત્પન્ન થાય, ત્યારે ગુરુદેવને પૂછીને સમાધાન મેળવવાથી જીવ તે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરી લે છે તથા સુત્રાર્થ વિશુદ્ધ થતાં કાંક્ષામોહનીય કર્મનો અર્થાતુ મિથ્યાત્વ મોહનીયના કર્મદલિકોનો ક્ષય કરે છે. વિવેચન :પ્રતિપચ્છના :- આચાર્ય-ગુરુદેવ શિષ્યને જ્યારે શાસ્ત્રપાઠની વાચના આપે છે અને વાચના આપતાં
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મૂળપાઠ તથા તેના અર્થ સમજાવે છે, ત્યારે તેના અનુસંધાનમાં શિષ્યને જે જિજ્ઞાસાઓ થતાં ગુરુદેવને પ્રશ્ન પૂછે, તેને પ્રતિપૃચ્છના કહેવાય. પ્રતિપૃચ્છનાથી શિષ્યના અંતરમાં મૂળપાઠ અને અર્થ સ્પષ્ટ થાય છે, હૃદયમાં તેનું અવધારણ થાય છે, શિષ્યની શંકાઓનું સમાધાન થાય છે. વવાનોદi - (૧) કાંક્ષા મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય. શંકાઓનું સમાધાન થવાથી તેનું શ્રુતજ્ઞાન નિર્મલ થાય છે. તે જીવને જિનવાણી પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન થવાથી તેનું સમ્યકત્વ શદ્ધ અને સ્થિર થાય છે. તેના દર્શન મોહનીયકર્મના દલિકો નષ્ટ થઈ જાય છે અને તે જીવ ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરે છે. (૨) કાંક્ષા મોહનીય એટલે અન્ય દર્શનોની કક્ષા એટલે ઈચ્છા-આકાંક્ષા થવી, તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. તેનાથી જીવને સર્વ ધર્મો સમાન લાગે છે પરંતુ પ્રતિપૃચ્છનાથી તે જીવને સત્યધર્મની સ્પષ્ટતા થાય છે અને તેથી તેને અન્ય ધર્મોની આકાંક્ષા થતી નથી. (૩) સ્વદર્શનમાં શંકા આદિ થાય, તે પણ ઉપલક્ષણથી કાંક્ષા મોહનીય છે. પ્રતિપુચ્છના કરવાથી તેની શંકાઓનું સમાધાન થઈ જતાં કાંક્ષા મોહનીયકર્મ નાશ પામે છે. પરિવર્તના - २३ परियट्टणयाए णं भंते ! जीवे किं जणयइ ? परियट्टणयाए णं वंजणाई जणयइ, वंजणलद्धिं च उप्पाएइ । શબ્દાર્થ - રયળ = પરિવર્તન, ભણેલા-શીખેલા સૂત્રપાઠને પુનઃ પુનઃ બોલવા, ફેરવવા વંગારું = વ્યંજનો, અક્ષરો, શબ્દો ગાય = યાદ રહી જાય છે વંગાદ્ધિ = વ્યંજન-લબ્ધિ, અક્ષર-લબ્ધિ અને પદલબ્ધિ ૩ખાદ્ઘ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરાવર્તનથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- પરાવર્તના એટલે શીખેલા પાઠોનું પુનરાવર્તન કરવાથી ભૂલાયેલા શબ્દો, યાદ રહી જાય છે. પુનરાવર્તનથી વ્યંજન લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિવેચન :પરિવર્તના - મૂળ સૂત્રપાઠ ભૂલાય ન જાય તે માટે અવારનવાર તેને યાદ કરવા, સ્મૃતિમાં લાવવા અથવા તેનું પુનઃ પુનઃ આવર્તન કરવું તે પરિવર્તના છે. પરિવર્તન કરવાથી મૂળ પાઠ કંઠસ્થ રહે છે, તેમજ એક અક્ષર કે એક એક પદ યાદ કરતાં બાકીના પદ ક્રમશઃ યાદ આવી જાય છે. અર્થસહિત પરિવર્તના કરતાં કરતાં અર્થો વધારે સ્પષ્ટ થતાં જાય છે અને આગળ વધતા સાધકને કોઈવાર નવા-નવા અર્થો અને ભાવો પણ ઉઘાટિત થાય છે. પરિવર્તન કરનાર વ્યંજન લબ્ધિને પામે છે.. વનદ્ધિ – વ્યંજન લબ્ધિ. જેના દ્વારા અર્થ પ્રગટ થાય તે અક્ષરોને વ્યંજન કહે છે. કંઠસ્થ કરેલા વિષયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે. સૂત્રના એક અક્ષરની સ્મૃતિથી તેના પછી ક્રમશઃ આવતા અનેક અક્ષરો કે પદોની સ્વતઃ સ્મૃતિ થઈ જવી તેને વ્યંજનલબ્ધિ કહે છે. વ્યંજનો-અક્ષરોના સમુદાયને પદ કહે છે. એક પદના સ્મરણથી અનુક્રમે અન્ય સેંકડો પદની સ્મૃતિ થઈ જવી તેને પદાનુસારિ લબ્ધિ કહે છે. પરિયટ્ટણા કરનારને પદાનુસારિ લબ્ધિ પણ પ્રગટે છે. આ શક્તિ વિશેષ ખીલતી જાય, તેમ એક પદ કે ચરણના આધારે આગળ પાછળના પદ, ચરણ અને ગાથાઓ પણ યાદ આવી જાય છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૧૮૩
અનુપ્રેક્ષાઃ-
२४ अणुप्पेहाए णं भंते ! जीवे किं जणयइ ?
अणुप्पेहाए णं आउय- वज्जाओ सत्त-कम्मपयडीओ धणियबंधण बद्धाओ सिढिल बंधणबद्धाओ पकरेइ । दीहकालट्ठिईयाओ हस्सकालट्ठिईयाओ पकरेइ । तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ । बहुप्पएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ । आउयं च णं कम्म सय बंध सिय बंधइ । असायावेयणिज्जं च णं कम्मं णो भुज्जो भुज्जो उवचिणाइ । अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंत-संसार कतारं खिप्पामेव वीइवयइ ।
I
=
=
=
શબ્દાર્થ:- અણુપ્લેહાર્ = અનુપ્રેક્ષાથી, ચિંતન કરવાથી આયવપ્નાઓ - આયુષ્યકર્મ સિવાય સત્ત = સાત જન્મપયડીઓ = કર્મોની પ્રકૃતિઓ પિવ-બંધળ વદ્ધાનો = ગાઢ બંધનોથી બંધાયેલી હોય તો તેને સિદિત બંધળ વૃદ્ધાઓ - શિથિલ બંધવાળી પરેડ્ = કરી દે છે વીહાલકિયાો = દીર્ઘ કાળની સ્થિતિવાળી હોય તેને હસાલટ્ટિયાગો - અલ્પકાળની સ્થિતિવાળી તિવ્વાનુભાવાળો - તીવ્ર રસવાળી હોય તેને મવાળુમાવાઓ = મંદ રસવાળી વહુખલાઓ = બહુપ્રદેશી હોય તેને અપ્પવૃËાઓ = અલ્પપ્રદેશી બાયું માંં = આયુષ્ય કર્મ સિય – કદાચ વધરૂ = બંધાય છે. જો બંધŞ = બંધાતુ પણ નથી અસાયવેળાં = અશાતાવેદનીય # = કર્મનો મુન્નો મુન્નો = વારંવાર જો ધિાદ્ = બંધ થતો નથી અળાય= આ અનાદિ અળવવાં
=
અનંત વીહમાં = દીર્ઘમાર્ગવાળા પાડત-સંસાર-તત્ત્વ = ચતુર્ગતિરૂપ સંસાર-કંતાર-અટવીને હિપ્પામેવ = શીઘ્ર વીવયફ = પાર કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનુપ્રેક્ષા કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મોની પ્રકૃતિઓ પ્રગાઢ બંધનવાળી હોય તે શિથિલ બંધવાળી થાય છે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તે અલ્પકાળની સ્થિતિવાળી થાય છે, તીવ્ર રસવાળી પ્રકૃતિઓ મંદ રસવાળી થઈ જાય છે અને બહુકર્મપ્રદેશો અલ્પકર્મપ્રદેશોમાં પરિવર્તિત થાય છે. અનુપ્રેક્ષા કરનાર જીવ આયુષ્ય કર્મ કદાચ બાંધે છે અને કદાચ બાંધતો નથી. અનુપ્રેક્ષા કરનાર પુનઃ પુનઃ અશાતાવેદનીય કર્મ બાંધતો નથી. તે અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુર્ગતિક સંસાર અટવીને જલદીથી પાર કરે છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે.
વિવેચનઃ
અનુપ્રેક્ષા : । :– સ્વાધ્યાયનો આ ચોથો પ્રકાર છે. સાધનાના ક્ષેત્રમાં તેનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેનાથી સર્વ કર્મક્ષયરૂપ મહાલાભની પ્રાપ્તિ થાય છે.
સૂત્રના ભાવોનું ઊંડાણપૂર્વક ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષામાં સૂત્રાર્થનું સૂક્ષ્મતાપૂર્વક અને ઊંડાણપૂર્વક ચિંતવન કરવામાં આવે છે. આવું ચિંતન કરતાં સૂત્રોના રહસ્યોનો પાર પામી શકાય છે, શાસ્ત્રના નવા નવા રહસ્યો ઉદ્ઘાટિત થાય છે, મનની એકાગ્રતા સધાય છે. સૂત્રપાઠ અને અર્થ હૃદયમાં સ્થિર થાય છે. ઊંડાણપૂર્વકના ગહન ચિંતનમાં સ્થિર થયેલો સાધક ક્રમશઃ ધ્યાન તપને પામે છે. આ રીતે અનુપ્રેક્ષા ધ્યાનમાં પણ સહાયક બને છે. તેથી જ ધર્મધ્યાન અને શુક્લાનની ચાર-ચાર અનુપ્રેક્ષાઓનું શાસ્ત્રમાં કથન છે. અનિત્યાદિ ભાવના ધર્મધ્યાનની અનુપ્રેક્ષા છે અને અનંતવૃત્તિતાનુપ્રેક્ષા વગેરે શુક્લધ્યાનની
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષામાં શુભભાવોની વૃદ્ધિ થવાથી આયુષ્યને છોડીને શેષ સાત કર્મોની પ્રકૃતિઓ શિથિલ થઈ જાય છે, તે સાતે કર્મોના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ, એ ચાર પ્રકારના અશુભબંધો શુભબંધમાં પરિવર્તિત થાય છે. અશાતાવેદનીય કર્મોનું શાતાવેદનીયરૂપે સંક્રમણ થાય છે. તે સાધક વારંવાર અશાતાવેદનીય આદિ અશુભ પ્રકૃતિઓ બાંધતો નથી. તેના અનાદિ સંસારનો અંત ઘણી જ ઝડપથી થાય છે. આકર્ષ શર્મા સિવ વંધ.- અનુપ્રેક્ષા કરનાર આયુષ્ય કર્મ કદાચ બાંધે અને કદાચ બાંધતો નથી. તેના કારણો આ પ્રમાણે છે– (૧) જે આત્મા તે જ ભવમાં મોક્ષગામી હોય તે આયુષ્યકર્મ બાંધતો નથી. (૨) આયુષ્ય કર્મનો બંધ આયુષ્યના ત્રીજા-ત્રીજા ભાગે એક જ વાર થાય છે. અનુપ્રેક્ષા સમયે આયુષ્યનો ત્રીજો ભાગ ન હોય તો આયુષ્યકર્મનો બંધ થતો નથી. (૩) પૂર્વે આયુષ્યનો બંધ થઈ ગયો હોય, તો પણ આયુષ્યબંધ થતો નથી. જે જીવનો સંસાર પરિભ્રમણ કાળ બાકી હોય અને તેના આયુષ્યનો બંધકાલ હોય, તે આયુષ્ય કર્મનો બંધ કરે છે. ધર્મકથા :२५ धम्मकहाए णं भंते ! जीवे किं जणयइ?
धम्मकहाए णं णिज्जरं जणयइ । धम्मकहाए णं पवयणं पभावेइ । पवयणपभावेणं जीवे आगमेसस्स भद्दत्ताए कम्म णिबंधइ । શબ્દાર્થ – ધુમ્મહ બ = ધર્મકથા કહેવાથી, ધર્મોપદેશ દેવાથી બાર = કર્મોની નિર્જરા નાય = થાય છે પવય = પ્રવચનની ભાવે = પ્રભાવના થાય છે પવયા ભાવે = પ્રવચનની પ્રભાવના કરવાથી નવે = જીવ ના મેસર્સ = ભવિષ્યકાળમાં મદ્દત્તા — = ભદ્ર એટલે શુભ કર્મોનો જ વિષય = બંધ કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્મકથાથી એટલે ધર્મનો ઉપદેશ-પ્રવચન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ધર્મકથા કરવાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. તે જિન પ્રવચનની પ્રભાવના કરે છે અર્થાત્ જિનેશ્વર ભગવાનના ઉપદેશને પ્રકાશિત કરે છે. જિનેશ્વર ભગવાનના ઉપદેશને પ્રકાશિત કરનાર જીવ ભવિષ્યમાં ભદ્રતા-કલ્યાણ પ્રાપ્ત કરે એવા શુભ કર્મોનો બંધ કરે છે. વિવેચનઃધર્મકથા :- જે દુર્ગતિમાં પડતા જીવને બચાવે છે, તે ધર્મ છે. તેની કથા કરવી અર્થાત્ અહિંસાદિરૂપ ધર્મની પ્રરૂપણા કરવી તેમજ કથાનુયોગના માધ્યમથી ધર્મ તત્ત્વોનું વ્યાખ્યાન કરવું તેનું નામ ધર્મકથા છે. વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષાથી સૂત્રાર્થ પામેલા સાધક ધર્મકથાથી જિન પ્રવચનને અને તેના મહત્વને જન-જનમાં પ્રકાશિત કરે છે. આવી ધર્મકથા કરનાર જીવ નિયમતઃ પોતાના કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રભાવના કરનાર પ્રવચનકાર શુભ કર્મોનું ઉપાર્જન કરે છે કે તેથી તેનું કલ્યાણ થવામાં કોઈ પણ પ્રકારની બાધા નડતી નથી.
ધર્મકથામાં જન સાધારણને સહજ રીતે રસ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા જનતા ધર્મમાં જોડાય છે. તેથી શાસન પ્રભાવના વિશેષ રૂપે થાય છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૮૫ ]
શ્રુત-આરાધના:२६ सुयस्स आराहणाए णं भंते ! जीवे किं जणयइ ? सुयस्स आराहणाए णं अण्णाणं खवेइ, ण य संकिलिस्सइ । શબ્દાર્થ - સુયસ્ત મારાપાણ = શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી જીવે = જીવ ૩ણા = અજ્ઞાનનો હવે = નાશ કરે છે જ નવિ નિરૂફ = સંક્લેશ પામતો નથી. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરશ્રુતજ્ઞાનની આરાધનાથી જીવ અજ્ઞાનનો નાશ કરે છે અને તે વિવિધ ક્લેશોથી રહિત થઈ જાય છે. વિવેચન : -
આગમની સમ્યક્ આરાધનાને શ્રુતની આરાધના કહે છે. પૂર્વોક્ત વાચના આદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે.
જીવ જેમ જેમ શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેમ તેમ તેના હૃદયમાં અપૂર્વ અપૂર્વ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેનો અજ્ઞાનભાવ દૂર થાય છે. જ્ઞાન ભાવમાં રમણ કરતા તે સમાગત કોઈ પણ પરિસ્થિતિમાં સંક્લેશ પરિણામોથી દૂર રહી, સમતા, પ્રસન્નતાના પરિણામોમાં જ સ્થિર રહે છે. મનની એકાગ્રતા:|२७ एगग्गमण-सण्णिवेसणयाए णं भंते ! जीवे किं जणयइ ? ए गग्ग-मण-सण्णिवेसणयाए णं चित्तणिरोहं करेइ । શબ્દાર્થ - પાળવેલા = મનની એકાગ્રતાથી પિત્તળનો€ = ચિત્તવૃત્તિનો નિરોધ વરદ્ = કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! મનની એકાગ્રતાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– મનની એકાગ્રતાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. વિવેચનઃમનની એકાગ્રતા :- (૧) મનને એકાગ્ર અર્થાત્ એક અવલંબનમાં સ્થિર કરવું (૨) ધ્યેય વિષયક જ્ઞાનમાં તલ્લીન થવું (૩) મનની ચંચળ ચિત્ત વૃત્તિનો વિરોધ કરવો, તે મનની એકાગ્રતા છે.
જો કે સૂત્રમાં “એકાગ્ર” પદ જ આપ્યું છે તો પણ પ્રસ્તુતમાં સમ્યક પરાક્રમનો વિષય હોવાથી શુભ અવલંબન દ્વારા મનને એકાગ્ર કરવું, તે પ્રમાણે અર્થ થાય છે. આ રીતે ધર્મ કે શુકલ ધ્યાનમાં મનને એકાગ્ર કરવાથી ચારે બાજુ દોડતી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે, ચિત્તને ઉન્માર્ગે જતું રોકી શકાય છે. તેથી મનની એકાગ્રતાનું ફળ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. પાતંજલ યોગદર્શનમાં પણ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ, તેમ કહ્યું છે. વિર ભરોદ - ચિત્ત નિરોધ, ચિત્તની વિકલ્પ શૂન્યતા. ચિત્તની ચંચળતા દૂર થવી અને ચિત્ત શાંત થવું સંયમ :२८ संजमेणं भंते ! जीवे किं जणयइ ? संजमेणं अणण्हयत्तं जणयइ ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થ:- સંનમેળ = સંયમથી અળયાં = આશ્રવોનો નિરોધ.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સંયમથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર– સંયમથી જીવ આશ્રવોનો નિરોધ કરે છે.
વિવેચનઃ
સાવધ યોગના પૂર્ણપણે પ્રત્યાખ્યાન કરવા તે સંયમ છે. સંયમના સત્તર પ્રકાર છે– હિંસા, અસત્ય, અદત્તગ્રહણ, મૈથુન, પરિગ્રહ આદિ પાંચ આશ્રવથી વિરકત થવું; પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો; ચાર કષાયોને જીતવા; મન, વચન અને કાયાના અશુભ વ્યાપાર રોકવા, તેના સત્તર પ્રકાર છે. આ સત્તર પ્રકારના સંયમથી આશ્રવના દ્વાર બંધ થાય અને સંવર ધર્મની આરાધના થાય છે. અળબ્જયાં = તેનું સંસ્કૃત રૂપ અનહત્વમ્ । થાય છે. અન્ રહિત અહમ્-અંહ = પાપ, અનંહસ્કત્વમ ્ = પાપ રહિતપણું. સંયમી જીવન સંપૂર્ણપણે પાપરહિત હોય છે. તેથી જ કર્મોનો આશ્રવ અટકી જાય છે.
તપ:
२९ तवेणं भंते ! जीवे किं जणयइ ? तवेणं वोदाणं जणयइ ॥ શબ્દાર્થ:તવે” = તપથી, બાહ્ય અને આત્યંતર, એમ ૧૨ પ્રકારના તપથી, વોવાળ વ્યવદાન(પૂર્વકૃત કર્મોનો ક્ષય).
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તપથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર- તપથી જીવ પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે છે. તપથી આત્મા કર્મમુક્ત બની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
તપ ઃ– બાહ્ય અને આત્યંતર તપ એક પ્રકારની વિશિષ્ટ અગ્નિ છે, જેમાં જીવના પૂર્વબદ્ધ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને આત્મા નિર્મળ બને છે.
=
વોવાળ :- વ્યવવાનું - શુદ્ધિ પૂર્વબદ્ધર્મમતક્ષયાવાત્મનો નૈર્મત્યું નનયતિ । પૂર્વબદ્ધ કર્મરૂપ મલનો નાશ થવાથી આત્મા નિર્મળ અને શુદ્ધ થાય છે.
વ્યવદાન
३० वोदाणेणं भंते ! जीवे किं जणयइ ?
वोदाणेणं अकिरियं जणयइ । अकिरियाए भवित्ता तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंतं करेइ ।
શબ્દાર્થ:- વોવાળેĪ = નિર્મળ થવાથી, સંપૂર્ણ આશ્રવ નિરોધથી અિિરયનળયક્ = અક્રિય અવસ્થા પ્રાપ્ત કરે છે અિિરયાત્ મવિત્તા = અક્રિય થવાથી તેઓ પછા = ત્યાર પછી સિાફ = સિદ્ધ
થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે વારૂ = બુદ્ધ થઈ જાય છે, કેવળજ્ઞાન કેવળદર્શનથી સંપૂર્ણ લોકાલોકને જાણે અને દેખે છે મુખ્યજ્ઞ = સર્વ કર્મોથી મુક્ત થાય છે પરિબિલ્વાયજ્ઞ = કર્મરૂપ અગ્નિને બુઝાવીને શીતલ થઈ જાય છે સવ્વનુંવવાળું = શારીરિક અને માનસિક સર્વ દુઃખોનો અંત = અંત રેફ્ = કરે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
સમ્યપશામ
૧૮૭ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વ્યવદાનથી– સંપૂર્ણ આશ્રવ નિરોધથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંપૂર્ણ આશ્રવ નિરોધથી જીવ અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. અક્રિય બનેલો જીવ ત્યાર પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સર્વદુઃખોનો અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુતમાં વોદાન = વ્યવદાનનું ફળ નિદર્શિત કર્યું છે.
વિ=વિગત, વિછિન્ન, રહિત, આદાન = કર્યગ્રહણ કર્યાશ્રવ, તેથી વ્યવદાનનો અર્થ છે–આશ્રવનો વિચ્છેદ, આશ્રવ રહિત અવસ્થા.
તપથી પૂર્વ સંચિત કર્મોનો ક્ષય-નિર્જરા થાય છે પરંતુ જ્યાં સુધી આંશિક પણ કર્મનો પ્રવાહ ચાલુ હોય, ત્યાં સુધી જીવની મુક્તિ થતી નથી. સર્વકર્મક્ષય માટે સંપૂર્ણ આશ્રવ નિરોધરૂપ વ્યવદાન અત્યંત જરૂરી છે. ચૌદમા ગુણસ્થાને જીવ અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે આશ્રવનો સંપૂર્ણ નિરોધ થઈ જાય છે, તે જીવ અયોગી હોવાથી અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. અક્રિય થયેલો જીવ અત્યંત અલ્પ સમયમાં જ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થઈ જાય છે.
સિબ્સ-સિદ્ધ થાય છે. તેના સર્વ કાર્યો પૂર્ણ થઈ જવાથી તે કૃતકૃત્ય અવસ્થાને પામે છે. ગુડ્ડબુદ્ધ થાય છે. સંપૂર્ણ બોધને પામે છે, તે અખંડ જ્ઞાન-દર્શન સ્વરૂપ અવસ્થાને પામે છે. જ્ઞાનદર્શનના ઉપયોગમય બને છે. મુન્દ્ર-સર્વ કર્મોથી અને શરીરથી મુક્ત થઈ જાય છે. પરિણિધ્વાચપરમનિર્વાણ- શાંતિને પામી જાય છે. સર્વ પ્રકારની બાધા-પીડાથી રહિત અવ્યાબાધ સુખરૂપ અવસ્થાને પામે છે. સદ્ગપુરવાનુમત રેડ્ડ- સંસારના સમસ્ત દુઃખોનો સદાને માટે અંત કરે છે. સંયમ, તપ અને વ્યવદાન :- આ ત્રણે અનુષ્ઠાનો સાધનામાર્ગના ક્રમિક સોપાન છે. સંયમથી જીવની મોક્ષમાર્ગમાં તીવ્રવેગથી પ્રગતિ થાય છે; નવા કર્મોનું આગમન પ્રાયઃ રોકાય જાય છે. સંયમ સાથે તપની આરાધનાથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે અને આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય છે. અંતે વ્યવદાનથી સંપૂર્ણ આશ્રવનો વ્યવચ્છેદ થાય છે; આત્મા અક્રિય અવસ્થાને પામે છે. આ રીતે ત્રણેના સંયોગે જીવની મુક્તિ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણેના ફળની ક્રમશઃ પૃચ્છા કરી છે. સુખશાતતા:३१ सुहसाएणं भंते ! जीवे किं जणयइ ?
सुहसाएणं अणुस्सुयत्तं जणयइ । अणुस्सुयएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्ज कम्म खवेइ । શબ્દાર્થ-જુદાણ - સુખશાતતાથી અર્થાત્ વિષયસુખનો ત્યાગ કરવાથી, વિષય-સુખની ઉપેક્ષા, સુખની નિરપેક્ષા પુસુયત્ત = અનુત્સુક્તા અર્થાત્ વિષયો પ્રતિ અનિચ્છા નાયડુ = ઉત્પન્ન થાય છે અનુસુ- કપ = અનુત્સુક્તાથી, સુખો પ્રત્યે ઉત્સુકતા રહિત થવાથી નવે = જીવ અજુપણ = બીજા જીવો પ્રત્યે અનુકંપા કરનાર સમયે = નિરભિમાની, વ્યગ્રતા રહિત, ઉતાવળ રહિતવિયોને = શોક-ચિંતા રહિત થઈને વરિત્તનોને = ચારિત્રમોહનીય = કર્મનો હવેફ = ક્ષય કરે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! વિષય સુખનો ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– વિષય સુખનો ત્યાગ કરવાથી વિષયો પ્રત્યે અનુત્સુક્તા(અનિચ્છા) થાય છે. અનુત્સુક્તાથી જીવ બીજા જીવો પ્રત્યે અનુકંપા રાખનાર બને છે, વ્યગ્રતા રહિત, ઉતાવળ રહિત બને છે, શાતા-સુખની સ્પૃહા રહિત થવાથી તેને કયારે ય શોક થતો નથી, તેથી તે શોક મુક્ત થઈ જાય છે. આ ત્રણ ગુણોથી યુક્ત તે જીવ ચારિત્ર મોહનીય કર્મનો અર્થાત્ સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય કરે છે. વિવેચનઃ
सुहसाएणं :– સુખશાતતા. સુલ્લું વૈવિ શાતથતિ નાગતિકૃતિ સુવશાતતા વૈયિક સુખનો નાશ, અર્થાત્ વિષયસુખ પ્રત્યે નિસ્પૃહ થવું, વિષયજન્ય સુખનો ત્યાગ, વિષયસુખ પ્રત્યે ઉપેક્ષા તે સુખશાતતા છે.
વિષય સુખના ત્યાગી સાધક વિષયો પ્રતિ અનુત્સુક–નિસ્પૃહ હોય છે અને નિસ્પૃહમુનિ સંયમમાં, આત્મભાવોમાં સ્થિર થઈ જાય છે. જેમ-જેમ સંયમભાવોની સ્થિરતા વધે, તેમ-તેમ તેના વ્યવહારમાં જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ વધતો જાય છે. સર્વ જીવો, વિષયના દુઃખરૂપ માર્ગને છોડીને સુખના માર્ગને સ્વીકારે તેવી તેની ભાવના રહે છે. વિષયાસક્તિથી રહિત તે અનુત્સુક અને અનુકંપાવાન સાધક ઉતાવળ રહિત, ચંચળતા રહિત એટલે ધીર, સ્થિર અને મંદકષાયી બની, શોક સંતાપ રહિત બને છે. આ ગુણોથી યુક્ત તે સાધક ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે.
अणुकंप :− વિષય સુખો પ્રત્યે નિસ્પૃહ થયેલો સાધક સંકુચિત કે સ્વાર્થ વૃત્તિવાળો રહેતો નથી., તેથી બીજા પ્રાણીઓના દુઃખ જોઈને તેનું હૃદય અનુકંપાયુક્ત થઈ જાય છે. અનુભડે :– અનુદ્ભટ. વૈયિક સુખની સ્પૃહા રહિત સાધક ચપળતા રહિત અને ઉછાછળાપણા રહિત થાય છે. વિયલોને ઃ– જેના અંતરમાં વિષયોની લાલસા નથી તે નિરાકુલ(આકુલતા રહિત) બને છે અને તેને વિષય સુખોની કે અનુકૂળતા-પ્રતિકૂળતા કે પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ કે શોક થતો નથી. શોક રહિત જીવ મોહથી મુક્ત થવા માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે છે. દર્શન મોહ તો તે સાધકને પહેલાંથી જ નાશ પામી ગયો હોય.
અપ્રતિબદ્ધતાઃ
| ३२ अप्पडिबद्धयाए णं भंते ! जीवे किं जणयइ ?
अप्पडिबद्धयाए णं णिस्संगत्तं जणयइ । णिस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया य राओ य असज्जमाणे अप्पडिबद्धे यावि विहरइ । શબ્દાર્થ :- અડિવન્દ્વયાર્ ં = અપ્રતિબદ્ધતાથી, આસક્તિનો ત્યાગ કરવાથી, રાગભાવના નિવારણથી હ્સિત્ત = નિઃસંગતા, સ્ત્રી આદિની સંગતિથી અથવા જનસમુદાયથી રહિતપણું, કર્મ સંગથી રહિતપણું નળયજ્ઞ = પ્રાપ્ત થાય છે ખિસ્સુંન્નેળ = નિઃસંગતાથી નીવે = જીવ નેે = એકલો થઈને, રાગદ્વેષ રહિત થઈને વિત્તે = એકાગ્ર ચિત્તવાળો થાય છે વિયા = દિવસે રાઓ = રાત્રે અસખ્તમાળે = કોઈપણ પદાર્થમાં અનુરાગ ન રાખતો અ—ડિવન્દ્રે = અપ્રતિબદ્ધ ભાવથી વિહરફ = વિહરે છે, વિચરે છે.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપ્રતિબદ્ધતાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર–અપ્રતિબદ્ધતાથી(અનાસક્તિથી) જીવ નિઃસંગતા પ્રાપ્ત કરે છે. નિઃસંગતાથી જીવ એકાકી
Page #243
--------------------------------------------------------------------------
________________
સમ્યક પશw
[ ૧૮૯ ]
અર્થાતુ ધર્મધ્યાનમાં એકનિષ્ઠ થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત સદેવ સર્વત્ર અનાસક્ત અને અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. વિવેચન : - પ્રતિબદ્ધતા અને અપ્રતિબદ્ધતા - પ્રતિબદ્ધતા એટલે કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અથવા ભાવ સાથે જીવનું આસક્તિપૂર્વક બંધાઈ જવું. અપ્રતિબદ્ધતા એટલે જીવને કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે આસક્તિપૂર્વક પ્રતિબંધ ન થવું. અપ્રતિબદ્ધતાનું ફળ :- અપ્રતિબદ્ધતાથી ક્રમશઃ (૧) નિઃસંગતા (૨) એકાત્મતા-આત્મનિષ્ઠા (૩) એકાગ્રચિત્તતા (૪) સદેવ સર્વત્ર અનાસક્તિ, વિરકિત અને (૫) અપ્રતિબદ્ધ વિચરણ પ્રાપ્ત થાય છે. વિવિક્તશયનાસન - ३३ विवित्तसयणासणयाए णं भंते ! जीवे किं जणयइ ?
विवित्तसयणासणयाएणंचरित्तगुत्तिं जणयइ । चरित्तगुत्ते यणंजीवे विवित्ताहारे दढचरित्ते एगतरए मोक्खभावपडिवण्णे य अट्ठविह कम्मगठि णिज्जरेइ । શબ્દાર્થ – વિવરસથી સાપ = વિવિક્ત શયનાસનતાથી એટલે સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન, શયન અને આસનનું સેવન કરવાથી પિત્ત |ત્તિ નાયડુ = ચારિત્રની રક્ષા થાય છે વરિત્તરે = ચારિત્રની રક્ષા કરનારવિવિત્તાદારે = વિવિક્તાહારી, વિગયાદિમાં અનાસક્તરંવરિતે = ચારિત્રમાં દઢ તર= એકાન્તરત, એકાન્તસેવી મોજqમાવપડિવUM = મોક્ષભાવ પ્રતિપન્ન-મોક્ષનો સાધક થાય છે કુવિદ = આઠ પ્રકારની સ્કૂકિં = કર્મગ્રંથીનો નિઝરૂ = નાશ કરે છે, ભેદન કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન, શયન અને આસનનું સેવન કરવાથી જીવને શું લાભ થાય છે ?
જન સંપર્કથી રહિત અથવા સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવાથી સાધક ચારિત્રની રક્ષા કરે છે. ચારિત્રની રક્ષા કરનાર જીવ વિગય રહિત, શુદ્ધ સાત્વિક પવિત્ર આહારી, દઢચારિત્રી, એકાંતપ્રિય મોક્ષભાવથી સંપન્ન થઈને આઠ પ્રકારના કર્મોની ગ્રંથીનો નાશ કરે છે અર્થાતુ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃવિવિક્ત શયનાસનનું મહત્વ – જનસંપર્કથી દૂર અને સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત; એકાંત, શાંત, સાધના યોગ્ય નિવાસસ્થાન હોય તે વિવિક્ત નિવાસ છે. શાસ્ત્રોમાં આવા અનેક એકાંત સ્થાન બતાવ્યા છે– સ્મશાન, શૂન્યગૃહ, વૃક્ષમૂળ આદિ. સાધ્વીજીઓ અને સામાન્ય સાધકો માટે આ સ્થાનો યોગ્ય નથી. વિશિષ્ટ અને અભ્યાસી સાધક આવા સ્થાનોમાં સાધના કરી શકે છે. સામાન્ય સાધકો સ્ત્રી, પશુ અને નપુંસકના સંસર્ગથી રહિત, એકાંત સ્થાનમાં રહે છે.
વિવિક્ત શયનાસનનું સેવન કરનાર સાધક સર્વ પ્રકારની આસક્તિથી મુક્ત થઈને એકાંત આત્મભાવમાં લીન થઈ જાય છે. તેથી તેના ચારિત્રની દઢતા, પવિત્રતા અને પરિપકવતા થાય છે. તેવા
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સાધકને સહજ રીતે આહારની મૂર્છા પણ છૂટી જાય છે, તેથી તે વિગયરહિત આહાર ગ્રહણ કરે છે. તે જીવ એકાંત સાધના કરતો પોતાની લક્ષ સિદ્ધિમાં આગળ વધે છે. વિવિહાર:- વિગય રહિત આહાર. જે પદાર્થ ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરે, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે, તેવા પદાર્થોને વિગયયુક્ત સરસ આહાર કહે છે. શાસ્ત્રકારોએ દૂધ, દહીં, માખણ, ઘી આદિ આહારને વિગય યુક્ત, સરસ આહાર કહ્યો છે. તેનાથી વિપરીત રૂક્ષ, નીરસ આહારને અહીં વિવિક્તાહાર કહ્યો છે. એકાંત સ્થાનસેવી, એકાંતપ્રિય સાધક નિરસાહારી બને ત્યારે જ તેની સાધનામાં વેગ આવે છે. બીજા શબ્દોમાં એકાંતપ્રિય સાધકને તેની તથા પ્રકારની સાધના માટે વિગય રહિત નીરસ આહાર કરવો જ યોગ્ય છે. વિનિવર્તના - |३४ विणियट्टणयाए णं भंते ! जीवे किं जणयइ ?
विणियट्टणयाए णं पावकम्माणं अकरणयाए अब्भुढेइ, पुव्वबद्धाण य णिज्जरणयाए तं णियत्तेइ, तओ पच्छा चाउरत-संसार-कतारं वीइवयइ । શબ્દાર્થ - વિળિયક્ધયાણ = વિનિવર્તના(વિષયોના ત્યાગ)થી પીવાનું = પાપકર્મ અરયાણ = નહીં કરવા માટે અમુકેડ઼ = ઉધત થાય છે, ધર્મકાર્ય કરવા માટે ઉદ્યત થાય છે પુષ્યબદ્ધ = પહેલા બાંધેલા ત = તે પાપકર્મોની રિયા = નિર્જરા કરવા માટે ચિત્તે = સ્થાપિત કરે છે, ઉદીરણાકરણથી નિર્જરા સન્મુખ કરે છે તો = ત્યાર પછી = પછી વરસાર = ચતુર્ગતિવાળા સંસાર રૂપી તY = અટવીને વીવય = પાર કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિનિવર્તના-વિષયોથી પરાંડમુખ થવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– વિષયોથી પરાવમુખ થવાથી જીવ નવા પાપકર્મો ન કરવા માટે ઉધત બને છે; પૂર્વે બાંધેલા તે કર્મોની નિર્જરા કરે છે. ત્યાર પછી ચાર ગતિરૂપ મહાન અટવીને પાર કરી લે છે. વિવેચન - વિળિયકથા:- શબ્દાદિ વિષયોથી પોતાની જાતને પરાંડમુખ કરવી, તેનું નામ વિનિવર્તના છે. આ લોકમાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ વિષયો ચારે બાજુ ભરેલા જ છે. પોતાની જાતને વિષયોની આસક્તિથી પાછી ફેરવી લેવી, અનાસક્ત ભાવ કેળવવો, તે વિષયોથી પરાડમુખતા છે.વિષયોની આસક્તિ તે જ સંસાર છે અને તે જ કર્મબંધનું મુખ્ય કારણ છે. જે વ્યક્તિ વિષયોથી પરાક્રમુખ બની જાય તેનો સંસાર ભાવ છૂટી જાય છે, તે સાધના માર્ગમાં ઉદ્યમવંત બની જાય છે. તેનો કર્મબંધ અટકી જવાથી સહજ રીતે આવતા કર્મોનો સંવર અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે અને અંતે તે સંસારનો અંત કરે છે. સંભોગ પચ્ચકખાણ:३५ संभोग पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
संभोग-पच्चक्खाणेणं आलंबणाई खवेइ । णिरालंबणस्स य आययट्ठिया जोगा भवंति। सएणं लाभेणं संतुस्सइ, परलाभं णो आसादेइ, णो तक्केइ, णो पीहेइ, णो पत्थेइ, णो अभिलसइ । परलाभं अणासाएमाणे, अतक्केमाणे,
Page #245
--------------------------------------------------------------------------
________________
સમ્યક પશw
[ ૧૯૧]
अपीहेमाणे, अपत्थेमाणे, अणभिलसमाणे दुच्चं सुहसेज्जं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ:- સંભોગ વિલાપ = સંભોગના પ્રત્યાખ્યાન કરવાથી, એક માંડલિક આહારના ત્યાગથી, સ્વતંત્ર ગોચરીથી, આત્મ ગવેષકતાનો અભિગ્રહ કરવાથી કાન વીરું = આલંબનનો, પરાવલંબનનો હવે = ક્ષય કરે છે, પરાવલંબીપણું છૂટી જાય છે રાવણસ્ત = નિરાલંબનવાળો, સ્વાવલંબી જીવ, નો'IT = યોગ, પ્રવૃત્તિ, આચરણ માફિયા મવતિ = મોક્ષના પ્રયોજન માટે જ થાય છે સાપ = પોતાના જ સામેખ = લાભથી સારૂ = સંતુષ્ટ રહે છે પરંભમ = બીજાના લાભનો નો મસાડ઼ = ઉપભોગ કરતો નથી નો તજે = કલ્પના કરતો નથી નો ઉદે = સ્પૃહા-ઇચ્છા કરતો નથી નો પત્યેઃ = પ્રાર્થના કરતો નથી નો મનસફ = અભિલાષા કરતો નથી અનg મા = ઉપભોગ ન કરતો અતમને = કલ્પના ન કરતો દેખે = ઇચ્છા ન કરતો અપન્થમાને = પ્રાર્થનાન કરતો અifમનમા = અભિલાષા ન કરતો જીવઘુવં= બીજી સુરક્ષેન્ન = સુખશધ્યાને ડેવલપmત્તા વિરક્ = અંગીકાર કરીને વિહરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંભોગ પ્રત્યાખ્યાનથી, આલંબનોનો(પરાવલંબનનો) ક્ષય કરે છે, તે સ્વાવલંબી થઈ જાય છે. આવા સ્વાવલંબી સાધકની યોગની પ્રવૃત્તિ કેવળ મોક્ષ માટે જ થાય છે. તે સાધક પોતાને પ્રાપ્ત થયેલા લાભથી સંતુષ્ટ રહે છે, બીજાના લાભનો ઉપભોગ કરતો નથી, બીજાના લાભના ઉપભોગની કલ્પના પણ કરતો નથી, સ્પૃહા કરતો નથી, પ્રાર્થના(યાચના) કરતો નથી અને તેની અભિલાષા કરતો નથી. આમ બીજાના લાભનો ઉપભોગ, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરતો તે સાધક (પ્રથમ સુખશય્યા સંયમ હોવાથી) સ્વાવલંબીપણાની બીજી સુખશધ્યાને પ્રાપ્ત કરીને વિચરે છે. વિવેચન:
મો:- સમાન સમાચારીવાળા સાધુઓ સાથે બેસીને આહાર કરે તથા પરસ્પર આહારાદિની લેવડદેવડ કરે; વસ્ત્ર, પાત્ર અને અન્ય ઉપધિઓનું પરસ્પર આદાન-પ્રદાન કરે એક પાટે બેસીને વ્યાખ્યાન વાંચે, એક બીજાના શિષ્ય પરિવાર એક બીજા સાથે રહે વગેરે પરસ્પરનો વ્યવહાર, સંભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં તેના ૧૨ પ્રકાર કહ્યા છે– તે બાર સંભોગ-વ્યવહારમાંથી આહાર સંબંધી વ્યવહારના પ્રત્યાખ્યાન કરીને સાધક આત્મગવેષણાનો અભિગ્રહ કરે, તેને સંભોગ પ્રત્યાખ્યાન કહે છે. સંભોગ પ્રત્યાખ્યાનનો આશય :- સાધુ જીવનનું લક્ષ્ય છે આત્મનિર્ભરતા. દીક્ષા પર્યાયની પ્રારંભિક અવસ્થામાં શ્રમણોને ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યના સહયોગની આવશ્યકતા રહે છે. સાધક સંયમી જીવનમાં સ્થિર થઈ જાય પછી તેને અન્યની સહાયની જરૂર રહેતી નથી. તે સ્વયં ગુરુની આજ્ઞાપૂર્વક વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરીને આત્મભાવમાં લીન બને છે.
સંભોગ પ્રત્યાખ્યાનથી, પરસ્પરમાં આહારની લેવડ-દેવડના પ્રત્યાખ્યાન કરવાથી શ્રમણોનો પરસ્પરનો વ્યવહાર છૂટી જાય છે તે સાધક સ્વાવલંબી બને છે. સ્વાવલંબી બનવાથી તેની ચિત્તવૃત્તિ સર્વ સ્થાનેથી પાછી ફરીને સ્વમાં જ કેન્દ્રિત થઈ જાય છે. તેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું મુખ્ય પ્રયોજન સંયમની આરાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિનું જ રહે છે. તે પોતાના યથાલાભમાં સંતુષ્ટ રહે છે અને બીજાના લાભમાંથી કાંઈપણ મેળવવાની ઇચ્છા, અપેક્ષા કે લાલસા રાખતો નથી.
સંક્ષેપમાં સક્ષમ સાધુ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને મર્યાદિત સમય માટે સામુહિક આહાર ત્યાગનો
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અભિગ્રહ કરીને વિચરણ કરે છે. સંભોગ પ્રત્યાખ્યાનથી તેને સ્વાલંબી જીવન, ગવેષણા શુદ્ધિ અને સંયમની પરાકાષ્ટા વગેરે પ્રયોજનોની સિદ્ધિ થાય છે. કુવં સુદM - ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણાના ત્રીજા ઉદ્દેશકમાં ચાર પ્રકારની સુખશય્યાનું વર્ણન છે. તેમાંથી પ્રસ્તુત બે સુખશધ્યા આ પ્રમાણે છે– (૧) સાધક ધર્મની દઢશ્રદ્ધા સાથે સંયમમાં સ્થિર રહે, તે આત્મા માટે પહેલી સુખશપ્યા છે. (૨) આહાર ઉપધિ આદિ સંબંધી પોતાના લાભમાં જ સંતુષ્ટ રહે, તે બીજી સુખશય્યા છે. ઉપધિ પચ્ચખાણ - |३६ उवहि-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
उवहि-पच्चक्खाणेणं अपलिमंथं जणयइ । णिरुवहिए णं जीवे णिक्कंखी उवहिमंतरेण य ण संकिलिस्सइ । શબ્દાર્થ – ૩વકિપૂqGv = ઉપધિ પ્રત્યાખ્યાનથી, રજોહરણ અને મુખવસ્ત્રિકા સિવાયના વસ્ત્ર પાત્રાદિ ઉપધિના પ્રત્યાખ્યાન, ત્યાગ કરવાથી અપરિપથ ગણાય = સ્વાધ્યાય આદિમાં નિર્વિનતા થાય છે, સંયમમાં પણ નિર્દોષતા થાય છેfપરવહિપ =નિરુપધિક, ઉપધિ રહિત ના = જીવવિહી = નિષ્કાંક્ષી-વસ્ત્રાદિની અભિલાષા રાખતો નથી ૩હિત = ઉપધિ ન રહેવાથી જ છિત્તિસ્ત્રફ = શારીરિક કે માનસિક કોઈ ક્લેશ-દુઃખ થતું નથી. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ઉપધિના(ઉપકરણના) પ્રત્યાખ્યાન કરવાથી સ્વાધ્યાય-ધ્યાન નિર્વિધનપણે થાય છે તેમજ સંયમમાં પણ નિર્દોષતા થાય છે. ઉપધિથી રહિત સાધક આકાંક્ષાઓથી રહિત થઈને ઉપધિના અભાવમાં તે સંબંધી ક્લેશ કે દુઃખ પામતો નથી અર્થાત્ તે સંબંધી સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બને છે. વિવેચન :૩ :- ઉપધિ. સંયમ નિર્વાહના આવશ્યક સાધનોને ઉપધિ કહે છે. વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ વગેરે સાધનો સાધુ જીવનની ઉપધિ કહેવાય છે. શાસ્ત્રમાં આપેલી આજ્ઞાનુસાર સાધુઓ મર્યાદિત ઉપધિથી સંયમનો નિર્વાહ કરે છે. ઉપધિ ત્યાગ :- રજોહરણ અને મુખવસ્ત્રિકા સિવાય અન્ય ઉપકરણો જેવા કે વસ્ત્રપાત્રાદિનો ઉપધિ પ્રત્યાખ્યાનમાં સમાવેશ થાય છે. રજોહરણ અને મુખવસ્ત્રિકા, તે સાધુની ઓળખ છે. તેથી તેનો ત્યાગ થતો નથી. સ્થવિરકલ્પી સાધુના વિકાસ ક્રમની દષ્ટિથી વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિનું અને તેના ત્યાગનું મહત્ત્વ છે. સાધુને ઉપધિ રાખવામાં બે પ્રકારના દોષ(પ્રમાદરૂપ દોષ)ની સંભાવના છે– (૧) પલિમન્થવિજ્ઞ. ઉપધિ રાખવાથી તેની સાર સંભાળ લેવામાં સ્વાધ્યાય ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓમાં વિજ્ઞ ઉપસ્થિત થાય છે. (૨) સંક્લેશ- ઉપધિ તૂટી, જાય કે ચોરાય જાય, તો મનમાં સંક્લેશ થાય છે. બીજા પાસે સુંદર, મનોજ્ઞ વસ્તુ જોઈને ઈર્ષા, દ્વેષ આદિ વિકાર ઉત્પન્ન થાય છે.
ઉપધિના પ્રત્યાખ્યાનથી આ બંને દોષો અને પરિગ્રહ સંબંધી દોષોની સંભાવના રહેતી નથી, તેમજ ઉપધિના પ્રતિલેખન, પ્રમાર્જનમાં સમય વ્યતીત ન થતાં તે સમયમાં સ્વાધ્યાય, ધ્યાનમાં વૃદ્ધિ થાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
સમ્યક પશw
[ ૧૭ ]
જ્યારે મનનું ધૈર્ય અને પરીષહો સહન કરવાની શક્તિ વિકસિત થઈ જાય છે ત્યારે સાધક ઉપધિનો પરિત્યાગ કરે છે, તે સાધક ઉપધિવિના દુઃખી થતો નથી પરંતુ ઉપધિ સંબંધી થતી શારીરિક અને માનસિક વ્યથાઓથી મુક્ત થઈ જાય છે. આહાર પચ્ચકખાણ:३७ आहार-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
आहारपच्चक्खाणेणं जीवियासंसप्पओगं वोच्छिदइ । जीवियासंसप्पओगं वोच्छिदित्ता जीवे आहारमंतरेण ण संकिलिस्सइ ॥ શબ્દાર્થ - મહાપંશ્વEM = આહારના પ્રત્યાખ્યાન કરવાથી વિદ્યાસંપૂન = જીવવાની લાલસા વચ્છ = છૂટી જાય છે છત્ત = છૂટી જવાથી = જીવ આહારમંતરેખ = આહાર વિના રિલિફ = સંક્લેશ પ્રાપ્ત કરતો નથી, દુઃખી થતો નથી. ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવવાની લાલસા છૂટી જાય છે. જીવવાની લાલસા છૂટી જવાથી આહારના અભાવમાં તે દુઃખી થતો નથી. વિવેચન :
આહાર ત્યાગ થોડા સમય માટે અથવા જીવનભર માટે થઈ શકે છે અથવા દોષયુક્ત અનેષણીય, અકલ્પનીય, આહારનો પણ ત્યાગ કરવામાં આવે છે.
મનુષ્ય જીવન આહારને આધીન છે, આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવનની લાલસા છૂટી જાય તે સ્વાભાવિક છે. જીવનની લાલસા છૂટી જાય પછી આહારના અભાવમાં કે તપશ્ચર્યા કરવામાં કોઈ પ્રકારનું શારીરિક માનસિક દુઃખ થતું નથી. અનેષણીય આહારના પ્રત્યાખ્યાન કરવાથી જ્યારે કોઈ પરીષહ આવે છે ત્યારે સાધક દઢતાપૂર્વક જીવનની આશા છોડી સર્વ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત થઈ તેનો સામનો કરે છે. સ્વેચ્છાએ, વૈરાગ્યભાવે આહારનો ત્યાગ કરતાં તે સંબંધી ઉત્પન્ન થતી કોઈ પણ પ્રકારની વેદનાને સાધક દુઃખરૂપે અનુભવતો નથી, માટે તે દુઃખી થતો નથી પરંતુ આત્મ આનંદમાં જ લીન બને છે કષાય પચ્ચકખાણ:|३८ कसाय-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? ___कसायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव-पडिवण्णे वि य णं जीवे समसुहदुक्खे भवइ । શબ્દાર્થ:- સાચ-પૂવવ = કષાયના પ્રત્યાખ્યાન કરવાથી, કષાયનો ત્યાગ કરવાથી વીયRIભાવે = વીતરાગભાવ પ્રગટે છે ઊંયરામાવ પડવા = વીતરાગભાવને પ્રાપ્ત થયેલો જીવ લલુદયુ = સુખ અને દુઃખમાં સમભાવ રાખનાર ભવ થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ઉત્તર– કષાયના પ્રત્યાખ્યાન કરવાથી જીવ વીતરાગભાવ પ્રાપ્ત કરે છે. વીતરાગભાવને પ્રાપ્ત થયેલો જીવ સુખ અને દુઃખમાં સમભાવ રાખનાર થાય છે.
વિવેચનઃ
કષાય—કષ = સંસાર, આય = આગમન. જેનાથી સંસારનું આગમન, સંસારની વૃદ્ધિ થાય છે, તે કષાય કહેવાય. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. આ ચારે કષાયોના પ્રત્યાખ્યાન એટલે તેનો પરિત્યાગ કરવાથી વીતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. કષાયમુક્ત જીવ રાગદ્વેષથી રહિત થઈ જાય છે. તેને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખની પ્રાપ્તિમાં ઉદ્વેગ થતો નથી પરંતુ તે સુખ અને દુઃખમાં સમાનબુદ્ધિ રાખે છે. સમભાવથી ભાવિત થવું તે કષાય ત્યાગનું ફળ છે.
યોગ પચ્ચક્ખાણ :
३९ जोग-पच्चक्खाणेण भंते जीवे किं जणयइ ?
जोग-पच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगीणं जीवे णवं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ ।
શબ્દાર્થ:- ગોપન્વવવાળેળ = મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિનો નિરોધ કરવાથી અનોત્ત - અયોગી અવસ્થાને, શૈલેશી ભાવને નળયજ્ઞ = પ્રાપ્ત કરે છે અનો†= અયોગી વ = નવા જન્મ = કર્મોનો
=
ળ વધજ્ઞ = બંધ કરતો નથી પુજ્વલદ્ધ = પહેલા બાંધેલા કર્મોની બિખ્તરેફ = નિર્જરા થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! યોગના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરવાથી જીવ અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે. અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ નવા કર્મો બાંધતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃ
મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને યોગ કહે છે. યોગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો હોય છે. યોગના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્મા મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી રહિત થઈ જાય છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓથી રહિત થનાર જીવ અયોગી કહેવાય છે. અયોગી આત્મા નવા કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે. આ યોગ પ્રત્યાખ્યાનનું ફળ ચૌદમા ગુણસ્થાનની અપેક્ષાએ જાણવું જોઈએ; કારણ કે યોગનો સર્વથા નિરોધ અને અયોગી અવસ્થા જીવને ચૌદમા ગુણસ્થાનમાં જ થાય છે.
શરીર પચ્ચક્ખાણ -
४० सरीर-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
सरीर-पच्चक्खाणेणं सिद्धाइसयगुणत्तणं णिव्वत्तेइ । सिद्धाइसयगुणसंपण्णे यणं जीवे लोगग्गमुवगए परमसुही भवइ ।
શબ્દાર્થ:- સી-૧ત્ત્વવાળે” = ઔદારિકાદિ શરીરના પ્રત્યાખ્યાન કરવાથી અર્થાત્ ત્યાગ કરવાથી
-
Page #249
--------------------------------------------------------------------------
________________
સમદુપરામ
[૧૯૫]
વિદાયવુત્તિમાં સિદ્ધોના અતિશય ગુણવત્તે પ્રગટ કરે છે વિક્રાફયTrivજે સિદ્ધોના અતિશય ગુણથી સંપન્ન તો લોકાગ્રમાં સવાર=ગયેલો જીવ પરમસુઈ = પરમસુખી ભવ= થાય છે. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– શરીરના પ્રત્યાખ્યાન કરવાથી જીવ સિદ્ધોના અતિશય ગુણોને પ્રગટ કરે છે. સિદ્ધોના અતિશય ગુણોથી સંપન્ન જીવ લોકાગ્રમાં પહોંચીને પરમ સુખી થાય છે. વિવેચના:
શરીરના પરિત્યાગથી અર્થાત્ શરીર-મમત્વ અને શરીર-પરિચર્યાના ત્યાગ કરવાથી તે સાધક સિદ્ધોના અતિશય ગુણોને એટલે પરમોત્કૃષ્ટ ગુણોને પ્રાપ્ત કરીને લોકના અગ્રભાગમાં(મોક્ષમાં) પહોંચી જાય છે. તે આત્મા સર્વ પ્રકારના કર્મબંધનથી મુક્ત થઈને સિદ્ધ, બુદ્ધ, અજર, અમર પદને પ્રાપ્ત કરીને, અનંત શક્તિ સંપન્ન થઈ પરમસુખી થાય છે. પ્રસ્તુતમાં યોગ પ્રત્યાખ્યાન અને શરીર પ્રત્યાખ્યાન એ બંને ક્રમભાવી અવસ્થા છે. યોગના ત્યાગથી અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને શરીરના ત્યાગથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. અયોગી અવસ્થામાં આશ્રવ અને બંધ બંને સમાપ્ત થાય છે; પૂર્ણ સંવર અને સર્વથા કર્મમુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મા શરીરથી સદાને માટે મુક્ત થઈ જાય છે. કર્મમુક્ત અને શરીરમુક્ત આત્મા લોકાગ્રે જઈને નિજ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને જ્ઞાનાદિ અનંત સ્વાભાવિક ગુણોથી સંપન્ન થઈ જાય છે. સિદ્ધાર્થનુણ સંપv -સિદ્ધોના અતિશય ગુણોથી સંપન્ન. સમવાયાંગ સૂત્રના ૭૧મા સમવાયમાં આઠ કર્મોનો ક્ષય થવાથી પ્રગટ થતાં સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ કહ્યા છે, તેને જ અહીં સિદ્ધોના અતિશય ગુણ કહ્યા છે. એકત્રીસ ગુણ આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, વેદનીય કર્મની બે, મોહનીય કર્મની બે, આયુષ્ય કર્મની ચાર, નામ કર્મની બે, ગોત્ર કર્મની બે અને અંતરાય કર્મની પાંચ, આ રીતે આઠ કર્મોની કુલ એકત્રીસ પ્રવૃતિઓ ક્ષય થવાથી એકત્રીસ ગુણ પ્રગટ થાય છે.
પ્રસ્તુત સૂત્ર ૩૪ થી સૂત્ર ૩૮ સુધીમાં દર્શાવેલા પ્રત્યાખ્યાન પરસ્પર સંબંધિત અને ક્રમિક છે. ઉપધિના પ્રત્યાખ્યાનથી બાહ્ય પરિગ્રહનો ત્યાગ; આહારના પ્રત્યાખ્યાનથી જીવન જીવવાની અભિલાષાનો ત્યાગ, કષાય પ્રત્યાખ્યાનથી આત્યંતર પરિગ્રહનો ત્યાગ; જોગ પ્રત્યાખ્યાનથી મન, વચન, કાયાની પ્રવૃત્તિનો ત્યાગ અને છેવટે શરીરના પ્રત્યાખ્યાનથી શરીરનો આંશિક પણ મમત્વભાવ અને શરીરનો ત્યાગ થાય છે. આ બધા ત્યાગના પરિણામે ક્રમશઃ આગળ વધતાં સિદ્ધોના એકત્રીસ અતિશય ગુણો પ્રગટ થાય છે. તે ગુણો પ્રગટ થતાં આત્મા લોકાગ્રે પહોંચીને પરમ સુખી થાય છે. સહાય પચ્ચકખાણ:४१ सहायपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ?
सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ । एगीभावभूए वि य णं जीवे एगत्तं भावेमाणे अप्पसद्दे अप्पझंझे अप्पकलहे अप्पकसाए अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समाहिए यावि भवइ । શબ્દાર્થ – સહાયરૂશ્વરવા = સહાયતાના પ્રત્યાખ્યાન કરવાથી અર્થાત્ બીજા મુનિઓની સહાય
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
લેવાનો ત્યાગ કરવાથીuffખાવ એકત્વભાવને જય પ્રાપ્ત કરે છેvમાવપૂણ એકત્વભાવને પ્રાપ્ત થયેલો નીવે = આત્મા પત્ત = એકાગ્રતાની માવેના = ભાવના ભાવતો = શબ્દ રહિત અપક્ષક્ષેત્ર ગણ કે સંઘમાં ભેદ પડે એવા વચન ન બોલનાર પૂજાહેરકલહરહિત અMવસા =કષાય રહિત અખાનાને = માસ્તારું ન કરનાર સંગ-વહુને = સંયમ બહુલતા, પ્રધાન સંયમવાળો સવરવહુને = સંવરની બહુલતા, વિશિષ્ટ સંવરવાળો યાવિ = અને સમણિ = સમાધિવંત ભવ= થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સહાયના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– બીજા મુનિઓની સહાય લેવાના પ્રત્યાખ્યાન કરનાર સાધક એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વ ભાવનાને પ્રાપ્ત થયેલો સાધક એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાણીનો કલહ, કષાય તથા મારા-તારાની ભાવના આદિથી સહજ મુક્ત થઈ જાય છે. તે સંયમ અને સંવરમાં વૃદ્ધિ કરતો સમાધિ સંપન્ન થઈ જાય છે. વિવેચન : -
સંયમ સાધનામાં સ્થિત સાધક સાધનાની પરાકાષ્ટાને પામવા માટે સહજ ભાવે ગુરુ આજ્ઞાપૂર્વક ગુરુ સાંનિધ્યમાં રહીને સંભોગ પ્રત્યાખ્યાન, સહાય પ્રત્યાખ્યાન આદિ વિશિષ્ટ અભિગ્રહપૂર્વકની સાધનાઓ કરે છે. ધર્મરુચિ અણગાર, ધના અણગાર, ગૌતમ સ્વામી, અર્જુનમાલી આદિ અનેક આદર્શભૂત ઉદાહરણ શાસ્ત્રમાં જોવા મળે છે.
પૂર્વના સૂત્રમાં સંભોગ પ્રત્યાખ્યાન દ્વારા આહાર સંબંધી સ્વાવલંબી જીવનના લાભ દર્શાવ્યા છે. પ્રસ્તુતમાં સહાય ત્યાગના અભિગ્રહથી સંપૂર્ણ સ્વાવલંબી જીવનના લાભનું કથન છે.
સહાય પ્રત્યાખ્યાન કરનાર જીવ એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વભાવથી તે જીવ અલ્પભાષી બને છે, તેના કષાય-પ્રસંગો અલ્પ થઈ જાય છે. સમૂહમાં રહેવા છતાં પણ સહાયત્યાગ કરનાર સાધક, પરસ્પરમાં ઉત્પન્ન થનારા કેટલાય વાદ-વિવાદ હુંસાતુંશી જેવા પ્રસંગોથી સહજ રીતે મુક્ત થઈ જાય છે. તે સાધક ક્લેશાદિથી મુક્ત થઈ અને સમાધિયુક્ત થઈ શાંતિપૂર્વક વિચારે છે. ભક્ત પચ્ચકખાણ:४२ भत्त-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? भत्तपच्चक्खाणेण अणेगाई भवसयाई णिरुंभइ । શબ્દાર્થ – ભરપક્વEM = ભક્ત પ્રત્યાખ્યાનથી અર્થાત્ આહારનો ત્યાગ કરવાથી, આજીવન અનશન વ્રત ધારણ કરવાથી મારું અવસથારું = અનેક સેંકડો ભવોનોfપરંભ = નિરોધ કરી દે છે ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાનથી અર્થાત્ આજીવન અનશન વ્રત ગ્રહણ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- આજીવન અનશન વ્રત ધારણ કરવાથી જીવ અનેક સેંકડો ભવોનો વિરોધ કરી લે છે. તે અલ્પ સંસારી થઈ જાય છે. વિવેચન :
સૂત્ર ૩પમાં આહાર પ્રત્યાખ્યાનનું અને પ્રસ્તુત સૂત્રમાં ભક્ત પ્રત્યાખ્યાનનું ફળ નિર્દિષ્ટ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૧૯૭
બંનેમાં આહારનો ત્યાગ હોવા છતાં કંઈક તફાવત છે.
આહાર પ્રત્યાખ્યાન અલ્પકાલિક અને મર્યાદિત સમયના અનશનરૂપ હોય છે, જેમાં નિર્દોષ ઉગ્ર તપસ્યા કરવામાં આવે છે પરંતુ ભક્ત પ્રત્યાખ્યાન સ્વેચ્છાથી, દઢમનોબળથી, કોઈ પણ પ્રકારના આવેશ વિના, સમભાવપૂર્વક, જીવન પર્યંતના અનશનરૂપ હોય છે. શરીરનો આધાર આહાર છે, અનશનથી આહારની આસક્તિ જ છૂટી જાય છે અને શરીરનું મમત્વ મંદ થાય છે; તેના પરિણામે જન્મ મરણની પરંપરા અત્ય૫ થઈ જાય છે. તે જ ભક્ત પ્રત્યાખ્યાનનો મુખ્ય લાભ છે. આજીવન અનશનની આરાધના કરવાથી જીવનું પંડિત મરણ થાય છે. અહીં ભક્ત પ્રત્યાખ્યાન શબ્દ સમુચ્ચય રીતે પ્રયુક્ત છે. તેનાથી પાદપોપગમન આદિ ત્રણે ય પ્રકારના પંડિતમરણ સમજી લેવા જોઈએ.
સંક્ષેપમાં મર્યાદિત સમય માટે આહાર ત્યાગ કરનારની આહારની આસક્તિ ઘટે છે અને જ્યારે જીવનપર્યંત આહાર ત્યાગ કરનારની જન્મ-મરણની પરંપરા ઘટી જાય છે.
સદ્ભાવ પ્રત્યાખ્યાનઃ
४३ सब्भाव-पच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ?
सब्भाव-पच्चक्खाणेणं अणियट्टिं जणयइ । अणियट्टिं पडिवण्णे य अणगारे પત્તાર જેવલિમણે હવે, તેં બહા- વેળાં, આય, ગામ, ગોય । તમો पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंत करे ।
=
શબ્દાર્થ:- સન્માવ-પત્ત્વવાળેળ - સદ્ભાવ પ્રત્યાખ્યાનથી, નાડી સ્પંદન આદિ પ્રવૃત્તિ માત્રના ત્યાગથી અપિયěિ = અનિવૃત્તિકરણને, પાછા ન ફરવાની અવસ્થાને નળયજ્ઞ = પ્રાપ્ત કરે છે અખિયટ્ટિ પહિવળે - અનિવૃત્તિકરણને, શૈલેશી અવસ્થાને પ્રાપ્ત અળરે = અણગાર ચત્તર = ચાર વહિમ્મત્તે = કેવળી અવસ્થામાં બાકી રહેલા ભવોપગ્રાહી અઘાતી કર્મોનો વેક્ = ક્ષય કરે છે તેં નCT = તે આ પ્રમાણે છે લેગિન્ગ = વેદનીય આયં = આયુષ્ય ગામ = નામ હોય = ગોત્ર તો ત્યાર પ∞ા = બાદ સિન્નદ્ = સિદ્ધ થાય છે વુન્નરૂ = જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે મુત્ત્વજ્ઞ = કર્મોથી મુક્ત થઈ જાય છે પિિપવ્વાયફ્ = પરમ શાંતિ, સમાધિમય, શીતલીભૂત અવસ્થાને પામે છે સવ્વવુવાળ - સર્વ દુઃખોનો અંત રેફ્ = અંત કરે છે.
=
=
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સદ્ભાવ પ્રત્યાખ્યાન અર્થાત્ સૂક્ષ્મ-સ્થૂલ શરીરની પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– સદ્ભાવ પ્રત્યાખ્યાનથી એટલે પ્રવૃત્તિનો ત્યાગ કરવાથી કેવળી ભગવંતોને અનિવૃત્તિ નામનો શુક્લ ધ્યાનનો ચોથો પાયો પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચોથા પાયાને પ્રાપ્ત કરનાર મુનિ શેષ રહેલા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, તે ચાર અઘાતી કર્મોને નષ્ટ કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે, જ્ઞાન સ્વરૂપ બની જાય છે. કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ
શરીર સંબંધી બાહ્ય પ્રવૃત્તિ અને આત્યંતર સંચારરૂપ સંપૂર્ણ પ્રવૃત્તિના પરિત્યાગનું નામ સદ્ભાવ પ્રત્યાખ્યાન છે. જે સમયે આત્માને કોઈ પ્રકારની ક્રિયા બાકી રહેતી નથી અને સર્વ પ્રકારે સંવરભાવની
Page #252
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પ્રાપ્તિ થાય છે, તે સમયે આત્મા ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે તે અવસ્થાને અહીં સભાવ પ્રત્યાખ્યાન કહ્યું છે. તેને પારમાર્થિક પ્રત્યાખ્યાન કહી શકાય છે. આ પ્રત્યાખ્યાન કરવાથી આત્મા અનિવૃત્તિરૂપ શુક્લ ધ્યાનના ચોથા પાયાને પ્રાપ્ત કરે છે. તે સ્થાનમાંથી આત્માનું અધોગમન થતું નથી તેથી તેને અનિવૃત્તિ કહે છે. ત્યાં પહોંચેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર; આ ચાર અઘાતી કર્મોની ગ્રંથીઓનો ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે. ત્યારપછી તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને કર્મદાવાનળ ને શાંત કરીને સર્વ પ્રકારના દુઃખોનો સદાને માટે અંત કરે છે. પ્રતિરૂપતા:४४ पडिरूवयाए णं भंते ! जीवे किं जणयइ?
पडिरूवयाए णं लाघवियं जणयइ । लघुभूए णं जीवे अप्पमत्ते, पागडलिंगे, पसत्थलिंगे, विसुद्धसम्मत्ते, सत्त समिइसमत्ते, सव्वपाणभूयजीवसत्तेसुवीससणिज्जरूवे, अप्पडिलेहे, जिइदिए, विउलतक्समिङ्समण्णागए यावि भवइ ।। શબ્દાર્થ - દિલ્હવાઈ = પ્રતિરૂપતાથી, દ્રવ્ય અને ભાવથી શુદ્ધ સ્થવિરકલ્પી મુનિનો વેશ ધારણ કરવાથી તાવિયે = હળવાપણું, લઘુતા નવુમૂ | = લઘુભૂત બનેલો નવે = આત્મા પ્રમત્તે = પ્રમાદ રહિત થાય છે પતિ = પ્રગટ લિંગવાળા(મુનિવેશ ધારણ કરનાર) પત્થતિ = પ્રશસ્ત લિંગવાળા (જીવ રક્ષા નિમિત્તે મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ ધારણ કરનાર) વિશુદ્ધસમ્મત્તે = વિશુદ્ધ સમ્યકત્વી થાય છે, વિશુદ્ધ સમત્વ-સમભાવોને પ્રાપ્ત કરે છે સત્ત સમિફરૂમ = સત્ત્વ અને સમિતિ સંપન્ન, પ્રાણીઓ પ્રત્યે યતના યુક્ત પ્રવૃત્તિ કરનાર થાય તેથી સવ્વપાળમૂથનીનતત્તે = સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોને વીસfઝરૂવે - વિશ્વસનીય રૂપ અMહિદે = ઇન્દ્રિયવિષયોનો ગવેષક ન થતાં જિલિ = જિતેન્દ્રિય થાય છે વિકતવમ સમાપ યાવિ = વિપુલ તપ અને સંયમથી યુક્ત વ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિરૂપતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- પ્રતિરૂપતાથી જીવને લાઘવતા પ્રાપ્ત થાય છે. લઘભૂત થઈને તે જીવ અપ્રમત્ત ભાવોને પ્રાપ્ત કરે છે અને રજોહરણ મુખવસ્ત્રિકા આદિ પ્રશસ્ત તથા પ્રગટરૂપે મુનિ લિંગ ધારણ કરે છે. દ્રવ્ય-ભાવ સંયમયુક્ત તે મુનિ વિશુદ્ધ-પરમ સમભાવોમાં રહી પ્રાણીઓ પ્રત્યે વતનાયુક્ત પ્રવૃત્તિ કરે છે તેથી તે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને માટે વિશ્વસનીય બની જાય છે. તેમજ તે સાધક ઇન્દ્રિય વિષયોની ગવેષણા ન કરતો, ઇન્દ્રિય વિજેતા બની, વિપુલ તપ અને સંયમની આરાધના કરે છે. વિવેચન :
અહીં પ્રતિરૂપતા શબ્દમાં પ્રતિ’ શબ્દ યોગ્ય અર્થનો વાચક છે અને “રૂપ” શબ્દ વેશનો વાચક છે. શ્રમણોની શાસ્ત્રોક્ત વેશભૂષા અને તદનુસાર આચરણને પ્રતિરૂપતા કહે છે.
દ્રવ્યથી સ્થવિરકલ્પી મુનિ સમાન બાાવેશ અને લિંગ ધારણ કરનાર, ભાવથી સ્થવિરકલ્પી મુનિ સમાન આંતરિક અવસ્થા ધારણ કરનાર. આ રીતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે શ્રમણ જીવનને ધારણ કરનારને પ્રતિરૂપ કહેવાય. પ્રતિરૂપતા એક ઉચ્ચ આદર્શ છે કારણ કે તેમાં દ્રવ્ય કે ભાવ બંનેનો સુમેળ હોય છે.
(૧) મુખ ઉપર મુહપત્તિ બાંધવી (૨) રજોહરણ રાખવો (૩) માથાને ખુલ્લું રાખવું (૪) કેશનું
Page #253
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૯૯]
લંચન કરવું (૫) સફેદ ચોલપટો પહેરવો (૬) શરીરના ઉપરના ભાગમાં સફેદ પછેડી ધારણ કરવી (૭) ખુલ્લા પગે ચાલવું (૮) છત્રી ધારણ કરવી નહીં (૯) નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવો. તે મુનિનો આદર્શ બાહ્ય વેશ છે અને તે બાહ્ય પ્રતિરૂપતા છે. આ બધા પ્રગટ લિંગ(ચિહ્ન) છે.
પ્રતિરૂપતા ધારણ કરનાર સાધક શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વ્યવહારથી નિવેશ ધારણ કરે છે. તેમજ તે ભાવોથી પણ આગમોક્ત સાધુના ગુણોથી સંપન્ન બનવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. તે મુનિ શાસ્ત્રોક્ત મર્યાદિત ઉપકરણો જ ધારણ કરે છે, તેથી દ્રવ્યથી લઘુતા-હળવાશ અનુભવે છે અને મંદ કષાયી બની ભાવથી પણ લાઘવતાને પામે છે. તે સાધક સાધનામાં વિશેષ સાવધાન બનીને વિચરણ કરે છે; તેથી અપ્રમત્ત ભાવોની પ્રાપ્તિ કરે છે. આ રીતે સંયમ આરાધનામાં આગળ વધતો તે વિશુદ્ધ ઉચ્ચકોટિની સાધનાને અને સમભાવને પ્રાપ્ત કરે છે.
અંતઃકરણની વિશુદ્ધિ થઈ જવા છતાં બાહા વેશની અત્યંત આવશ્યકતા રહે છે. પ્રગટ અને પ્રશસ્ત સાધુવેશ જીવને કેટલાય દુષ્કૃત્યોથી બચાવે છે. સર્વ પ્રાણીઓનો તે વિશ્વાસપાત્ર બની જાય છે અને અનેક ભવ્ય જીવો તેના ઉપદેશથી સન્માર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેથી સાધકને મુનિવેશમાં રહેવું અત્યંત આવશ્યક અને લાભદાયક છે. સૂત્રકાર સમિતિ શબ્દનો પ્રયોગ અહીં યતના અર્થમાં કર્યો છે.
આ રીતે પ્રતિરૂપતા એટલે ઈમાનદારીપૂર્વક આગમોક્ત મુનિ લિંગ અને શ્રમણાચારને યોગ્ય યથાર્થ આચરણ કરવાથી સૂત્રોક્ત લાભને જીવ પ્રાપ્ત કરે છે. સત્ત સમ સમ - સત્ત = સત્ત્વ, સર્વ પ્રાણીઓ પ્રતિ, સમિ-સમિતિ, સમ્યક વ્યવહાર, યતનાપૂર્વકનો વ્યવહાર સમ7-સમત્વભાવ. સર્વ જીવો પ્રતિ યતના અને વિવેકપૂર્વકના વ્યવહારથી તે સાધક સમભાવને પામે છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન થાય, જીવોને કોઈ પણ પ્રકારે પીડા ન થાય તેવા લક્ષપૂર્વકનો તેનો સમભાવયુક્ત વ્યવહાર થઈ જાય છે. આ રીતે બાહ્યક્રિયામાં શુદ્ધિ સાથેની આંતરિક ભાવવિશુદ્ધિ તે જ સાધનાની સફળતા છે. અકિદે બિલ્ડિ- અહીં અપ્રતિલેખન શબ્દ ઇન્દ્રિય વિષયોની ગવેષણા અર્થાતુ લાલસાના નિષેધ માટે છે. ચારિત્રની શુદ્ધિ થતાં સાધકને વિષયોની લાલસા રહેતી નથી. તે પરમ જિતેન્દ્રિય થઈ, વિપુલ તપ-સંયમનો આરાધક બને છે. વૈયાવચ્ચ - ४५ वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वेयावच्चेणं तित्थयर-णामगोयं कम्मं णिबंधइ । શબ્દાર્થ – વેવિશ્વેv = વૈયાવૃત્યથી, શ્રમણોની સેવા-પરિચર્યા કરવાથી તિસ્થરણામોથે c— = તીર્થકર નામ-ગોત્ર કર્મનો નિબંધ = બંધ કરે છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- વૈયાવૃત્ય-સેવા કરવાથી જીવ તીર્થકર નામ-ગોત્ર કર્મનો બંધ કરે છે. વિવેચનઃ
નિઃસ્વાર્થ અને નિષ્કામભાવે શ્રમણોની શારીરિક સેવા કરવી, તેમને આહારાદિ લાવી આપવા, તેમની
Page #254
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આવશ્યકતા અનુસાર સાધનામાં અનુકૂળતા કરી આપવી; વગેરે પ્રવૃત્તિને વૈયાવચ્ચ કહે છે. વૈયાવચ્ચ કરનારને ગુણીજનો, વડીલો પ્રત્યે ભક્તિભાવ વધે છે, પોતાના સ્વચ્છેદ અને અહંકારનો નાશ થાય છે; વૈયાવચ્ચ કરતાં રત્નાધિકોનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, શ્રદ્ધામાં દઢતા, ચારિત્રમાં પરિપકવતા વગેરે અનેક લાભ થાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે વૈયાવચ્ચની પરાકાષ્ટાના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે. વૈયાવચ્ચ કરતાં જીવ જ્યારે તેમાં ઉત્કૃષ્ટ રસને પ્રાપ્ત કરે ત્યારે તે જીવ તીર્થકર નામ કર્મનો બંધ કરે છે. શાસ્ત્રમાં તીર્થકર નામ કર્મ બંધના વીસ કારણો કહ્યા છે, તેમાં વૈયાવચ્ચનો પણ એક કારણરૂપે સમાવેશ થાય છે. સર્વગુણ સંપન્નતા:४६ सव्वगुणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
सव्वगुणसंपण्णयाए णं अपुणरावत्तिं जणयइ । अपुणरावत्तिं पत्तए णं जीवे सारीरमाणसाणं दुक्खाणं णो भागी भवइ । શબ્દાર્થ – સબગુણસંપvu i = સર્વ ગુણ સંપન્નતાથી, જ્ઞાનાદિ સર્વ ગુણોથી યુક્ત થવાથી
પુનરાવરિંગ અપુનરાગમન, જન્મ-મરણરૂપ સંસારમાં ફરી ન આવવા રૂપ પર = પ્રાપ્ત થયેલા સારીમાન = શારીરિક અને માનસિક કુહાણ = દુઃખોનો મા = ભાગી નો અવરૂ= થતો નથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વગુણસંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિપદ(મુક્તિ) પ્રાપ્ત કરે છે. અપુનરાવૃત્તિપદ પ્રાપ્ત કરેલો અર્થાત્ મુક્ત થયેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. વિવેચન : -
આત્માની પરિપૂર્ણતા માટે ત્રણ આત્મગુણોની પરિપૂર્ણતા આવશ્યક છે. કેવળજ્ઞાન, કેવળ દર્શન (ક્ષાયિક સમ્યકત્વ) અને પૂર્ણ યથાખ્યાત ચારિત્ર. આ ત્રણ ગુણ પરિપૂર્ણ થાય, ત્યારે આત્મા સર્વગુણ સંપન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થવાની સ્થિતિને સર્વગુણ સંપન્નતા કહેવાય છે. તે જીવ અપુનરાવૃત્તિ પદની પ્રાપ્તિ કરે છે અર્થાત્ જન્મ-મરણરૂપી સંસારમાં તેનું પુનરાગમન થતું નથી. અપુનરાવૃત્તિરૂપ મોક્ષપદ પ્રાપ્ત કરનાર જીવને શરીર અને કર્મ શેષ રહેતા નથી. તેથી તેને શારીરિક અને માનસિક કોઈ પ્રકારના દુઃખોની પ્રાપ્તિ થતી જ નથી. વીતરાગતા - ४७ वीयरागयाए णं भंते ! जीवे किं जणयइ ?
वीयरागयाए णं णेहाणुबंधणाणि तण्हाणुबंधणाणि य वोच्छिदइ, मणुण्णामणुण्णेसु सद्दफरिस-रसरूवगधेसु चेव विरज्जइ । શબ્દાર્થ - વીયરીયા f = વીતરાગતાથી નેહાપુર્વધાન = સ્ત્રી, પુત્ર, સગાંસંબંધીઓના સ્નેહ બંધનનો, આસક્તિનો, અતિરાગભાવનો ય = અને તાજુબંધ = ધન-ધાન્ય આદિની તૃષ્ણાના બંધનનો વછ = વિનાશ કરે છે મguખામgs = મનોજ્ઞ અને અમનોજ્ઞ, પ્રિય અને અપ્રિય
Page #255
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
| ૨૦૧ ]
સરિત-રિવધેલુ = શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, તે વિષયોથી વિરકન = વિરક્ત થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વીતરાગતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વીતરાગતાથી જીવ પારિવારિક જનોના સ્નેહ-બંધનો અને પદાર્થો સંબંધી તૃષ્ણાના બંધનોનો નાશ કરે છે, તે સર્વના રાગ ભાવનો વિચ્છેદ થઈ જાય છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત થાય છે અર્થાતુ મનોજ્ઞની આસક્તિ તથા અમોનજ્ઞના સંક્લેશથી મુક્ત થઈ જાય છે. વિવેચન -
વીતરાગતાનો અર્થ છે રાગદ્વેષ રહિતતા. પ્રસ્તુત સૂત્રમાં તેના ત્રણ પરિણામ દર્શાવ્યા છે– (૧) સ્નેહ બંધનોનો વિચ્છેદ (૨) તૃષ્ણાજનિત બંધનોનો વિચ્છેદ અને (૩) મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિ વિષયો પ્રતિ વિરક્તિ.
પુત્ર આદિ પ્રત્યે જે મોહ-મમતા કે પ્રીતિ હોય છે તેને સ્નેહાનુબંધન કહે છે. ધન આદિ પુદ્ગલો પ્રત્યેની જે આશા-લાલસા હોય છે તેને તૃષ્ણાનુબંધન કહે છે.
વીતરાગતાથી પુત્રપરિવાર આદિ વિષયક રાગ જતો રહે છે તેમજ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યાદિ વિષયક તૃષ્ણાનો ક્ષય થાય છે. તેથી જીવને કોઈ પદાર્થ પ્રિય કે અપ્રિય રહેતો નથી, તેથી તેમાં આસક્તિ રહેતી નથી. જો કે વીતરાગતાનું કથન આ પહેલાંના બોલોમાં આવી ગયું છે, છતાં રાગની પ્રધાનતા દર્શાવવા આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. કારણ એ છે કે સંસારમાં સર્વ પ્રકારના અનર્થોનું મૂળ રાગ છે. તેને દૂર કરવો તે જ વીતરાગતા છે. રાગ દૂર થાય તે પહેલા દ્વેષનો નાશ થઈ જ ગયો હોય છે. વીતરાગતા, પરમ પુરુષાર્થરૂપે મોક્ષતત્વનો સાધક ભાવ છે. ક્ષમા :
४८ खंतीए णं भंते ! जीवे किं जणयइ ? खंतीए णं परीसहे जिणेइ । શબ્દાર્થ -રતી f = ક્ષમા કરવાથી પરદે = પરીષહોને નિદ્ = જીતી લે છે ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! ક્ષમા ધારણ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– ક્ષમા ધારણ કરવાથી જીવ પરીષહો પર વિજય મેળવે છે. વિવેચનઃ
ક્ષમાના બે પાસા છે. (૧) ક્ષમા- પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં બીજાના અપરાધોને માફ કરવા તે ક્ષમા. (૨) સહિષ્ણુતા– તિતિક્ષા અથવા સહનશીલતા. પરીષહ અને ઉપસર્ગોને પ્રસન્નતાપૂર્વક સમભાવથી સહન કરી લેવા, તેમાં ક્ષમાના ભાવ રાખવા તે પણ ક્ષમા છે.
આ રીતે ક્ષમા અને સહિષ્ણુતા બંને દ્વારા સાધકની માનસિક ક્ષમતા વધતી જાય છે. ક્ષમા દ્વારા સર્વ અનર્થોનું મૂળભૂત કારણ ક્રોધ પણ જીતાઈ જાય છે, તેથી તે અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને જીતી શકે છે. સંક્ષેપમાં તે ક્ષમાધારક સાધક પરીષહવિજેતા બની જાય છે. નિર્લોભતા:४९ मुत्तीए णं भंते ! जीवे किं जणयइ ?
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
मुत्तीए णं अकिंचणं जणयइ । अकिंचणे य जीवे अत्थ-लोलाणं पुरिसाणं अपत्थणिज्जे भवइ । શબ્દાર્થ – મુt i = મુક્તિથી, નિર્લોભતાથી વિ = અકિંચનભાવ, પરિગ્રહ રહિતતા અલ્થતોના = અર્થલોલુપી, ધનના લોભી પુરસા = પુરુષોને પત્થને = અપ્રાર્થનીય, લક્ષ ન આપવા યોગ્ય ભવ= થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિર્લોભતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર–નિર્લોભતાથી જીવને અકિંચનભાવ એટલે નિષ્પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.નિષ્પરિગ્રહી સાધક ધનલોભી પુરુષોને અપ્રાર્થનીય બને છે અર્થાતુ ધન લોભી પુરુષ તેની પાછળ પડતા નથી. વિવેચન :
મુક્તિનો અર્થ નિર્લોભતા છે. નિર્લોભતાનું પરિણામ છે અકિંચનતા, પરિગ્રહ શૂન્યતા. જે પુરુષ નિર્લોભી હોય છે તે અકિંચન એટલે પરિગ્રહ રહિત બની જાય છે. તેથી ધનના લોભી ચોરાદિ દ્વારા તેને કોઈ પ્રકારનું કષ્ટ સહન કરવું પડતું નથી. ધનલોભી પુરુષને ધનના રક્ષણની ચિંતા સતાવે છે. નિષ્પરિગ્રહી વ્યક્તિ દ્રવ્ય શૂન્ય હોવાથી તેને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. સરળતાઃ५० अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ ?
अज्जवयाए णं काउज्जुययं भावुज्जुययं भासुज्जुययं अविसंवायणं जणयइ । अविसंवायण- संपण्णयाए णं जीवे धम्मस्स आराहए भवइ । શબ્દાર્થ - Mવયાણ જે = આર્જવતા, ઋજુતા, સરળતાથી વ8qય = કાયાની સરળતા भावुज्जु = ભાવની સરળતા માસુઝુર્થ= ભાષાની સરળતા વિવાથM = અવિસંવાદ ભાવની
વિષય-સંપUખથાપ = અવિસંવાદ ભાવને પ્રાપ્ત થયેલો જીવ (કોઈને ન છેતરનારો) અમાસ = ધર્મનો આરાધક મવદ્ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સરળતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સરળતાથી જીવ કાયાની સરળતા, ભાવો(મન)ની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદિતા પ્રાપ્ત કરે છે. અવિસંવાદને પ્રાપ્ત થયેલો જીવ શુદ્ધ ધર્મનો આરાધક થાય છે. વિવેચન :
- આર્જવતા-સરળતા ધારણ કરનાર જીવ મન, વચન અને કાયાથી સરળ બની જાય છે. સરળ વ્યક્તિમાં કોઈપણ પ્રકારનો વિસંવાદ કે કપટભાવ રહેતો નથી. તે અવિસંવાદભાવને પ્રાપ્ત થયેલો જીવ ધર્મનો આરાધક બને છે. તેને ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ, શુદ્ધ અને સરળ હૃદયમાં વસે છે. તેવા સાધકના અધ્યવસાયો શુદ્ધ રહેતા હોવાથી તેને જન્માત્તરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય છે. વિસંવાય –ત્રણે યોગની વક્રતાને વિસંવાદ કહે છે. વિસંવાદ ન હોય અર્થાત્ ત્રણે યોગની સરળ
Page #257
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
| ૨૦૩ |
તા હોય તો તે અવિસંવાદ અવસ્થા છે. વિદૂષક બની લોકોને હસાવવા વગેરે, કાયાની વક્રતા છે. ઉપહાસ્ય માટે અન્ય દેશની ભાષાનો પ્રયોગ કરવો, કટાક્ષ વચનો બોલવા, મહેણાં-ટોણાં મારવા, તે ભાષાની વક્રતા છે. મનમાં કાંઈ હોય અને વાણીમાં કાંઈ બોલે અને આચરણ વળી જુદું જ કરે, તે ભાવની વક્રતા છે. આ પ્રકારે અન્ય લોકોને ઠગવા માટે ત્રણે યોગોથી વિલક્ષણ ચેષ્ટા કરવી, તે વિસંવાદભાવ છે. પ્રસ્તુત સરળતા ગુણથી જીવ વિસંવાદ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. મૃદુતા :५१ मद्दवयाए णं भंते ! जीवे किं जणयइ ?
मद्दवयाए णं अणुस्सियत्तं जणयइ । अणुस्सियत्ते णं जीवे मिउ-मद्दव-संपण्णे अट्ठ मयट्ठाणाइ णिट्ठावेइ । શબ્દાર્થ - નિર્વાણ = = મૃદુતાથી–સ્વભાવની કોમળતાથી સમજુત્તિ = અનુશ્રુંખલતા, નિરભિમાનતા, અનુદ્ધત અસ્તિત્તે = નિરાભિમાની નિયમવાળે = મૃદુતા-નમ્રતા સંપન્ન થઈને, નમ્ર અને કોમળ સ્વભાવયુક્ત થઈને અકુ = આઠ વિઠ્ઠાણારું = મદ-સ્થાનોનો પિાવે = પરિત્યાગ કરી દે છે. નષ્ટ કરી દે છે, ધ્વસ્ત કરી દે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મૃદુતાથી એટલે સ્વભાવની કોમળતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-મદુતાથી જીવનિરભિમાનતાને પ્રાપ્ત કરે છે. નિરભિમાની જીવ નમ્ર અને કોમળ સ્વભાવ યુક્ત થઈને આઠ મદસ્થાનોનો નાશ કરે છે અર્થાત્ તે આઠમાંથી કોઈ પણ પ્રકારનો મદ કરતો નથી. વિવેચન :
માનકષાયના અભાવમાં થતી આત્મ પરિણતિને મૂર્તા કહે છે. મૂતાથી આત્મ સ્વભાવમાં અત્યંત કોમળતા પ્રગટ થાય છે. તેથી તેની ઉદ્ધતાઈનો ભાવ નાશ પામે છે. દ્રવ્ય અને ભાવથી તે નમ્ર બની જાય છે. તે જીવ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, શ્રુત અને ઐશ્વર્યનો મદ, આ આઠ પ્રકારના મદસ્થાન સંબંધી અભિમાનથી રહિત બની જાય છે. ભાવ સત્ય :५२ भावसच्चेणं भंते ! जीवे किं जणयइ ?
भावसच्चेणं भावविसोहिं जणयइ । भावविसोहीए वट्टमाणे जीवे अरहतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुढेइ । अरहतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोग- धम्मस्स आराहए भवइ । શબ્દાર્થ - મવસગ્ને" = ભાવ સત્યથી, અંતઃકરણની શુદ્ધિથી ભાવવિદિં = ભાવ વિશુદ્ધિને ભાવવિદિપ= ભાવવિશુદ્ધિમાં વમળ = વર્તતો નીવે = જીવ અરહંત-પારસ = અરિહંત દેવ દ્વારા પ્રરૂપિત = ધર્મની દયા = આરાધના કરવા માટે અમુકેડું = ઉદ્યત થાય છે, પ્રવૃત્ત થાય છે અમુક્િત્તા = ઉધત થઈને પરલોધમ્મક્ષ= પરલોકમાં ધર્મનો મરદ = આરાધક
Page #258
--------------------------------------------------------------------------
________________
| ૨૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મવડું = બની જાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાવ સત્યથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ભાવ સત્યથી ભાવની વિશુદ્ધિ થાય છે. ભાવ વિશુદ્ધિમાં પ્રવૃત્ત થયેલો જીવ અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધના કરવા ઉધત થાય છે. અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં ઉધમવંત જીવ પરલોકમાં પણ ધર્મનો આરાધક બને છે. વિવેચન -
- સત્યના અનેક પાસા છે. પૂર્ણ સત્યને પ્રાપ્ત કરવું સામાન્ય સાધક માટે અત્યંત મુશ્કેલ છે. પરંતુ સત્યાર્થી, મુમુક્ષુ સાધક માટે સત્યની પૂર્ણતા સુધી પહોંચવા માટે સત્ય સંબંધિત વિવિધ આરાધના આવશ્યક છે. સત્યનો પ્રવાહ ત્રણ ધારાથી વહે છે, ભાવો (આત્મભાવો)ની સત્યતાથી, ક્રિયાની(આચરણની) સત્યતાથી અને યોગની સત્યતાથી. પ્રસ્તુતમાં સૂત્રકારે ભાવ સત્યના ફળને પ્રદર્શિત કર્યું છે.
શદ્ધ અંતઃકરણથી ભાવની શુદ્ધિ થાય, તે જીવાત્માના અધ્યવસાય શુદ્ધ થાય છે. ભાવશુદ્ધિ થવાથી જીવ અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં પ્રવૃત્ત થાય છે અને ઉક્ત ધર્મ આરાધના જીવને પરલોકમાં ધર્મની પ્રાપ્તિ કરાવે છે. જન્માત્તરમાં પણ તે ધર્મનો આરાધક થાય છે. જે કુળમાં કુળપરંપરાથી જ જિનધર્મનું પાલન થતું હોય, તેવા ઉચ્ચકુળમાં તેનો જન્મ થાય છે. કરણ સત્ય :५३ करण-सच्चेणं भंते ! जीवे किं जणयइ ?
करण-सच्चेणं करणसत्तिं जणयइ । करणसच्चे वट्टमाणे जीवे जहावाई तहाकारी यावि भवइ । શબ્દાર્થ - રળ-સોળું = કરણ સત્યથી, સત્ય પ્રવૃત્તિથી તરબત્ત = સત્ય ક્રિયા કરવાની શક્તિ cરાવે = કરણ સત્યમાં વકાણે = પ્રવૃત્ત, વર્તતો નવા = જેવું બોલે છે તonી યાવિ ભવ= તેવું જ કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કરણસત્યથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- કરણ સત્યથી જીવ કરણશક્તિ પ્રાપ્ત કરે છે અર્થાત્ કોઈપણ કાર્યને સમ્યક્ રીતે પૂર્ણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કરણ સત્યમાં વર્તતો જીવ જેવું બોલે તેવું કરનાર બને છે. વિવેચન : -
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રત્યેક ક્રિયાઓનું આચરણ કરવું તેને કરણસત્ય કહે છે. આ પ્રકારની ક્રિયાની સત્યતા-યથાર્થતાથી તે જીવ અપૂર્વ શુભ ક્રિયાઓ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. ક્રિયાની અપૂર્વ શક્તિથી સંયમ પાલનમાં તેનો વીર્ષોલ્લાસ વધતો જાય છે, તે જીવ જે પ્રમાણે ઉપદેશ આપે છે તે જ પ્રમાણે સ્વયં આચરણ પણ કરે છે. તેથી તેનો પ્રભાવ જનમાનસ પર વિશેષ પડે છે. તે લોકોનો વિશ્વાસપાત્ર બની રહે છે. યોગ સત્ય :५४ जोग-सच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोग-सच्चेणं जोगं विसोहेइ ।
Page #259
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૦૫ ]
શબ્દાર્થ - નોન-સન્ડે" = યોગ સત્યથી, મન, વચન, કાયાની સત્ય પ્રવૃત્તિ નો = મન, વચન, કાયાના યોગો વિનોદ = વિશુદ્ધ થાય છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! યોગ સત્યથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– યોગસત્યથી– મન, વચન અને કાયાની સત્ય પ્રવૃત્તિથી જીવ યોગોને વિશુદ્ધ કરે છે. વિવેચન :
- મન, વચન, કાયાની પ્રવૃત્તિનું નામ યોગ છે. સત્યયોગ અર્થાતુ મન, વચન, કાયાની સત્ય પ્રવૃત્તિથી સ્કૂલ કે સૂક્ષ્મ સર્વ યોગોની શુદ્ધિ થાય છે. યોગ વિશુદ્ધિથી તર્જન્ય કર્મબંધ અટકી જાય છે. મન ગુતિ:५५ मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ?
मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ । एगग्गचित्ते णं जीवे मणगुत्ते सजमाराहए भवइ । શબ્દાર્થ -માણ = મનોગુપ્તિ, મનને વશમાં રાખવાથી પાપ નથફ = એકાગ્ર થાય છે, ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે વિરે ઇ નીવે = એકાગ્ર ચિત્તવાળો જીવ મત્તે = મનને વશ કરીને સનમાર = સંયમનો આરાધક અવડુ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન-ગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– મન-ગુપ્તિથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ અશુભ વિકલ્પોથી મનને સુરક્ષિત રાખતાં સંયમનો આરાધક બને છે. વિવેચન :
અશુભ અધ્યવસાયમાં જતાં મનને રોકવું તે મનોગુપ્તિ છે. મનોગુપ્તિના ત્રણ રૂપ થાય છે– (૧) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. (૨) ધર્મધ્યાનનો અનુબંધ થાય તથા શાસ્ત્રાનુસાર પરલોકની સાધના થાય તેવી માધ્યસ્થ પરિણતિ રાખવી. (૩) શુભ તેમજ સમસ્ત અશુભ મનોવૃત્તિનો વિરોધ કરવો; ત્યારપછી સાધક ક્રમશઃ આગળ વધતાં સર્વ વિકલ્પોથી રહિત થઈ સમભાવમાં અને આત્મભાવોમાં પ્રતિષ્ઠિત થાય, ત્યારે વ્યુત્સર્ગ તારૂપે સંપૂર્ણ મનોગુપ્તિ થાય છે. મનોગુપ્તિના આ સ્વરૂપને આધારે તેના ત્રણ પરિણામ થાય છે– (૧) એકાગ્રતા, ધર્મધ્યાન (૨) અશુભ અધ્યવસાયોથી મનની રક્ષા અને (૩) જ્ઞાનાદિ રત્નત્રય રૂપ સંયમની આરાધના. મનોગુપ્તિમાં અકુશલ મનનો નિરોધ અને કુશલ મનની પ્રવૃત્તિ થાય છે, તે એકાગ્રતા છે. તેમાં ચિત્તનો સર્વથા નિરોધ ન થતા, અનેક અવલંબનોમાં વિખરાયેલું મન એક અવલંબનમાં સ્થિર થાય છે. આગળ વધતો સાધક મનોનિગ્રહ કરતાં કરતાં નિર્વિકલ્પતાના અભ્યાસ સધી પહોંચી શકે છે અને ક્ષણિક(થોડા-થોડા સમય માટે) નિર્વિકલ્પ દશામાં પહોંચીને ઉત્તરોત્તર વ્યત્સર્ગ તપને પ્રાપ્ત કરે છે. અંતે સંપૂર્ણ યોગનિરોધ થાય ત્યારે આત્માને શાશ્વત નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. વચન ગુતિ:५६ वयगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ?
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
वयगुत्तयाए णं णिव्वियारत्तंजणयइ । णिव्वियारेणंजीवे वइगुत्ते अज्झप्पजोग साहणजुत्ते यावि भवइ । શબ્દાર્થ – વયજુથી = વચનગુપ્તિથી વિયારd = નિર્વિકાર ભાવની, નિર્વિચાર ભાવની નાયડુ = પ્રાપ્તિ થાય છે ઈમ્બિયારે = નિર્વિકારી વફતે = વચન ગુપ્ત ને = જીવ, સાધક અાખનો-સાદાગુ = આધ્યાત્મ યોગ (ધર્મધ્યાન) આદિના સાધનોથી યુક્ત, ભવ= થાય છે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વચન-ગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- વચન ગુપ્તિથી જીવ નિર્વિચાર અવસ્થા(નિર્વિકલ્પ દશા)ને પ્રાપ્ત કરે છે, નિર્વિચાર અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ સર્વથા વચનગુપ્ત થઈને આધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત થઈ જાય છે. વિવેચન :
વચનના સંયમને વચનગુપ્તિ કહે છે. તેના બે સ્વરૂપ છે– (૧) સર્વથા વચનનો નિરોધ એટલે મૌન (૨) અશુભ(અકુશલ) વચનનો સંપૂર્ણ નિરોધ. બંને પ્રકારની વચન ગુપ્તિથી સાધક વચન વિકારોથી રહિત અવસ્થાને અર્થાત્ ઉન્નત વચન શુદ્ધિને પ્રાપ્ત કરે છે. વચન પર નિયંત્રણ સિદ્ધ સાધક બાહ્ય વચન વ્યવહારથી મુક્ત થઈ માત્ર સ્વાધ્યાય, વાચના, ધર્મકથા આદિ આધ્યાત્મ સાધક વચનયોગોથી યુક્ત બને છે. આ રીતે વચનગુપ્ત સાધકની સર્વવચન શક્તિ આધ્યાત્મ સાધનમાં જ જોડાય છે. અન્ય વચનવિકારોથી તે સાધક દૂર થઈ જાય છે. નિળિયારનં :- શબ્દના બે અર્થ થાય છે, નિર્વિચારતા-વિચાર શુન્યતા અથવા નિર્વિકારતા-વિકાર શૂન્યતા. મૌનથી આત્મલીનતા આવે અને આત્મલીન થયેલા સાધકો વિચાર શૂન્ય બની જાય છે.
તે જ રીતે વચનના સંયમથી જીવ નિર્વિકારતા-વિકારમુક્ત બને છે અર્થાત્ વચન દ્વારા ક્લેશ-કંકાશ આદિ જે વિકૃતિઓ ઉત્પન્ન થવાની હોય તે સર્વ વિકૃતિઓ દૂર થાય છે. વિકારમુક્ત સાધક અધ્યાત્મ સાધનોથી સંપન્ન થાય છે. સાધના પરિપક્વ થતાં તે વચનસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કાયમુતિઃ५७ कायगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ?
कायगुत्तयाए णं संवरं जणयइ । संवरेण कायगुत्ते पुणो पावासकणिरोहं करे । શબ્દાર્થ:- ગુવી - કાયગુપ્તિથી, કાયિક વ્યાપારના નિરોધથી સંવરં સંવરની પુળો - પછી ચિનુ? = કાયગુપ્ત બનેલો જીવ પાવાવનોદ = પાપ આસવોનો નિરોધ શરૃ = કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયગુપ્તિથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– કાયગુપ્તિના પ્રભાવથી જીવ આસવ-પ્રવૃત્તિના નિરોધરૂપ સંવરને પ્રાપ્ત કરે છે. સંવરથી કાયગુપ્ત થયેલો સાધક પાપ કર્મ બંધ કરાવનાર પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપ આસવનો નિરોધ કરે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
૨૦૭ ]
વિવેચનઃ
અશુભ કાયિક વ્યાપારનો નિરોધ કરવો તેમજ કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તે કાયમુર્તિ છે. કાયગુપ્તિથી જીવ અશુભ યોગનો વિરોધ કરે છે, તર્જન્ય આશ્રવને રોકી સંવર કરે છે. તે જીવ અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ગયો હોવાથી પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનજન્ય પાપાશ્રવનો નિરોધ કરે છે. મન સમધારણતા :५८ मण-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ?
मण-समाहारणयाए णं एगग्गंजणयइ । एगग्गंजणइत्ता णाणपज्जवे जणयइ । णाणपज्जवे जणइत्ता सम्मत्तं विसोहेइ, मिच्छत्तं च णिज्जरेइ । શબ્દાર્થ:-માણમાદારયાણ = મન સમાધારણતાથી, આગમ અનુસાર મનની પ્રવૃત્તિ કરવાથી, અર્થાત મનને સંકલ્પ-વિકલ્પોથી મુક્ત રાખી સ્વાધ્યાયાદિ ઉત્તમ કાર્યોમાં જોડાવવાથી = મનની એકાગ્રતા નાણાપwવે = જ્ઞાનની પર્યાયોની નાયડુ = પ્રાપ્તિ થાય છે સમત્ત = સમ્યકત્વની વિનોદે = વિશુદ્ધિ કરે છે મચ્છત્ત = મિથ્યાત્વની form = નિર્જરા કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન સમાધારણાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર–મન સમાધારણતાથી જીવ ધર્મમાં એકાગ્રતા પ્રાપ્ત કરે છે. એકાગ્રતા પ્રાપ્ત થવાથી તત્ત્વના બોધરૂપ જ્ઞાન પર્યાયોની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન પર્યાયો પ્રાપ્ત થવાથી અર્થાત્ તત્ત્વ સ્વરૂપ જાણી લેવાથી જીવ સમ્યકત્વને શુદ્ધ કરે છે. તત્ત્વ અંગેની રુચિ તેનામાં વિશુદ્ધત્તર બની જાય છે તેમજ તે જીવ મિથ્યાત્વની નિર્જરા કરે છે. વિવેચન :
સમાધારણાનો અર્થ છે સમ્યક પ્રકારે વ્યવસ્થા કરવી અથવા નિયોજન કરવું. સમાધારણામાં સમ્યક પ્રકારે પ્રવૃત્તિનું સાતત્ય ફલિત થાય છે. મન સમાધારણા - આગમોક્ત ભાવોના (શ્રતના) ચિંતનમાં મનને સારી રીતે જોડવું, વ્યવસ્થિત કરવું, તે મન સમાધારણા છે. તેના ચાર પરિણામ છે– (૧) એકાગ્રતા (ર) જ્ઞાન પ્રાપ્તિ (૩) સમ્યકત્વ વિશુદ્ધિ (૪) મિથ્યાત્વની નિર્જરા.
જિન પ્રવચન અનુસાર મનને સમાધિમાં સ્થાપિત કરવા રૂપ મન સમાધારણાથી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતા પ્રાપ્ત થવાથી જીવ જ્ઞાન પર્યાયોને પ્રાપ્ત કરે છે અર્થાત્ મતિ, શ્રત આદિ જ્ઞાનોને તથા જ્ઞાનની અન્ય શક્તિઓને પ્રાપ્ત કરે છે. જ્ઞાનની એકાગ્રતાથી તેનું જ્ઞાન અતિ નિર્મળ થાય છે. આ રીતે જ્ઞાનની વિશુદ્ધિથી જીવ સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે. કારણ કે જ્ઞાન નિર્મળ થવાથી તેના અંતઃકરણમાં શંકા આદિ દોષોની ઉત્પત્તિ થતી નથી. સમ્યક્ત્વની વિશુદ્ધિ, થવાથી મિથ્યાત્વનો નાશ થાય છે. વચન સમાધારણતા:५९ वय-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ?
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
वयसमाहारणयाए णं वयसाहारण-दसणपज्जवे विसोहेइ । वयसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहियत्तं णिव्वत्तेइ, दुल्लहबोहियत्तं णिज्जरेइ । શબ્દાર્થ – વયનારાયાણ = વચન સમાધારણતા, વચનને પઠન પાઠન સ્વાધ્યાયમાં જોડવું વચારણ-કંસાપાવે = વચન સંબંધી દર્શન પર્યાય વિલો = વિશુદ્ધ થાય છે વિસદિત્તા = વિશુદ્ધ કરીને જીવ સુનવોદિયત્ત = સુલભબોધિપણું ઉચ્ચત્ત = પ્રાપ્ત કરે છે
ફુ લોહિયાં = દુર્લભબોધિપણાની,
ગિફ = નિર્જરા કરે છે. ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! વચન સમાધારણતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વચન સમાધારણતાથી જીવ વાણીના વિષયભૂત દર્શનના પર્યાયોને વિશુદ્ધ કરે છે. વાણીના વિષયભૂત દર્શન પર્યાયોને વિશુદ્ધ કરીને સુલભ બોધિને પ્રાપ્ત કરે છે અને દુર્લભબોધિપણાની નિર્જરા કરે છે. વિવેચન : -
વચન યોગનું સમ્યક પ્રકારે નિયોજન કરવું. સ્વાધ્યાય આદિ પ્રશસ્ત વચનોમાં પ્રવૃત્ત થવું તેને વચન સમાધારણતા કહે છે. તેના ત્રણ પરિણામ છે– (૧) દર્શન પર્યાયની વિશુદ્ધિ (૨) સુલભબોધિપણાની પ્રાપ્તિ (૩) દુર્લભબોધિપણાનો નાશ. વચન સમાધારણતાને પ્રાપ્ત થયેલો જીવ નિરંતર સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત હોવાથી તે જીવાદિ તત્ત્વોને જાણે છે, તવિષયક તેના શંકાદિ દોષ દૂર થઈ જાય છે, તેથી તેના સમ્યગુદર્શનની વિશુદ્ધિ થાય છે; સમ્યગુદર્શનની વિશુદ્ધિથી તેનું દુર્લભબોધિપણું નષ્ટ થાય છે અને તેને સુલભબોધિપણું પ્રાપ્ત થાય છે. તે જીવને ભવાન્તરમાં પણ સત્યધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે. કાય સમાધારણતા :६० काय-समाहारणयाए णं भंते ! जीवे किं जणयइ?
कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ । चरित्तपज्जवे विसोहित्ता अहक्खाय चरितं विसोहेइ । अहक्खाय चरित्तं विसोहित्ता चत्तारि केवलिकम्मसे खवेइ । तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमत करेइ । શબ્દાર્થ :- વાયનાદારયાણ = કાય સમાધારણતા, કાયાને સંયમિત કરવાથી અદલાય વરિd = યથાખ્યાત ચારિત્ર. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કાય સમાધારણતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-કાય સમાધારણાથી જીવ ક્ષાયોપથમિક ચારિત્રના પર્યાયોને નિર્મળ કરે છે. ક્ષાયોપથમિક ચારિત્ર પર્યાયોને નિર્મળ કરીને ક્ષાયિક યથાખ્યાત ચારિત્રને નિર્મળ કરે છે. યથાખ્યાત ચારિત્રને નિર્મળ (વિશુદ્ધ) કરીને કેવળી અવસ્થામાં વિદ્યમાન તે સાધક યથાસમયે આયુષ્યના અંતે ભવોપગ્રાહી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, તે ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને શીતળીભૂત બની જાય છે; અંતે સર્વ-દુઃખોનો અંત કરે છે. વિવેચન :
કાયાને સંયમની શુદ્ધ, નિરવધ પ્રવૃત્તિઓમાં સમ્યક પ્રકારે જોડવી, તેને કાય સમાધારણતા
Page #263
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
૨૦૯ ]
કહેવાય છે. તેના ચાર પરિણામ છે– (૧) ચારિત્ર પર્યાયોની શુદ્ધિ (૨) યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ (૩) ચાર અઘાતી કર્મોનો ક્ષય (૪) સિદ્ધ દશાની પ્રાપ્તિ.
કાય સમાધારણતામાં કાયા દ્વારા નિરંતર સંયમની પ્રવૃત્તિ થાય છે, તેના સતત અભ્યાસથી જીવના ચારિત્ર પર્યાયોની વિશુદ્ધિ થાય છે. ક્ષાયોપથમિક ચારિત્ર નિર્મળ થવાથી ચારિત્રમોહનીય કર્મની નિર્જરા થાય છે અને જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય તે ત્રણ કુલ મળીને ચાર ઘાતકર્મોનો નાશ કરીને સાધક કેવળી અવસ્થાને પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ યથાખ્યાત ચારિત્રમાં સ્થિત થયેલો તે સાધક ત્યાર પછી મૃત્યુ સમયે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખોનો ક્ષય કરી પરમ નિર્વાણ પામે છે. જ્ઞાન સપનતા:६१ णाणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
णाणसंपण्णयाए णं सव्वभावाहिगमं जणयइ, णाणसंपण्णे णं जीवे चाउरते संसारकंतारे ण विणस्सइ ।
जहा सूई ससुत्ता, पडिया वि ण विणस्सइ ।
तहा जीवे ससुत्ते, संसारे ण विणस्सइ ॥१॥ णाणविणय-तवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमय विसारए य संघायणिज्जे भवइ । શબ્દાર્થ -પાળસંપvયાણ = જ્ઞાન સંપન્નતાથી, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી સવ્વભાવાહિi = સર્વ પદાર્થોનો અભિગમ અર્થાત્ સર્વ પદાર્થોનું જ્ઞાન વારતે = ચતુર્ગતિરૂપતારતારે = સંસાર અટવીમાં જ વિ ભટકતો નથી ગઈ = જે રીતે સત્તા = દોરા સહિતની સૂઈ = સોય પડિયા વિ= પડી જવા છતાં ન વિટ્ટ= ખોવાતી નથી તe = તેવી જ રીતે તે = સદ્ભુત, શ્રુતજ્ઞાની નાવે = જીવ સવારે = સંસારમાં જ નિફ = ભટકતો નથી નાણા-વિજય-ત-રિત નો = જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને સાડા= પ્રાપ્ત કરે છે સાથપરમવિલાપ = સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંતના વિશારદ-જ્ઞાતા થાય છે ૫ = અને સંપાવાને = સંઘાતનીય, સંગ્રહણીય, માનનીય, પ્રમાણભૂત પુરુષ અવ = થાય છે. ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જ્ઞાન સંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– જ્ઞાન સંપન્નતાથી જીવ સમસ્ત તત્ત્વોનો જ્ઞાતા બને છે. જ્ઞાન સંપન્ન જીવ ચતુર્ગતિ રૂપી સંસાર કાન્તારમાં ભટકતો નથી.
ગાથાર્થ– જેમ દોરો પરોવેલી સોય પડી જવા છતાં ખોવાઈ જતી નથી તેમ શાસ્ત્રજ્ઞાન સહિત જીવ સંસારમાં વિનષ્ટ થતો નથી અર્થાત્ ભટકતો નથી. ll૧] તે જીવ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોની અધિક, અધિકતમ ઉપલબ્ધિ કરે છે. તે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં વિશારદ થઈને સર્વને માટે સન્માનનીય થઈ જાય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચન :
પ્રસંગવશ અહીંયા જ્ઞાનનો અર્થ શ્રુતજ્ઞાન છે. સમ્યક પ્રકારે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થવી, તેને જ્ઞાન સંપન્નતા કહે છે. તેનાથી ચાર પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે– (૧) સર્વ પદાર્થોનું જ્ઞાન (૨) ભવભ્રમણનો અંત (૩) જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોની સંપ્રાપ્તિ (૪) અનેક લોકો માટે માનનીય થવું. સબૂમવાદિનામું :- નંદી સૂત્ર અનુસાર શ્રુતજ્ઞાનસંપન્ન સાધક ઉપયોગ યુક્ત હોય, ત્યારે અપેક્ષાથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી દેખી શકે છે. સંસારે જ વિખર્સ :- જ્ઞાન સંપન્ન આત્મા સંસારમાં રખડતો નથી. જ્ઞાન પ્રકાશરૂપ છે. સાધક ગમે ત્યાં હોય પરંતુ જ્ઞાનરૂપ પ્રકાશમાં પોતાનો માર્ગ શોધી લે છે, તે મોક્ષમાર્ગથી દૂર થતો નથી. અહીં જ્ઞાનસંપન્ન વ્યક્તિ માટે દોરાથી યુક્ત સોયની ઉપમા આપવામાં આવી છે. દોરો પરોવેલી સોય પડી જવા છતાં ખોવાઈ જતી નથી. તેવી જ રીતે જ્ઞાનસંપન્ન સાધક, કોઈ પણ સંયોગ, સંગતિ, વિચારણા કે ચર્ચામાં અન્ય દાર્શનિકોના પ્રભાવમાં આવી જતો નથી. તે જ્ઞાન સંપન્ન સાધક પોતાને જિનાજ્ઞામાં સુશિક્ષિત, સુરક્ષિત અને સ્થિર રાખી શકે છે અને કયારે ય મિથ્યાત્વમાં ફસાતો નથી. પણ પિય...તપાસ :- શ્રતજ્ઞાની અભ્યાસ કરતાં કરતાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને તથા વિનય, તપ તેમજ સર્વોત્કૃષ્ટ ચારિત્રને પ્રાપ્ત કરી લે છે. સમય-પરસમજ વિસારે ય સંપાયને - તે જીવ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં વિશારદ હોવાથી અનેક વ્યક્તિઓના સંશય દૂર કરવા માટે સંઘાતનીય અર્થાત્ પ્રમાણભૂત, કેન્દ્રીભૂત બની જાય છેઃ અનેક લોકો માટે ઇચ્છનીય થઈ જાય છે. ટીકા-સ્વમત પરમતબિજ્ઞલેન પાન પુરુષત્વત પંક્તિ નાનીયો ભવતિ ભાવઃ | સંક્ષેપમાં જ્ઞાન સંપન્ન આત્મા પોતાની સાધનામાં દઢ બની જાય છે અને અન્ય જીવો માટે પણ કેન્દ્રભૂત બની જાય છે. દર્શન સંપન્નતા - ६२ सणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
दसणसंपण्णयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परंण विज्झायइ, परं अविज्झाए माणे अणुत्तरेणं णाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्म भावेमाणे विहरइ । શબ્દાર્થ –વંસળસંપUUU = દર્શન સંપન્નતાથી, લાયોપથમિક સમ્યકત્વથી ભવનિઝર-છેવળ = ભવ ભ્રમણના કારણ રૂપ મિથ્યાત્વનું છેદન રેડ્ડ = કરે પરં= તેનો સમ્યકત્વરૂપ દીપક વિજ્ઞાચક્ = બુઝાતો નથી પરં વિજ્ઞાણમા = તે સમ્યકત્વના પ્રકાશથી યુક્ત રહેતો જીવ અપુર = અનુત્તર, પ્રધાન, શ્રેષ્ઠ વિસfખ = જ્ઞાન દર્શન, કેવળ જ્ઞાન, કેવળ દર્શનથી અખાણ = પોતાના આત્માને સંગોપમ = સંયુક્ત કરતો = સમ્યક પ્રકારથી મામા = ભાવિત કરતો વિદરડુ = વિચરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શન સંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– દર્શન સંપન્નતાથી જીવ ભવભ્રમણના કારણરૂપ મિથ્યાત્વનું છેદન કરે છે, ત્યાર પછી તેનો પરમ તત્ત્વરૂપ સમ્યકત્વનો પ્રકાશ બુઝાતો નથી. ત્યાર પછી તે અનુત્તર જ્ઞાન-દર્શન(કેવળજ્ઞાન, કેવળદર્શન)થી આત્માને સંયોજિત કરતો તથા આત્માને તપ-સંયમમાં ભાવિત કરતો વિચરણ કરે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
[ ૨૧૧ ]
વિવેચન -
દર્શનનો અર્થ અહીં ક્ષાયોપથમિક સમ્યગ્ગદર્શન છે. તેના ચાર પરિણામ છે– (૧) મિથ્યાત્વના દલિકોનો નાશ (૨) ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ (૩) કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિ (૪) સંયમની સમ્યક આરાધના. ક્ષાયોપશમ સમકિત સંપન્નસાધક સમ્યગુદર્શનને નિર્મળ કરતાં ભવ ભ્રમણના હેતુરૂપ મિથ્યાત્વના દલિકોનો સર્વથા ઉચ્છેદ કરીને ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તેનો સમ્યગુદર્શનરૂપ પ્રકાશ કયારે ય બુઝાતો નથી. તે જીવ તે જ ભવમાં અથવા ત્રીજા કે ચોથા ભવમાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી તેનો ક્ષાયિક સમ્યકત્વનો પ્રકાશ પ્રજ્વલિત રહે છે. તે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરીને સંયમ-તપથી આત્માને ભાવિત કરતો વિચરણ કરે છે અને અંતે સર્વ કર્મ ક્ષય કરી મુક્ત થાય છે. ચારિત્ર સંપન્નતા - ६३ चरित्त-संपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
चरित्तसंपण्णयाए णं सेलेसीभावं जणयइ, सेलेसिं पडिवण्णे य अणगारे चत्तारि केवलिकम्मसे खवेइ, तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंतं करेइ । શબ્દાર્થ – રિ-સંપUM E = ચારિત્ર સંપન્નતાથી સેલેરીમવું = શૈલેશી અવસ્થા નપફ = પ્રાપ્ત થાય છે પડિવો = પ્રાપ્ત થયેલો અણIR = અણગાર વારિ = ચાર વનિર્માતે = કેવળી કર્માશ, કેવળી અવસ્થામાં રહેલા ચાર કર્મોનો હવેડું = ક્ષય કરે છે તો = ત્યાર પછી = પછી સિા = સિદ્ધ થઈ જાય છે ગુરૂ = બુદ્ધ થઈ જાય છે મુવેર્ = મુક્ત થઈ જાય છે પરબ્લિાય = કર્ણાગ્નિને બુઝાવીને શીતલ થઈ જાય છે સદ્ગપુરા = સર્વ દુઃખોનો અંત રેડ્ડ = અંત કરી દે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્ર સંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ચારિત્ર સંપન્નતાથી સાધક શૈલેશીભાવને પ્રાપ્ત કરે છે. શૈલેશીભાવને પ્રાપ્ત થયેલા અણગાર ચાર અઘાતી કર્મોનો ક્ષય કરે છે. તત્પશ્ચાત્ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચન :
સામાયિકાદિ ચારિત્રની પરિપકવતાને, દઢતાને ચારિત્ર સંપન્નતા કહે છે. તેના ત્રણ પરિણામ છે– (૧) શેલેશી ભાવની પ્રાપ્તિ. (૨) ચાર અઘાતી કર્મોનો ક્ષય. (૩) સિદ્ધ, બુદ્ધ અને મુક્ત દશાની પ્રાપ્તિ.
ચારિત્ર હંમેશાં સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનપૂર્વક હોય છે. તેથી ચારિત્ર સંપન્ન સાધક જ્ઞાનસંપન્ન અને દર્શન સંપન્ન હોય જ છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે રત્નત્રયથી સંપન્ન થયેલો સાધક યથાખ્યાત ચારિત્રની પૂર્ણતાને પ્રાપ્ત કરી શૈલેશીકરણ અને યોગ નિરોધ કરે છે, ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. રેલી ભાવ ગાય – ના ત્રણ અર્થ થાય છે. (૧) શૈલેશ– મેરુપર્વતની જેમ નિષ્કપ અવસ્થા પ્રાપ્ત કરે છે (૨) શૈલ– ખડકની જેમ સ્થિર ઋષિ-શેલર્ષિ થઈ જાય છે (૩) શીલ+ઈશ = ચારિત્રના ઈશ,
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શીલેશ, શીલેશની અવસ્થા, તે શૈલેશી; આ દષ્ટિએ શૈલેશીનો અર્થ થાય છે– શીલ એટલે યથાખ્યાત ચારિત્રની પરાકાષ્ટાએ પહોંચેલો સાધક. શ્રોતેન્દ્રિય નિગ્રહ - ६४ सोइंदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
सोइंदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु सद्देसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । શબ્દાર્થ :- -ળાTM = શ્રોતેન્દ્રિયના નિગ્રહથી, શ્રોતેન્દ્રિયને વશમાં રાખવાથી મguળામyog = મનોજ્ઞ અને અમનોજ્ઞ, પ્રિય અને અપ્રિય સહુ = શબ્દોમાં રોળિયા = રાગદ્વેષનો નિગ્રહનાથ = થાય છે તપન્નર તગ્નિમિત્તક(શ્રોતેન્દ્રિય સંબંધી) વમનું = કર્મનો ન બંધ૬ = બંધ થતો નથી પુષ્પબદ્ધ = પહેલા બાંધેલા કર્મોની form = નિર્જરા કરી દે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– શ્રોતેન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ શબ્દ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :
વિષય તરફ દોડનારી ઇન્દ્રિયોને વિષય તરફથી હટાવી લેવી, પ્રિય અને અપ્રિય વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા તે ઈન્દ્રિયનિગ્રહ છે.
ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ થાય, તેને ઇન્દ્રિય વિષય કહે છે. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે. તેમાં શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે.
શબ્દના ત્રણ પ્રકાર અને બાર વિકાર છે. યથા– જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. તે ત્રણ પ્રકારના શબ્દો શુભ પણ હોય અને અશુભ પણ હોય, તેથી તેના ૩૪૨ = ૬ ભેદ થાય અને તે છ પ્રકારના શબ્દો પર રાગ અને દ્વેષ થાય, તેથી તેના ૬x૨ = ૧૨ વિકાર થાય.
શ્રોતેન્દ્રિયને તેના ત્રણ પ્રકારના વિષયમાંથી પાછી વાળવી અને તેના બાર પ્રકારના વિકાર ન કરવા તેને શ્રોતેન્દ્રિય નિગ્રહ કહે છે.
શ્રોતેન્દ્રિય નિગ્રહ કરનાર સાધક તત્સંબંધી રાગદ્વેષ કરતો નથી, તેથી તે શ્રોતેન્દ્રિયની આસક્તિ નિમિત્તક કર્મબંધ કરતો નથી અને પૂર્વે સંગ્રહિત કર્મોની નિર્જરા કરે છે. ચક્ષુરિન્દ્રિય નિગ્રહ:६५ चक्खिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
चक्खिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु रूवेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચક્ષુરિન્દ્રિયને વશ કરવાથી જીવને શું લાભ થાય છે?
Page #267
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૧૩]
ઉત્તર- ચક્ષુરિન્દ્રિયને વશ કરવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં થતાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ રૂપ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃચકુઈન્દ્રિયના વિષય અને વિકાર – કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ; આ પાંચ ચક્ષુઇન્દ્રિયના વિષય છે, તેના સાઠ વિકાર છે. તે આ પ્રમાણે છે– પાંચ સચિત્ત, પાંચ અચિત્ત, પાંચ મિશ્ર; આ પંદર શુભ અને પંદર અશુભ; તે ત્રીસ પર રાગ અને ત્રીસ પર દ્વેષ કરવો; આ રીતે જ વિકાર છે.
ચક્ષુરિન્દ્રિયને પાંચ પ્રકારના વિષયોથી પાછી વાળવી, તેના ૬૦ પ્રકારના વિકાર ન કરવા તે ચક્ષુરિન્દ્રિય નિગ્રહ છે.
ચક્ષુરિન્દ્રિયનો નિગ્રહ કરનાર સાધક તજન્ય રાગદ્વેષ અને કર્મબંધ કરતો નથી. કર્મબંધ અટકી જતાં પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થાય છે અર્થાતુ નવા કર્મોનો સંગ્રહ થતો નથી અને સાથે જ પ્રાણા સંગ્રહિત કર્મોનો ક્ષય થાય છેપરિણામે તે આત્મા હળુકર્મી એટલે કર્મ ભારથી હળવો બને છે. ધ્રાણેન્દ્રિય નિગ્રહ:६६ घाणिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
घाणिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु गंधेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધ્રાણેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ધ્રાણેન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી તે ગંધ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃધ્રાણેન્દ્રિયના વિષય અને વિકાર- સુરભિગંધ(સુગંધ) અને દુભિગંધ (દુર્ગધ), આ ધ્રાણેન્દ્રિયના બે વિષય છે, તેના ૧૨ વિકાર છે. તે આ પ્રમાણે છે– બે સચિત્ત, બે અચિત્ત અને બે મિશ્ર, તે છ પર રાગ અને છ પર દ્વેષ, આ રીતે બાર વિકાર થાય છે.
ધ્રાણેન્દ્રિયને તેના બે વિષયોમાં પ્રવૃત્ત થવા ન દેવી અને તેના બાર પ્રકારના વિકાર ન કરવા તે ધ્રાણેન્દ્રિય નિગ્રહ છે. જિલૈંદ્રિય નિગ્રહ:६७ जिभिदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
जिभिदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु रसेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જિહા ઇન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે?
Page #268
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉત્તર- જિહા ઇન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં થતા રાગદ્વેષનો નિગ્રહ કરે છે. તેથી તે જીવ રસ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન : - રસનેન્દ્રિયના વિષય અને વિકાર – તીખો, કડવો, કષાયેલો, ખાટો અને મીઠો, આ પાંચ રસનેન્દ્રિયના વિષય છે. તેના ૬૦ વિકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ સચિત્ત, પાંચ અચિત્ત, પાંચ મિશ્ર; આ પંદર શુભ અને પંદર અશુભ; તે ત્રીસ પર રાગ અને ત્રીસ પર દ્વેષ કરવો, આ રીતે ૬૦ વિકાર થાય છે. જિલૅન્દ્રિયને પાંચ પ્રકારના વિષયોથી પાછી વાળવી અને તેના ૬૦ પ્રકારના વિકાર ન કરવા તે જિલૅન્દ્રિય નિગ્રહ છે. સ્પર્શેન્દ્રિય નિગ્રહ - ६८ फासिंदिय-णिग्गहेणं भंते ! जीवे किं जणयइ ?
फासिंदिय-णिग्गहेणं मणुण्णामणुण्णेसु फासेसु रागदोस-णिग्गहं जणयइ, तप्पच्चइयं च णं कम्म ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્પર્શેન્દ્રિયને વશમાં રાખવાથી જીવને શું લાભ થાય છે? - ઉત્તર- સ્પર્શેન્દ્રિયને વશમાં રાખવાથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં થતાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી તે સ્પર્શ નિમિત્તક કર્મ બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :સ્પર્શેન્દ્રિયના વિષય અને વિકાર :- કર્કશ (ખરબચડો), મૃદુ(કોમળ), લઘુ(હળવો), ગુરુ(ભારે), શીત, ઉષ્ણ, રૂક્ષ(લુખો) અને સ્નિગ્ધ(ચિકણો), તે આઠ સ્પર્શેન્દ્રિયના વિષય છે. તેના ૯૬ વિકાર છે, તે આ પ્રમાણે છે- આઠ સચિત્ત, આઠ અચિત્ત, આઠ મિશ્ર; તે ચોવીસ શુભ અને ચોવીસ અશુભ; આ અડતાલીસ પર રાગ અને અડતાલીસ પર દ્વેષ, આ રીતે ૯૬ વિકાર થાય છે. આઠ વિષયોમાં જતી સ્પર્શેન્દ્રિયને પાછી વાળવી અને ૯૬ પ્રકારના વિકાર ન કરવા, તે સ્પર્શેન્દ્રિય નિગ્રહ છે. સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરનાર તજ્જન્ય રાગદ્વેષ અને કર્મબંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
પાંચે ય ઇન્દ્રિયોની સામે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આદિ વિષયો આવે, ત્યારે ઇન્દ્રિયો દ્વારા તેનું ગ્રહણ ન થાય તે સંભવિત નથી પરંતુ તેમાં વિકાર ન કરવો અર્થાત્ રાગદ્વેષ ન કરવો, એ જ્ઞાની પુરુષોનું કર્તવ્ય છે. તેમ કરવાથી તેઓને કર્મબંધ થતો નથી. ક્રોધ વિજયઃ६९ कोह-विजएणं भंते ! जीवे किं जणयइ ?
कोह-विजएणं खंति जणयइ, कोहवेयणिज्ज कम्मं ण बंधइ, पुव्वबद्धं च fષરેડ્ડા શબ્દાર્થ - વિગM = ક્રોધ ઉપર વિજય મેળવવાથી તં = ક્ષમા જોદર્યાપિન્ન = ક્રોધ વેદનીય, ક્રોધનું વેદન(અનુભવ) કરાવે તેવા કર્મનો, ક્રોધ કરીને ભોગવવા યોગ્ય કર્મનો.
Page #269
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
[ ૨૧૫ ]
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! ક્રોધ વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ક્રોધ વિજયથી જીવ ક્ષમા ગુણને પ્રાપ્ત કરે છે, ક્રોધ વેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચન :
ક્રોધ મોહનીય કર્મના ઉદયથી થતાં પ્રજ્વલાત્મક આત્મ પરિણામને ક્રોધ કહે છે, ક્રોધના ઉદયથી જીવ કૃત્ય-અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. તેના પરિણામે અનેક અનર્થોનું સર્જન થાય છે.
ક્ષમા ભાવથી ક્રોધને જીતી શકાય છે. ક્રોધ મોહનીયના ઉપશમ કે ક્ષયથી થતાં શાંત આત્મ પરિણામને ક્ષમા કહે છે. ક્રોધ ઉપર વિજય મેળવવાથી અર્થાતુ ઉદયમાં આવેલા ક્રોધને શાંત કરવાથી ક્ષમા ગુણની પ્રાપ્તિ થાય છે. ક્રોધનો ઉદય શાંત થઈ જવાથી તે જીવ ક્રોધજન્ય કર્મો બાંધતો નથી. મોહનીયકર્મમાં એવો નિયમ છે કે જે તે વંદુ જે કષાયનું વેદના થાય છે, તે જ કષાયનો બંધ થાય છે. ક્રોધના ઉદયમાં ક્રોધ મોહનીયનો, માનના ઉદયમાં માનમોહનીય કર્મનો બંધ થાય છે. ક્રોધનું પરિવર્તન ક્ષમામાં થઈ ગયું હોવાથી તે જીવ ક્રોધવેદનીય એટલે ક્રોધ રૂપે ઉદયમાં આવનાર કર્મ બાંધતો નથી. પૂર્વે બાંધેલા તથા પ્રકારના કર્મોની નિર્જરા કરે છે. માન વિજય - ७० माण-विजएणं भंते ! जीवे किं जणयइ ?
माण-विजएणं मद्दवं जणयइ, माणवेयणिज्जं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ। શબ્દાર્થ માન-વિન= માનવિજય, માનને જીતવાથી, સન્માન-અપમાનમાં સમભાવ રાખવાથી મર્વ = માર્દવ-મૃદુતા(સ્વભાવની કોમળતા)નો ગુણ મેળવેપન્ન H = માન વેદનીય, માનનું વેદન કરાવે તેવા કર્મનો, માનજન્ય કર્મનો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માન વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– માન વિજયથી જીવ નમ્રતા(સ્વભાવની કોમળતા) ગુણને પ્રાપ્ત કરે છે. તે માનવેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃ
માન મોહનીયકર્મના ઉદયથી થતાં ગર્વ તથા અહંકારના પરિણામને માન કહે છે. આ માન કષાયનો નિગ્રહ કરવાથી જીવના પરિણામ કોમળ અને નમ્ર બને છે. કોમળતા, મૃદુતા ગુણથી જીવ માનજન્ય કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે. માયા વિજયઃ७१ माया-विजएणं भंते ! जीवे किं जणयइ ?
माया-विजएणं अज्जवं जणयइ, मायावेयणिज्ज कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ ।
Page #270
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – નવવિગM = માયાવિજય, માયા(કપટ)ને જીતવાથી = આર્જવ, સરળતા ગુણ માયાવેખિન્ન — = માયા વેદનીય, માયાજન્ય, માયાનું વેદન કરાવે તેવા કર્મનો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માયા વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– માયા વિજયથી જીવ ઋજુતા-સરળતા પ્રાપ્ત કરે છે. તે માયા વેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન:
માયા મોહનીય કર્મના ઉદયથી થતાં કપટના પરિણામને માયા કહે છે. માયાચારનું સેવન તે જીવની કુટિલતા કે વક્રતા છે. માયાકષાય પર વિજય પ્રાપ્ત કરવાથી જીવ સરળ બની જાય છે. જે આત્મા સરળતા ધારણ કરે તે ઉક્ત માયારૂપે ઉદયમાં આવવાના કર્મનો બંધ કરતા નથી અને પૂર્વમાં બાંધેલા કર્મોનો ક્ષય પણ કરે છે. લોભ વિજયઃ७२ लोभ-विजएणं भंते ! जीवे किं जणयइ ?
लोभ-विजएणं संतोसं जणयइ, लोभ-वेयणिज्जं कम्मण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ। શબ્દાર્થ -રોગ-વિન" = લોભવિજયથી, લોભને જીતવાથી સંતોન્ન = સંતોષ નોમવેગનું
== = લોભ વેદનીય, લોભનું વેદન કરાવે તેવા કર્મો, લોભજન્ય કર્મો. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોભ-વિજયથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- લોભવિજયથી જીવ સંતોષ ગુણની પ્રાપ્તિ કરે છે. તે લોભવેદનીય કર્મનો બંધ કરતો નથી; પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન : -
લોભ મોહનીય કર્મના ઉદયથી થતાં અસંતોષ રૂપ આત્મ પરિણામોને લોભ કહે છે. લોભ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવ સંતોષામતનો લાભ મેળવે છે. સંતોષી જીવ લોભજન્ય કર્મનો બંધ કરતો નથી અને લોભથી સંચિત પૂર્વ કર્મોની નિર્જરા કરે છે. રાગ-દ્વેષ મિથ્યાત્વ વિજય - ७३ पिज्ज-दोस-मिच्छादसण-विजएणं भंते ! जीवे किं जणयइ ?
पिज्ज-दोस-मिच्छादसण-विजएणं णाणदंसणचरित्ताराहणयाए अब्भुढेइ, अट्ठविहस्स कम्मस्स कम्मगठिं विमोयणयाए तप्पढमयाए जहाणुपुव्वि अट्ठावीसइविहं मोहणिज्ज कम्म उग्घाएइ, पंचविहं णाणावरणिज्ज, णवविह दसणावरणिज्जं, पंचविहं अंतरायं एए तिण्णि वि कम्मसे जुगवं खवेइ, तओ
Page #271
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
पच्छा अणुत्तरं अणंतं कसिणं पडिपुण्णं णिरावरणं वितिमिरं विसुद्धं, लोगालोगप्पभावं केवलवरणाणदंसणं समुप्पाडेइ, जाव सजोगी भवइ ताव ईरियावहियं कम्मं णिबंधइ सुहफरिसं दुसमयद्विइयं; तं पढमसमए बद्धं, बिइयसमए वेइयं, तइयसमये णिज्जिण्णं, तं बद्धं पुट्ठे उदीरियं वेइयं णिज्जिण्णं, सेयाले य अकम्मं यावि भवइ ।
૨૧૭
શબ્દાર્થ:- વિન્ગ-વોલમિ∞ાવંશ – પ્રેમરાગ, દ્વેષ, મિથ્યાદર્શન બળવંતળ- ચરિત્તારાહળયાર્ = જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે અમુદ્દેફ = ઉધમવંત થાય છે અદૃવિહલ્સ = આઠ પ્રકારના જમ્મલ = કર્મોની મષ્ટિ વિમોયળવાર્ = કર્મગ્રંથિથી મુક્ત થવા માટે તબમયાહ્ = સૌથી પહેલાં અઠ્ઠાવીસદ્વિદું = અઠયાવીસ પ્રકારની મોહખિન્ન = મોહનીય માંં = કર્મની પ્રકૃત્તિને નહાળુપુષ્વિ = યથાક્રમથી પાણ્ડ્ = ક્ષય કરે છે પંષવિઠું = પાંચ પ્રકારની બાળાવન્નિ જ્ઞાનાવરણીય વવિદ્ = નવ પ્રકારની વંસળાવભિન્ન = દર્શનાવરણીય અંતરાયું = અંતરાય C = એ તિષ્નિ વિ = ત્રણે ય વમ્ભલે = કર્મના અંશોને ગુવં = એક સાથે હવે = ક્ષય કરે છે તો- ત્યાર પચ્છા = પછી મળ્યુત્તર = અનુત્તર મળતા = અનંત સિગ = કૃત્સ્ન-સંપૂર્ણ પહિપુળ = પ્રતિપૂર્ણ જિરાવળ = નિરાવરણ વિતિમિર- અંધકાર રહિત વિયુદ્ધ-વિશુદ્ધતો જોખમાવ = લોકાલોકને પ્રકાશનારું વ્હેવલવ-બળવંસળ = કેવળજ્ઞાન અને કેવળ દર્શન સમુપ્પા ડેફ = પ્રાપ્ત કરે છે નાવ = જ્યાં સુધી સગોળી = સયોગી મવદ્ = રહે છે તાવ = ત્યાં સુધી ફરિયાવહિય = ઈર્યાપથિક માંં = કર્મનો વિધરૂ = બંધ થાય છે સુહરિસં= તેનો સ્પર્શ સુખદ હોય છે વુસમયદ્ગિશ્ય = બે સમયની સ્થિતિવાળું તે - તેનો પહમક્ષમણ્ = પ્રથમ સમયે વસ્તું = બંધ થાય છે વિદ્યસમયે – બીજા સમયમાં વેડ્યું – ઉદય થઈને વેદાય છે તડ્વસમયે = ત્રીજા સમયે બિગિળ = નિર્જરાથાય, ક્ષય થાય છે તેં – આ પ્રકારે વાં
=
=
=
=
- બંધ પુ= = સ્પર્શ છીયેં = ઉદીરિત થાય વેઠ્યું = વેદિત થાય, વેદન થાય યાવિ - અને ખિજ્જિ
= નિર્જરા થઈને લેયાત્તે = આગામીકાળે, જીવ અમ્બં = સર્વથા કર્મરહિત મવદ્ = થઈ જાય છે.
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ઉધમવંત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રંથિને તોડવાને માટે સર્વપ્રથમ યથાક્રમથી મોહનીય કર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, અંતરાય કર્મની પાંચ, એ ત્રણે ય કર્મોની પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત, સંપૂર્ણ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોક પ્રકાશક, શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી તે સયોગી રહે છે, ત્યાં સુધી ઈર્યાપથિક કર્મ બંધાય છે. તે બંધ પણ સુખદ, શાતાવેદનીય પુણ્યકર્મ રૂપ હોય છે. તેની સ્થિતિ બે સમયની છે. પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં નિર્જરા થાય છે.
તે ક્રમશઃ બંધાય છે, સ્પર્શ થાય છે, ઉદયમાં આવે છે, પછી વેદન થાય છે (ભોગવાય છે) અને નિર્જરાને પ્રાપ્ત થાય છે. પરિણામે આગામી કાળમાં અર્થાત્ અંતમાં તે કર્મ, અકર્મ થઈ જાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અનંત સંસાર પરિભ્રમણના કારણે રાગ-દ્વેષ અને મિથ્યાત્વ વિજયના પરિણામનું કથન છે.
જીવ સાધના માર્ગમાં પ્રવેશ કરે ત્યારથી તેનો સમગ્ર પુરુષાર્થ રાગ-દ્વેષ અને મિથ્યાત્વના નાશ માટે જ હોય છે, જ્યારે તેનો સંપૂર્ણ નાશ થાય ત્યારે સાધના પૂર્ણ થાય છે. જીવ પોતાના તીવ્ર કે મંદ પુરુષાર્થથી રાગ-દ્વેષ આદિ પ્રવૃતિઓને ક્યારેક ઉપશાંત કરે, ક્યારેક તેનો ક્ષયોપશમ કરે, ક્યારેક કેટલાક અંશોનો ક્ષય કરે, તેની સાથે જ સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના પણ આંશિક રીતે કરે છે. પરંતુ જ્યાં સુધી રાગ-દ્વેષ કેમિથ્યાત્વના દલિકો હોય ત્યાં સુધી તેની ચારિત્રની આરાધના પણ દૂષિત થતી
જ્યારે રાગ-દ્વેષ અને મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ થાય ત્યારે રત્નત્રયની આરાધના વિશુદ્ધ થાય છે. તેથી સૂત્રકારે, રાગાદિના વિજયથી રત્નત્રયની આરાધનામાં ઉદ્યમવંત થાય છે તે પ્રમાણે કથન કર્યું છે.
જીવ રાગ-દ્વેષ રૂપ મોહનીય આદિ કર્મપ્રકૃતિઓનો ક્ષય કયા ક્રમથી કરે છે, તેનું વિસ્તૃત વિવેચન વૃત્તિકારે કર્યું છે. તે આ પ્રમાણે છે– ક્ષપક શ્રેણીના પ્રારંભમાં સૌથી પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાય ચતુષ્ટયના અનંત ભાગોને અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરે છે, શેષ અનંતમા ભાગને મિથ્યાત્વના પુદ્ગલોમાં પ્રક્ષિપ્ત કરે છે. પછી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે મિથ્યાત્વના મોટા ભાગના દલિકોને ક્ષીણ કરે છે અને તેના(બાકી રહેલા) અંશને મિશ્ર મોહનીયમાં પ્રક્ષિપ્ત કરે છે. પછી તે પ્રક્ષિપ્ત યુગલો સાથે મિશ્ર મોહનીયને ક્ષીણ કરે છે. ત્યારપછી તે જ રીતે મિશ્ર મોહનીયના અંશ સહિત સમ્યક્વમોહનીયના પુદ્ગલોને ક્ષીણ કરે છે. ત્યારબાદ સમ્યક્ત મોહનીયના બાકી રહેલા પુદ્ગલો સહિત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુને ક્ષીણ કરવાનો પ્રારંભ કરે છે. તેના ક્ષયકાળ માં નરક-તિર્યંચ તે બે ગતિ; નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી તે બે આનુપૂર્વી; એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; તે જાતિ ચતુષ્ક; આતાપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ; નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ત્યાનષ્ક્રિનિદ્રાને ક્ષીણ કરે છે. ત્યાર પછી તેના અવશિષ્ટ અંશને નપુંસક વેદમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે, તેના શેષ રહેલા દલિકોને સ્ત્રીવેદમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે, તેના શેષ રહેલા દલિકોને હાસ્યાદિ ષટ્કમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે. મોહનીય કર્મને ક્ષીણ કરનાર જો પુરુષ હોય તો પુરુષવેદના બે ખંડોને અને સ્ત્રી અથવા નપુંસક હોય તો પોતપોતાના વેદના બે-બે ખંડોને હાસ્યાદિ ષટ્રકના શેષ રહેલા દલિકો સહિત ક્ષીણ કરે છે. પછી વેદના ત્રીજા ખંડ સહિત સંજ્વલનના ક્રોધને ક્ષીણ કરે છે, આ રીતે પૂર્વાશ સહિત સંજ્વલન માન-માયા-લોભને ક્ષીણ કરે છે. ત્યાર પછી સંજ્વલન લોભના સંખ્યાત ખંડ કરે છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરે છે. તેના અંતિમ ખંડના અસંખ્યાત સૂક્ષ્મ ખંડ થાય છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક સમયમાં ક્ષીણ કરે છે. તેના પણ અંતિમ ખંડના અસંખ્યાત સૂમ ખંડ બને છે. તેમાંથી પ્રત્યેક ખંડ એક એક સમયમાં ક્ષીણ કરે છે. આ રીતે દશમા ગુણસ્થાનના અંત સમયે સૂમ લોભનો નાશ થઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થઈ જવાથી તે જીવ બારમા ક્ષીણ મોહનીય ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યાં તેને છદ્મસ્થ વીતરાગ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. જ્યારે તેના અંતિમ બે ખંડ શેષ રહે છે ત્યારે પહેલા સમયમાં નિદ્રા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિય શરીર, વજ8ષભ નારાજ સિવાયના શેષ સંહનન
Page #273
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ પરાક્રમ
૨૧૯ ]
અને સમચતુરસ સિવાયના શેષ સંસ્થાન, તીર્થકર નામકર્મ (તેના અંતર્ગત રહેલી વિવિધ પુણ્ય પ્રકૃતિઓ) અને આહારક શરીર નામકર્મ ક્ષીણ થઈ જાય છે. બારમા ગુણસ્થાનના ચરમ સમયમાં પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય તે ત્રણ ઘાતી કર્મોની પ્રકૃતિઓ એક સાથે જ ક્ષીણ થાય છે. ચાર ઘાતકર્મ રહિત તે જીવને કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે.
કેવળી ભગવાન જ્યાં સુધી સયોગી અવસ્થામાં વિચરે છે, ત્યાં સુધી તેની યોગની પ્રવૃત્તિ થાય છે. તેથી યોગજન્ય ઐર્યાપથિક કર્મબંધ થાય છે. કેવળી ભગવાનને કષાયનો અભાવ હોવાથી તેના કર્મબંધમાં સ્થિતિ કે અનુભાગ બંધ થતો નથી. કેવળી ભગવાન જે કર્મ બાંધે છે, તે શુભ-શાતા વેદનીયકર્મ જ હોય છે, તે કર્મ પ્રથમ સમયે બંધાય છે. તેની સ્થિતિબંધ થયો ન હોવાથી બીજા જ સમયે તે કર્મનો ઉદય થઈને વેદન થઈ જાય છે. ત્યારપછી ત્રીજા સમયમાં તે કર્મ-અકર્મ બનીને નિર્જરી જાય છે, ઐર્યાપથિક કર્મ બંધની પરંપરા તેની સયોગી અવસ્થા પર્યત રહે છે. કેવળીના યોગ નિરોધનો ક્રમ: શૈલેશી અવસ્થા - ७४ अहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाए जोगणिरोह करेमाणे सुहुमकिरियं अप्पडिवाइंसुक्कज्झाणं झायमाणे तप्पढमयाए मणजोगणिरुंभइ, णिरुभित्ता वयजोगं णिरुंभइ, णिरुभित्ता कायजोगणिरुंभइ, णिरुभित्ता आणापाणणिरोहं करेइ, करित्ता, ईसिपंचहस्सक्खरुच्चारणद्धाए य णं अणगारे समुच्छिण्णकिरियं अणियट्टि-सुक्कज्झाणं झियायमाणे वेयणिज्ज आउयं णामं गोयं च एए चत्तारि वि कम्मसे जुगवं खवेइ । શબ્દાર્થ - કેવળજ્ઞાન થયા પછી દી૩યં = પોતાનું બાકી રહેલું આયુષ્ય પરિફત્ત = ભોગવીને સંતોમુહુરદ્ધાવસા = જ્યારે આયુષ્યનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહ્યો હોય ત્યારે સાધક નોળિયો = યોગોનો નિરોધ મા = કરવા માટે સુરજિરિયં અખડિવા = સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના
ને = શુક્લ ધ્યાનના ત્રીજા ચરણનું કાયમ = ધ્યાન કરતાં તખદયાપ = સૌથી પહેલાં માણો = મનોયોગનો ઉગારંભ = નિરોધ કરે છે
f મત્તા = નિરોધ કરીને વયળો = વચન યોગનો વાળો = કાયયોગનો બાપાપીરોટેક શ્વાસોચ્છવાસનો નિરોધ વારે = કરે છે વરિત્તા = કરીને લિવરસ-રૂશ્વા૨ા = “અ, ઇ, ઉ, ઋ, ” આ પાંચ હૃસ્વ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં ભારે = તે અણગાર(અયોગી કેવળી) સચ્છિાવિ રિએ = સમુચ્છિન્ન ક્રિયા વિસુિવવાણ = અનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચોથા ચરણનું શિયાથના = ધ્યાન કરતાં વેગિન્ન = વેદનીય સાચું = આયુષ્ય નામ = નામ જોયું = ગોત્ર : ૫ = આ વારિ વિ= ચારે ય તે = કર્મોના અંશને ગાવું = એક સાથે હવે = ક્ષય કરી દે છે. ભાવાર્થ - કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુષ્ય ભોગવતાં જ્યારે અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે છે, ત્યારે તે અણગાર યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. આ સમયે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા ચરણનું ધ્યાન કરતાં સર્વ પ્રથમ મનોયોગનો વિરોધ કરે છે, ત્યારપછી વચનયોગનો નિરોધ કરે છે, ત્યારપછી કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે અને
Page #274
--------------------------------------------------------------------------
________________
| ૨૨૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શ્વાસોચ્છવાસનો નિરોધ કરીને પાંચ હૃસ્વ અક્ષરો (અ, ઇ, ઉ, &, લ)ના ઉચ્ચારણ કાળ જેટલો સમય વ્યતીત થાય તેટલા સમયમાં “સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ' નામના શુક્લ ધ્યાનના ચોથા ચરણમાં લીન થયેલા તે અણગાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોનો એક સાથે ક્ષય કરે છે. વિવેચન :યોગ નિરોધ :- યોગ નિરોધનો અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સર્વથા રોકાઈ જવી. કેવળી ભગવંતનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત બાકી હોય છે ત્યારે તેઓ યોગ નિરોધ કરે છે. તેની ક્રિયા આ પ્રકારે થાય છે.– શુક્લ ધ્યાનના ત્રીજા ચરણમાં પ્રવર્તમાન સાધક સર્વ પ્રથમ સ્થૂલ કાયયોગના આશ્રયથી સ્કૂલ વચન અને મનયોગને સૂક્ષ્મ બનાવે છે; ત્યાર પછી સૂક્ષ્મ મનયોગનું અવલંબન કરીને સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે, ત્યાર પછી સૂમકાયોગના આલંબનથી સૂક્ષ્મ મન અને વચનયોગનો નિરોધ થાય છે અને અંતે સૂક્ષ્મકાયયોગનો નિરોધ થઈ જાય છે. ત્યાર પછી અસંખ્યાત સમયમાં શ્વાસોચ્છવાસનો નિરોધ થાય છે. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ – યોગોનો સંપૂર્ણ નિરોધ થતાં જ અયોગી અથવા શૈલેશી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. યોગનો નિરોધ થઈ જતાં તેમના આત્મપ્રદેશો નિષ્ઠપ થઈ જાય છે. તેને અયોગી કેવળી ગુણસ્થાન (૧૪મું ગુણસ્થાન) કહે છે. મધ્યમ ગતિથી “અ, ઇ, ઉ, ઋ, લ” આ પાંચ લઘુ અક્ષરોના ઉચ્ચારણ કરવામાં જેટલો સમય વ્યતીત થાય તેટલી સ્થિતિ ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનની હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં “સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ’ નામનું શુક્લધ્યાનનું ચોથું ચરણ હોય છે. આ ધ્યાનના પ્રભાવથી ચાર અઘાતી કર્મો સર્વથા ક્ષીણ થઈ જાય છે. તે સમયે આત્મા ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીરને છોડીને, દેહમુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે.
હુમરિય મખડિવાડું:- સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર ચરણ છે. તેમાં ત્રીજા ચરણનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. તેમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગ નિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. સચ્છિUવિશ્વરિયં કિ - સચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેરમા ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે.
જે ધ્યાનમાં સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ ક્રિયાઓનો વિચ્છેદ થઈ જાય અને જ્યાંથી પાછા ફરવાપણું રહેતું નથી, તેવી આત્માની સંપૂર્ણ નિષ્કપ અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ કહે છે. આ ધ્યાનના પ્રભાવથી સાધક ચાર અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરીને સિદ્ધ થાય છે. મુક્ત જીવનું લોકાગ્રે ગમન - ७५ तओ ओरालिय-तेयकम्माई सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगईए उड्डे एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागारोवउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वादुक्खाणमंत करेइ । શબ્દાર્થ:- તો = વેદનીય આદિ ચાર અઘાતિ કર્મોનો ક્ષય કર્યા પછી ગોરાણિયોવા -
Page #275
--------------------------------------------------------------------------
________________
સમ્યક પશw
૨૨૧ ]
ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરનો સળહં = સર્વવિખગદહિં = સર્વથા છોડવા યોગ્યવિપત્તિ = છોડીને, ૩જુએપિત્ત જુશ્રેણીને પ્રાપ્ત કરીને અણુસમાળા= અસ્પૃશ્યમાન ગતિથી આકાશ પ્રદેશોને સ્પર્શ ન કરતો સમાન = એક સમયવાળી ઉઠ્ઠ = ઊંચી વિદેખ = અવિગ્રહ ગતિથી તલ્થ = ત્યાં મોક્ષમાં ત = ચાલ્યો જાય છે અને ત્યાં જઈને સારો વકરે = સાકાર ઉપયોગે સિદ્દ = સિદ્ધ થઈ જાય છે ગુરુ = બુદ્ધ થઈ જાય છે મુવ = સર્વ કર્મોથી મુક્ત થઈ જાય છે પરિબ્લિાય = આત્મા પરમ શાંત થઈ જાય છે સન્નકુળ = સર્વ દુઃખોનો અંત વ = અંત કરે છે. ભાવાર્થ:- ત્યાર પછી તે છોડવા યોગ્ય ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરનો સદાને માટે સર્વથા પરિત્યાગ કરી દે છે. સંપૂર્ણરૂપે શરીરથી રહિત થઈને તે ઋજુશ્રેણીને પ્રાપ્ત કરે છે અને એક સમયની ઊર્ધ્વ, અવિગ્રહ અને અસ્પૃશ્યમાન ગતિથી સીધો લોકાગ્રમાં જઈને સાકારોપયોગમાં(જ્ઞાનોપયોગી અવસ્થામાં) સિદ્ધ થાય છે, જ્ઞાન સ્વરૂપ થાય છે, મુક્ત થાય છે, પરમ શાંત અવસ્થા પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સર્વ કર્મોનો ક્ષય થયા પછી સિદ્ધાત્માની લોકાગ્રસિદ્ધક્ષેત્રમાં સ્થિત થવાની પ્રક્રિયાનું નિદર્શન છે.
વેદનીયાદિ કર્મોનો ક્ષય થયા પછી આત્મા દારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણે શરીરોનો પરિત્યાગ કરીને, સમશ્રેણીને પ્રાપ્ત થઈને, આકાશપ્રદેશોને સ્પર્શ કર્યા વિના, એક સમયની ઊર્ધ્વ, અવિગ્રહ ગતિથી મોક્ષસ્થાનમાં જઈને શૈલેશીકરણમાં સંકોચિત કરેલી પોતાના મૂળ શરીરની અવગાહનાના, બે તૃતીયાંશ(૩) જેટલા આકાશપ્રદેશોમાં પોતાના આત્મપ્રદેશોથી શાશ્વતકાલ પર્યત સ્થિત થઈ જાય છે. ૩ષ્ણદીપQ:- ઋજુ શ્રેણીને પ્રાપ્ત થઈને, કર્મથી મુક્ત થયેલો જીવ ઋજુશ્રેણી એટલે વળાંક રહિત સીધી શ્રેણીથી જ ગમન કરે છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં જ લોકાગ્રે પહોંચી જાય છે, જો સીધી ગતિથી જાય, તો જ એક સમયમાં પહોંચી શકે; વળાંકવાળી ગતિમાં બે, ત્રણ સમય લાગે છે. આત્મા જે ક્ષેત્રથી સિદ્ધ થાય તેની જ બરાબર ઉપર સિદ્ધ ક્ષેત્રમાં લોકાગ્રે પહોંચી જાય છે. આ રીતે મુક્ત થયેલા જીવનું ગંતવ્યસ્થાન એકદમ સીધાઈમાં જ હોવાથી તેને વળાંક લેવાની જરૂર થતી નથી. તેથી જ તે જીવ એક સમયની જુગતિથી જાય છે. અસમાણ :- અસ્પૃશ્યમાનગતિ. (૧) સ્વાવગાઢ આકાશ પ્રદેશો સિવાયના બાકીના આકાશ પ્રદેશોનો સ્પર્શ ન કરતાં જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાનગતિ છે. (૨) મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચવામાં અંતરાલવર્તી આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય તે અસ્પૃશ્યમાનગતિ છે. મુક્ત થયેલો જીવ એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. જો તે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય, તો એક સમયમાં પહોંચી શકે નહીં. જીવ એક સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે, તેનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે તે અસ્પૃશ્યમાન ગતિથી જ જાય છે.
સીરોવરને લિફાફ – સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા જીવને કેવળજ્ઞાન અને કેવળ દર્શન, તે બે ઉપયોગ હોય છે, તેમાં સિદ્ધ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ અર્થાત્ કેવળજ્ઞાનનો
Page #276
--------------------------------------------------------------------------
________________
[ રરર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ઉપયોગ હોય છે. કારણ કે કોઈપણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ થાય છે, સિદ્ધોમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ક્રમિક થતો જ રહે છે પરંતુ સિદ્ધ થવાના સમયે સાકાર ઉપયોગ જ હોય છે. જીવની ઊર્ધ્વગતિના કારણો – મનુષ્ય ક્ષેત્રમાં કર્મોથી મુક્ત થયેલો જીવ એક સમયમાં ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચી જાય છે. તેના છ કારણો છે. (૧) નિ સંગતા – ઘાસ અને માટીજન્ય લેપ દૂર થતાં તુંબડું પાણીની ઉપર આવે છે, તેમ કર્મનો સંગ દૂર થતાં જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૨) નીરાગતા - લેપ રહિત તુંબડાની જેમ રાગ રહિત જીવની પણ ઊર્ધ્વગતિ થાય છે. (૩) ગતિ પરિણામ :- જલની સપાટી પર તરવાના સ્વભાવવાળું તુંબડું સ્વભાવથી જ ઊર્ધ્વગતિ કરી જલની સપાટી પર આવી જાય છે. તે જ રીતે જીવ કર્મરહિત થતાં ઊર્ધ્વગમનના સ્વભાવથી જ લોકોગ્રે પહોંચી જાય છે. (૪) બધચ્છદ – વટાણા આદિની શીંગ અથવા એરંડબીજની જેમ કર્મનો વિચ્છેદ થતાં જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૫) નિરિબ્ધનતા - ઇન્ધનરહિત ધૂમની ઊર્ધ્વગતિની જેમ કર્મ અને શરીર રહિત જીવની ઊર્ધ્વગતિ થાય છે. () પૂર્વપ્રયોગ :– અનાદિકાલથી કર્મ અને શરીરના સંયોગથી જીવનું ગમન થતું રહ્યું છે. કર્મ અને શરીરથી મુક્ત થવા છતાં પૂર્વપ્રયોગથી જીવની ગતિ થાય છે. જેમ કુંભારનો ચાક(ચક્ર) દંડ હટાવી લીધા પછી પણ થોડી વાર ફર્યા કરે છે, તેમ જીવ પણ મુક્ત થયા પછી પૂર્વ પ્રયત્નથી જ એક સમય માટે ઊર્ધ્વગતિ કરે છે. આ રીતે કર્મોથી મુક્ત થયેલો જીવ એક જ સમયમાં ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચી જાય છે. શુદ્ધ થયેલા જીવમાં ગતિ કરવાનો સ્વભાવ નથી પરંતુ સ્થિત થવાનો સ્વભાવ છે તેથી સિદ્ધ જીવ લોકાંતે સ્થિર થઈ જાય છે. લોકની બહાર જતાં નથી. તે સિવાય જીવ અને પુલની ગતિ, ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોકમાં જ છે. અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોવાથી સિદ્ધ થયેલા જીવની લોક બહાર ગતિ થતી નથી. તે લોકાન્તમાં જઈને સિદ્ધસ્થાનમાં સ્થિર થાય છે. ઉપસંહાર:७६ एस खलु सम्मत्त-परक्कमस्स अज्झयणस्स अट्टे समणेणं भगवया महावीरेणं आघविएपण्णविए, परूविए, दंसिए, णिदसिए, उवदसिए त्ति बेमि । શબ્દાર્થ :- સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે હે આયુષ્યમાન્ જંબૂ ! સમત્તપમન્સ = આ સમ્યક પરાક્રમ નામના યાસ્ત = અધ્યયનનો પણ = આ સકે = અર્થ સમ = શ્રમણ ભાવયા = ભગવાન મહાવીર = મહાવીર સ્વામીએ આવિ = સામાન્ય રૂપથી કહ્યો છે પવિત્ર વિશેષ રૂપથી તેના હેતુ-ફળ આદિ બતાવ્યા છે પવિણ = સ્વરૂપનું વર્ણન કર્યું છે વંલિ = અનેક ભેદોનું દિગ્દર્શન કરાવ્યું છે વંલિ = દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે ૩નવલિ = ઉપસંહાર દ્વારા બતાવ્યું છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
સમ્યક પરમ
[ ૨૨૩ ]
ભાવાર્થ:- આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે સમ્યક પરાક્રમ નામના અધ્યયનના અર્થનું સામાન્ય રૂપે, વિશેષરૂપે પ્રતિપાદન કર્યું છે, તેના સ્વરૂપનું વર્ણન, અનેક ભેદોનું દિગ્દર્શન, દષ્ટાંત દ્વારા ઉપનય અને નિગમનથી સમજાવ્યું છે.
વિવેચન :
આ સમ્યક પરાક્રમ નામના અધ્યયનનો અર્થ શ્રમણ ભગવાન મહાવીરે પ્રકાશિત કર્યો છે. તેના માટે સૂત્રકારે વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેના અર્થ નીચે પ્રમાણે છે
આવિ - પ્રતિપાદન કર્યું. સામાન્ય રૂપથી સમજાવ્યું છે. પવિપ-પ્રજ્ઞાપન કર્યું. વિશેષ રૂપથી હેતુ, ફળ આદિના પ્રકાશનથી પ્રકૃષ્ટ રીતે સમજાવ્યું છે. પરવિ-પ્રરૂપિત કર્યું. તેના સ્વરૂપનું કથન કર્યું છે. વંતિ- દર્શિત કર્યું. જુદા-જુદા ભેદોનું દર્શન કરાવ્યું છે. fણવંસિ- નિદર્શિત કર્યું. દાંતો, ઉપનય આપી વર્ણન કર્યું છે. ૩વવંતિ- ઉપદર્શિત કર્યું. નિગમનપૂર્વક ઉપસંહાર કર્યો છે. ત્તિ નિ:- સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે, હે જંબૂ! જે રીતે મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે તે રીતે જ મેં તને કહ્યું છે. આ કથન સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું છે.
- ઓગણત્રીસમું અધ્યયન સંપૂર્ણ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રીસમું અધ્યયન પરિચય
છે. આ અધ્યયનમાં તપસ્યાના માર્ગ તરફ ગતિ(પુરુષાર્થ) કરવાનું સૂચન છે. તેથી તેનું નામ તપોમાર્ગ ગતિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ તપ પણ મોક્ષમાર્ગ છે. વસ્તુતઃ તે ચારિત્રનું જ એક અંગ છે. તેમ છતાં કર્મક્ષયની સાધનામાં તપ, એ એક તીવ્ર સાધન છે, તેથી તેની વિશિષ્ટતા સૂચિત કરવા શાસ્ત્રકારે અઠ્ઠાવીસમા અધ્યયનમાં મોક્ષમાર્ગના ચાર અંગોમાં ચોથા અંગરૂપે તપનું અલગ કથન કર્યું છે, તેમજ પ્રસ્તુત સંપૂર્ણ અધ્યયન તપના વિસ્તાર માટે જ નિરૂપિત કર્યું છે. અધ્યયનમાં પ્રારંભની ગાથાઓમાં તપનું માહાસ્ય પ્રદર્શિત કર્યું છે કે તપથી કરોડો ભવોના સંચિત કર્મોનો ક્ષય થાય છે. તપ એ દિવ્ય રસાયણ છે, તે શરીર અને આત્માના યૌગિક ભાવોને દૂર કરી આત્માને પોતાના અયોગી સ્વરૂપમાં સ્થાપિત કરે છે. અનાદિકાલથી આત્માને શરીર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તે સંબંધ તૂટે, શરીરની મૂર્છા છૂટે, તો જ આત્મા સંયમમાં સ્થિર રહી શકે છે. તપ એ શરીરની મૂર્છા તોડવા માટેનો એક અમોઘ ઉપાય છે. તપના બે ભેદ છે– બાહ્યતપ અને આત્યંતર તપ. આ અધ્યયનમાં બાહ્યતપના છ પ્રકાર અને આત્યંતર તપના છ પ્રકાર, તેમ બાર પ્રકારના તપનું ભેદ-પ્રભેદપૂર્વક વિસ્તૃત વર્ણન કર્યું છે. બાહ્યતપમાં શરીરની પ્રધાનતા છે. તેમ છતાં ભાવપૂર્વકનું બાહ્ય તપ સફળ થાય છે. આત્યંતર તપમાં આત્મભાવોની મુખ્યતા છે તેમ છતાં તેમાં પણ શરીરની સહાયતા જરૂરી છે. આ રીતે મનુષ્યનું શરીર અને આત્મભાવોના સુમેળપૂર્વક જ તપ-સંયમની આરાધના થાય છે. બાહ્ય તપ અને આત્યંતરતા તે સંજ્ઞા ક્રમશઃ શરીર અને આત્મભાવોની પ્રધાનતાની અપેક્ષાએ છે. બાર પ્રકારના તપથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય, આત્મવિશુદ્ધિ, મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિરોધ, અક્રિયતા અને મુક્તિ પ્રાપ્ત થાય છે. બારે ય પ્રકારના તપોના વિવિધ ભેદ-પ્રભેદ રૂપ વિસ્તાર શ્રી ભગવતી સૂત્ર શતક-૨૫/sમાં અને ઔપપાતિક સૂત્રમાં છે. જે આ અધ્યયનથી કંઈક વિશેષ છે. તેનું સૂચન અહીં વિવેચનમાં અને કોષ્ટકમાં કર્યું છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
ત્રીસમું અધ્યયન
તપોમાર્ગ ગતિ
૨)
સંવર અને નિર્જરા માર્ગ:
जहा उ पावगं कम्मं, रागदोस समज्जियं ।
खवेइ तवसा भिक्खू, तमेगग्गमणो सुण ॥ શબ્દાર્થ :- રવોસ સમય = રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં પવન = પાપ — = કર્મને fમજકૂ = ભિક્ષુ નદી = જે પ્રકારે તવસા = તપથી હવેઙ = ક્ષય કરે છે તે = તેને મળો = એકાગ્ર ચિત્તથી સુખ = સાંભળો. ભાવાર્થ – ભિક્ષુરાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં પાપ કર્મોનો જે તપ દ્વારા ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર ચિત્ત થઈ સાંભળો.
पाणिवह-मुसावाया, अदत्तमेहुण-परिग्गहा विरओ ।
राइभोयण-विरओ, जीवो हवइ अणासवो ॥ શબ્દાર્થ -પળવદ = પ્રાણી વધ, જીવ હિંસા મુવા = મૃષાવાદ, ખોટું બોલવું અત્ત = આપ્યા વિના વસ્તુ લેવી એપ = મૈથુન, કશીલ સેવન પરિહા = ધન ધાન્યાદિનું સંગ્રહ અને મમત્વ. આ પાંચ પાપોથી વિર = નિવૃત્ત થયેલો અને રાયમોલ-વિરો = રાત્રિ ભોજનથી નિવૃત વ = થાય છે નવો = જીવ સાતવો = આશ્રવ રહિત, કર્મબંધ થતો નથી. ભાવાર્થ - હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતિથી જીવ આશ્રવ રહિત બને છે અર્થાત્ હિંસાદિના ત્યાગથી કર્મબંધ અટકી જાય છે.
। पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइंदिओ।
व अगारवो य णिस्सलो, जीवो होइ अणासवो ॥ શબ્દાર્થ – વજન = પાંચ સમિતિથી યુક્ત તિત્તિો = ત્રણ ગુપ્તિઓથી યુક્ત અવતાનો = કષાય રહિત વિડિઓ - જિતેન્દ્રિય કરવો = ત્રણ ગૌરવ(ગવ) રહિતfસનો = નિઃશલ્ય, ત્રણ શલ્ય રહિત હોવું = થાય છે. ભાવાર્થ - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, ચાર કષાય રહિત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વથી રહિત તથા ત્રણ શલ્ય રહિત જીવ અનાશ્રવી થાય છે.
एएसिं तु विवच्चासे, रागदोस-समज्जियं । खवेइ उ जहा भिक्खू, तमेगग्गमणो सुण ॥
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
:
શબ્દાર્થ :- ત્તિ = ઉપર બતાવેલા જે ગુણો છે તેનાથી વિવાસે - વિપરીત અવગુણોના કારણે રાવોલ-સનિય - રાગદ્વેષથી સંચિત કરેલાં કર્મોને નહT = જે પ્રકારે મિવ = ભિક્ષુ વેડ્ ક્ષય કરે છે તેં – તે વિધિને નમળો = એકાગ્ર ચિત્ત થઈને સુખ = સાંભળો.
ભાવાર્થ :- ઉપરોક્ત ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગદ્વેષ આદિ અવગુણોથી સંચિત કરેલા કર્મોને, જે વિધિથી ભિક્ષુ નષ્ટ કરે છે, તે તમે એકાગ્રચિત્ત થઈને સાંભળો.
जहा महातलायस्स, सण्णिरुद्धे जलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्म णिरासवे । भवकोडी संचियं कम्मं, तवसा णिज्जरिज्जइ ॥
६
=
શબ્દાર્થ:- નહીં - જે રીતે મહાતલાયસ્સ = કોઈ મોટા તળાવના નલામે = જળ આવવાના માર્ગોને સપ્પિન્દ્રે = રોકી દેવામાં આવે તો, તે તળાવનું પાણી ૩સ્લિવળાÇ = ઉલેચાઈ જવાથી તથા સવળાQ = સૂર્યના તાપ દ્વારા મેળ = ક્રમથી, ધીરે-ધીરે સોલળા મને – સુકાઈ જાય છે ત્ત્વ તુ = આ રીતે સંનયાવિ = સંયમી સાધુઓના પાવમણિરાસવે = પાપકર્મોના નિરાશ્રવથી, નવીન પાપકર્મો રોકી દેવાથી ભવોડીસનિય - કરોડો ભવોના સંચિત કર્મો તવસા = તપ દ્વારા બિખ્તરિન્ગર્ = ક્ષય થઈ જાય છે.
વિવેચન :
ભાવાર્થ :- જે રીતે કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ આવતો રોકાઈ જાય, જૂનું પાણી ઉલેચાઈ જાય અને સૂર્યના તાપથી તે તળાવનું પાણી કાળક્રમે સુકાઈ જાય છે, તેવી જ રીતે સંયમી જીવોને પાપકર્મ આવવાનો માર્ગ બંધ થઈ જવાથી કરોડો ભવોના સંચિત થયેલા કર્મોની તપ દ્વારા નિર્જરા થાય છે. ।। ૫-૬ ।।
પ્રસ્તુત ગાથાઓમાં અનાશ્રવનું સ્વરૂપ અને તપનું માહાત્મ્ય પ્રદર્શિત કર્યું છે.
તપથી કર્મોની નિર્જરા થાય છે. તપથી આત્મવિશુદ્ધિ થાય છે. આત્મ વિશુદ્ધિના ઇચ્છુક સાધકોએ કર્મોનો ક્ષય કરતાં પહેલાં નવા આવતાં કર્મોના પ્રવાહને રોકવો જરૂરી છે. જો કર્મોનો પ્રવાહ ચાલુ જ હોય તો આત્મ વિશુદ્ધિનું કાર્ય થઈ શકે નહીં. તેથી જ સૂત્રકારે તપના વર્ણનનો પ્રારંભ કરતાં પહેલાં અનાશ્રવ એટલે આત્મામાં આવતાં કર્મ રોકાય તેવા સંવર પ્રધાન ગુણોનું નિરૂપણ કર્યું છે.
સંવરના ઉપાય ઃ– પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, તે પાંચ અવ્રતથી વિરામ પામવું તેમજ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો; પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન કરવું; ચાર કષાયો ઉપશાંત કરવા; પાંચ ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ છોડી જિતેન્દ્રિય બનવું; ઋદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ, તે ત્રણ પ્રકારના ગારવ–અભિમાનથી રહિત બનવું; માયા, નિદાન અને મિથ્યાત્વ તે ત્રણ શલ્યનો ત્યાગ કરી નિઃ શલ્ય બનવું; ઉપરોક્ત ગુણોની આરાધનાથી આશ્રવનો નિરોધ અર્થાત્ સંવર થાય છે અને તે-તે ગુણોથી વિપરીત આચરણ કરવાથી કર્મોનો આશ્રવ થાય છે.
તવસા નિષ્નરિષ્નદ્ :– આવતાં કર્મો રોકાઈ જવાથી સંવરની સાધના થાય છે અને ત્યારપછી બાર પ્રકારના તપની આરાધનાથી આત્માના પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય છે અને ત્યારે કર્મ મુક્તિની સાધના સફળ થાય છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૨૭ ]
ના મહતણાવસ.. :- આ ગાથામાં નિર્જરાના સ્વરૂપને દષ્ટાંતથી સમજાવ્યું છે. જે રીતે કોઈ મોટા તળાવને સાફ કરવું હોય, તો સહુ પ્રથમ તે તળાવમાં પાણી આવવાના માર્ગોને બંધ કરવામાં આવે, ત્યારપછી તેમાં રહેલા પાણીને ઉલેચીને બહાર કાઢી નાખવામાં આવે અને બાકી રહેલું પાણી સુર્યતાપથી ક્રમશઃ સુકાઈ જાય છે. આ રીતે તે તળાવ સંપૂર્ણ ખાલી થઈ જાય છે.
તે જ રીતે આત્મવિશુદ્ધિ માટે સહુ પ્રથમ પાપ કર્મોના આશ્રવ દ્વારોને બંધ કરવા જરૂરી હોય છે. તે માટે પાંચ મહાવ્રત આદિની આરાધના દ્વારા કર્મોના પ્રવેશને બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી તપથી કરોડો ભવોના સંચિત થયેલા કર્મોનો ક્ષય કરવામાં આવે છે ત્યારે જ આત્મા કર્મલેપથી નિર્લેપ-નિર્મલ થઈ જાય છે.
VIRવો - ગર્વ રહિત. શ્રી આવશ્યક સૂત્રમાં ત્રણ પ્રકારના ગર્વનું કથન છે– (૧) ઋદ્ધિ ગારવ- પોતાને પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ કરવો. (૨) રસ ગારવ– પ્રાપ્ત થયેલા, મનગમતા રસવંતા ભોજનનો ગર્વ કરવો. ૩) શાતા ગારવ- પ્રાપ્ત થયેલી સર્વ પ્રકારની અનુકુળતા, સુખશાતાનો ગર્વ કરવો. તપના પ્રકાર:
સો તો વિદો કુત્તો, વદિરભંતો તહાં .
बाहिरो छव्विहो वुत्तो, एवमब्भतरो तवो ॥ શબ્દાર્થ - તવો = તપ તો = તે વાદર = બાહ્ય તહીં = અને ગતરો = આત્યંતરના ભેદથી વિહો = બે પ્રકારના કુત્તો = કહ્યા છે વોદિર = બાહ્ય તપ છબ્રિહો = છ પ્રકારના કુત્તો = કહ્યા છે
= આ પ્રકારે ગતરો = આત્યંતર. ભાવાર્થ:- તે તપના બે પ્રકાર છે– બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ પ્રકાર છે અને આત્યંતર તપના પણ છ પ્રકાર છે. વિવેચન :તપસ્વરૂપ :- (૧) જે કર્મોને તપાવે, કર્મોને ભસ્મીભૂત કરી નાખે તે તપ છે. (૨) જે અનુષ્ઠાનોનું આચરણ આત્માને તપ્ત તેજસ્વી બનાવે, તે તપ છે. (૩) સંચિત કર્મોના ક્ષય માટે જે ઉપાયોનું આચરણ થાય તે તપ છે. (૪) રૂછનિરોતપ: 1 ઇચ્છાનો નિરોધ કરવો, તે તપ છે. ઉપરોક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે બહિવૃત્તિને અંતરમુખી બનાવવા માટેનો પુરુષાર્થ તે તપ છે. બાહપ :- જે તપ મુખ્યત્વે શરીરથી સંબંધિત હોય, જેમાં શરીર દ્વારા ભોગવી શકાય તેવા બાહ્ય દ્રવ્યોનો આંશિક કે સર્વાશે ત્યાગ થતો હોય, જેનો પ્રભાવ સીધો શરીર ઉપર પડતો હોય, જેને વ્યવહારમાં લોકો જાણી અને જોઈ શકતા હોય, તેને બાહ્યતપ કહે છે.
બાહ્ય તપ ઇન્દ્રિયોના વિષય-વિકારોને ઉપશાંત અને પાતળા કરવામાં સહાયભૂત થાય છે. બાહ્ય તપનું મુખ્ય પ્રયોજન જીવને અપ્રમત્ત રાખવાનું છે, કારણ કે અપ્રમત્ત જીવ સંયમ સાધનામાં પ્રગતિ કરી શકે છે. બાહ્ય તપ આત્માના ભાવોની વિશુદ્ધિ કરવામાં પણ સહાયક બને છે. બાહ્ય તપના છ પ્રકાર છે. આભ્યન્તર ત૫ - જેનો મુખ્ય સંબંધ આત્મ ભાવો સાથે હોય, જેમાં અંતઃકરણના પરિણામોની મુખ્યતા હોય, જેનાથી મનનું નિયમન થાય, તે આત્યંતર તપ છે. આત્યંતર તપના છ પ્રકાર છે.
બાહ્ય અને આત્યંતર તપના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થઈ જાય છે કે આત્યંતર તપ ભાવોની શુદ્ધિનું
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૨૮
મુખ્ય કારણ છે અને બાહ્ય તપ શરીરની આસક્તિ અને પુદ્ગલાસક્તિ છોડાવવાનું મુખ્ય સાધન છે. બાહ્ય તપના પ્રકારઃ
८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया, य बज्झो तवो होइ ॥
શબ્દાર્થ :- અળસળ = અનશન (તપ) બોરિયા = ઊણોદરી, ઊનોદરિકા મિવન્વાયરિયા = ભિક્ષાચર્યા રસરિત્ત્તાઓ - રસપરિત્યાગ યજિજ્ઞેસો - કાયક્લેશ સંલીયા - સંલીનતા-પ્રતિસંલીનતા વજ્જો = બાહ્ય તત્વો = તપના, છ ભેદ (પ્રકાર) દોફ = હોય છે.
=
ભાવાર્થ :- (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા (૪) રસ પરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા, આ છ બાહ્ય તપ છે.
વિવેચનઃ
બાહ્ય તપના છ પ્રકાર આ પ્રમાણે છે– (૧) અનશન– ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. (૨) ઊણોદરી– ભૂખ કરતાં ઓછું ભોજન કરવું. (૩) ભિક્ષાચરી– અભિગ્રહ યુક્ત ગોચરી કરવી. તેને ‘વૃત્તિસંક્ષેપ’ તપ પણ કહે છે. (૪) રસપરિત્યાગ– ઘી, તેલ, દૂધ, દહીં આદિ વિગય અને મહાવિગયોનો તથા ગરિષ્ટ પદાર્થોનો ત્યાગ કરવો. (૫) કાયક્લેશ– શરીરને કષ્ટ આપવું, લોચ કરવો, ખુલ્લા પગે ચાલવું, આતાપના લેવી, કઠિન આસન કરવા વગેરે. (૬) સંલીનતા– ઇન્દ્રિય, કષાય અને યોગોનું ગોપન કરવું અર્થાત્ ઇન્દ્રિયોને વશમાં રાખવી; કષાયો પર વિજય પ્રાપ્ત કરવો અને યોગ પ્રવૃત્તિ ઘટાડવી. તેમજ એકાંત સ્થાનમાં નિવાસ કરવો, તે પ્રતિસંલીનતા તપ છે.
(૧) બાહ્ય તપ અનશન ઃ ઈત્વરિક અનશન તપ ઃ
९
११
इत्तरिय मरणकाला य, अणसणा दुविहा भवे । इत्तरिय सावकंखा, णिरवकंखा उ बिइज्जिया ॥
શબ્દાર્થ :- અળસળા = અનશન તપ તુવિજ્ઞા = બે પ્રકારના મવે = થાય છે વૃત્તરિય = થોડા સમયનું માળવાતા = જીવન પર્યંત, મરણકાલ સુધીનું ફત્તરિય = થોડા સમયનું તપ સાવલા = આહારની આકાંક્ષા સહિત હોય છેલિબ્નિયા = બીજું મરણકાલ સુધીનું અનશન વિલા= આહારની આકાંક્ષા રહિત હોય છે. ભાવાર્થ :– અનશન તપના બે પ્રકાર છે– ઈત્વરિક (થોડા સમય માટેનું અનશન) અને જીવન પર્યંતનું અનશન. ઇત્વરિક અનશન આકાંક્ષા અને મર્યાદા સહિત હોય છે, જીવન પર્યંતનું અનશન આકાંક્ષા અને
મર્યાદા રહિત હોય છે.
जो सो इत्तरिय तवो, सो समासेण छव्विहो । सेढितवो पयरतवो, घणो य तह होइ वग्गो य ॥ तत्तो य वग्गवग्गो उ, पंचमो छटुओ पइण्णतवो । मणइच्छियचित्तत्थो, णायव्वो होइ इत्तरिओ ॥
Page #283
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૨૯ ]
શબ્દાર્થ:- નો = જે તો = આ રૂરિય = ઇત્વરિક તવો = તપ છે તો = તે સમારે = સંક્ષેપમાં છગ્લિશ= છ પ્રકારના હો= છે તિવો = શ્રેણી તપ પથરતવ= પ્રતર તપવનો= ઘન તપ વો = વર્ગ તપ વધવો = વર્ગ વર્ગ તપ છઠ્ઠઓ = છકું ફતવો = પ્રકીર્ણ તપ માફક = મન ઈચ્છિત, ઈચ્છા પ્રમાણે વિરત્યો = અનેક પ્રકારે હોવું = થાય છે ગબ્બો = તેમ જાણવું જોઈએ. ભાવાર્થ - સંક્ષેપમાં ઈન્ગરિક તપના છ પ્રકાર છે– શ્રેણિતપ, પ્રતરતપ, ઘનતપ, વર્ગ ત૫; પાંચમું વર્ગ-વર્ગ તપ અને છઠ્ઠ ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારનું પ્રકીર્ણ તપ હોય છે, આ રીતે ઈવરિક તપ જાણવું જોઈએ. / ૧૦–૧૧ . વિવેચન - અનશન - અનુ+અશન = આહારનો ત્યાગ. - ભોજનાદિ ખાદ્ય પદાર્થો. પણ- પાણી. હાફ – ફળ, મેવા. સામં– મુખવાસ. આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો, તે અનશન છે. તેના બે ભેદ છે– (૧) ઇત્વરિક અનશન- અલ્પકાલ માટે આહારનો ત્યાગ કરવો. (૨) યાવત્કથિતજીવનપર્યત આહારનો ત્યાગ કરવો. તેમાં ઈન્ગરિક તપ પારણાની આકાંક્ષા સહિત હોય છે. પ્રથમ તીર્થકરના સમયે તેની મર્યાદા ઉત્કૃષ્ટ એક વર્ષની હોય છે. મધ્યના બાવીસ તીર્થકરના સમયે આઠ મહિનાની તથા અંતિમ ચોવીસમા તીર્થંકરના સમયે છ મહિનાની ઉત્કૃષ્ટ અવધિ હોય છે અને જઘન્ય મર્યાદા હંમેશાં અંતર્મુહૂર્તની હોય છે. ઈત્વરિક તપના પ્રકાર - એક ઉપવાસથી લઈને છ માસના ઉપવાસ સુધીનું કોઈ પણ તપ કોઈ પણ પ્રકારે કરવું, તે ઇવરિક તપ છે. તેના અનેક પ્રકાર છે. પ્રસ્તુત ગાથાઓમાં તેના છ ભેદ કહ્યા છે. શ્રેણીતપ:- શ્રેણી = પંકિત. આ તપમાં પંકિતબદ્ધ ઉપવાસ કરવામાં આવે છે. આ તપમાં એક ઉપવાસપારણું, બે ઉપવાસ–પારણું, ત્રણ ઉપવાસ–પારણું તેમ ક્રમશઃ આગળ વધે છે. જેમ કે– ૩ પદાત્મક શ્રેણીમાં ત્રણ ઉપવાસ સુધી, ૪ પદાત્મક શ્રેણીમાં ચાર ઉપવાસ સુધી, તપ વૃદ્ધિ થાય છે. આ જ રીતે પાંચ પદાત્મક, છ પદાત્મક અને ઉત્કૃષ્ટ ૧૨૦ પદાત્મક અર્થાત્ છ માસ સુધીની શ્રેણી થાય છે. અહીં ત્રણ પદાત્મક શ્રેણીના ઉદાહરણથી આકૃતિ આપી છે. [૧] [૩] આ ત્રણ પદાત્મક શ્રેણીમાં કુલ છ ઉપવાસ
અને ત્રણ પારણા થાય છે. ૩ પ્રતર તપ :- શ્રેણીxશ્રેણી = પ્રતર. ત્રણ પદાત્મક શ્રેણીxત્રણ પદાત્મક શ્રેણી = નવ
પદાત્મક પ્રતર તપ થાય છે. અર્થાત્ ત્રણ પદાત્મક શ્રેણી તપ એક સાથે ત્રણવાર કરવામાં આવે, તો તે પ્રતર તપ કહેવાય છે. તેમાં ૧૮ ઉપવાસ અને ૯ પારણા થાય છે.
કુલ ૨૭ દિવસે નવ પદાત્મક પ્રતર તપ પૂર્ણ થાય છે. જુઓ– સ્થાપના. ધનતપ :- પ્રતરxશ્રેણી = ઘન. નવ પદાત્મક પ્રતર x ત્રણ પ્રદાત્મક શ્રેણી = ઘન તપ થાય છે. અર્થાત્ નવ પદાત્મક પ્રતર તપ એક સાથે ત્રણ વાર કરવામાં આવે, તો તે ઘન તપ કહેવાય છે. આ ઘન તપમાં ૫૪ ઉપવાસ અને ૨૭ પારણા થાય છે. તે કુલ ૮૧ દિવસે પૂર્ણ થાય છે. ઘન તપની સ્થાપના પ્રતર તપની સ્થાપના સમાન સમજવી પરંતુ તેમાં ત્રણ શ્રેણીની બદલે નવ શ્રેણી સમજવી.
આ જ રીતે ચાર ઉપવાસ–પાંચ ઉપવાસ વગેરેથી પ્રતર તપ અને ઘન તપ સમજવા. (૪) વર્ગ તપ – કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં વર્ગ થાય છે. અહીં ઘન તપને ઘન તપથી ગુણતાં
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વર્ગ તપ થાય છે. ઘન તપમાં ૫૪ ઉપવાસ અને ૨૭ પારણાં હોય છે. આ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં ૫૪૪૫૪ = ૨,૯૧૬ ઉપવાસ અને ર૭૪૨૭ = ૭૨૯ પારણાં; વર્ગ તપમાં થાય છે. તે કુલ ૩૬૪૫(ત્રણ હજાર છસો પિસ્તાળીસ) દિવસે પૂર્ણ થાય છે અર્થાત્ ૧૦ વર્ષ, એક મહીનો અને ૧૫ દિવસ થાય. (૫) વર્ગવર્ગ ત૫ - વર્ગને વર્ગથી ગુણતાં વર્ણવર્ગ સંખ્યા આવે છે. વર્ગતપમાં ૨,૯૧૬ ઉપવાસ અને ૭ર૯ પારણાં હોય છે. આ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં ૨,૯૧૬૪૨,૯૧૬ = ૮૫,૦૩,૦૫૬ ઉપવાસ અને ૭ર૯૪૭૨૯ = ૫,૩૧,૪૪૧ પારણાં; વર્ગવર્ગ તપમાં થાય છે. તે કુલ ૯૦,૩૪,૪૯૭ દિવસે પૂર્ણ થાય છે અર્થાત્ ૨૫,૦૯૫ વર્ષ ૯ મહીના અને ૨૭ દિવસ થાય છે. ત્રણ ઉપવાસવાળા શ્રેણી તપ આદિમાં ઉપવાસ–પારણાના દિવસો :પાંચ ઈન્ડરિક તપ ઉપવાસ
પારણાં
કુલ દિવસો ૧. શ્રેણી તપ ૨. પ્રતર તપ
૧૮ ૩. ઘન તપ |
પ૪ | ૨૭ |
૮૧ ૪. વર્ગ તપ
૨,૯૧૬ ૭૨૯
૩,૬૪૫ - પ. વર્ગ વર્ગ તપ | ૮૫,૦૩,૦૫૬ | ૫,૩૧,૪૪૧ || ૯૦, ૩૪, ૪૯૭.
*ત્રણ પદાત્મક શ્રેણીની જેમ ૪, ૫, ૬ આદિ અનેક પદાત્મક શ્રેણીથી પણ ઈ–રિક તપ થઈ શકે છે. પ્રકીર્ણક તપ:- શ્રેણી વગેરે કોઈ પણ નિયત રચના વિના યથાશક્તિ ગમે તે તપ કરવો તેને પ્રકીર્ણક તપ કહે છે. અર્થાત્ શ્રેણીતા આદિ આ ઉપરોક્ત પાંચ પ્રકારના તપ સિવાય શેષ સર્વ તપનો સમાવેશ પ્રકીર્ણક તપમાં થાય છે. માકિ જિલ્લો - મન ઇચ્છિત ચિત્રાર્થ, ચિત્ર+અર્થ. ચિત્ર એટલે વિવિધ પ્રકાર, અનેક પ્રકારના; અર્થ એટલે વિષય; વિવિધ પ્રકારના તપને વિષય બનાવે તે ચિત્રાર્થ. સંપૂર્ણ પદનો અર્થ વિવિધ પ્રકારના મન ઈચ્છિત તપને વિષય કરનાર; આ રીતે આ પદ પ્રકીર્ણક તપનું સ્વરૂપ દર્શક વિશેષણ છે. વ્યક્તિ પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર વિવિધ પ્રકારના તપ કરે છે તેથી પ્રકીર્ણક તપના અનેક ભેદ થાય છે.
શ્રેણીતપ વગેરે પૂર્વોક્ત પાંચ પ્રકારના તપ સિવાયના ઉપવાસ, આયંબિલ, એકાસણું, એકઠાણું, પોરસી, બે પોરસી, નવી, અભિગ્રહ, સંકેત પ્રત્યાખ્યાન, વિવિધ પડિમાઓ, દત્તી-પરિમાણ વગેરે સર્વ તપનો સમાવેશ પ્રકીર્ણક તપમાં થાય છે.
અનેક આચાર્યોએ આ પદનો-“મનઈચ્છિત વિવિધ પ્રકારના ફળ આપનાર તપ”, એવો અર્થ પણ કર્યો છે. ઈત્વરિક તપના ચૌદ ભેદ:- શ્રી ઔપપાતિક સૂત્રમાં તપનું વિસ્તૃત વર્ણન છે. ત્યાં ત્વરિક અનશન તપના ચૌદ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે
(૧) ઉપવાસ (૨) છઠ (૩) અટ્ટમ (૪) ચોલ (૫) પંચોલુ (૬) છકાય (૭) સાત દિવસના ઉપવાસ. (૮) ૧૫ દિવસના ઉપવાસ. (૯) એક માસના ઉપવાસ. (૧૦) બે માસના ઉપવાસ. (૧૧) ત્રણ માસના ઉપવાસ. (૧૨) ચાર માસના ઉપવાસ. (૧૩) પાંચ માસના ઉપવાસ. (૧૪) છ માસના ઉપવાસ.
Page #285
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૩૧ ]
પ્રસ્તુત અધ્યયનના વર્ણન પ્રમાણે આ ચૌદ ભેદોનો સમાવેશ છઠ્ઠા પ્રકીર્ણક ઈન્ડરિક તપમાં થાય છે. ઈવરિક તપના લાભ - જીવન કાલમાં વિવિધ પ્રકારના તપનું આચરણ અને અભ્યાસ કરનાર સાધક મરણ કાલમાં સંલેખના-સંથારાની આરાધના સમાધિભાવપૂર્વક કરી શકે છે. તે સિવાય ઈત્વરિક તપના અન્ય પણ ઘણા લાભ થાય છે.
મૂલારાધના ગ્રંથ, અધ્યાય-૩ર૩૭ થી ૨૪૪ સુધીના શ્લોકમાં તપના લાભ સંબંધી વિવિધ વિશ્લેષણ છે. સંક્ષેપમાં તે લાભ આ પ્રમાણે છે– (૧) ઇન્દ્રિય દમન (૨) સમાધિયોગ-સ્પર્શ (૩) વીર્યશક્તિનો ઉપયોગ (૪) જીવન સંબંધી તૃષ્ણાનો નાશ (૫) સંક્લેશ રહિત કષ્ટ સહિષ્ણુતાનો અભ્યાસ (૬) શરીર, સ્વાદ અને સુખ પ્રતિ અપ્રતિબદ્ધતા (૭) કષાયનિગ્રહ (૮) ભોગો પ્રતિ ઉદાસીનતા (૯) સમાધિ મરણનો સ્થિર અભ્યાસ (૧૦) અનાયાસ આત્મદમન (૧૧) આહાર પ્રતિ અનાકાંક્ષાનો અભ્યાસ (૧૨) અનાસક્તિના પરિણામોની વૃદ્ધિ (૧૩) લાભ-અલાભ, સુખ-દુઃખ આદિમાં સમતા (૧૪) બ્રહ્મચર્ય સિદ્ધિ (૧૫) નિદ્રાવિજય (૧૬) ત્યાગ દઢતા (૧૭) વિશિષ્ટ ત્યાગનો વિકાસ (૧૮) દર્પ-નાશ (૧૯) આત્મકીર્તિ તેમજ કુલ, ગણ, સંઘની પ્રભાવના (૨૦) આળસ ત્યાગ (૨૧) કર્મવિશુદ્ધિ (રર) મિથ્યાદષ્ટિ જીવો પ્રત્યે પણ સૌમ્ય ભાવ (૨૩) મુક્તિમાર્ગ-પ્રકાશન (૨૪) જિનાજ્ઞા આરાધના (૨૫) દેહ લાઘવ (૨૬) શરીર પ્રતિ અનાસક્તિ (૨૭) રાગાદિનો ઉપશમ (૨૮) આહાર પરિમિત હોવાથી શરીરમાં નીરોગતા (૨૯) સંતોષ વૃદ્ધિ (૩૦) આહારાદિમાં આસક્તિની ક્ષીણતા.
આ ગુણોનો વાસ્તવિક અનુભવ તો તપ કરનાર જ કરી શકે છે. સાધકોને જે લબ્ધિઓ અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેમાં પણ આ ઈવરિક અનશન તપનું જ પ્રમુખ સ્થાન હોય છે. મરણકાલિક અનશન તપ:
जा सा अणसणा मरणे, दुविहा सा वियाहिया । सवियारमवियारा, कायचिट्ठ पई भवे ॥ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिया ।
णीहारिमणीहारी, आहारच्छेओ दोसु वि ॥ શબ્દાર્થ – સ = તે, ના = જો મરો = મરણકાલિક અસM = અનશન છે વિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે જયારે = સવિચાર, કાયચેષ્ટા સહિત વિયર = અવિચાર (કાયચેષ્ટા રહિત) આ ભેદ વિઠ્ઠ પર કાયચેષ્ટાની અપેક્ષાએ મવેર હોય છે અદવા = અથવા, પ્રકારાન્તરથી
દિયા = કહ્યા છે સપરિશ્મા = સપરિકર્મ, બીજાની સેવા લેવી પરિશ્મા = અપરિકર્મ, બીજાની સેવા ન લેવી જીદસિં = અંતિમ સંસ્કાર વિધિ સહિત મળીદારી = અંતિમ સંસ્કાર વિધિ રહિત હો વુિં = બન્ને પ્રકારના અનશનોમાં, કદાચ્છો = આહારનો ત્યાગ હોય છે. ભાવાર્થ - મરણકાલિક અનશન કાયચેષ્ટાને આધારે, સવિચાર(પડખું બદલવું વગેરે ક્રિયા સહિત) અને અવિચાર(ઉક્ત ક્રિયા રહિત) એમ બે પ્રકારનું છે.
અથવા મરણકાલિક અનશનના સપરિકર્મ અને અપરિકર્મ, એમ બે ભેદ છે. તથા નિર્ધારીમ અને અનિહરીમ એમ બે ભેદ પણ થાય છે. બન્નેમાં આહારનો ત્યાગ હોય છે. / ૧૨–૧૩ //
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અનશન તપના બીજા ભેદરૂપ મરણકાલિક અનશનનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. મરણકાલિક અનશન :- સમયની મર્યાદા વિના જીવન પર્યત એટલે મૃત્યુ સુધી આહારનો ત્યાગ કરવો, તેને મરણકાલિક અનશન કહે છે. વ્યવહાર ભાષામાં તેને સંથારો અથવા પંડિત મરણ પણ કહે છે. શ્રી આચારાંગ આદિ સૂત્રમાં તેના ત્રણ ભેદનું કથન છે– (૧) ભક્ત પ્રત્યાખ્યાન- ત્રણ કે ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો, તેને ભક્ત પ્રત્યાખ્યાન કહે છે. તેમાં શરીરના હલન ચલનની અને બીજા પાસે સેવા લેવાની છૂટ હોય છે. (૨) ઈગિત મરણ– તેમાં ચાર પ્રકારના આહારનો જીવન પર્યંત ત્યાગ કરવાનો હોય છે. ઈગિત એટલે ઈશારા. તેમાં હાથ-પગની ચેષ્ટા દ્વારા અન્યને ઈશારો–સંકેત કરવાની છૂટ હોય છે પરંતુ બીજા પાસેથી સેવા લેવાનો ત્યાગ હોય છે. (૩) પાદપોપગમન મરણતેમાં ચાર પ્રકારના આહાર ત્યાગ સિવાય સાધક વૃક્ષની કાપેલી ડાળીની જેમ હલનચલન કર્યા વિના સ્થિર રહે છે અર્થાતુ જે સ્થિતિમાં પાદપોપગમન મરણનો સ્વીકાર કરે, તે જ સ્થિતિમાં મૃત્યુ પર્યત રહે છે. તેમાં કાયિક ચેષ્ટાઓ અને બીજાની સેવા લેવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય છે. અહીં સૂત્રકારે મરણકાલિક અનશનના ત્રણ પ્રકારે, બે-બે ભેદનું નિરૂપણ કર્યું છે. (૧) સવારં:- સવિચાર. કાયિક ચેષ્ટાની અપેક્ષાએ મરણકાલિક અનશનના બે ભેદ છે– (૧) કાયિક ચેષ્ટા સહિત અર્થાત્ સંથારામાં ઊઠવું, બેસવું, હલન ચલન કરવું વગેરે પ્રવૃત્તિ કરવી, તે સવિચાર અનશન છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઈગિતમરણ સવિચાર છે. (૨) વિચાર– અવિચાર. ઉક્ત કાયિક ચેષ્ટાઓથી રહિત હોય, તે અવિચાર અનશન છે. પાદપોપગમન મરણ અવિચાર છે. (૨) સપરિમ્પ - પરિકર્મની અપેક્ષાએ તેના બે ભેદ છે– સપરિકર્મ અને અપરિકર્મ. (૧) જેમાં શરીરની સેવા શુશ્રુષા સ્વયં અથવા અન્ય પાસે કરાવી શકાય, તેને સપરિકર્મ કહે છે. અનુકૂળતા માટે હાથ-પગ હલાવવા, પડખુ ફેરવવું, તેલ માલીશ કરવું કે કરાવવું વગેરે પરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઈગિત મરણ સપરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે. ઈગિતમરણમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે પરંતુ બીજા પાસે કરાવી શકતા નથી. (૨) જેમાં શરીરની સેવા-સુશ્રુષા સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય, તેને અપરિકર્મ કહે છે. પાદપોપગમન મરણ અપરિકર્મ હોય છે. (૩) નીહરિન :- મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. (૧) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહનો નિહર–અન્યત્ર લઈ જઈને અંતિમ સંસ્કાર થાય, તે નિહરિમ છે. ગામ કે ઉપાશ્રયમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી ગામની બહાર તેના દેહની અંતિમ વિધિ થાય છે. (૨) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ થતી નથી, તેને અનિહારિમ કહે છે. ગામની બહાર, વનમાં, જંગલમાં, પર્વત ઉપર કે તેવા કોઈ નિર્જન સ્થાનમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી તેના મૃતદેહનો નિહર– અન્યત્ર લઈ જઈને અંતિમ વિધિ થતી નથી. તેથી તેને અનિર્ધારિમ કહે છે. તે સાધુના મૃતદેહનું ત્યાં જ વ્યુત્સર્જન કરવામાં આવે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઇગિતમરણ અને પાદપોપગમન તે ત્રણે ય પ્રકારના અનશન નિહારિમ અને અનિહારિમ બંને પ્રકારના હોય છે.
એક અપેક્ષાએ મરણકાલિક અનશનના, સકારણ અને અકારણ એવા પણ બે ભેદ કરવામાં આવે
Page #287
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
| ૨૩૩ ]
છે– (૧) સકારણ– ભૂકંપ, અકસ્માતુ, મારણાંતિક ઉપસર્ગ વગેરે આયુષ્ય પૂર્ણ થવાની અણધારી કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આત્મસાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું તે સકારણ છે. (૨) અકારણકોઈપણ વિકટ પરિસ્થિતિ વિના આયુષ્યના અંત સમયને અનુમાન આદિથી જાણી આત્મ સાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું, તેને અકારણ અનશન કહે છે.
આ સર્વ પ્રકારના મરણમાં આહારનો ત્યાગ અવશ્ય હોય છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ કે ચાર આહારનો અને ઈગિતમરણ અને પાદપોપગમન મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. અનશન ગ્રહણ વિધિઃ- પોતાની આયુ મર્યાદાનો કોઈ સંકેત થઈ જાય અથવા ગુરુ ભગવંતોના અનુભવ દ્વારા જાણવામાં આવે, ત્યારે સાધક પોતાની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને ત્રણમાંથી કોઈપણ એક અનશનનો સ્વીકાર કરે; તેમાં ગુરુ સમીપે જઈને સ્વીકૃત વ્રતનિયમોમાં લાગેલા દોષોની આલોચના-પ્રતિક્રમણ કરીને તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, વ્રતોની શુદ્ધિ કરે, જગતના સર્વ જીવો સાથે ક્ષમાયાચના તેમજ સર્વ જીવો પ્રતિ પૂર્ણ મૈત્રી ભાવ સ્થાપિત કરે, નજીકના સ્થાનમાં સ્પંડિલભૂમિની પ્રતિલેખના કરે, પોતાને આવશ્યક ઉપકરણ અને સ્થાન વગેરેની મર્યાદા નિશ્ચિત કરે; ત્યાર પછી આસન કે ઘાસ વગેરે પાથરીને પ્રતિલેખન પ્રમાર્જન કરી તેના પર સ્થિત થાય, બેસે; ત્યાર પછી વિધિ સહિત ગુરુ વંદનપૂર્વક ગુરુમુખે અથવા સ્વતઃ ત્રણ કે ચાર પ્રકારના આહાર, શરીર અને અઢાર પાપોના ત્રણ કરણ ત્રણ યોગે કરી પ્રત્યાખ્યાન કરે.
આ રીતે આત્મ સાધનાના લક્ષે સ્વેચ્છાથી પાપસ્થાનનો, શરીરનો અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે મરણકાલિક અનશન તપ છે. આ તપ કોઈપણ પ્રકારના આવેશ વિના, ગંભીરતાપૂર્વક ગુરુ-વડીલની આજ્ઞા કે સ્વીકૃતિથી ગ્રહણ કરવામાં આવે છે અને તે મહાન કર્મનિર્જરાનું સાધન બને છે. (ર) બાહ્યુતપ: ઊણોદરી તપ -
- ओमोयरणं पंचहा, समासेण वियाहियं । १४
दव्वओ खेत्त कालेण, भावेण पज्जवेहि य ॥ શબ્દાર્થઃ-ફળો- દ્રવ્યથી ઉત્તત્તેિ = ક્ષેત્રથી, કાળથી માવે = ભાવથી ય = અને પાર્દિપર્યાયોથી ઓનોર = ઊણોદરી તપાસનારેખ = સંક્ષેપમાં પંહ = પાંચ પ્રકારના વિવાદિયે કહ્યા છે. ભાવાર્થ - ઊણોદરી તપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયોની અપેક્ષાએ સંક્ષેપમાં પાંચ પ્રકાર છે. १५ जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे ।
जहण्णेणेगसित्थाई, एवं दव्वेण उ भवे ॥ શબ્દાર્થ -નર્સ = જેનો નો જેટલો આદર = આહાર છે તો તેનાથી ગોજે કં = ઓછો વરે = કરે છે ગ જ = જઘન્યથી પરિસ્થા = એક કવલ, બે કવલ આદિ ૩= પણ ઓછો કરે છે પર્વ = એ પ્રકારે પ્લેખ = દ્રવ્યથી ઊણોદરી ભવે = થાય છે. ભાવાર્થ:- જેનો જેટલો આહાર હોય તેનાથી યથા શક્તિ ઓછું ખાવું તે દ્રવ્ય ઊણોદરી તપ છે. તેમાં ઓછામાં ઓછા એક, બે આદિ કવલ ઓછાં ખાય તોપણ ઊણોદરી તપ થાય છે. | SIને બારે તહ રહાણ, fણાને ય મારે પct I
खेडे कब्बडदोणमुह, पट्टणमडंब संबाहे ॥
१६
खेडे कब्बड
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
आसमपए विहारे, सण्णिवेसे समाय घोसे य ।
थलिसेणाखंधारे, सत्थे संवट्टकोट्टे य ॥ - वाडेसु व रत्थासु व घरेसु वा एवमित्तियं खेत्तं ।
कप्पइ उ एवमाई, एवं खेत्तेण उ भवे ॥ શબ્દાર્થ - નામે = ગ્રામ ખારે = નગર રચંદળી = રાજધાની ળિમે = જે નગરમાં વ્યાપાર કરનારા મહાજનોની વસ્તી વિશેષ હોય મારે = સોના, ચાંદી વગેરે ધાતુની ખાણ પત્તી = ચારે તરફ વૃક્ષોથી ઘેરાયેલું સ્થાન, જ્યાં ચોર વગેરે રહેતા હોય તે = જે વસતીની ચારે તરફ માટીનો કિલ્લો હોય વાડ= કસબો, ઓછી વસતીવાળું નગર વોગમુક સમુદ્ર કિનારાની વસતી, જ્યાં જવા જળમાર્ગ અને સ્થળમાર્ગ બન્ને પ્રકારનો માર્ગહોય પટ્ટા = પાટણ, વ્યાપાર-વાણિજ્યનું મોટું સ્થળ, જ્યાં ચારેય દિશામાંથી વેપારીઓનું આવાગમન થતું હોય તેવું સ્થળ મડવ = મડંબ, જેની ચારે ય દિશાઓમાં અઢી-અઢી ગાઉ સુધી કોઈ ગામડું વગેરે ન હોય તેવા સંબોધ, પર્વતોની વચ્ચે વસેલું ગામ, ચારેય વર્ણવાળા લોકોની વસતિ નાનપણ = આશ્રમ પદ– તપસ્વીઓના રહેવાનું સ્થળ, આશ્રમ વિદ્યારે = બૌદ્ધ ભિક્ષુઓને રહેવાનું સ્થળ, દેવસ્થાન અપાવેa = જ્યાં યાત્રા માટે લોકો એકત્રિત થાય તનાવ = જ્યાં યાત્રી ઊતરે, ધર્મશાળા પાલી = ઘોષ, ગોપાલક વસતિ, ગોકુલ હંધારે= સ્થલસેનાનો સ્કંધાવાર, સેનાનો પડાવ કરવાનું સ્થાન, છાવણી સ્થળ સન્થ = સાર્થ, સાર્થવાહનો પડાવ, બાજાર હાટ, કરિયાણુ લેવા માટે આવતાં લોકોને એકત્રિત થવાનું સ્થળ સંવદૃ = સંવર્ણ, ભયથી ડરીને લોકો જ્યાં આવીને શરણ લેતાં હોય તે સ્થળ શોટ્ટ= કિલ્લાવાળું નગર વાસુ = વાડ, જેની ચારે બાજુ વાડ લગાવેલી હોય તેવું સ્થળ રસ્થાણુ = શેરીઓ, ગલી, લતો ઘરેલુ = ઘર પર્વત્તિયં - આટલા જ હi = ક્ષેત્રોમાં વખ= ગોચરી લેવાનું કલ્પ છે પવનારું = આ પ્રમાણે અભિગ્રહ કરીને જે સાધુ ગોચરી કરે છે પä ૩= આ રીતે તેજ = ક્ષેત્રથી ઊણોદરી તપ મ = થાય છે. ભાવાર્થ :- ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કર્બટ, દ્રોણમુખ, પત્તન, મંડબ, સંબોધ, આશ્રમ-પદ વિહાર, સંનિવેશ, ધર્મશાળા, ગોકુળ, છાવણી, હાટ બજાર કે સાર્થવાહ પડાવ, સંવર્ણ, કોટ, વાટ, ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમજ આવાં જ બીજાં સ્થળોમાંથી અમુક નિર્ધારિત ક્ષેત્રમાં જ ભિક્ષા માટે જવું, તેવો અભિગ્રહ ધારણ કરવો, તે ક્ષેત્રઊણોદરી તપ છે. // ૧૬–૧૭–૧૮
पेडा य अद्धपेडा, गोमुत्ति-पयंग वीहिया चेव ।
सबुक्कावट्टायया गतु, पच्चागया य छट्ठा ॥ શબ્દાર્થ - ૧ = પેટીના આકારે, વચ્ચેના ઘરો છોડી ચારે દિશાઓમાં ફરતાં ગોચરી કરે અને = અર્ધ પેટીના આકારે ઘરોમાં જતાં ગોચરી કરે ગોર = ગોત્રિકા, બળદના મૂત્રના આકારે ઘરોમાં ગોચરી કરે, અર્થાત્ પ્રથમ ડાબી બાજુ, પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ, તેમ સામસામેના ઘરોમાં ગોચરી કરે પવન વીદિયા = પતંગ વીથિકા, પતંગિયાની ગતિની જેમ દિશા કે ઘરોના ક્રમ વિના વ્યુત્ક્રમે ગોચરી કરે વેવ = અને સંgવવાવઠ્ઠા = શસ્તુકાવર્તા ગોચરી, શંખના આવર્તની જેમ ગોળ છઠ્ઠા = છઠ્ઠી થયા = આયતાકારે, લાંબા સીધા માર્ગે ચાલતાં તું = જાતાં ગોચરી કરવી પડ્યાયા = પ્રત્યાગતા ગોચરી, પાછા ફરતાં ગોચરી કરવી.
Page #289
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૩૫ ]
२०॥
ભાવાર્થ - (૧) પેટીના આકારે ઘરોમાં જતાં ગોચરી કરે તેમજ (૨) અર્ધ પેટિકાના આકારમાં (૩) બળદના મૂત્રના આકારમાં, (૪) પતંગિયાની ગતિ જેવા આકારમાં (પ-૬) શંખાવર્તના અને આયતા, આ બંને આકારમાં જતાં કે પાછા ફરતાં ગોચરી કરે. એમ છ પ્રકારે ક્ષેત્ર સંબંધી અભિગ્રહ ધારણ કરીને ગોચરી કરવી, તે ક્ષેત્ર ઊણોદરી તપ છે.
दिवसस्स पोरिसीणं, चउण्ह पि उ जत्तिओ भवे कालो ।
एवं चरमाणो खलु, कालोमाणं मुणेयव्वं ॥ શબ્દાર્થ-વિસા = દિવસના વસઇદં પિ = ચાર પરિસીમાં = પ્રહરોમાં ગત્ત વાતો જેટલા સમયનો અભિગ્રહ મ = હોય, અથવા આજે હું અમુક પ્રહરમાં ગોચરી જઈશ પર્વ = આ પ્રકારે અભિગ્રહ કરી વરમાળો = વિચરતા સાધુનું હા = નિશ્ચય જ વાતોના = કાળની અપેક્ષાએ ઊણોદરી તપ થાય છે, = એમ જાણવું જોઈએ. ભાવાર્થ - દિવસના ચાર પ્રહરોમાંથી જે પ્રહરમાં જેટલો કાળ ગોચરી લેવાના અભિગ્રહરૂપે નિયત કર્યો હોય, તે નિયત સમયમાં જ ભિક્ષા માટે જવું, તેને કાલ ઊણોદરી તપ કહેવાય છે. २१ अहवा तइयाए पोरिसीए, ऊणाइ घासमेसंतो ।
चउभागूणाए वा, एवं कालेण ऊ भवे ॥ શબ્દાર્થ-અધવા અથવા તાપ-ત્રીજા પરિણ=પ્રહરમાં ઝાડૂથોડા ઓછા સમયેવામાં પણ = ચોથા ભાગથી ઓછા અથવા ત્રીજા પ્રહરમાં અંતિમ ચોથા ભાગમાં સાધુ, વાસં = આહારની ક્ષતિ = ગવેષણા કરવાનો અભિગ્રહ કરે તો પર્વ = આ પ્રકારને નેપ = કાળથી, ઊણોદરી તપ કરે = થાય છે. ભાવાર્થ – અથવા તૃતીય પ્રહરમાં જ અમુક ભાગ ન્યૂન કે ચોથો ભાગ ન્યૂન તેમ કોઈપણ અભિગ્રહ પૂર્વક ત્રીજા પ્રહરે ગોચરી કરવી, તે પણ કાળથી ઊણોદરી તપ છે. २२ । इत्थी वा पुरिसो वा, अलंकिओ वा णालंकिओ वावि ।
अण्णयर वयत्थो वा, अण्णयरेणं व वत्थेणं ॥ अण्णेण विसेसेणं, वण्णेणं भाव मणमयंते उ ।
एवं चरमाणो खलु, भावोमाणं मुणेयव्वं ॥ શબ્દાર્થ-સ્થી સ્ત્રીપુરી-પુરુષ અન્નવિઓ અલંકૃતા અર્તાવિગો અલંકાર રહિત અgયર વાત્યોક અમુક અવસ્થાવાળા મારે વલ્થળ = અમુક વસ્ત્રથી યુક્ત વઘા = વર્ણ આદિ અouખ = અન્ય કોઈવિસેળ વિશેષતાથી યુક્ત ભાવમળુમુતે ભાવ સંબંધી અભિગ્રહ કરેપર્વઆ રીતે વરમાળો = વિચરણ કરનારને વધુ નિશ્ચયથી ભાવોમાઈ = ભાવ ઊણોદરી તપyયબ્ધ = જાણવું ભાવાર્થ:- સ્ત્રી અથવા પુરુષ, અલંકારયુક્ત કે અલંકાર રહિત, અમુક વયવાળા અને અમુક વસ્ત્ર પહેરેલ વ્યક્તિ સંબંધી અભિગ્રહ કરીને;
તેમજ અન્ય કોઈ વર્ણ આદિ વિશેષતા યુક્ત ભાવ સંબંધી અભિગ્રહ ધારણ કરીને ગોચરી માટે વિચરણ કરનારા મુનિને ભાવ ઊણોદરી તપ થાય છે, તેમ જાણવું જોઈએ. રર-૨૩
Page #290
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२४ दव्वे खेत्ते काले, भावम्मि य आहिया उ जे भावा ।
एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खू ॥ શબ્દાર્થ –ળે = દ્રવ્ય હો = ક્ષેત્ર જાતે = કાળ બાવન = ભાવમાં જે = જો માવા = ભાવ માદિયા= કહ્યા છે પણ તેનાથી નવરો ઊણોદરી તપ કરનારોfમણૂક સાધુ બનવવરણો = પર્યાયથી ઊણોદરી કરનારો મને = હોય છે. ભાવાર્થ - [પૂર્વોક્ત ગાથાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઊણોદરી અંગે જે જે વર્ણન કર્યું છે તે બધામાંથી એકી સાથે ઊણોદરી રૂપે અભિગ્રહ ધારણ કરનાર ભિક્ષુ પર્યવચરક ઊણોદરી તપ કરનાર થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ભેદ-પ્રભેદના માધ્યમે ઊણોદરી તપનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. ઊણોદરી - ઊણ = ન્યુન, ઓછું. ઉદરી = ઉદરવૃત્તિ. પ્રમાણથી ઓછી ઉદરવૃત્તિ કરવી તે ઊણોદરી તપ છે. તાત્પર્ય એ છે કે આહારની મર્યાદાને ઘટાડવી તે આહાર ઊણોદરી તપ છે. તે સિવાય વસ્ત્ર-પાત્ર આદિની મર્યાદાને ઘટાડવી, તે ઉપકરણ ઊણોદરી અને ક્રોધ, માન આદિ કષાયોને ઘટાડવા તે ભાવ ઊણોદરી તપ છે. ઉપકરણ ઊણોદરી અને ભાવ ઊણોદરી વગેરેનું વર્ણન શ્રી ભગવતી આદિ સૂત્રોમાં છે.
પ્રસ્તુત અધ્યયનમાં માત્ર આહાર ઊણોદરી તપના ભેદોનું જ કથન છે. તેના પાંચ પ્રકાર છે(૧) દ્રવ્ય ઊણોદરી (૨) ક્ષેત્ર ઊણોદરી (૩) કાલ ઊણોદરી (૪) ભાવ ઊણોદરી અને (૫) પર્યવ ઊણોદરી. (૧) દ્રવ્ય ઊણોદરી- વ્યક્તિના ખોરાકનું જે પ્રમાણ હોય, તેનાથી કંઈક ન્યૂન આહાર કરવો તથા જઘન્ય એક કોળિયો પણ ઓછો આહાર ગ્રહણ કરવો, તે દ્રવ્ય ઊણોદરી તપ છે. (૨) ક્ષેત્ર ઊણોદરી– ક્ષેત્ર સંબંધી સીમા કરવી તે ક્ષેત્ર ઊણોદરી છે અર્થાતુ ગોચરીને યોગ્ય ગામ, નગર આદિ સંબંધી ક્ષેત્ર વિભાગની (શેરી આદિની) મર્યાદા નિશ્ચિત કરીને, તત્સંબંધી અભિગ્રહ ધારણ કરવો અને તે પ્રમાણે ગોચરી કરતાં જે આહાર પ્રાપ્ત થાય તે આહાર ગ્રહણ કરવો; તેને ક્ષેત્ર ઊણોદરી કહે છે. આ રીતે ક્ષેત્રની મર્યાદા કરવાથી પણ ઊણોદરી તપ થાય છે. તેથી જ સૂત્રકારે છ પ્રકારની ભિક્ષાચારીનો સમાવેશ ક્ષેત્ર ઊણોદરીમાં કર્યો છે. પેડ ય અ વેડા ય... - પ્રસ્તુત ગાથામાં ક્ષેત્રની મર્યાદા અને ક્ષેત્રના વિવિધ આકારોની કલ્પના કરીને ભિક્ષાચર્યાના છ ભેદોનું કથન છે.
(૧) - પેટીના આકારની જેમ ગોચરીના ક્ષેત્રની કલ્પના કરી, ચતુષ્કોણ પંક્તિમાં આવતા ઘરોમાં ગોચરી કરવી અને વચ્ચેના ઘરોમાં ગોચરી ન જવું, તે રીતની ગોચરીને પેલા ગોચરી કહે છે.
(ર) અખેડા- ઉપર્યુક્ત પેટી આકારવાળા ક્ષેત્રના બે સમવિભાગ કરી એક વિભાગના ઘરોથી ભિક્ષા લેવી, તેને 'અદ્ધ પેડા' ગોચરી કહે છે.
(૩) – ગાડીમાં જોડાઈને ચાલતા બળદના જમીન ઉપર પડતાં મૂત્રનો જે આકાર થાય તેના આકારની જેમ ગોચરીના ઘરોમાં ફરવું અર્થાતુ સામ-સામેનાં ઘરોમાંથી પ્રથમ જમણી બાજુનું ઘર, પછી ડાબી બાજુનું ઘર અને ત્યાર પછી ફરી જમણી બાજુનું ઘર; એ રીતે ગોચરી કરવી, તેને ગોમૂત્રિકા ગોચરી કહે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
તોમાર્ગ ગતિ
ર૭
(૪) પાવીહિયાન પતંગ વીથિકા – પતંગિયું જેમ આડી અવળી, ઉપર-નીચે ગમે તેમ ગતિ કરે, તેમ ક્રમ વિના આડા અવળા ગમે તે ઘરમાંથી ગોચરી કરવી, તેને પતંગવીથિકા ગોચરી કહે છે.
(૫) સંયુવા હું પપ્પાળયા- શંબુક એટલે શંખ, તેના આવર્તની જેમ ગોળાકારમાં રહેલા ઘરમાંથી ગોચરી લેવી, તેને શંખાવર્ત ગોચરી કહે છે. શંખાવર્ત ગોચરીના બે પ્રકાર છે. શંખાવર્તના વર્તુળાકારે જતાં ગોચરી કરે તો તે ગં શંખાવર્ત ગોચરી અને મહોલ્લાના બહારના ભાગથી અંદરના ભાગ તરફ વર્તુળાકારે પાછા ફરતાં ગોચરી કરે તે પ્રત્યાગતા શખાવાં ગોચરી કહેવાય.
(૬) આયયા તંતુ પન્નાનયા– એક પંકિતમાં જેટલા ઘરો હોય તે પંક્તિ બદ્ધ ઘરોમાં ગોચરી કરતાં જાય તે આયતાગંતુ ગોચરી કહેવાય અને તે પંક્તિ બહુ ઘરોના છેલ્લા ઘરથી ગોચરી પ્રારંભ કરીને ઉપાશ્રયે આવે તે આયતા પ્રત્યાગતા ગોચરી કહેવાય. આ રીતે આયત ગોચરીના પણ બે પ્રકાર છે.
આ રીતે ભિક્ષાચર્ચાના પાંચમા અને છઠ્ઠા પ્રકારના બે-બે ભેદો ગાતાં ભિક્ષાચર્યા ગોચરીના આઠ પ્રકાર પણ થાય છે. ભિક્ષાચર્યા તપના વર્ણનમાં આઠ પ્રકારની ગોચરીનું કથન છે. પ્રસ્તૃતમાં સંક્ષિપ્ત અપેક્ષાએ છ પ્રકાર કહ્યા છે.
ઉપરોકત સર્વ ભેદોમાં ક્ષેત્રની મર્યાદા થાય છે, તેથી તેને ક્ષેત્ર ઊણોદરી તપ કહે છે. કારણ કે તેને નિયત ક્ષેત્રમાંથી જેવો અને જેટલો આહાર પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ રાખવાનો હોય છે; તેને અન્યત્ર જવાનો ત્યાગ હોય છે.
संबुक्कावट्टाययागंतुं पच्चागया :- • संबुक्कावट्टा + આવયા. અહીં 'શંબુકાવર્તા' અને 'આયતા' બે શબ્દો છે તે ભિક્ષાચર્યાના પાંચમા અને છઠ્ઠા પ્રકારના ક્ષેત્રના આકારને સૂચિત કરે છે. ત્યાર પછી ગંતું અને પ્રત્યાગતા આ બે શબ્દો છે, તેનો અન્વય પાંચમા અને છઠ્ઠા બંને પ્રકાર સાથે છે. તેથી તે બંનેના બે-બે ભેદ થાય છે. યથા– (૧) ગંદું શંખાવાં ગોચરી (૨) પ્રત્યાગતા શંખાવાં ગોચરી (૩) તંતું આયતા ગોચરી અને (૪) પ્રત્યાગતા આયતા ગોચરી.
(૩) કાલ ઊણોદરી– દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહર સંબંધી સમયની મર્યાદા નિશ્ચિત કરવી. આ રીતે અભિગ્રહપૂર્વક ગોચરી માટે જવું, તે પ્રમાણે નક્કી કરેલા સમયમાં જે મળે તે આહાર કરવાથી કાલની મુખ્યતાએ ઊણોદરી થાય છે. તેથી તેને કાલ ઊણોદરી તપ કહે છે.
ઉત્સર્ગ માર્ગમાં સાધુને ત્રીજી પોરસીમાં આહાર કરવાની વિધિ છે. તે અપેક્ષાએ ત્રીજી પોરસીના બે, ત્રણ, ચાર કે પાંચ વિભાગોની કલ્પના કરી તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી જવાનો અભિગ્રહ કરવો. વિશેષ અપેક્ષાએ કોઈ પણ પોરસીના કોઈ પણ વિભાગમાં ગોચરી જવાનો અભિગ્રહ કરી શકાય છે. (૪) ભાવ ઊણોદરી– ભાવની પ્રધાનતાથી અભિગ્રહ કરવો, તે ભાવ ઊણોદરી તપ છે. આ અંગે શાસ્ત્રકારે અભિગ્રહરૂપે વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. તે આ પ્રમાણે છે
(૧) સ્ત્રીના હાથે ભિક્ષા લેવી (૨) પુરુષના હાથે ભિક્ષા લેવી (૩) અમુક આભૂષણ પહેરેલી વ્યક્તિના હાથે ભિક્ષા લેવી (૪) અમુક આભૂષણ વિનાની વ્યક્તિના હાથે ભિક્ષા લેવી. આ જ રીતે (૫) ૧૬ વર્ષથી અલ્પવયસ્ક બાળક પાસેથી તેમજ (૬) યુવાન પાસેથી (૭) વૃદ્ઘ પાસેથી, (૮) અમુક વસ્ત્ર કે અમુક પોષાક(વેશ) પહેરેલી વ્યક્તિ પાસેથી (૯) રુદન કરતી, હસતી, બેઠી, ઊભી ઈત્યાદિ વિશેષતાવાળી વ્યક્તિ પાસેથી (૧૦) ગૌરવર્ણા, શ્યામવર્ણા વગેરે વ્યક્તિ પાસેથી (૧૧) ગુલાબ, સેંટ વગેરે ગંધ યુક્ત
Page #292
--------------------------------------------------------------------------
________________
ર૩૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ૨
દ્રવ્યો નાંખ્યા હોય, તેવી વ્યક્તિ પાસેથી (૧૨) એક વ્યક્તિ ઘરમાં હોય તેની પાસેથી (૧૩) અનેક વ્યક્તિ ઊભી હોય ત્યારે (૧૪) સન્માનપૂર્વકના વચનો બોલી ભિક્ષા આપે ત્યારે (૧૫) બોલ્યા વગર મૌન ભાવે ભિક્ષા આપે ત્યારે, આ રીતે ભાવથી સાધકના સંકલ્પ પ્રમાણે અભિગ્રહના અનેક(સેંકડો) પ્રકાર થઈ શકે છે. પ્રસ્તુતમાં તેના ઉદાહરણ માત્ર દર્શાવ્યા છે.
(૫) પર્યવ ઊણોદરી તપ– જો ભિક્ષુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તે ચારેયની અપેક્ષાએ એકી સાથે અભિગ્રહ કરે તો તે પર્યવચરક થાય છે અર્થાત્ તે પર્યવ ઊણોદરી તપ કરનાર કહેવાય છે.
ઊણોદરીના અન્ય ભેદ-પ્રભેદ ઔપપાતિક આદિ સૂત્રોથી જાણવા જોઈએ. પ્રસ્તુતમાં સૂત્રકારે આહાર ઊણોદરી તપનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આહાર કરવા છતાં વિવિધ રીતે સ્વેચ્છાથી તેની માત્રા ઘટાડવી, તે પ્રયોગ રસેન્દ્રિય વિજય માટે ઉત્તમ છે. તે ઉપરાંત શરીરની આસક્તિ ઘટાડવા માટે, ઈચ્છા સીમિત કરવા માટે તેમજ કર્મક્ષય કરવા માટે, વિવિધ અભિગ્રહો યુક્ત ઊણોદરીતપ એક શ્રેષ્ઠ સાધન છે. આહારની ઊણોદરીથી અલ્પનિકા, ઇન્દ્રિય વિજય, સંયમ, સ્વાસ્થ્ય સંરક્ષણ તેમજ સમાધિભાવ વગેરે અનેક લાભ થાય છે.
(૩) બાહ્ય તપ ઃ ભિક્ષાચર્ચા તપઃ
२५
अविह-गोयरग्गं तु, तहा सत्तेव एसणा ।
अभिग्गहा य जे अण्णे, भिक्खायरियमाहिया ॥
=
શબ્દાર્થ:- અદૃવિષ્ઠ - આઠ પ્રકારની ગોચરમાં = ગોચરાત્ર, ગોચરી X RET = અને સત્તવ = સાત પ્રકારની સગા – એષણા અળેય ય ને - બીજા પણ જે અભિનT- અભિગ્રહો છેબિનવાયરિય - ભિક્ષાચરી આદિયા - કહેવાય છે.
ભાવાર્થ :- આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની પિંડૈષણા અને બીજા પણ અનેક પ્રકારના અભિગ્રહો છે, તેને ભિક્ષાચર્યા તપ કહેવાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં ભિક્ષાચર્યા તપનું વિશ્લેષણ છે.
ઃ
ગોયા- ગોચરાગ્ર :– મુનિની વૃત્તિને મધુકરવૃત્તિ, ભ્રમરવૃત્તિ, ભિક્ષાચર્યા, ગોચરી વગેરે શબ્દોથી વર્ણવવામાં આવે છે. આ બધા શબ્દોમાંથી ગોચરી શબ્દ વિશેષ પ્રચલિત છે. તેનો અર્થ− ગૌરવ ચરતિ કૃતિ ગોવરી। ગાયની સમાન જેની વૃત્તિ હોય તેને ગોચરી કહે છે. ગાય ઉપર ઉપરથી લીલું ઘાસ ખાય છે, તેની સમાન મુનિ પણ ગૃહસ્થના ઘેરથી અલ્પ પ્રમાણમાં જ આહાર ગ્રહણ છે. ઉપમા એક દેશીય હોય છે. અર્થાત્ ગાયની ચર્ચામાં રહેલી એક વિશેષતા મુનિ ચર્યામાં હોવાથી તે ઉપમા છે પરંતુ મુનિની ચર્ચામાં અન્ય અનેક વિશેષતાઓ હોય છે. જેમ કે– (૧) ગાય અદત્ત ગ્રહણ કરે છે, સાધુ દત્ત ગ્રહણ કરે છે (૨) ગાયને કોઈ નિયમ-દોષ હોતા નથી, મુનિ ગોચરી સંબંધી ઉદ્ગમના સોળ, ઉત્પાદનના સોળ અને એષણાના દસ, તેમ સર્વ મળીને ૪૨ દોષો ત્યજીને આહાર ગ્રહણ કરે છે.(૩) ગાય સચિત્ત અચિત્ત બંને પદાર્થ ગ્રહણ કરે છે, મુનિ અચિત્ત પદાર્થ જ ગ્રહણ કરે છે. આ રીતે અન્ય પણ વિશેષતા સમજવી. અદૃવિદ્ ગોવર્ળ : આઠ પ્રકારની ગોચરી. આ આઠ અભિગ્રહો ક્ષેત્રાપેક્ષયા જાણવા. તેનું સ્પષ્ટીકરણ પૃષ્ઠ ૨૩૭, ૨૩૮ પર જુઓ.
Page #293
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
ર૩૯ ]
સત્તેવ પસંબT -ખાદ્ય પદાર્થો સંબંધી અભિગ્રહો. તેને સાત પિંડેષણા(પડિમાઓ) કહે છે. પિંડેષણાના સાત પ્રકાર શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
1 અષા- દાતાના હાથ અને પાત્ર ભોજનની સામગ્રીથી લેપાયેલા હોય તો ભિક્ષા લેવી. (૨) અ ષ્ટા – દાતાના હાથ અને પાત્ર કોઈ પણ લેપથી રહિત હોય તો ભિક્ષા લેવી. (૩) ૩ પળ- રસોડામાંથી બહાર લાવીને બીજા વાસણોમાં ખાદ્ય પદાર્થ રાખેલા હોય, તેમાંથી ભિક્ષા લેવી. (૪) અન્ય વિવI Sષા- નિર્લેપ-દાળિયા-મમરા વગેરે પદાર્થો જ લેવા. (૫) ૩સ્પૃહીના - ભોજન કરતી વેળાએ, ભોજન કરનાર વ્યક્તિને પીરસવા માટે લઈ જવાતી ખાદ્ય સામગ્રીમાંથી ભિક્ષા લેવી. (૬) Jહતા અષા :- ગૃહસ્થ પોતાના જમવા માટે ગ્રહણ કરેલી ભોજન સામગ્રીમાંથી ભિક્ષા લેવી. (૭) ત થ ાષા - કોઈ યાચક પણ જે પદાર્થને ગ્રહણ કરવા ન ઈચ્છે, તેવા નિસ્સાર, ફેંકી દેવા યોગ્ય આહારમાંથી ભિક્ષા લેવી.
આ રીતે ક્ષેત્રાપેક્ષયા આઠ પ્રકારના અભિગ્રહો અને ખાદ્ય પદાર્થોપેક્ષયા સાત પ્રકારના અભિગ્રહપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી તેમજ આગમ સમ્મત અન્ય કોઈ અભિગ્રહ ધારણ કરી ભિક્ષા ગ્રહણ કરવી, તે ભિક્ષાચરી તપ છે.
સંક્ષેપમાં અભિગ્રહ સહિત ગોચરી કરવી તે ભિક્ષાચારી તપ છે અને કોઈ પણ અભિગ્રહ વિના સંયમ નિર્વાહાથે ગોચરી કરવી તે પ્રથમ મહાવ્રત અને એષણા સમિતિના પાલન રૂપ સંયમ વિધિ છે. આ રીતે સંયમ અને તપના આચારમાં વિશેષતા સમજવી જોઈએ.
શ્રી સમવાયાંગસુત્રમાં ભિક્ષાચર્યા તપના સ્થાને સિક્ષેપ નામનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે સંયમી જીવનના નિર્વાહાથે કરાતી ગોચરીની વિધિમાં દ્રવ્યથી, ક્ષેત્રથી કાલથી કે ભાવથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને આહારવૃત્તિને સંક્ષિપ્ત કરવી, તે વૃત્તિસંક્ષેપ તપ છે. આ રીતે ભિક્ષાચર્યાતપ અને વૃત્તિસંક્ષેપ તપનો ભાવ એક સમાન છે. (૪) બાહ્ય તપઃ રસ પરિત્યાગ તપઃसे खीर दहि सप्पिमाई, पणीयं पाणभोयणं ।
। परिवज्जणं रसाणं तु, भणियं रस विवज्जणं ॥ શબ્દાર્થ - વીર = ક્ષીર, દૂધ દિ= દહીં સfu= ઘી આ= આદિ, તેલ અને ગોળ, સાકર ત = અને પર્વ = ગરિષ્ઠ–ઘી, તેલ આદિથી તરબોળ પદાર્થો માલપુવા વગેરે પાપમય = પેય પદાર્થોનું આહાર, રસાળ = રસોનો, અન્ય સ્વાદિષ્ટ પદાર્થોનો, સરસ પદાર્થોનો પરિવઝન = ત્યાગ કરવો રવિવM = રસપરિત્યાગ નામનું તપ મ = કહ્યું છે. ભાવાર્થ :- દુધ, દહીં, ઘી વગેરે વિગયો તેમજ ઘી, તેલાદિથી તરબોળ ખાદ્ય પદાર્થો તેમજ રસવંતા(સ્વાદિષ્ટ) પદાર્થોનો ત્યાગ કરવો, તેને “રસપરિત્યાગ’ તપ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં “રસપરિત્યાગ” તપનું સ્વરૂપ સમજાવ્યું છે. હીર-દિમ્બા – દૂધ, દહીં, ઘી આદિના કથનથી તેલ, ગોળ, સાકર વગેરે વિગયોનું અને
२६
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
માખણ તથા મધ આદિ મહાવિગયોનું ગ્રહણ થાય છે. આ કોઈપણ વિગયોનો ત્યાગ કરવો તે રસ પરિત્યાગ તપ છે. તેનાથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે અને કામ સંબંધી ઉત્તેજના શાન્ત થાય છે.
પળીય :- પ્રીતમ્-અતિવૃંદમ્ । અત્યંત બલવર્ધક, ઘી, તેલ આદિથી તરબોળ જે ભોજનથી શરીરમાં સપ્ત ધાતુઓની વૃદ્ધિ થાય તે પ્રણીત ભોજન છે. આ શબ્દ ક્ષીર(દૂધ) આદિનું અને પાનભોજનનું વિશેષણ પણ ગણી શકાય. બંને માટે બળવર્ધક અને પૌષ્ટિક અર્થ પ્રાસંગિક છે. બલવર્ધક રસ ઝરતા ભોજન કરવાથી ચિત્તમાં વિષયવિકાર વધે છે. તેથી બ્રહ્મચર્યની સુરક્ષા માટે પણ આ તપ ઉપયોગી થાય છે. પાળ ભોયળ :- આ શબ્દનો શાબ્દિક અર્થ પાણી અને ભોજન થાય છે પરંતુ પ્રસંગ અનુસાર પેય—સર્વ પ્રકારના પીવા યોગ્ય પદાર્થો, સર્વ પીણાનો સમાવેશ પાળ શબ્દમાં થાય છે અને ખાવા યોગ્ય સર્વ પદાર્થોનો સમાવેશ મોયળ શબ્દમાં થાય છે. તેની સાથે 'પ્રણીત' વિશેષણ જોડતા બલવર્ધક પેય પદાર્થો અને બળવર્ધક ખાદ્ય પદાર્થો એવો અર્થ થાય છે.
·
પરવળ રસાળ ઃ- સ્વાદિષ્ટ ભોજન, મોદક વગેરે મિષ્ટાન્ન તથા ખાજા વગેરે ફરસાણના પદાર્થો રસયુક્ત કહેવાય છે. તે પદાર્થોનું પરિવર્જન એટલે ત્યાગ કરવો. પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં વિગય ત્યાગનું કચન છે અને ઉત્તરાર્ધમાં સર્વ સ્વાદિષ્ટ પટ્રસયુક્ત ભોજનના ત્યાગનું કથન છે. તે બંને પ્રકારના ત્યાગથી રસપરિત્યાગ તપ થાય છે. આ રીતે અનેક પદાર્થોનો ત્યાગ કરી ખાધ પદાર્થોની મર્યાદા કરવી, નીવી અને આબિલ તપ કરવા, તે સર્વનો આ રસ પરિત્યાગ તપમાં સમાવેશ થાય છે.
(૫) બાહ્ય તપ : કાયક્લેશ તપઃ
२७
ठाणा वीरासणाइया, जीवस्स उ सुहावहा ! उग्गा जहा धरिज्जति, कायकिलेस तमाहियं ॥
શબ્દાર્થ:- નીવલ્સ = જીવને માટે સુહાવા = ભવિષ્યમાં સુખકારી ૩T = ઉગ્ર, કઠોર વીરાસળા = વીરાસન આયા = કેશ લોચ, ગોદુહાસન વગેરે વાળા = સ્થાન નહીં = જે પ્રકારે ધરિષ્કૃતિ- સેવન કરાય છે તેં – તે વાર્તાવનેલું = કાયકલેશ નામનું તપ આદિત્ય - કહ્યું છે.
=
ભાવાર્થ :- આત્માને સુખાકારી વીરાસન, ગોદુહાસન વગેરે જે કઠિન આસનોનો સ્વીકાર કરવામાં આવે છે, તે કાયક્લેશ તપ છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં બાહ્યતપના પાંચમા ભેદરૂપે કાયક્લેશતપનું નિરૂપણ છે.
કાય ક્લેશ ઃ– શરીરનું મમત્વ છોડી નિર્જરાના લક્ષે કષ્ટ સહિષ્ણુ ચવાની સાધનાઓ કાયક્લેશ તપ કહેવાય છે. ટાળા વીરાસળાવા ઃ- પ્રસ્તુત ગાથામાં કાયક્લેશ તપનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં વીરાસન આદિ વિવિધ પ્રકારના આસનોનું જ કથન છે. તેમ છતાં કેશવુંચન, પાદવિહાર વગેરે સંયમના કષ્ટ સાધ્ય નિયમો તેમજ આતાપના વગેરે ઉગ્ર સાધનાઓ આ તપમાં સમાવિષ્ટ થાય છે. વીરાસન, ઉંકડુ આસન, વજાસન વગેરે, એક જ આસન પર દીર્ઘકાલ સુધી રહેવું અત્યંત કઠિન છે. તેમજ આજીવન કે લાંબાકાળ સુધી બેસવું નહીં, સૂવું નહીં વગેરે પણ કઠિન સાધનાઓ કાયક્લેશ છે. તે સાધનામાં અનુભવાતાં કષ્ટને સાધક કર્મક્ષયના લો સમભાવપૂર્વક સહન કરે છે. તેનાથી કર્મોની મહાન નિર્જરા થાય છે, તેમજ વિવિધ
Page #295
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
૨૪૧ |
૨૮
આસનો સાધકને અપ્રમત્ત બનાવે છે. વાળ = ખુરશી વિના ખુરશી ઉપર બેસીએ તેવી રીતે બેસવાને વીરાસન કહે છે. સામાન્ય વ્યક્તિ માટે આ આસન અશક્ય છે, પરંતુ દઢ મનોબળી અને અભ્યાસી સાધકોને તેવા આસન પણ સહજ થઈ જાય છે. સુવિધા, ૩L :- સુખાકારી, કષ્ટપ્રદ. પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત કષ્ટપ્રદ અને સુખાકારી, આ બંને વિરોધાર્થક શબ્દો છે. તેમાં કષ્ટપ્રદ શબ્દ શરીરની અપેક્ષાએ છે. કારણ કે બાહ્ય દષ્ટિથી તે આસનાદિની સાધના પ્રત્યક્ષ કષ્ટપ્રદ દેખાય છે. સુખાકારી શબ્દ આત્માની અપેક્ષાએ છે કારણ કે તે કઠિન સાધનાઓથી દેદ ટુકશ્ય મદીનના સિદ્ધાંતે કર્મોની નિર્જરારૂપ મહાન ફળ પ્રાપ્ત થાય છે, આત્મા કર્મમુક્ત બને છે, અનાદિ કાલીન દુઃખ પરંપરાનો નાશ થાય છે. તેથી આંતરદષ્ટિએ કાયક્લેશ તપની સાધનાઓ સુખાકારી, સુખવર્ધક છે. (૬) બાહતપઃ પ્રતિસલીનતા તપ - । एगंत मणावाए, इत्थीपसुविवज्जिए ।
सयणासण सेवणया, विवित्तसयणासणं ॥ શબ્દાર્થ – તે = એકાંત સવાર = જન સામાન્યના આવાગમન રહિત લ્યપરિવઝિ = સ્ત્રી, પશુ અને નપુંસકથી વર્જિત, સ્ત્રી આદિના નિવાસ રહિત સ્થાનમાં સવાલસેવા = શયન, આસન કરવું વિવિયાણ = વિવિક્ત શયનાસન પ્રતિસલીનતા તપ છે. ભાવાર્થ:- જન સામાન્યના આવાગમન રહિત, સ્ત્રી, પશુ, નપુંસકના નિવાસ રહિત એકાંત સ્થાનમાં શિયન, આસન ગ્રહણ કરવું, રહેવું, તે વિવિક્ત શયનાસનરૂપ પ્રતિસંલીનતા તપ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં પ્રતિસલીનતા તપનું કથન છે.
દ્રવ્ય અને ભાવથી આત્માને નિયંત્રિત રાખવો, તે પ્રતિસલીનતા તપ છે. તેના ચાર પ્રકાર છે(૧) ઇન્દ્રિય પ્રતિસલીનતા- ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, પાંચે ય ઇન્દ્રિયોને તેના વિષયો તરફ આકર્ષિત થવા ન દેવી પરંતુ તેને પોતાના વશમાં રાખવી, તે ઇન્દ્રિય પ્રતિસલીનતા છે. (૨) કષાય પ્રતિસલીનતાપ્રસંગે ઉપસ્થિત થતાં ક્રોધ આદિ ન કરવા, તેના ઉદયને જ્ઞાન અને વૈરાગ્યના બોધપૂર્વક નિષ્ફળ કરી દેવો, તે કષાય પ્રતિસલીનતા છે. (૩) યોગ પ્રતિસલીનતા-મન-વચન-કાયાના યોગોની અનાવશ્યક પ્રવૃત્તિઓને ઘટાડવી, તે યોગ પ્રતિસલીનતા છે. (૪) વિવિક્તશયનાસનતા :- શયન એટલે રહેવાનું સ્થાન, ઉપાશ્રય. વિવિક્ત એટલે સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાન. આવા સ્થાનમાં વસવાટ કરવો તે વિવિક્તશયનાસન પ્રતિસંલીનતા તપ છે.
- જનસંપર્કથી મનોરંજન, પરિચય વૃદ્ધિ, પરસ્પર વાર્તા આદિ મનોજ્ઞ વૃત્તિનું પોષણ થાય છે. તેથી તેનો ત્યાગ કરી આત્મ સ્વભાવમાં રમણ કરવા માટે ભિક્ષુ શૂન્ય સ્થાનોનું સેવન કરે છે. તે સ્થાનમાં અનેક પ્રવૃત્તિઓથી સહજ નિવૃત્તિ થઈ જાય અને વિપુલ નિર્જરાની ઉપલબ્ધિ થાય છે. શૂન્યગૃહ, ગિરિગુફા, વૃક્ષમૂલ, વિશ્રામગૃહ, દેવકુલ, કૂટગૃહ અથવા અકૃત્રિમ શિલાગૃહ વગેરે વિવિક્ત શય્યાના પ્રકાર છે. આ તપથી ચિત્તની એકાગ્રતા, આત્મશાંતિ, ધ્યાન સિદ્ધિ અને નિર્જરા વગેરે લાભ થાય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૪૨
વિશિષ્ટ આત્મ સાધક મુનિ સ્મશાન ભૂમિમાં, વનમાં, નિર્જન મહાભયાનક સ્થળમાં અથવા કોઈ અન્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, તે વિવિત-શયનાસન તપ થાય છે.
પ્રસ્તુત ગાથામાં એક વિવિકતશયનાસનનું જ કથન છે. ઉપરોકત ત્રણ ભેદોનું કથન નથી. પરંતુ શ્રી ભગવતીસૂત્ર આદિ અન્ય આગમોમાં ઉપરોકત ચારે ય ભેદોનું કથન છે.
અનશન
ઇત્વરિક
૧. શ્રેણી તપ
૨. પ્રતર તપ
યાવત્કથિત
૩. ઘન તપ
૪. વર્ગ તપ
૫. વર્ગ વર્ગ તપ
૬. પ્રકીર્ણક તપ
નિરમ અનિરિમ
ઊણોદરી
સવિચાર
અવિચાર
ભક્ત પરિજ્ઞા ઈંગિતમરણ પાદપોપગમન
બાહ્યતપ ઉપસંહાર ઃ
२९
બાહ્યતપ
ભિક્ષાચર્યા રસપરિત્યાગ
અલ્પલેપિકા
સપ્રતિકર્મ
અપ્રતિકર્મ
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પિંડૈષણા
(૭)
ઇન્દ્રિય
કાય
યોગ
વિવિક્ત
૧. સંસૃષ્ટા ૨. અસંસૃષ્ટા ઉણોદરીના પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા શયનાસન ૩. ઉહતા
આઠ
સેવનતા
*.
ભેદ
૫. ઉગૃહિતા
કહ્યા
૬. પ્રગૃહિતા
છે, તે
૭. ઉઝિતધર્મા પ્રમાણે
કાયક્લેશ
વિવિધ આસનો
ભિક્ષાચર્યા
(c)
ક્ષેત્ર
પ્રતિસંલીનતા
વ્ય ક્ષેત્ર કાલ ભાવ પર્યાવ ઊણોદરી ઊણોદરી ઊણોદરી ઊણોદરી ઊણોદરી
પેડા અર્ધપેડા ગોમુત્રિકા પતંગ વીથિકા શંબુકાવર્તા
આયતા
ગતું(જતા) પ્રત્યાગતા ગંતું(જતાં) પ્રત્યાગતા
एसो बाहिरगं तवो, समासेण वियाहिओ । अभिंतरं तवं एत्तो, वुच्छामि अणुपुव्वसो ॥
=
શબ્દાર્થ:- પ્રશ્નો - આ વાહિશેં-બાહ્યત્તો-તપ સમાજ્ઞેળ - સંક્ષેપથી વિવાદિો કહ્યા છે તો હવે, ત્યાર પછી અનુપુસો- અનુક્રમથી અભિંત - આત્યંતર તેવું - તપનું ગુચ્છામિ – વર્ણન કરીશ. ભાવાર્થ [ :- આ પ્રમાણે સંક્ષેપમાં બાહ્ય તપનું કથન કર્યું. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ.
Page #297
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
૨૪૭
આત્યંતર તપના પ્રકાર :
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । ૨૦
झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ॥ શબ્દાર્થ-પછિત્તનું પ્રાયશ્ચિત્તવનો વિનય વિવં= વૈયાવૃત્યજ્ઞાો સ્વાધ્યાયફળ = ધ્યાનવિડસન- વ્યુત્સર્ગ, કાયોત્સર્ગ = આ છ પ્રકારના હિંમતવ= આત્યંતર તવોનું તપ છે. ભાવાર્થ - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે. વિવેચન :(૧) પ્રાયશ્ચિત્ત- અતિચાર આદિ દોષોનું સેવન થાય ત્યારે તેનો પશ્ચાત્તાપ કરીને ગુરુ પાસે તેના દંડનો સ્વતઃ સ્વીકાર કરવો. (૨) વિનય વડીલોનો આદર-સત્કાર વગેરે ઉચિત વ્યવહાર કરવો. (૩) વૈયાવત્ય- સેવા કરવી. (૪) સ્વાધ્યાય- આત્મનિરીક્ષણના લક્ષે શાસ્ત્ર વાંચન આદિ કરવું (૫) ધ્યાન- ચિત્તવૃત્તિને એકાગ્ર બનાવવી. (૬) વ્યત્સર્ગ– શરીરના મમત્વનો ત્યાગ કરવો.
- આ છ પ્રકારના આત્યંતર તપ કર્મનિર્જરામાં મહત્તમ નિમિત્ત બને છે. તેથી મોક્ષ સાધકો માટે તે વિશેષ પ્રકારે ગ્રાહ્ય છે. (૧) આત્યંતર તપ: પ્રાયશ્ચિત્ત :की आलोयणारिहाईयं, पायच्छित्तं तु दसविहं ।
जे भिक्खू वहइ सम्मं, पायच्छित्तं तमाहियं ॥ શબ્દાર્થ – આજ્ઞોપરિહાદ્ય = આલોચનાઈ, આલોચના યોગ્ય આદિ પછિત્ત = પ્રાયશ્ચિત્ત વસવિ૬ = દસ પ્રકારના છે ને = જેનું બિહૂ = ભિક્ષુ અખં = સમ્યક્ પ્રકારથી વદ = વહન કરે, ગ્રહણ-ધારણ રૂપમાં સેવન કરે છે તે = તેને પાછd = પ્રાયશ્ચિત્ત આદયં = કહે છે. ભાવાર્થ:- આલોચના યોગ્ય વગેરે દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે, જેનું ભિક્ષુ સમ્યફ પ્રકારે વહન કરે છે, તેને પ્રાયશ્ચિત્ત તપ કહેવામાં આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આવ્યંતર તપના પ્રથમ ભેદ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને તેના ભેદોનું દિગ્દર્શન છે. પ્રાયશ્ચિત્ત :- સાધકના જીવનમાં પ્રાયશ્ચિત્ત તપ અત્યંત મહત્ત્વનું છે. ભિન્ન-
ભિન્ન પ્રકારે તેની વ્યાખ્યા કરતા તેનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. યથા– (૧) સાધનામાં સાવધાન રહેવા છતાં કેટલાક દોષોનું સેવન થઈ જાય, તો તેનું પરિમાર્જન કરી આત્માને ફરીથી વિશુદ્ધ-નિર્દોષ બનાવવો, તે પ્રાયશ્ચિત્ત છે. (૨) પ્રમાદજન્ય દોષોનો પરિહાર કરવો, તે પ્રાયશ્ચિત તપ છે. (૩) સંવેગ અને નિર્વેદથી યુક્ત મુનિ પોતાના અપરાધનું નિરાકરણ કરવા માટે જે અનુષ્ઠાન કરાય, તે પ્રાયશ્ચિત્ત તપ છે. તેના દશ પ્રકાર છે. (૧) આલોચનાઈ – જે દોષોની દ્ધિ ગુરુ સમક્ષ આલોચના કરવા માત્રથી થઈ જાય, તેને ‘આલોચનાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
| ૨૪૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૨) પ્રતિકમણાઈ - કરેલાં પાપોની નિવૃત્તિ માટે “મિચ્છામિ દુલહું' આ પ્રમાણે હૃદયપૂર્વક બોલવું અથવા પશ્ચાત્તાપપૂર્વક પાપોનો સ્વીકાર કરવો, તેને પ્રતિક્રમણ કહે છે. જે દોષોની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય તેને “પ્રતિક્રમણા પ્રાયશ્ચિત્ત કહે છે. (૩) તદુભયાઈ – જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બન્નેથી થાય તે તદુભાઈ છે. (૪) વિવેકાર્ડ:- સાધુને પ્રાપ્ત થયેલા અશુદ્ધ આહાર-પાણી અથવા ઉપકરણાદિને વોસિરાવી દેવા, જે પદાર્થના નિમિત્તથી અશુભ પરિણામ થાય છે તેનો ત્યાગ કરવો, તેનાથી દૂર રહેવું, તેને વિવેક(ત્યાગ) કહે છે.જે દોષની શુદ્ધિ વિવેકથી થાય તેને વિવેકાઈ પ્રાયશ્ચિત કહે છે. (૫) વ્યુત્સગર્હ :- જે દોષની શુદ્ધિ માટે એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારોનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવામાં આવે તે વ્યુત્સર્ગાઈ પ્રાયશ્ચિત્ત છે.
ઈ તપાઈ:- જે દોષની શુદ્ધિ માટે ઉપવાસ વગેરે તપ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેને તપાહે પ્રાયશ્ચિત્ત કહે છે. () છેદાઈ :- જે દોષની શુદ્ધિ માટે જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ છ માસની દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે, તે છેદાઈ પ્રાયશ્ચિત્ત છે. (૮) મૂલાહ:- જે દોષની શુદ્ધિ માટે મૂલતઃ દીક્ષા પર્યાયનો છેદ કરીને મહાવ્રતોના આરોપણરૂપે નવી દીક્ષા આપવામાં આવે, તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૯) અનવસ્થાપનાહ – જે દોષની શુદ્ધિ માટે જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા કરાવ્યા પછી ગૃહસ્થવેશ પરિધાન કરાવી, પુનઃ નવી દીક્ષા આપવામાં આવે તેને અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૧) પારાચિકા :- આ પ્રાયશ્ચિત્તનો અર્થ નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે પરંતુ તેના તપમાં જઘન્ય છ માસ ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો સમય હોય છે. પ્રાયશ્ચિત્ત વિશેની અન્ય જાણકારી માટે જુઓ–ભગ શ ૨૫/૭. (ર) આત્યંતર તપઃ વિનય -
। अब्भुट्ठाणं अंजलिकरणं, तहेवासण दायणं ।
से गुरुभत्ति भावसुस्सूसा, विणओ एस वियाहिओ ॥ શબ્દાર્થ:- ૩૬મુદાઈ = અભ્યત્થાન, ગુરુ મહારાજ વગેરેને આવતાં જોઈને ઊભા થવું અંતર = હાથ જોડવા, વંદન-નમસ્કાર કરવા માસણાય = તેઓને આસન આપવું મુહમત્તિ = ગુરુજનોની ભક્તિ કરવી મનસુસૂલી = શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક તેની સેવા શુશ્રુષા કરવી ક્ષ = આ વિ = વિનય વિવાદો કહ્યો છે. ભાવાર્થ:- ગુરુ કે રત્નાધિક(પર્યાય જયેષ્ઠ) સાધુ ભગવંતો પધારે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરુજનોની ભક્તિ કરવી તથા ભાવપૂર્વક સેવા શુશ્રુષા કરવી, તે વિનય” તપ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વિનય તપના ભેદ-પ્રભેદોનું પ્રતિપાદન છે. વિનય- ગુરુ, આચાર્ય, રત્નાધિક કે ગુણીજનોના ગુણો પ્રતિ આદર અને ભક્તિભાવ પ્રગટ કરવો, તે વિનયતપ છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં વિનયના સાત ભેદ કહ્યા છે– જ્ઞાનવિનય, દર્શન વિનય, ચારિત્ર
३२
Page #299
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
૨૪૫ ]
વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને લોકોપચાર વિનય. પ્રસ્તુતમાં લોકપચાર વિનયની પાંચ ક્રિયાઓનો ઉલ્લેખ છે. જેમ કે- (૧) ગુરુ, સ્થવિર કે રત્નાધિક મુનિવરોને આવતા જોઈને તેમનો સત્કાર કરવો, તેમની સામે જવું તથા નજીક આવી ગયા હોય તો ઊભા થઈ જવું, (૨) તેમની સમક્ષ હાથ જોડવા, (૩) તેમને આસન દેવું, (૪) તેમની અનન્ય ભક્તિ કરવી, (૫) શ્રદ્ધાપૂર્વક તેમની આજ્ઞા સાંભળ વિી અથવા ભાવપૂર્વક તેમની સેવા શુશ્રુષા કરવી; આ પાંચે ય ક્રિયાઓ લોકોપચાર વિનય તપના ભેદરૂપે છે. તે ઉપરાંત જો કોઈ નાના સાધુ પણ તેમની પાસે આવે તો તેમની સાથે પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર કરવો જોઈએ. સંક્ષેપમાં ગુરુ કે વડીલ પ્રતિ સંપૂર્ણ વિનય વ્યવહાર અને નાના શ્રમણ કે શ્રમણીઓ પ્રતિ આદર ભાવપૂર્વકના સમુચિત વ્યવહારનું આચરણ કરવું, તે વિનયવાન મુનિના લક્ષણ છે.
વિનયનું આચરણ, અહંકારનો નાશ કરે છે અને નમ્રતા વગેરે આત્મગુણોની પ્રાપ્તિ કરાવી આત્મશુદ્ધિ કરાવે છે. (૩) આત્યંતર તપઃ વૈચાવૃત્ય:
आयरियमाईए, वेयावच्चम्मि दसविहे । ३३
आसेवणं जहाथामं, वेयावच्चं तमाहियं ॥ શબ્દાર્થઃ- વેચાવજનિ - વૈયાવૃત્ય કરવા યોગ્ય આયરિયા= આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી. ગ્લાન, શેક્ષ, સાધર્મિક, લ, ગણ અને સંઘ આ વિદે= દસ સ્થાનોની ગાથામં= યથાશક્તિ, શારીરિક શક્તિ પ્રમાણે કાલેવા = સેવા ભક્તિ કરવી તે તેને વેચવનં-વૈયાવૃત્ય, વૈયાવચ્ચ તપ આર્થિક કહ્યું છે. ભાવાર્થ – આચાર્ય આદિની અપેક્ષાએ વૈયાવત્યના દશભેદ છે. તે દશેયની યથાશક્તિ સેવા કરવી તેને વૈયાવૃત્ય તપ કહ્યું છે. વિવેચન -
પ્રસ્તુત ગાથામાં વૈયાવૃત્ય તપનું સ્વરૂપ અને તેના પ્રકારોનું નિરૂપણ છે. મારિયા – વૈયાવૃત્ય યોગ્ય પાત્રોના આધારે સ્થાનાંગ આદિ સૂત્રોમાં તેના દશ પ્રકાર કહ્યા છે અને પ્રસ્તુત ગાથામાં તેનું સંક્ષિપ્ત સૂચન છે– (૧) આચાર્ય-વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાય-વૈયાવૃત્ય, (૩) તપસ્વી-વૈયાવૃત્ય, (૪) સ્થવિર-વૈયાવૃત્ય, (૫) ગ્લાન(બિમાર) વૈયાવૃત્ય, (૬) શૈક્ષ(નવદીક્ષિત)-વૈયાવૃત્ય (૭) કુલ(એક ગુરુનો સમુદાય) વૈયાવૃત્ય, (૮) ગણ(એક આચાર્યનો સમુદાય) વૈયાવૃત્ય, (૯) સંઘ(અનેક આચાર્યોના પરિવારનો સમૂહ) વૈયાવૃત્ય, (૧૦) સાધર્મિક-વૈયાવૃત્ય.
આ દશ સંયમી અથવા ગુણવાન પુરુષોના ગુણાનુરાગથી શરીર દ્વારા અથવા ઉપભોગ, પરિભોગ યોગ્ય પદાર્થો દ્વારા સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, તેમને ઔષધ, આહાર-પાણી વગેરે લાવી દેવા. નિઃસ્વાર્થ ભાવથી યોગ્ય સેવા કરીને તેઓને પૂર્ણ શાતા પહોંચાડવી તેમજ તેમની સંયમસાધનામાં સહાયક થવું, તે વૈયાવૃત્ય તપ છે. વૈયાવત્યનું પરિણામ :- પ્રસ્તુત સૂત્રના અધ્યયન-ર૯માં વૈયાવચ્ચથી તીર્થકર નામ-ગોત્ર કર્મ ઉપાર્જન થવાનું દર્શાવ્યું છે. પ્રસ્તુત અધ્યયનમાં તેનો આત્યંતર તપમાં સમાવેશ કર્યો છે. ખરેખર વૈયાવૃત્યના પરિણામે સાધકને અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. જેમ કે– ગુણ-ગ્રહણ; શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, પાત્રતાની પ્રાપ્તિ; વિચ્છિન્ન સમ્યકત્વ વગેરેનું પુનઃસંધાન; તપ, તીર્થ-અશ્રુચ્છિત્તિ, સમાધિ, જિનાજ્ઞા
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૨૪
પાલન, સંયમ સહાય, દાન, નિવિચિકિત્સા, પ્રવચન પ્રભાવના, પુણ્યસંચય તથા કર્તવ્યનો નિર્વાહ વગેરે.
આ રીતે તૈયાવચ્ચતપ મહાન તપ છે. વૈયાવચ્ચ કરનાર સ્વયં અનેક ગુણોને પ્રગટ કરે છે અને અન્યની સાધનામાં સહાયક બને છે. તેથી વૈયાવચ્ચ સ્વ-પર લાભદાયક આવ્યંતર તપ છે. (૪) આત્યંતર તપઃ સ્વાધ્યાય। वायणा पुच्छणा चेव, तहेव परियट्टणा ।
अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥ શબ્દાર્થ - વાયા = વાચના (ગુરુ પાસેથી સૂત્ર–અર્થની વાચના લેવી) પુચ્છળ = પૂછવું, શંકાની નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવા તહેવક આ પ્રકારે પરિક્ષા = શીખેલા જ્ઞાનની પુનરાવૃત્તિ કરવી મજુરા = અનુપ્રેક્ષા, ચિંતન-મનન કરવું ધમ્મદ = ધર્મોપદેશ આપવો પવેદ = આ પાંચ ભેદ સા = સ્વાધ્યાય તપના ભવે = થાય છે. ભાવાર્થ - વાચના, પૃચ્છના, પુનરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા; આ રીતે સ્વાધ્યાય તપના પાંચ પ્રકાર છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સ્વાધ્યાયનું સ્વરૂપ દર્શન છે.
| (૧) “સ્વ” એટલે પોતાના આત્માને હિતકારી “અધ્યયન' કરવું, તે સ્વાધ્યાય છે. (૨) આળસનો ત્યાગ કરી જ્ઞાન આરાધના કરવી, તે સ્વાધ્યાય તપ છે. (૩) તત્ત્વજ્ઞાનનું પઠન-પાઠન અને સ્મરણ (પુનરાવર્તન) કરવું વગેરે સ્વાધ્યાય છે. (૪) પૂજા-પ્રતિષ્ઠાથી નિરપેક્ષ રહીને ફક્ત કર્મમલ શુદ્ધિ માટે જિનપ્રણીત શાસ્ત્રોનું ભક્તિપૂર્વક અધ્યયન-અધ્યાપન કરવું, કરાવવું, તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પ્રકાર :- સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે– (૧) વાચના- શાસ્ત્રપાઠ સ્વયં વાંચવા અથવા યોગ્ય વ્યક્તિને શાસ્ત્રપાઠની વાચના દેવી. (૨) પુચ્છના– શાસ્ત્રોના અર્થને વારંવાર પૂછીને સ્થિર અને પૂર્ણ શુદ્ધ કરવા. વાચના લીધેલા શાસ્ત્રપાઠ અંગે કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે ગુર્નાદિકને પ્રશ્ન પૂછીને સમાધાન પ્રાપ્ત કરવું. (૩) પરિવર્તના-વાંચેલા તેમજ કંઠસ્થ કરેલા શાસ્ત્રોનું વારંવાર પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા– ભણેલા શાસ્ત્રપાઠનો વિશેષાર્થ સમજવા માટે ચિંતન, મનન, પર્યાલોચન કરવું. (૫) ધર્મકથા– વાંચન અથવા મનન કરેલા શાસ્ત્રના આધારે લોકોપભોગ્ય સરળ ભાષામાં ધર્મોપદેશ કરવો. સ્વાધ્યાયના લાભ – જ્ઞાન, વિજ્ઞાન, આચાર નિષ્ઠા, શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય, શ્રુત સંપન્નતા, બહુશ્રુતતા, ધેર્ય, પ્રવચન પ્રભાવના, ચિત્તની એકાગ્રતા, આત્માની ધર્મમાં સુરક્ષા, અન્યને ધર્મ પ્રત્યે સુરક્ષિત રાખવા વગેરે અનેકાનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ હોવાથી તેના પાંચે ય પ્રકારોનું આચરણ (અનુષ્ઠાન) કરવાથી આઠેય કર્મોની અને વિશેષરૂપે જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. અંતે તે સાધક સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. (૫) આત્યંતર તપાઃ ધ્યાન :हा अट्टरुद्दाणि वज्जित्ता, झाएज्जा सुसमाहिए ।
धम्म-सुक्काई झाणाई, झाणं तं तु बुहा वए ॥
Page #301
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૪૭ ]
શબ્દાર્થ – સુસમાહિ- સુસમાધિવંત સાધુ મટ્ટાન = આર્તધ્યાન અને રીદ્ર ધ્યાનને વશ્વિત્તા = છોડીને થHસુવાડું ફાગાડું = ધર્મધ્યાન અને શુક્લધ્યાન – આ બે ધ્યાનોનું જ્ઞાપના = ધ્યાન કરે તે તેને ગુફા = બુદ્ધ, તત્ત્વજ્ઞાની ફાળ = ધ્યાન વ = કહે છે. ભાવાર્થ:- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને સુસમાધિવંત થઈને મુનિ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન કરે છે, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. વિવેચનઃધ્યાન:- (૧) ધ્યાવતે વસ્તુ અને તિ ધ્યાનમ્ ! જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. (૨) ચંચળ ચેતના તે ચિત્ત અને સ્થિર ચેતના તે ધ્યાન. (૩) અંતર્મુહૂર્ત સુધી ચિત્તને કોઈ પણ એક વસ્તુના ચિંતનમાં સ્થિર કરવું તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો વિરોધ કરવો, તે કેવળીનું ધ્યાન છે. (૪) મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન. સંક્ષેપમાં મોક્ષની સાધનામાં સહાયક તત્ત્વમાં એકાગ્ર-તલ્લીન થઈ જવું તે ધ્યાન તપ છે.
સામાન્ય રીતે ધ્યાનના ચાર પ્રકાર છે– આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં કર્મ નિર્જરાના કારણભૂત ધ્યાન તપનું વર્ણન છે તેથી ચાર ભેદમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સમાવેશ આ ધ્યાન તપમાં થતો નથી, કારણ કે તે બંને અશુભ ધ્યાન કર્મ બંધના હેતુ હોવાથી સાધનાનાક્ષેત્રમાં સર્વથા ત્યાજ્ય છે. આર્ત અને રૌદ્રધ્યાનજન્ય એકાગ્રતા સાધકની સાધનામાં વિદ્ગકારક છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન નિર્જરાના હેતુ અને મોક્ષ સાધક હોવાથી તે બંને ધ્યાન આત્યંતર તપ છે. ચારે ય ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) આર્તધ્યાન:- તેનો મુખ્ય આધાર આર્ત–વેદના અથવા પીડા છે. સુખાકાંક્ષા કે કામાશંસાના નિમિત્તથી આર્તધ્યાન થાય છે. નિમિત્ત ભેદથી તેના ચાર પ્રકાર છે– ૧-૩. ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ અને રોગ, તે ત્રણે પરિસ્થિતિ દૂર કરવા માટે સતત ચિંતવના કરવી. ૪. ઇચ્છિત સુખ સાધનની પ્રાપ્તિ અને સુરક્ષા માટે સતત વિચારણા કરવી, નિયાણ કરવું તે આર્તધ્યાન છે. આર્તધ્યાનનું પ્રગટીકરણ તેના ચાર લક્ષણ દ્વારા થાય છે. પીડામાં ઘેરાયેલી વ્યક્તિ પોતાના મનોભાવ ૧.રડીને, ૨. શોક કરીને ૩. આંસુ વહાવીને અને ૪. વિલાપ કરીને પ્રગટ કરે છે. તેથી આક્રંદ, શોક, અશ્રુપાત અને વિલાપ તે ચાર આર્તધ્યાનના લક્ષણો છે. (૨) રૌદ્રધ્યાન - રૌદ્રધ્યાનનો મુખ્ય આધાર ક્રૂરતા છે. રૌદ્રપરિણામની એકાગ્રતા, તે રૌદ્રધ્યાન છે. નિમિત્તભેદથી તેના પણ ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબધી હિંસક ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૨) મૃષાનુબંધી– અસત્ય ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૩) તેયાનુબંધી– ચોરીના ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૪) સંરક્ષણાનુબંધી- સુખોપભોગના સાધનોના સંરક્ષણનું સતત ચિંતન કરવું તે. તેના ચાર લક્ષણો છે– (૧) હિંસા વગેરે પાપપ્રવૃત્તિથી મોટા ભાગે વિરક્ત ન થવું (૨) હિંસા વગેરે પ્રવૃત્તિઓમાં જ રત રહેવું (3) અજ્ઞાન વશ પાપમાં પ્રવૃત્ત રહેવું (૪) પાપ કરવા છતાં પશ્ચાત્તાપ ન થવો. (૩) ધર્મધ્યાન - ધર્માનુષ્ઠાનરૂપ સંયમ, તપ, દાન, શીલ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે જે આચરણો છે, તે આચરણોમાં જેટલા સમય સુધી સાધકના ચિત્તની એકાગ્રતા, તલ્લીનતા થઈ જાય તે ધર્મધ્યાન તપ છે અને તે એકાગ્રતા સિવાયના સમયે તે સર્વ અનુષ્ઠાનો સંયમ–સંવર સ્વરૂપે રહે છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે–
૧. આશારિચય– જિનાજ્ઞાની વિચારણા કરવી. સાધુ અને શ્રાવકો માટે જિનેશ્વરની શું આજ્ઞા છે? તેની વિચારણામાં ચિત્તને એકાગ્ર કરવું તે. ૨. અપાયરિચય- દુઃખની વિચારણા. ચારગતિરૂપ
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
સંસાર પરિભ્રમણના દુઃખો અને દુઃખના કારણો તથા તે કારણોથી દૂર રહેવાના ઉપાયોની વિચારણામાં એકાગ્ર બનવું. ૩. વિપાકવિચય- કર્મફળની વિચારણા. વર્તમાને અનુભવાતી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પોતાના જ કરેલા કર્મોનું ફળ છે. આ રીતે કર્મફળના સિદ્ધાંતની વિચારણામાં એકાગ્ર બનવું. ૪. સંસ્થાન વિચય– લોક સંસ્થાનની વિચારણા. જીવના પરિભ્રમણના સ્થાનરૂપ ચૌદ રાજલોકના સંસ્થાન, નરક, સ્વર્ગ વગેરે સ્થાનોથી યુક્ત સંપૂર્ણલોક રચનાના વિચારમાં એકાગ્ર થવું.
૨૪૮
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા ધર્મ તત્ત્વોનું આત્માનુલક્ષી ચિંતન કરતાં આત્મામાં સંવેગ અને નિર્વેદ ભાવોની વૃદ્ધિ થાય છે.
ધર્મધ્યાન આત્મપરિણામ રૂપ છે તેથી તે અરૂપી ભાવ છે. તેમ છતાં તેના લક્ષણોથી તેને જાણી શકાય છે. તેના ચાર લક્ષણ આ પ્રમાણે છે– ૧. આશારુચિ– ગુરુ આદિની આજ્ઞાથી તેમજ શાસ્ત્રાજ્ઞાથી પ્રવચન પ્રત્યે શ્રદ્ધા, ૨. નિસર્ગ રુચિ— સ્વભાવતઃ ધર્મ તત્ત્વોમાં શ્રદ્ધા, ૩. સૂત્રરુચિ– શાસ્ત્રાધ્યયનમાં ઉત્પન્ન શ્રદ્ધા ૪. અવગાઢ રુચિ : ઉપદેશ રુચિ– વિસ્તૃતરૂપથી ધર્મ તત્ત્વોમાં અવગાહન કરવાથી ઉત્પન્ન થતી શ્રદ્ઘા અથવા સાધુની સમીપે રહેતાં તેમના સૂત્રાનુસારી ઉપદેશના માધ્યમે વીતરાગ પ્રભુના વચનોમાં શ્રદ્ધા. ચાર આલંબન :– વાચના, પૃચ્છના, પરાવર્તના—પુનરાવૃત્તિ કરવી અને ધર્મકથા કરવી અર્થાત્ ધર્મોપદેશ આપવો, આ ચારે ય ધર્મ ધ્યાનરૂપી પ્રાસાદ ઉપર ચઢવાના આલંબન છે.
ચાર અનુપ્રેક્ષાઓ :– (૧) એકત્વ અનુપ્રેક્ષા– આત્માની એકત્વ દશાનું ચિંતન (૨) અનિત્યત્વાનુપ્રેક્ષા– સંસારની ક્ષણભંગુરતાનું ચિંતન (૩) અશરણાનુપ્રેક્ષા- અશરણ દશાનું ચિંતન (૪) સંસારાનુપ્રેક્ષા— સંસાર સંબંધી ચિંતન. આ રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર, ચાર લક્ષણો અને ચાર આલંબનોને સમજી ચાર અનુપ્રેક્ષા દ્વારા સાધક ધર્મધ્યાનમાં સ્થિર થાય છે.
(૪) શુક્લધ્યાન– ધર્મધ્યાનની એકાગ્રતા અને શુદ્ધિની વૃદ્ધિ થતાં સાધક સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનની પરિણામ દશાને પાર કરી આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં શુક્લ ધ્યાનને પામે છે અર્થાત્ ધર્મધ્યાનના પરિણામ વૃદ્ધિંગત થતાં શુક્લ ધ્યાનરૂપે પરિણત થાય છે.
અપ્રમત સંયત જીવો મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષય કરવા ઉદ્યત થાય અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળો બને, ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદોના(ચાર પાયાના) માધ્યમે સમજવું જોઈએ.
(૧) પૃથ વિતર્ક સવિચાર શુક્લધ્યાન :– વિતર્ક = ભાવશ્રુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં-કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે એક દ્રવ્યના પૃથક્ પૃથક્ ચિંતનને 'પૃથવિતર્ક' કહે છે. તે સાધક શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે, તેથી તે ધ્યાન 'સવિચાર' કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથક્ક્સ વિતર્ક સવિચાર કહે છે. આ પ્રકારનું ધ્યાન આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી રહે છે. ઉપશમ શ્રેણી
Page #303
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
૨૪૯
અને શપક શ્રેણી બંને શ્રેણીમાં આ પ્રકારનું શુક્લ ધ્યાન રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન – ક્ષપક શ્રેણીસ્થ સાધક મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યાં સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે તેના દ્રવ્ય, ગુણ પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. તે સાધક દ્રવ્ય ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થમાં કે શબ્દમાં અથવા એક યોગના આલંબને થતું હોય છે ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને બારમા ગુણસ્થાનકના અંતે શુક્લધ્યાનના બીજા પાયામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો પૂર્ણતઃ ક્ષય કરી અનંત જ્ઞાન, દર્શન પ્રગટ કરી તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને ધ્યાન તપની આવશ્યકતા રહેતી નથી. સર્વજ્ઞ સર્વદર્શી તે કેવળી ભગવાન ધ્યાનાંતરિત– ધ્યાનમુક્ત અવસ્થામાં, અવસ્થિત પરિણામમાં રહે છે. (૩) સૂકમકિયા અપ્રતિપાદિત શુક્લધ્યાન :- સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર ચરણ છે. તેમાં ત્રીજા ચરણનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગનિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ :- સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેરમા ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે. તે અવસ્થામાં પ્રવેશ કરતાં સાધક અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરે છે અને અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ થઈ સિદ્ધાલયમાં બિરાજે છે. આ શુક્લધ્યાનના ચોથા ભેદથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પતન થતું નથી. તેથી તેનું સાર્થક નામ 'સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ' છે. ચાર લક્ષણ -૧. અવ્યથ- વ્યથાનો અભાવ; ૨. અસમ્મોહ– પદાર્થ વિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ; ૩. વિવેક- શરીર અને આત્માના ભેદનું જ્ઞાન અને ૪. વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિ પર અનાસક્તિ ભાવ. ચાર આલંબન - ક્ષમા, મુક્તિ (નિર્લોભતા), મૃદુતા અને ઋજુતા. ચાર અનપેક્ષાઓઃ- (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા– અનંત સંસાર પરંપરાનું ચિંતન (૨) વિપરિણામ અનુપ્રેક્ષા- વસ્તુઓના વિવિધ પરિણામો ઉપર ચિંતન (૩) અશુભ અનુપ્રેક્ષા- પદાર્થોની અશુભતાનું ચિંતન અને (૪) અપાય અનુપ્રેક્ષા- અપાયો-દોષોનું ચિંતન. આ પ્રકારના આત્માનુલક્ષી ચિંતનથી સંવેગભાવ આદિની વૃદ્ધિ થતાં આત્મા ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પરિણામોને પ્રાપ્ત કરે છે.
આ રીતે ચારે ધ્યાનનું સ્વરૂપ યથાર્થ રીતે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત થવું તે જ આત્યંતર તપ છે.
ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતરમુખી બની જાય છે અને શુક્લધ્યાનથી આત્મા
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
३६
આત્મભાવોમાં સ્થિત થતો જાય છે. તેથી કર્મબંધ અટકી જાય અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઈ મુક્તિ પ્રાપ્ત કરે છે. (૬) આત્યંતર તપઃ વ્યુત્સર્ગ તપ -
सयणासणठाणे वा, जे उ भिक्खू ण वावरे । | વઘાયલ્સ વિડો , છો તો પવિત્તિઓ | શબ્દાર્થ – સયસના વા = શય્યા ઉપર, આસન ઉપર અથવા ઊભા ઊભા ને = જે fમણૂ = ભિક્ષ, સાધુ વાવરે અચહલન-ચલન આદિ પ્રવૃત્તિઓ કરતો નથી તો તેને વાસ્તવિક = કાયવ્યત્સર્ગ નામનું, છોક છઠ્ઠું તપ, પવિત્ત = કહ્યું છે. ભાવાર્થ:- સૂતા સૂતા, બેઠા-બેઠા અને ઊભા-ઊભા વગેરે કોઈ પણ અવસ્થામાં ભિક્ષુ શરીરની હલનચલનરૂપ પ્રવૃત્તિઓને બંધ કરે છે, તેને શરીર વ્યુત્સર્ગ કહે છે. તે વ્યુત્સર્ગ નામનું છઠું આત્યંતર તપ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ દર્શન છે.
ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્ત-પાન, વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય, સંસાર અને કર્મ વગેરે અંતરંગ ભાવોનો નિયત સમયને માટે ત્યાગ કરવો, તે વ્યત્સર્ગ તપ છે. તેના બે ભેદ છે– દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગદ્રવ્ય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે– (૧) શરીર વ્યુત્સર્ગ– શારીરિક ક્રિયાઓમાં ચપળતાનો ત્યાગ, શરીરના મમત્વનો ત્યાગ. આગમ ગ્રંથોમાં કાયોત્સર્ગ કરવાનું જે વિધાન છે, તે આ શરીર વ્યુત્સર્ગ તપમાં જ સમાવિષ્ટ થાય છે. (૨) ગણ સુત્સર્ગ– વિશિષ્ટ સાધનાને માટે ગણનો ત્યાગ અને એકાકી વિચરણ, (૩) ઉપધિ વ્યત્સર્ગ– વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોનો ત્યાગ. (૪) ભક્ત-પાન વ્યુત્સર્ગ આહાર-પાણીનો ત્યાગ.
ભાવ વ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. (૧) કષાય વ્યત્સર્ગ (૨) સંસાર વ્યુત્સર્ગ– સંસાર પરિભ્રમણના કારણોનો ત્યાગ. (૩) કર્મ વ્યુત્સર્ગ–કર્મ પુદ્ગલોનું વિસર્જન. કાયોત્સર્ગની વિધિ :- કાયોત્સર્ગ કરવા માટે સાધક શરીર પ્રતિ નિઃસ્પૃહ થઈને જીવ-જંતુ રહિત, કોલાહલ રહિત, એકાંત શાંત સ્થાનમાં સ્થિર અને સીધા ઊભા રહે; બંને હાથ ઘૂંટણોની તરફ લાંબા કરે; પગને ચાર અંગુલ પહોળા રાખીને પ્રશસ્ત ધ્યાનમાં નિમગ્ન રહે; હાથ વગેરે અંગોનું સંચાલન ન કરે; કોઈ આધારભૂત વસ્તુને પકડીને કે ટેકો દઈને ઊભો ન રહે તેમજ ઝૂકીને ઊભો ન રહે પરંતુ નિરાલંબન થઈ સીધો ઊભો રહી કાઉસ્સગ્ન કરે. કારણસર યોગ્ય આસને બેસીને પણ કાયોત્સર્ગ કરી શકાય છે. કાયોત્સર્ગમાં સ્થિત થયેલા સાધક દેવ-મનુષ્ય-તિર્યચકૃત બધા ઉપસર્ગોને સહન કરે. કાયોત્સર્ગમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું ચિંતન કરે અને ક્રમશઃ નિર્વિકલ્પ થવાનો પણ પ્રયત્ન કરે. કાયોત્સર્ગનું પ્રયોજન - પોતાના શરીર પ્રત્યેના મમત્વ ત્યાગના અભ્યાસ માટે, ગમનાગમન આદિ પ્રવૃત્તિઓના પ્રસંગે લાગેલા દોષોની આલોચના અને શુદ્ધિ માટે; ઉભયકાલ પ્રતિક્રમણમાં દિવસ-રાત્રિના અતિચારોની શુદ્ધિ માટે; કર્મનાશ અને દુઃખક્ષયને માટે; મુનિ કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગનો મુખ્ય હેતુ તો આત્મ ભાવોને કાયાથી પૃથકકરી,સ્થિરતા, મૌન અને ધ્યાન દ્વારા શરીરનો વ્યુત્સર્ગ કરવાનો હોય છે. કાયોત્સર્ગથી નિઃસંગતા, નિર્ભયતા, જીવિતાશા ત્યાગ, દોષોચ્છેદ, મોક્ષમાર્ગ-પ્રભાવના વગેરે અનેક લાભ થાય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ ગતિ
[ ૨૫૧ |
આભ્યતર તપના ભેદ-પ્રભેદ - | પ્રાયશ્ચિત્ત વિનય | વૈયાવૃત્ય | સ્વાધ્યાય | | ધ્યાન |
ધ્યાન | વ્યુત્સર્ગ ૧ આલોચનાઈ ૧ જ્ઞાનવિનય[૫] ૧ આચાર્ય |૧ વાચના |આર્તધ્યાન-૮ | ૧ દ્રવ્યવ્યત્સર્ગ(૪). ૨ પ્રતિક્રમણાઈ ર દર્શન વિનય ]િ ૨ ઉપાધ્યાય ૧ પૃચ્છના ૪ ભેદ ૩ તદુભાઈ શુશ્રુષા વિનય (૧૦) ૩ સ્થવિર |૩ પરિવર્તના ૪ લક્ષણ ગણવ્યુત્સર્ગ ૪ વિવેકાઈ અનાશાતના વિનય-૪૫ [૪ તપસ્વી [૪ અનુપ્રેક્ષા રૌદ્રધ્યાન-૮ શરીર વ્યુત્સર્ગ પત્રુત્સર્ગાઈ ૩ ચારિત્રવિનય [૫] [૫ ગ્લાન ૫ ધર્મકથા | ભેદ ઉપધિ વ્યુત્સર્ગ દતપાઉં ૪, મન વિનય [૨] | શૈક્ષ
૪ લક્ષણ ભક્તપાનસુત્સર્ગ ૭ છેદાઈ પ્રશસ્તમનવિનય(૭) ૭ કુલ
ધર્મધ્યાન-૧૬ ભાવ વ્યુત્સર્ગ(૩) ૮ મૂલાઈ અપ્રશસ્તમન વિનય(૭) ૮િ ગણ
૪ ભેદ કષાય બુર્ગ(૪) ૯ અનવસ્થાપ્યાપ વચન વિનય [૨] સિંઘ
૪ લક્ષણ સંસાર વ્યુત્સર્ગ(૪) ૧૦ પારાંચિતાહ પ્રશસ્ત વચન વિનય(૭) ૧૦ સાધર્મિક
૪ આલંબન કર્મ વ્યુત્સર્ગ (૮) પ્રાયશ્ચિત્ત દેનારના અપ્રશસ્ત વચન વિનય()ની વૈયાવૃત્ય
૪ અનુપ્રેક્ષા ૧૦ ગુણ, |દ ક્રાય વિનય [૨] |કરવી
શુક્લધ્યાન–૧૬ પ્રાયશ્ચિત્ત લેનારના પ્રશસ્ત કાય વિનય (૭)
૪ ભેદ ૧૦ ગુણ, અપ્રશસ્તકાય વિનય (૭)
૪ લક્ષણ આલોચનાના- ૭ લોકોપચાર વિનય(૭)
૪ આલંબન ૧૦ દોષ,
૪ અનુપ્રેક્ષા દોષ સેવનના ૧૦ કારણ કુલ ૫૦ ભેદ ૧૯ ભેદ, ૧૦૪ પ્રભેદ ૧૦ ભેદ |પ ભેદ |૪૮ ભેદ | ૨૦ ભેદ | નોધઃ વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા(૧૮)ભેદરૂપ છે, લોકોપચારવિનયનો એક ભેદ છે. લાઈટ સંખ્યા(૧૦૪)પ્રભેદરૂપ છે. તપાચરણનું પરિણામ - ३७ । एयं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी ।
सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पडिए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થઃ- પર્વ = આ બાહ્ય અને આત્યંતર ફુવિદ = બન્ને પ્રકારના તવંગ તપનું ને જે મુળ = મુનિ સમ્મ= સમ્યક્ પ્રકારે મારે = આચરણ કરે છે તેનું તે, પડિ= પંડિત સાધુgિq= તુરંત, શીધ્ર જ સવ્વસસરા = સમસ્ત સંસારથી વિપ્રમુQ = વિપ્રમુક્ત, છૂટી જાય છે. ભાવાર્થ:- આ પ્રમાણે જે મુનિ બન્ને પ્રકારનાં તપનું સમ્યક પ્રકારે આચરણ કરે છે, તે જ સાચો પંડિત છે, તે સાધુ સમસ્ત સંસારથી, સમસ્ત કર્મોથી વિમુક્ત થઈ જાય છે. વિવેચનઃપંડિઃ - હિતાહિતના વિવેકની બુદ્ધિ હોય અને અહિતકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી હિતકારી પ્રવૃત્તિનું આચરણ કરતા હોય, તે પંડિત છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આગમોમાં છટ્ટાથી ચૌદમા ગુણસ્થાનવર્તી શ્રમણોની પંડિતરૂપે ગણના કરી છે. શેષ એકથી ચારગુણસ્થાન સુધીના અવિરત જીવોને “બાલ’ અને પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત શ્રમણોપાસકોને બાલ પંડિત' કહ્યા છે. આ રીતે બાલ, પંડિત અને બાલપંડિતનું આગમોક્ત કથન વિરતિભાવની પ્રમુખતાએ છે. ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગુદષ્ટિ અને પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત સમ્યગુ દષ્ટિ શ્રાવક પાપભીરુ હોવા છતાં પાપોનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. તેથી તેઓને ક્રમશઃ બાલ અને બાલ પંડિત કહે છે. છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્લી મુનિ પાપોથી ડરે છે અને તેનો તે સર્વથા ત્યાગ પણ કરી દે છે, તેથી તે પંડિત કહેવાય છે. તે પંડિતમુનિ આ અધ્યયનમાં કથિત બંને પ્રકારના તપનું આચરણ કરીને સમસ્ત કર્મોથી મુક્ત થાય છે.
છે ત્રીસમું અધ્યયન સમાપ્ત
Page #307
--------------------------------------------------------------------------
________________
અધ્યયન પરિચય
| ૨૫૭ |
એકત્રીસમું અધ્યયન કારક શ્રી છે છે ક ક ક ક ક ટ ક હ
પરિચય
,
પ્રસ્તુત અધ્યયનનું નામ ચરણવિધિ છે. ચરણવિધિ એટલે ચારિત્રમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ. ચારિત્રનો પ્રારંભ સંયમથી થાય છે. વિવેકપૂર્વકની પ્રવૃત્તિ જ સંયમ છે અને અવિવેકપૂર્વકની પ્રવૃત્તિ અસંયમ છે. અસંયમથી નિવૃત્તિ અને વિવેકપૂર્વક સંયમમાં પ્રવૃત્તિ કરવી, તે જ ચારિત્રવિધિ છે. આ અધ્યયનમાં ૩૩ બોલના માધ્યમથી વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક બોલ ત્યાગ કરવા યોગ્ય, કેટલાક બોલ ગ્રહણ કરવા યોગ્ય અને કેટલાક બોલ માત્ર જાણવા યોગ્ય છે. મુનિ એક પ્રકારનો અસંયમ, રાગ-દ્વેષ રૂપ બે પ્રકારનું બંધન અને ત્રણ પ્રકારનાં દંડ, શલ્ય અને ગારવનો ત્યાગ કરે, ઉપસર્ગોને સહન કરે, ગુપ્તિનું આરાધન કરે. ચાર પ્રકારની વિકથા અને સંજ્ઞાનો ત્યાગ કરે, આર્ત, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનની આરાધના કરે. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિનું પાલન કરે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરી સમભાવ ધારણ કરે. છલેશ્યામાંથી અશુભલેશ્યાના પરિણામોને દૂર કરી શુભલેશ્યાના પરિણામોમાં રહે, છકાય જીવોની દયા પાળે, છ કારણે આહાર કરે અને છ કારણે આહારનો ત્યાગ કરે. સાત પ્રકારની પિડેષણારૂપ અભિગ્રહને ધારણ કરે, સાત ભયને જીતે, આઠ મદનો ત્યાગ કરે. બ્રહ્મચર્યની નવ વાડથી બ્રહ્મચર્યની રક્ષા કરે. દશ યતિધર્મ, અગિયાર શ્રાવકની પડિમા અને બાર ભિક્ષુની પડિમાની આરાધના કરે. તેર ક્રિયાસ્થાનોનો ત્યાગ કરે. ચૌદ પ્રકારના જીવોની રક્ષા કરે, પંદર પ્રકારના પરમાધામી દેવો જેવા પરિણામ ન કરે તેમજ તેના પ્રત્યે ક્રૂર પરિણામ કે દ્વેષ ન કરે. સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધના સાત મળીને ત્રેવીસ અધ્યયન; જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન, આચાર પ્રકલ્પના આચારાંગ-નિશીથ સૂત્રનાં ૨૮ અધ્યયન; આ સર્વ અધ્યયનોના ભાવોને જાણી, તે પ્રમાણે આચરણ કરે. સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્યના સ્થાન, વીસ અસમાધિસ્થાન, ૨૧ શબલ દોષ, ૨૯ પાપસૂત્ર, ૩૦ મહામોહનીયકર્મ બંધના સ્થાનો અને ૩૩ આશાતનાનો સર્વથા ત્યાગ કરે. રર પરીષહોને જીતે, પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાથી જીવનને ભાવિત કરે, ૨૭ સાધુનાં ગુણોને પ્રગટાવે. ૩૧ સિદ્ધનાં ગુણો પ્રગટ કરવાનું લક્ષ રાખી આરાધના કરે. પોતાની જાતને ૩ર યોગસંગ્રહરૂપ ગુણોથી સંપન્ન બનાવે. આ રીતે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરીને સાધક પોતાની સંયમ સાધનાને સફળ બનાવે છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
એકત્રીસમુંઅધ્યયન
ચરણ વિધિ
ચરણ વિધિનું માહાભ્ય:
चरणविहिं पवक्खामि, जीवस्स उ सुहावहं ।
जं चरित्ता बहू जीवा, तिण्णा संसार-सागरं ॥ શદા:- રરપવિદિં= ચારિત્ર વિધિનુંgવજનિક વર્ણન કરીશ, ૩= જે નીવર્સ= જીવને માટે સુહાવદ = સુખાકારી અને શુભકારી છે અને = જેનું ચરિત્તા = આચરણ કરીને વહૂ = ઘણા નવા = જીવો સાર-સાIR = સંસાર-સાગરથી તપUT = તરી ગયા છે. ભાવાર્થ :- જીવને સુખ આપનારી ચરણવિધિનું હું કથન કરીશ, જેનું આચરણ કરીને ઘણા જીવો સંસાર- સાગર તરી ગયા છે. વિવેચન :
પ્રસ્તુત પ્રથમ ગાથામાં અંતિમ લક્ષ્યસિદ્ધિ દર્શાવતાં ચારિત્રની મહત્તા પ્રદર્શિત કરીને સાધકોને ચારિત્રપાલનની પ્રેરણા આપી છે. ચરણ વિધિઃ- ચરણ અર્થાતુ ચારિત્રની વિધિ, ચારિત્રનું અનુષ્ઠાન. અચારિત્રથી નિવૃત્તિ અને ચારિત્રમાં પ્રવૃત્તિ જ વાસ્તવિક ચરણ વિધિ છે. કર્મબંધકારક સાંસારિક પ્રવૃત્તિઓ અચારિત્ર છે. કર્માશ્રવ રોકનાર અને કર્મથી મુક્ત કરાવનાર આધ્યાત્મિક અનુષ્ઠાનો ચારિત્ર છે. ચરણવિધિ-મોક્ષનો માર્ગ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે અને દર્શનથી તેના પર શ્રદ્ધા દઢ થાય છે. પરંતુ કર્મોના આશ્રવને રોકવા અને પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવા માટે ચારિત્ર અને તપની અનિવાર્યતા છે. ચારિત્રથી આવતાં કર્મો રોકાય છે અને તપથી પૂર્વે બંધાયેલા કર્મોની નિર્જરા થાય છે. તે માટે આ અધ્યનનમાં ચારિત્ર સંબંધી અનેક આચારોને જાણવાની અને પાલન કરવાની પ્રેરણા છે. એક બોલ :
વિર લુમ્બા, પો ય પવત્તાં !
असंजमे णियत्तिं च, संजमे य पवत्तणं ॥ શબ્દાર્થ –પો = એકથી વિર = વિરતિ, નિવૃત્તિ શુન્ના = કરે છે = એકથી વવત્ત = પ્રવૃત્તિ કરે અસંગમે = અસંયમથી પિત્ત = નિવૃત્તિ કરે સંગમે = સંયમમાં. ભાવાર્થ – સાધકે એક બોલથી નિવૃત્તિ અને એક બોલમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અર્થાત્ અસંયમથી
Page #309
--------------------------------------------------------------------------
________________
| ચરણ વિધિ
[ ૨૫૫ ]
નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં ચરણવિધિના ૩૩ બોલોનું વર્ણન છે. આ ગાથામાં પ્રથમ એક સંખ્યાના બોલમાં સંયમ-અસંયમનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધકને અસંયમનો ત્યાગ કરવાનો હોય છે અને સંયમમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. જેમાં અસંયમ સ્વરૂપી હિંસા, અસત્ય, અદત્તરગ્રહણ, મૈથુન, પરિગ્રહ આદિ આસવ દ્વારોનો વિરોધ કરવો અને સંયમ સ્વરૂપી અહિંસા, સત્ય, દત્ત ગ્રહણ, બ્રહ્મચર્ય પાલન, અપરિગ્રહ આદિ પાંચ મહાવ્રતોનું પાલન કરવું. ૧૭ પ્રકારના અસંયમનો ત્યાગ કરી ૧૭ પ્રકારના સંયમનું પાલન કરવું. બે બોલ :
रागदोसे य दो पावे, पावकम्म-पवत्तणे ।
जे भिक्खू रुभइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ –પવષ્પ પત્તળ = પાપકર્મોમાં પ્રવૃત્તિ કરાવનારા રાતોલે ય = રાગ અને દ્વેષ વો = બે પાવે = પાપ છે ને = જેfમg= સાધુ, ભિક્ષ વિં = નિત્ય, સદા તેને હંમદ્દ રોકે છે = તે મડ = મંડલમાં, ચતુર્ગતિરૂપ સંસારમાં જ અચ્છ = પરિભ્રમણ કરતો નથી. ભાવાર્થ:- પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનારા રાગ અને દ્વેષ, તે બે પાપ છે. જે ભિક્ષુ હંમેશાં તેનો નિરોધ કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃ
રાગ અને દ્વેષ કર્મના બીજ સ્વરૂપ છે. તે બીજમાંથી અનેક પ્રકારની પાપપ્રવૃત્તિનું વટવૃક્ષ ખીલે છે. તેથી જે સાધક રાગ-દ્વેષરૂપ બીજને જ બાળી નાખે છે, તેની પાપ પ્રવૃત્તિ સહજ રોકાઈ જાય છે, ત્યાર પછી ક્રમશઃ કર્મોનો સંવર અને નિર્જરા કરતાં તે જીવનો મોક્ષ થઈ જાય છે. આ રીતે જે સાધક રાગદ્વેષનો ત્યાગ કરે છે, તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. ત્રણ બોલ :
दंडाणं गारवाणं च, सल्लाणं च तियं तियं ।
जे भिक्खू चयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -રંડાનું નિયંત્રણ દંડ TRવાનું નિયંત્રણ ગારવ, ત્રણ ગર્વસત્તામાં ત્રણ શલ્યો તેને વય = છોડી દે છે. ભાવાર્થ:- જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યોનો ત્યાગ કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
दिव्वे य जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे ।
जे भिक्खू सहइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - ફિલ્વે = દેવ સંબંધી વિચ્છ = તિર્યંચ સંબંધી બાપુને મનુષ્ય સંબંધી ૩૧ = ઉપસર્ગોનોવિં - નિત્ય = સહન કરે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- જે સાધુ દેવ, તિર્યંચ અને મનુષ્ય તરફથી આપવામાં આવતા ઉપસર્ગોને સદા સહન કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.. વિવેચન : - દંડળ :- જેમ અપરાધ કરવાથી વ્યક્તિ રાજા આદિ દ્વારા દંડિત થાય છે, તે દ્રવ્ય દંડ છે. તેમજ હિંસાદિની પ્રવૃત્તિઓથી થતાં કર્મબંધને કારણે આત્મા દંડાય છે, તેને ભાવદંડ કહે છે. ભાવદંડના ત્રણ પ્રકાર છેમનદંડ, વચનદંડ અને કાયદંડ. દુષ્પવૃત્તિમાં સંલગ્ન મન, વચન અને કાયા એ ત્રણે ય આત્માને દંડરૂપ થાય છે. તેથી સાધુએ આ ત્રણ દંડનો ત્યાગ કરવો અને પ્રશસ્ત મન, વચન અને કાયામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. TIRવા :- ત્રણ ગારવ. અહંકારથી ઉત્પન્ન ચિત્તની વિકૃત સ્થિતિને ગારવ અથવા ગર્વ કહે છે. તેના પણ ત્રણ પ્રકાર છે– ઋદ્ધિ ગારવ- પોતાને પ્રાપ્ત થયેલી ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિનું અભિમાન કરવું. રસ ગારવ– મનોજ્ઞ, પ્રિય રસવંતા ભોજનની ઉપલબ્ધિનું અભિમાન કરવું. શાતા ગારવ– શાતાવેદનીય કર્મજન્ય ભૌતિક સુખોનું અભિમાન કરવું. સાધકે આ ત્રણે ય પ્રકારના ગર્વથી નિવૃત્ત થઈને નિરભિમાનતા, મૃદુતા, નમ્રતા અને સરલતામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. સત્તાનું :- ત્રણ શલ્ય. કાંટાની તીણતા(અણી) દ્રવ્ય શલ્ય છે. તે પગ વગેરેમાં પ્રવિષ્ટ થઈને જેમ તીવ્ર પીડા આપે છે, તેમ સાધકના આત્મામાં પ્રવિષ્ટ દોષરૂપ ભાવશલ્ય નિરંતર પીડા કરે છે, આત્મામાં ખટક્યા કરે છે. આ ભાવશલ્યના ત્રણ પ્રકાર છે– (૧) માયાશલ્ય- કપટયુક્ત આચરણ, (૨) નિદાનશલ્ય- તપ ત્યાગ વગેરેથી ઐહિક-પારલૌકિક, ભૌતિક સુખોની વાંછા કરવી અને (૩) મિથ્યાદર્શનશલ્ય- નવ તત્ત્વ સંબંધી મિથ્યા માન્યતા, વિપરીત દષ્ટિકોણ. આ ત્રણે ય શલ્યથી નિવૃત્તિ આવશ્યક છે. નિઃશલ્ય થવાથી જ વ્યક્તિ વતી અથવા મહાવ્રતી બની શકે છે. તેમજ મહાવ્રતોની આરાધના પણ નિઃશલ્ય રહેવાથી જ થાય છે. ત્રણ ઉપસર્ગ :- કોઈ પણ આપત્તિ કે કષ્ટોનું સર્જન થાય તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે– (૧) દેવ સંબંધી ઉપસર્ગ– દેવો દ્વારા હાસ્યવશ, ષવશ અથવા પરીક્ષા કરવાના નિમિત્તે આપવામાં આવતા કષ્ટો. (૨) તિર્યંચ સંબંધી ઉપસર્ગ– તિર્યંચો દ્વારા ભય, પ્રદ્વેષ, આહાર, સ્વસંતાન રક્ષણ અથવા સ્વસ્થાન રક્ષણને માટે આપવામાં આવતા કષ્ટો. (૩) મનુષ્ય સંબંધી ઉપસર્ગ– મનુષ્ય દ્વારા હાસ્ય, દ્વેષ, સ્વાર્થવશ કે કુશીલ સેવનને માટે આપવામાં આવતા કો.
સાધુ ત્રણ પ્રકારના ઉપસર્ગોને સમતાથી સહન કરે પરંતુ ઉપસર્ગ આપનારની સામે કોઈપણ જાતની પ્રતિક્રિયા કરી સામનો કરે નહીં; તેમજ ઉપસર્ગના સમયે રાગ-દ્વેષના ભાવો પણ કરે નહીં. આ રીતે વીરતા અને ક્ષમા ભાવપૂર્વક સહન કરવાથી તે સાધક પરીષહજયી બની જાય છે. તે સંસાર ભ્રમણને રોકીને મોક્ષ તરફ પ્રયાણ કરે છે. ચાર બોલ :
विगहा-कसाय-सण्णाणं, झाणाणं च दुयं तहा ।
जे भिक्खू वज्जइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શદાર્થ-વિમલ-વાય-સUMાખ ર = ચાર વિકથા, ચાર કષાયો અને ચાર સંજ્ઞાઓ ફાળા કુવં = બે ધ્યાન (આર્તધ્યાન અને રૌદ્રધ્યાન) ના
છે,
Page #311
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
[ ર૫૭ ]
ભાવાર્થ:- જે ભિક્ષુ ચાર વિકથાઓ, ચાર કષાયો, ચાર સંજ્ઞાઓ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન, તે બને ધ્યાનનો હંમેશાં ત્યાગ કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન:વિદા :- વિકથા. સંયમી જીવનને દુષિત કરનાર અને સંયમ વિરુદ્ધ તથા નિરર્થક વાતોને વિકથા કહે છે. સાધુને આધ્યાત્મ સાધનામાં ધ્યાન, મૌન, જપ, સ્વાધ્યાય વગેરેમાં જ રસ રાખવો જોઈએ પરંતુ પોતાના અમૂલ્ય સમય અને શક્તિને વિકથાઓમાં નિરર્થક નષ્ટ કરવો જોઈએ નહીં. વિકથાઓ મુખ્યત્વે ચાર છે– સ્ત્રીકથા - સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વસ્ત્રાભૂષણ વગેરે સંબંધી વાતો કરવી, ભક્તકથાભોજનની વાનગીઓ વગેરે સંબંધી ચર્ચામાં વ્યસ્ત રહેવું, રસમય ભોજનની ચર્ચા કરવી, દેશકથાદેશોની વિવિધ વેશભૂષા, શૃંગાર, ભોજન પદ્ધતિ, ગૃહ નિર્માણ કલા, રીત-રિવાજ વગેરેની નિંદા-પ્રશંસા કરવી. રાજકથા– શાસકોની સેના, રાણીઓ, યુદ્ધ– કળા, ભોગ વિલાસ વગેરેની ચર્ચા કરવી. સંયમની આરાધના માટે શ્રમણોએ ચારે ય વિસ્થાઓથી નિવૃત્ત થવું અને આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેગિની, નિર્વેદિની વગેરે વૈરાગ્ય રસયુક્ત ધર્મકથાઓમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. વસાય:- કષાય. કષ” એટલે સંસાર, “આય’ એટલે પ્રાપ્તિ, જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેને કષાય કહે છે. કષાય કર્મોત્પાદક છે અને કર્મોથી જ દુઃખ થાય છે. કષાય ચાર છે– ક્રોધ, માન, માયા અને લોભ. શ્રમણોએ આ ચાર કષાયથી દૂર રહેતાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષઆદિ ગુણોને ધારણ કરવા જોઈએ. સUM :- સંજ્ઞા. સંજ્ઞા પારિભાષિક શબ્દ છે. મોહનીય અને અશાતાવેદનીય કર્મના ઉદયથી ચેતનાશક્તિ વિકારયુક્ત થઈ જાય છે, તે વિકારયુક્ત આત્મપરિણતિ “સંજ્ઞા” (વિકૃત અભિલાષા) કહેવાય છે. સંજ્ઞાઓ ચાર છે– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. આ ચારે ય સંજ્ઞાઓ ક્રમશઃ શ્રુધાવેદનીય, ભયમોહનીય, વેદમોહનીય અને લોભમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. સાધુએ આ ચાર સંજ્ઞાઓથી નિવૃત્ત થવાનો અભ્યાસ કરીને નિરાહાર સંકલ્પ, નિર્ભયતા, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતાના ભાવોમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. HTTI[ ૨ ફુય – બે ધ્યાન. અહીં જે બે ધ્યાનથી નિવૃત્ત થવાનો સંકેત છે, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. એકાગ્ર થઈને એક જ વિષયનું ચિંતન કરવું, તે ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે– આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
ઈષ્ટપ્રિય વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિનો સદા સંયોગ રહે અને વિયોગ ન થાય તથા અનિષ્ટઅપ્રિય વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિથી સદા મુક્ત રહેવાય, તે માટેનું સતત ચિંતન તે આર્તધ્યાન છે. આર્તધ્યાનના પરિણામો જ્યારે તીવ્રતમ બની જાય અને વ્યક્તિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ક્રૂર પરિણામથી હિંસાદિ દુષ્પવૃત્તિમાં લીન બની જાય, તે રૌદ્રધ્યાન છે. આ બન્ને ધ્યાન સંસારવર્ધક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન કર્મ નિર્જરાના સાધન હોવાથી સ્વીકારવા યોગ્ય છે. પાંચ બોલ :७ वएसु-इंदियत्थेसु, समिईसु किरियासु य ।
__ जे भिक्खू जयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - વડું = પાંચ મહાવ્રત નિરંતુ = પાંચ સમિતિઓના પાલનમાં તથા વિયત્વેલું =
Page #312
--------------------------------------------------------------------------
________________
[ ર૫૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પાંચ ઇન્દ્રિયોના વિષયો અને વિરિયાણું = પાંચ ક્રિયાઓના પરિત્યાગમાં ગય = પ્રયત્ન કરે છે. ભાવાર્થ:- જે ભિક્ષ પાંચ મહાવ્રતો અને પાંચ સમિતિઓના પાલનમાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો અને પાંચ પ્રકારની ક્રિયાઓના ત્યાગમાં સદા પ્રયત્નશીલ રહે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :વાણ:- પંચ મહાવ્રત. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; આ પાંચ વ્રત છે. તે વ્રત
જ્યારે મર્યાદિતરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે અણુવ્રત કહેવાય છે અને તે વ્રત જ્યારે પૂર્ણતયા નવકોટિએ જીવનપર્યત ગ્રહણ કરવામાં આવે ત્યારે તે મહાવ્રત કહેવાય છે. પ્રસ્તુતમાં શ્રમણોની ચરણ વિધિનું કથન હોવાથી મહાવ્રતોનું કથન છે, તે મહાવ્રત પાંચ છે– ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યત હિંસાનો અસત્યનો, અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો, કુશીલનો અને પરિગ્રહનો પૂર્ણતયા ત્યાગ કરવો. મહાવ્રતો સંયમના મૂલ-મૌલિકગુણો છે. સમિક્ષ :- સમિતિ. યતના સાથે વિવેજ્યુક્ત પ્રવૃત્તિ કરવી–તે સમિતિ છે. સમિતિઓ પાંચ છે– ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ અને પરિષ્ઠાપના સમિતિ. (૧) ઈર્યા સમિતિ– યુગ પરિમાણ– લગભગ સાડા ત્રણ હાથ ભૂમિને એકાગ્રચિત્તથી જોતાં જોતાં, જીવોની રક્ષા કરતાં, યતનાપૂર્વક ગમનાગમન કરવું. (૨) ભાષા સમિતિ- ભાષાના દોષોને ત્યજીને આવશ્યકતા પ્રમાણે યતનાપૂર્વક હિત, મિત, સંયમિત અને સ્પષ્ટ વચન બોલવા. (૩) એષણા સમિતિ- ગોચરી વિષયક ૪૨ દોષોથી રહિત શુદ્ધ આહાર-પાણી તથા વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને ગ્રહણ કરવા. (૪) આદાન-ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોને ઉપયોગપૂર્વક જયણાથી ગ્રહણ કરવા અને જીવરહિત પ્રમાર્જિત ભૂમિ ઉપર રાખવા. (૫) પરિષ્ઠાપનિકા સમિતિ મળમૂત્ર વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવરહિત એકાંત સ્થંડિલભૂમિમાં પરઠવા, વિસર્જન કરવા.
મુનિએ આ પાંચ સમિતિઓથી યુક્ત પ્રવૃત્તિ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિશ્વરિયા :- ક્રિયા. કર્મબંધ કરાવનારી ચેષ્ટા, તે ક્રિયા છે. આગામોમાં વિસ્તૃત અપેક્ષાએ ક્રિયાના ૨૫ ભેદ કહ્યા છે. પ્રસ્તુતમાં સંક્ષિપ્ત અપેક્ષાએ પાંચ ક્રિયાઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી-શરીર સંચારથી લાગતી ક્રિયા (૨) અધિકરણકી–પોતાનું શરીર બીજા પ્રાણીઓ માટે અધિકરણ રૂપ થાય તે નિમિત્તે લાગતી ક્રિયા. (૩) પ્રાષિકી કષાયોના અસ્તિત્વથી લાગતી ક્રિયા. (૪) પારિતાપનિકીકોઈ પ્રાણીને પરિતાપના(કષ્ટ) પહોંચાડવાથી લાગતી ક્રિયા. (૫) પ્રાણાતિપાતિકી– જીવ હિંસાથી થનારી ક્રિયા. સિદ્ધાંત અનુસાર પ્રારંભની ત્રણ ક્રિયાઓ સંસારના સમસ્ત જીવોને અને દસમા ગુણસ્થાન સુધીના મનુષ્યોને પણ નિરંતર લાગે છે. છેલ્લી બે ક્રિયાઓ જીવોને કયારેક લાગે અને કયારેક લાગતી નથી. પ્રન્થિલ - પાંચ ઇન્દ્રિયોના વિષયમાં. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, તે પાંચ ઇન્દ્રિયોના વિષય છે. તેમાં મનોજ્ઞ ઉપર રાગ અને અમનોજ્ઞ ઉપર દ્વેષ ન કરવો અર્થાત્ પાંચ ઇન્દ્રિય વિષયો પ્રત્યે રાગદ્વેષથી નિવૃત્ત થવું. છ બોલઃ
लेसासु छसु काएसु, छक्के आहार कारणे । जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥
Page #313
--------------------------------------------------------------------------
________________
| ચરણ વિધિ
[ ૨૫૯]
શબ્દાર્થ - છત્યુ = છત્નસાસુ- લેશ્યાઓમાં વાપણું = છકાયમાં અને છ છ આહાર-વારને = આહાર કરવાના અને આહાર ત્યજવાનાં છ કારણો અંગે ય = ઉપયોગ રાખે છે. ભાવાર્થઃ- જે ભિક્ષુ છલેશ્યાઓ, પૃથ્વીકાય આદિ છ કાયના જીવો અને આહાર કરવાના અને આહારનો ત્યાગ કરવાના છ-છ કારણોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
સાસુ :- વેશ્યાઓ. જીવના અધ્યવસાયરૂપ શુભાશુભ પરિણામો ભાવ લેશ્યા છે અને તેના દ્વારા શ્લેષરૂપે ગ્રહણ થતા પુગલો દ્રવ્ય લેગ્યા છે. તે દ્રવ્યલેશ્યા આત્મા દ્વારા ગ્રહણ કરાયેલા કર્મ પુગલોને આત્મા સાથે શ્લેષ કરે છે, ચોંટાડે છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની વેશ્યાઓ છ-છ પ્રકારની હોય છેકૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. જે ઉત્તરોત્તર એક બીજાથી પ્રશસ્ત પ્રશસ્તતર હોય છે, તેમ છતાં પ્રારંભની ત્રણ અપ્રશસ્ત અને અંતિમ ત્રણ પ્રશસ્ત છે. સાધકને અપ્રશસ્ત લેશ્યાઓથી નિવૃત્ત થઈ પ્રશસ્ત વેશ્યાઓમાં રહેવું જોઈએ. છે; વજાણું :- શકાય. સંસારી જીવોના છ પ્રકાર છે, તેને ષકાય કહે છે. પૃથ્વીરૂપ શરીરવાળા પૃથ્વીકાય જીવ, જલરૂપ શરીરવાળા અષ્કાય જીવ, અગ્નિરૂપ શરીરવાળા અગ્નિકાય જીવ, વાયુરૂપ શરીરવાળા વાયુકાય જીવ અને વનસ્પતિરૂપ શરીરવાળા વનસ્પતિકાય જીવ; તે પાંચ સ્થાવર છે. તેને ફક્ત એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ત્રસલામ કર્મના ઉદયથી ગતિશીલ શરીરધારી જીવો ત્રસકાયિક કહેવાય છે. તેના ચાર પ્રકાર છે– બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના પુનઃ ચાર પ્રકાર છે– નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ સર્વ મળીને ષટ્કાયના જીવો કહેવાય છે. તે જીવોની હિંસાથી નિવૃત્તિ અને તેની રક્ષામાં પ્રવૃત્તિ રૂપ સતત સાવધાની રાખવી, તે ચારિત્રની આરાધના માટે આવશ્યક છે. છ આહાર-વાર :- આહાર ગ્રહણ અને ત્યાગનાં છ-છ કારણો : પ્રસ્તુત સૂત્રના છવ્વીસમાં “ સામાચારી” અધ્યયનમાં આહાર કરવાના છે અને આહાર ન કરવાના છ કારણો બતાવેલાં છે. શ્રમણોએ આહાર કરવાનાં છ કારણો ઉપસ્થિત થાય, ત્યારે જ આહારમાં પ્રવૃત્તિ કરવી તથા આહાર ત્યાગ કરવાનાં છ કારણો ઉપસ્થિત થાય ત્યારે આહારનો ત્યાગ કરવો, તે જ કર્તવ્ય છે. સાત બોલઃ
पिंडोग्गह पडिमासु, भयाणेस सत्तसु ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - પિંડોરાદ-સાસુ = આહાર અને અવગ્રહ ગ્રહણ વિષયક સાત-સાત પડિમાઓ અંગે સાસુ સાત વિઠ્ઠાણુ = ભય સ્થાનોમાં ને = જે. ભાવાર્થ:- સાત પિંડેષણા અને સાત અવગ્રહ પડિમાઓ તથા સાત ભયસ્થાનોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે અર્થાતુ સાત પિંડેષણા અને સાત અવગ્રહ પડિમાઓનું યથાશક્ય આસેવન અને ભયસ્થાનોનો ત્યાગ કરે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :પિતાહ પરિમા :- સાત પિડેષણાઓ અને સાત અવગ્રહ પડિમાઓ. શ્રી આચારાંગ સૂત્ર
Page #314
--------------------------------------------------------------------------
________________
| ૨૬૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દ્વિતીય શ્રુતસ્કંધનો પ્રથમ અધ્યયન પિડેષણા અને સાતમું અધ્યયન અવગ્રહ એષણાનું છે. તેમાં સાત-સાત પડિમાઓનું કથન છે. પ્રસ્તુતમાં પિંડ + ૩૯ + ડિમાનું, આ શબ્દ દ્વારા તે બંને અધ્યયનમાં વર્ણિત પડિમાઓનો નિર્દેશ છે. સાત પિપૈષણાઓ-સંસૃષ્ટા, અસંસૃષ્ટ, ઉદ્ઘતા, અલ્પલેપિકા, ઉગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિત ધર્મા; તેનું સ્વરૂપ ત્રીસમા અધ્યયનની રપમી ગાથાના વિવેચનમાં આપ્યું છે. સાત અવગ્રહ પ્રતિમા – અવગ્રહ- સાધુને રહેવાના સ્થાન સંબંધી સાત અભિગ્રહ છે– (૧) શય્યાસ્થાન, મકાનની આજ્ઞા વિધિપૂર્વક ગ્રહણ કરવી અર્થાત્ તે સ્થાનના માલિક અથવા અધિષ્ઠાયક(મકાનના અધિકારી)ની આજ્ઞા લેવી. અને તેમાં સ્થાનની સીમા તથા શ્રમણોની સંખ્યા સંબંધી સ્પષ્ટતા કરી લેવી. (૨) અભિગ્રહરૂપે મુનિ પોતાના માટે, પોતાના સહવર્તી સાધુઓ માટે અને બંને માટે સ્થાનની યાચના કરે અને સ્વ-પર, ઉભય દ્વારા યાચિત સ્થાનમાં રહે. (૩) સ્વયં સ્વ-પર ઉભય માટે સ્થાનની યાચના કરે પરંતુ અન્ય દ્વારા યાચિત સ્થાનમાં ન રહે. (૪) પોતાના માટે જ સ્થાનની યાચના કરે પરંતુ અન્ય દ્વારા યાચિત સ્થાનમાં રહે. (૫) પોતાના માટે જ સ્થાનની યાચના કરે અને તે જ સ્થાનમાં રહે. અન્ય માટે સ્થાનની યાચના કરે નહીં કે અન્ય દ્વારા યાચિત સ્થાનમાં રહે નહીં. (૬) ગ્રહણ કરેલા સ્થાનમાં પાટ, પાટલા, ઘાસ આદિ હોય, તેનો ઉપયોગ કરે; અન્યત્ર જઈને પાટ, પાટલા વગેરે લાવે નહીં. (૭) ગ્રહણ કરેલા સ્થાનમાં પાટ, પાટલા આદિ જ્યાં જે રીતે પાથરેલા હોય, તે રીતે જ ઉપયોગ કરે, તેને સ્થાનાંતરિત કરે નહીં. આ રીતે સ્થાન અને સંસ્તારક સંબંધી સાત પડિમાઓ-અભિગ્રહો છે. તેમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને તેનું યોગ્ય આચરણ કરે.
સાધુએ આહાર સંબંધી અને સ્થાન સંબંધી સાત-સાત પ્રકારના અભિગ્રહમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને કર્મ નિર્જરાનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. સાત ભય :- સાધુઓએ ભયથી મુક્ત રહીને નિર્ભયતાપૂર્વક સંયમમાં તલ્લીન રહેવું જોઈએ. ભયનાં કારણ અથવા સ્થાન સાત છે– (૧) ઈહલોકભય- સ્વજાતિનો ભય. મનુષ્યને મનુષ્યનો ભય, તિર્યંચને તિર્યંચનો ભય. (૨) પરલોકભય- ભિન્ન જાતિનો ભય. મનુષ્યને તિર્યંચ કે દેવોનો ભય, પશુને માનવોનો ભય. (૩) આદાનભય- ધન નાશ પામી જાય તેનો ભય, ચોરોથી ભય. (૪) અકસ્માત ભયઅણધારી પરિસ્થિતિ ઊભી થવાનો ભય. (૫) આજીવિકાભય- આજીવિકા ચલાવવાનો ભય. આજીવિકા ભયના સ્થાને સમવાયાંગ સૂત્રમાં વેદના ભય કહ્યો છે. (૬) અપયશભય- અપકીર્તિ થવાનો ભય. (૭) મરણભય. મૃત્યુ સંબંધી ભય. સાધુ સ્વયં સાત પ્રકારના ભયનો ત્યાગ કરી, નિર્ભય બનીને વિચરણ કરે છે અને તે જગતના સર્વ જીવોને પણ અભયદાન આપનારા હોય છે, તેથી સ્વયં ભયભીત થતાં નથી અને કોઈને ભયભીત કરતા નથી. આઠમો, નવમો અને દસમો બોલ -
मएसु बंभगुत्तीसु, भिक्खूधम्मम्मि दसविहे ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ –મણું = આઠ મદસ્થાનોના ત્યાગમાં નંબરનુ = નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓનું પાલન કરવામાં વિરે = દસ પ્રકારના પહૂ-
થ ન = ભિક્ષુધર્મ, યતિધર્મનું પાલન કરવામાં. ભાવાર્થ:- જે ભિક્ષુ આઠ મદસ્થાનોના ત્યાગમાં, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓના પાલનમાં અને
૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ.
[ ૨૧]
દસ પ્રકારના ભિક્ષુ ધર્મનું આચરણ કરવામાં સદા સાવધાની રાખે છે, પ્રયત્નશીલ રહે છે; તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન : - મારૂઃ- આઠ મદસ્થાન, માન મોહનીય કર્મના ઉદયથી આત્મામાં ઉત્કર્ષ(અહંકાર)રૂપ પરિણામ થાય, તે મદ છે. તેના આઠ ભેદ છે. જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ અને ઐશ્વર્યમદ. આ સર્વ મદસ્થાનોથી, મદોથી નિવૃત્તિ અને નમ્રતા, મૃદુતામાં પ્રવૃત્તિ માટે સાધુને સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વંભરીશુ - બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ. બ્રહ્મચર્યની સુરક્ષાને માટે નવ ગુપ્તિઓ(સંરક્ષક–વાડ) છે. તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહેવું. (૨) સ્ત્રી સંબંધી કથા-વાર્તા કરવી નહીં. (૩) સ્ત્રીઓ સાથે બેસવું નહીં તેમજ જે સ્થાન કે આસન પર સ્ત્રી બેઠી હોય તેના પર અમુક સમય સુધી બેસવું નહીં (૪) સ્ત્રીઓના અંગોપાંગને એકીટશે જોવા નહીં (૫) સ્ત્રી-પુરુષના કામાત્મક શબ્દ આદિનું શ્રવણ થાય ત્યાં રહેવું નહીં () પૂર્વ સેવિત ભોગોનું સ્મરણ કરવું નહીં. (૭) સદા પ્રણીત-રસ (ગરિષ્ઠ) ભોજન કરવું નહીં. (૮) અતિમાત્રામાં ભોજન કરવું નહીં. (૯) વિભૂષા વૃત્તિ કરવી નહીં અર્થાત્ શરીર અને ઉપકરણો સંબંધી સજાવટ કરવી નહીં. સાધુ-સાધ્વીઓએ બ્રહ્મચર્ય વિરોધી આ નવેય વૃત્તિઓથી નિવૃત્તિ અને સંયમ પોષક ગુપ્તિઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. બ્રહ્મચર્યની સુરક્ષાના આ નિયમો (શિક્ષાઓ)માં જ્યાં પુરુષ માટે સ્ત્રી વર્જનનું કથન છે ત્યાં સ્ત્રી માટે પુરુષ વર્જનનું કથન સમજવું જોઈએ. fબહુ-ધર્મામિ - દશવિધ શ્રમણ ધર્મ એટલે શ્રમણો માટે આવશ્યક ગુણો- (૧) ક્ષમા (૨) મુક્તિ-નિર્લોભતા (૩) આર્જવ–સરળતા (૪) માર્દવ-કોમળતા (૫) લાઘવ–લઘુતા () સત્ય–આચારવિચાર પ્રત્યે સત્યનિષ્ઠા (૭) સંયમ- હિંસાદિ આશ્રવ ત્યાગ,(૮) તપ (૯) ત્યાગ- ખાદ્ય પદાર્થ વગેરેનો ત્યાગ અને પોતાના આહાર, વસ્ત્રાદિમાંથી અન્ય સાધુને નિમંત્રણ આપવું. આ પ્રકારનો વ્યવહાર ઉદારતા રૂપ હોવાથી તેનો ત્યાગમાં સમાવેશ થાય છે અને (૧૦) બ્રહ્મચર્ય. સાધુ- સાધ્વીઓ આ દશ ધર્મોમાં આત્માને સ્થાપિત કરીને તેનાથી વિપરીત દસ અવગુણોથી સદા દૂર રહે. અગિયારમો, બારમો બોલઃ
उवासग पडिमासु, भिक्खूणं पडिमासु य ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શદાર્થ:-૩વાસન હિમાલુ= ઉપાસક પડિમા, શ્રાવકની ૧૧ પડિમાઓમાંfભ[M = સાધુઓની પડિમાસુ = બાર પડિમાઓમાં. ભાવાર્થ:- શ્રમણોપાસકોની અગિયાર પડિમાના નિરૂપણમાં અને ભિક્ષુઓની બાર પડિમાના પાલન તથા નિરૂપણમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃપકિમઃ- પ્રતિજ્ઞા. સામાન્ય રીતે ચાલતી સાધનામાં કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠિન નિયમો-અનુષ્ઠાનો માટે શાસ્ત્રમાં પતિના શબ્દ પ્રયોગ છે. તેનો સરળ અર્થ છે– સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ.
Page #316
--------------------------------------------------------------------------
________________
| ૨૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૧૧ શ્રાવક પડિમાઓ - શ્રાવકની અગિયાર પ્રતિજ્ઞાઓનાં નામ- (૧) સમ્યકત્વરૂપ વિશેષ પ્રતિજ્ઞા (૨) વિવિધ વ્રત નિયમરૂપ વિશેષ પ્રતિજ્ઞા (૩) ઉભયકાળ- સામાયિક અને ૧૪ નિયમ સ્વીકારવા માટે વિશેષ પ્રતિજ્ઞા (૪) પૌષધ સંબંધી વિશેષ પ્રતિજ્ઞા (૫) કાયોત્સર્ગ સંબંધી વિશેષ પ્રતિજ્ઞા (૬) અખંડ બ્રહ્મચર્ય ધારણ કરવું, તેમજ સ્નાનાદિનો ત્યાગ કરવો અને ધોતીની ગાંઠ ન બાંધવી, (૭)સચિત્તાવાર ત્યાગ પ્રતિજ્ઞા (૮) સ્વયં આરંભ ત્યાગ પ્રતિજ્ઞા (૯) આરંભ પ્રેરણા ત્યાગ પ્રતિજ્ઞા (૧૦) ઉદિષ્ટ આહાર ત્યાગ પ્રતિજ્ઞા (૧૧) શ્રમણ ભૂત આચરણ પ્રતિજ્ઞા. ૧૨ ભિક્ષુ પડિમાઓ :- પ્રથમ પડિમા- એક દત્તિ આહાર, એક દત્તિ પાણી ગ્રહણ કરવા, તેની કાલ મર્યાદા એક માસ. બીજી પડિમા- બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી ગ્રહણ કરવા. તેની કાલ મર્યાદા એક માસ છે. ૩ થી ૭ પડિમાઓ ક્રમશઃ- એક-એક દત્તિ આહાર અને એક-એક દત્તિ પાણી પ્રતિમાસ વધારતા જવું. તે દરેકની કાલ મર્યાદા એક-એક માસની છે. આઠમી પડિમા– એકાંતરે ચૌવિહાર ઉપવાસ કરી ૭ અહોરાત્ર(દિવસ-રાત) સુધી આરાધના કરવી. ગામમાં, નગરમાં, ઉદ્યાનમાં અથવા એકાંત સ્થાનમાં ઉત્તાનાસન, પાર્ષાસન અથવા નિષધાસનથી ધ્યાન કરવું, ઉપસર્ગ સહન કરવા. નવમી પડિમા- સાત અહોરાત્ર(દિવસ-રાત) સુધી એકાંતરે ચૌવિહારા ઉપવાસ કરવા. ગામની બહાર એકાંત સ્થાનમાં દંડાસન, લકુટાસન અથવા ઉત્કટાસનથી ધ્યાન ધરવું. દસમી પડિમા- સાત અહોરાત્ર સુધી એકાંતરે ચૌવિહારા ઉપવાસ કરવા. ગામની બહાર એકાંતસ્થાનમાં ગોદુહાસન, વીરાસન અથવા આમ્રકુન્શાસન આ ત્રણમાંથી કોઈપણ એક આસનમાં ધ્યાનસ્થ થવું. અગિયારમી પડિમા- એક અહોરાત્ર(આઠ પ્રહર)ની ચૌવિહારા છઠ્ઠ કરી આરાધના કરવી.છઠ્ઠના દિવસે નગરની બહાર ઊભા રહી ૨૪ કલાક કાયોત્સર્ગ કરવો. (૧૨) બારમી પડિમા- આ પડિમાં ફક્ત એક રાત્રિની છે. ચૌવિહારા અટ્ટમ કરી અટ્ટમની રાત્રિએ ગામની બહાર ઊભા રહીને, માથાને થોડું નમાવીને, એક પુદ્ગલ ઉપર દષ્ટિ રાખતાં અનિમેષ નેત્રોથી કાયોત્સર્ગ કરવો, સમભાવથી ઉપસર્ગ સહન કરવા.
આ અગિયાર અને બાર પડિમાઓની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરીને યથાશક્તિ આચરણ કરવું પરંતુ શક્તિને ગોપવવી નહીં તેમજ તેના પ્રત્યે અશ્રદ્ધાના ભાવો કરવા નહીં. સાધુ અને શ્રાવકની આ પડિમાઓનું વિસ્તૃત વર્ણન દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે. તેરમો, ચૌદમો અને પંદરમો બોલ - 9 किरियासु भूयगामेसु, परमाहम्मिएसु य ।
- जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - જિરિયાણું = તેર ક્રિયાઓમાં મૂયમેલું = ચૌદ ભૂતગ્રામોમાં, જીવના ચૌદ ભેદોમાં પરમ- હમિપણું = પંદર પરમાધાર્મિકોમાં. ભાવાર્થ - તેર પ્રકારના ક્રિયાસ્થાનોમાં, જીવના ચૌદ ભેદોમાં તથા પંદર પરમાધાર્મિક દેવોના વિષયમાં જે ભિક્ષ હંમેશાં જતના-વિવેક રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન : - જિરિયાપુ :- ક્રિયાઓ. ક્રિયાઓના સ્થાન અર્થાત કારણને ક્રિયાસ્થાન કહે છે. તે તેર ક્રિયાઓ આ પ્રમાણે છે– (૧) અર્થકિયા- પ્રયોજનપૂર્વક થતી ક્રિયા. () અનર્થરિયા– પ્રયોજન વિના થતી
R
Page #317
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
૨૩
અનર્થકારી ક્રિયા. (૩) હિંસાક્રિયા– તેણે મને હણ્યો હતો, આ સંકલ્પથી કોઈને મારવાથી થતી ક્રિયા. (૪) અકસ્માત્ક્રિયા– એક જીવને મારવા જતાં વચ્ચે બીજા જીવો મરી જાય, તેનાથી લાગતી ક્રિયા. (૫) દૃષ્ટિ વિપર્યાસ ક્રિયા– દષ્ટિની વિપરીતતાથી અશત્રુને શત્રુ માનીને તેની હિંસા કરે તે. (૬) મૃષાક્રિયા– સંકલ્પ યુક્ત અસત્ય ભાષણથી લાગતી ક્રિયા. (૭) અદત્તાદાનક્રિયા. સંકલ્પ યુક્ત અદત્ત ગ્રહણ કરવાથી લાગતી ક્રિયા (૮) અધ્યાત્મવર્તિકી ક્રિયા– મનના અશુભ વિચારોથી લાગતી ક્રિયા. (૯) માનક્રિયા– અભિમાન કરવાથી લાગતી ક્રિયા (૧૦) મિત્ર દ્વેષ પ્રત્યયિકીક્રિયા– માતા-પિતા વગેરે સ્વજનોને નજીવા અપરાધમાં મોટો દંડ દેવાથી લાગતી ક્રિયા. (૧૧) માયાક્રિયા– કપટ કરવાથી લાગતી ક્રિયા (૧૨) લોભક્રિયા– લોભ કરવાથી લાગતી ક્રિયા (૧૩) ઈર્યાપથિકીક્રિયા– અપ્રમત્ત વીતરાગ સંયમીને ગમના- ગમનથી લાગતી ક્રિયા. સંયમી સાધકોને પ્રથમની બાર ક્રિયાઓ યોગ્ય નથી, માટે તેનાથી દૂર રહેવું જોઈએ તથા ઈર્યાપથિકી ક્રિયામાં સહજભાવથી પ્રવૃત્ત થવું જોઈએ. મૂયામેણુ :– ભૂતગ્રામ, પ્રાણી સમૂહ. જે પહેલાં હતા, વર્તમાને છે અને ભવિષ્યમાં હશે તે(તે જીવોને) ભૂત કહેવાય છે; તેના સમુદાયને ભૂતગ્રામ કહે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંશી પંચેન્દ્રિય. આ સાતેના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદ જીવ સમૂહના થાય છે. સાધુઓએ તેની વિરાધના ન કરવી જોઈએ અને તેની રક્ષા કરવામાં સાવધાન રહેવું જોઈએ.
परमाहम्मिसु ઃ– પંદર પરમાધાર્મિક– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ, (૫) રૌદ્ર (૬) ઉપરૌદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલુક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ. આ પંદર પરમ અધાર્મિક અસુરદેવો, નારક જીવોને યાતના આપવામાં આનંદ માને છે. આ પરમાધાર્મિક દેવો જેવા સંક્લિષ્ટ પરિણામ અને ક્રૂર પ્રવૃત્તિ ન કરવી પણ શુભ પરિણામોમાં પ્રવૃત્ત થવું જોઈએ તેમજ તે પરમાધાર્મિક દેવો પ્રત્યે દ્વેષભાવ ન રાખતાં માધ્યસ્થભાવ રાખવો જોઈએ. સોળમો અને સત્તરમો બોલ ઃ
१३
गाहा सोलसएहिं, तहा असंजमम्मि य ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥
શબ્દાર્થ:- નાહાલોલલË = સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનોમાં તા ય = અને અસંગમમ્મિ = સત્તર પ્રકારનો અસંયમ.
ભાવાર્થ:- જે ભિક્ષુ સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનોમાં કથિતભાવો પ્રમાણે જીવનમાં અનુષ્ઠાન કરે અને સત્તર પ્રકારના અસંયમના ભાવોને છોડી તેનાથી વિપરીત સત્તર પ્રકારના સંયમમાં ઉપયોગ રાખે છે; તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
વિવેચનઃ
નાહા-સોલક્ષËિ :– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ગાથા એટલે પાઠ, અધ્યયન. અહીં સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન અભિપ્રેત છે (૨) ગાથા નામનું અધ્યયન સોળમું છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના સોળ અધ્યયનો આ પ્રમાણે છે– (૧) સ્વસમય-પ૨સમય (૨) વૈતાલીય
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૩) ઉપસર્ગ પરિજ્ઞા (૪) સ્ત્રીપરિજ્ઞા (૫) નરક વિભક્તિ (૬) વીર સ્તુતિ (૭) કુશીલ પરિભાષા (૮) વીર્ય (૯) ધર્મ (૧૦) સમાધિ (૧૧) માર્ગ (૧૨) સમવસરણ (૧૩) યથાતથ્ય (૧૪) ગ્રંથ. (૧૫) આદાનીય અને (૧૬) ગાથા. આ સોળ અધ્યયનોનો અભ્યાસ કરવો અને તે પ્રમાણે જ ઉચિત આચાર, વિચારનું સારી રીતે પાલન કરવું તેમજ અનાચાર કે દુર્વિચારોથી નિવૃત્ત થવું જોઈએ. અસંમમિ - સત્તર પ્રકારના અસંયમ– (૧ થી ૯) પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય અને બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના નવ પ્રકારના જીવોની હિંસામાં કૃત-કારિત-અનુમોદનારૂપથી પ્રવૃત્ત થવું તે અસંયમ છે. (૧૦) અજીવ અસંયમ– વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને અવિધિથી કામમાં લેવા તેમજ અમર્યાદિત તથા સદોષ ગ્રહણ કરવા, તે અસંયમ છે. (૧૧) પ્રેક્ષા અસંયમ–ભંડોપકરણોનું અવિધિએ પ્રતિલેખન કરવું અથવા પ્રતિલેખન ન કરવું તે અસંયમ છે. (૧૨) ઉપેક્ષા અસંયમ- સંયમ પાલનમાં મન, વચન, કાયાના યોગોને જતનાપૂર્વક ન પ્રવર્તાવવા અથવા અયતનાથી પ્રવર્તાવવા. (૧૩) અપહત્ય અસંયમ– અવિધિથી પરઠવું. (૧૪) પ્રમાર્જના અસંયમ– પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. (૧૫) મનઃ અસંયમ- મનમાં દુર્ભાવ રાખવો. (૧૬) વચન અસંયમ- દુર્વચન બોલવા. (૧૭) કાય અસંયમ- ગમનાગમનાદિમાં અસંયમ, અવિવેક કરવો.
શ્રમણોએ ૧૭ પ્રકારના અસંયમથી નિવૃત્ત થવું અને ૧૭ પ્રકારના સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ. અઢારમો, ઓગણીસમો અને વીસમો બોલ -
बंभम्मि णायज्झयणेसु, ठाणेसु असमाहिए ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ – વંનિ-અઢાર પ્રકારના બ્રહ્મચર્યના સંબંધમાં જાયન્ફયસુ= જ્ઞાતાસૂત્રનાં ઓગણીસ અધ્યયનો અંગે અસમાપિ = વીસ અસમાધિના કાન = સ્થાનોના સંબંધમાં. ભાવાર્થ- અઢાર પ્રકારના બ્રહ્મચર્યના સંબંધમાં, જ્ઞાતા સુત્રનાં ઓગણીસ અધ્યયનોના ઉપદેશના વિષયમાં અને વીસ અસમાધિ સ્થાનોના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન - વમન્મ - અઢાર પ્રકારનાં બ્રહ્મચર્ય. દેવતાના વૈક્રિય શરીર સંબંધી ત્રણ કરણ, ત્રણ યોગથી ૩ ૪ ૩ = ૯ પ્રકારે અને મનુષ્ય, તિર્યંચના ઔદારિક શરીર સંબંધી ત્રણ કરણ, ત્રણ યોગથી ૩ ૪ ૩ = ૯ પ્રકારે, તેમ કુલ ૯ + ૬ = ૧૮ પ્રકારે કુશીલસેવનનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરવું. ગાયફાય સુ - જ્ઞાતાધર્મકથા સૂત્રનાં ૧૯ અધ્યયનો- ૧) ઉસ્લિપ્ત(મેઘકુમાર જીવન) (૨) સંઘાટ (૩) અંડ (૪) કૂર્મ (૫) શૈલક (૬) તુંબ (૭) રોહિણી (૮) મલ્લી (૯) માકંદી (૧૦) ચંદ્રમા (૧૧) દાવદવ (૧૨) ઉદક (૧૩) મંડુક (૧૪) તેતલી (૧૫) નંદીફલ (૧૬) અમરકંકા (૧૭) આકર્ણિક (૧૮) સુસુમા દારિકા (૧૯) પુંડરીક. આ અધ્યયનોમાં દષ્ટાંતોના માધ્યમે શ્રમણો માટે હિતશિક્ષાઓ આપેલી છે, તેનું સંયમ-જીવનમાં મુનિએ યથાર્થ આરાધન કરવું. હા, અસદ્ધિ :- જે કાર્ય કરવાથી સંયમમાં યત્કિંચિત્ અલના થાય, સંયમ સમાધિનો ભંગ થાય તેવા આચરણને અસમાધિ સ્થાન કહે છે. તે વીસ અસમાધિ સ્થાન આ પ્રમાણે છે- (૧) ઝડપથી
१४
Page #319
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
૨૫ ]
ચાલે (૨) પીંજ્યા વિના ચાલે (૩) વિધિપૂર્વકન પોજે(૪) પાટ-પાટલા, શય્યા-આસન વગેરે અમર્યાદિત રાખે (૫) ગુર્નાદિકોનું અપમાન કરે (૬) સ્થવિર, વૃદ્ધ, આચાર્યાદિની અવહેલના-તિરસ્કાર કરે (૭) એકેન્દ્રિય જીવોની વિરાધના કરે. (૮) વારંવાર ક્રોધ કરે (૯) લાંબો સમય ક્રોધને ટકાવી રાખે (૧૦) નિંદા કરે (૧૧) નિશ્ચયકારી ભાષા બોલે (૧૨) નવો ક્લેશ ઉત્પન્ન કરે (૧૩) ઉપશાંત થયેલા ક્લેશની ઉદીરણા કરે (૧૪) અકાલમાં સ્વાધ્યાય કરે (૧૫) સચેત રજથી ખરડાયેલા હાથ-પગ હોય, તો પણ ભિક્ષા ગ્રહણ કરે (૧૬) લાગણી શૂન્ય બની પરસ્પર જીભાજોડી કરે(૧૭) પરસ્પર તપીને બોલે (૧૮) પરસ્પરમાં
ક્લેશ કરે (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અર્થાત્ આખો દિવસ ખા ખા કરે (૨૦) અસૂઝતા–દસ એષણા દોષયુક્ત આહાર-પાણી ગ્રહણ કરે. અસમાધિસ્થાનનું વિસ્તૃત વર્ણન શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે.
આ અસમાધિ સ્થાનરૂપ દૂષિત આચરણ સંયમ જીવનમાં પ્રવેશ ન પામે, તેનું મુનિએ સતત ધ્યાન રાખવું જોઈએ. એકવીસમો અને બાવીસમો બોલ :
પ્રવીણ બને, વાવલાપ કરી દે
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - વસા = એકવીસ વ = શબલ દોષ અને વ્યાવસા = બાવીસ વરસ = પરીષહોના વિષયમાં. ભાવાર્થ- એકવીસ શબલ દોષો અંગે અને બાવીસ પરીષહોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃ
વાપસક- સ + બલ = બલવાન, સશક્ત, ભારે. સંયમાચરણમાં મોટા દોષોને અહીં શબલ દોષ કહ્યા છે. તે એકવીસ શબલ દોષ આ પ્રમાણે છે- (૧) હસ્તકર્મ કરે (૨) મૈથુન સેવન કરે (૩) રાત્રિભોજન કરે (૪) આધાકર્મ દોષયુક્ત આહાર લે. (૫) શય્યાતરનો આહાર લે (૬) સાધુના નિમિત્તે બનાવેલો, ખરીદેલો તેમજ સામે લાવેલો આહાર ગ્રહણ કરે (૭) પ્રત્યાખ્યાન ભંગ કરે. (૮) છ-છ મહીને ગણ પરિવર્તન કરે. (૯) મહિનામાં ત્રણ વખત જાંઘ સુધીના પાણીવાળી નદી પાર કરે (૧૦) એક માસમાં ત્રણ વાર માયાસ્થાનોનું સેવન કરે (૧૧) રાજપિંડ ભોગવે (૧૨) જાણી જોઈને હિંસા કરે (૧૩) ઇરાદાપૂર્વક અસત્ય બોલે (૧૪) ઇરાદાપૂર્વક અદત્ત ગ્રહણ કરે (૧૫) ઈરાદાપૂર્વક સચિત્ત પૃથ્વીની નજીકમાં આસન, શયન ગ્રહણ કરે (૧૬) ઈરાદાપૂર્વક પાણીથી ભીના તથા સચિત્ત રજયુક્ત સ્થાનમાં સૂવે-બેસે તેમજ(૧૭) સચિત્ત પૃથ્વી, શિલા તથા કીડી, મંકોડા, તેના ઇડા ઉધઈવગેરે ત્રસ જીવો સહિતના લાકડા પર કે સ્થાનો ઉપર સૂવે-બેસે (૧૮) ઈરાદાપૂર્વક કંદમૂળ, પત્ર, પુષ્પાદિનું સેવન કરે (૧૯) વર્ષમાં દસ વાર નદી ઉતરે (૨૦) વર્ષમાં દસ વાર માયાસ્થાનનું સેવન કરે (ર૧) સચિત્ત જળવાળા હાથ, કડછી વગેરેથી અપાતો આહાર ગ્રહણ કરે આ શબલદોષોનું સેવન કરવાથી ચારિત્ર મલિન થઈ જાય છે, તેથી મુનિએ લક્ષપૂર્વક આ દોષોનો ત્યાગ કરવો જોઈએ. બાવીસ પરીષહ - આ સૂત્રના બીજા અધ્યયનમાં બાવીસ પરીષહોના નામ તથા સ્વરૂપનો ઉલ્લેખ કર્યો છે, સાધુઓએ આ પરીષહોને સમભાવથી સહન કરવા જોઈએ.
Page #320
--------------------------------------------------------------------------
________________
[૨
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રેવીસમો અને ચોવીસમો બોલ:
તેવા સૂયાડે, રવાપણું સુલુ યા
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ:- સૂયારે સૂયગડાંગ સૂત્રના તેવીલા = ત્રેવીસ અધ્યયનો અંગે રવાપણુ= રૂપાધિક, ત્રેવીસથી એક અધિક, અર્થાત્ ૨૪ પ્રકારના સુર = દેવો અંગે. ભાવાર્થ- સૂત્રકતાંગ સૂત્રના ત્રેવીસ અધ્યયન અને ચોવીસ દેવોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :તેવા સૂયાડે :- સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અધ્યયનો. પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનોનાં નામ ૧૬માં બોલમાં દર્શાવ્યા છે. દ્વિતીય શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનો આ પ્રમાણે છે– (૧) પૌંડરીક (૨) ક્રિયાસ્થાન (૩) આહાર પરિજ્ઞા (૪) પ્રત્યાખ્યાન ક્રિયા (૫) આચારશ્રુત (૬) આદ્રકીય(આદ્રકુમાર) અને (૭) નાલંદીય. પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અને દ્વિતીય શ્રુતસ્કંધનાં સાત, સર્વ મળીને ત્રેવીસ અધ્યયનો થાય છે. તે ત્રેવીસ અધ્યયનોમાં કથિત શિક્ષાઓનું શ્રમણોએ યથાર્થ પાલન કરવું જોઈએ. रूवाहि 1 - ચોવીસ પ્રકારના દેવ- દશ પ્રકારના ભવનપતિ દેવો, આઠ પ્રકારના વ્યંતર દેવો, પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો અને વૈમાનિક દેવ. અહીં સમસ્ત વૈમાનિક દેવોનો સામાન્યરૂપથી એક જ પ્રકાર ગણ્યો છે. બીજી વ્યાખ્યા અનુસાર ચોવીસ તીર્થકર દેવોનું પણ ગ્રહણ થાય છે.
મુમુક્ષુએ ચોવીસ જાતિના દેવોના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ, તેની પાસેથી કાંઈ મેળ વવાની અપેક્ષા ન રાખવી અને તેમના જીવનની પ્રશંસા કે નિંદા ન કરવી પરંતુ તટસ્થભાવ રાખવો. ચોવીસ તીર્થકરો પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખવી અને તેમની આજ્ઞાનુસાર સમ્યમ્ આરાધના કરવી જોઈએ. પચ્ચીસમો અને છવ્વીસમો બોલ:
पणवीस भावणासु, उद्देसेसु दसाइणं ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -પાવ-ભાવસુ = પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓમાં સાફ = દશાશ્રુતસ્કંધ આદિના ઘેલુ = છવ્વીસ ઉદ્દેશો. ભાવાર્થ:- પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ તથા દશાશ્રુત સ્કંધનાં ૧૦ અધ્યયન, બૃહત્કલ્પનાં છ અધ્યયન અને વ્યવહાર સૂત્રનાં ૧૦ અધ્યયન; કુલ મળીને છવ્વીસ અધ્યયન (ઉદ્દેશક)ના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :પવી-માવાસુદ- પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ. મહાવ્રતોને જે ભાવિત કરે, પુષ્ટ કરે અને તેની આરાધનામાં સહયોગી બને; તે ભાવનાઓ કહેવાય છે. પ્રથમ મહાવતની પાંચ ભાવના- (૧) ઈર્યાસમિતિ (૨) એષણા સમિતિ (૩) આદાન-નિક્ષેપસમિતિ (૪) મનસમિતિ અને (૫) વચન સમિતિ.
Page #321
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
૨૬૭ ]
બીજા મહાવતની પાંચ ભાવનાઓઃ- (૧) વિચારીને બોલવું (૨-૫) ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ ચારેયનો વિવેક અર્થાત્ ક્રોધાદિનો ત્યાગ કરીને વચન બોલવા. ક્રોધાદિથી યુક્ત થઈને બોલવું નહીં. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) નિર્દોષ સ્થાનની યાચના કરીને તેમાં રહેવું. (૨) જો સ્થાન બહુ મોટું હોય તો રહેવા માટેના સ્થાનની મર્યાદા સ્પષ્ટ કરીને આજ્ઞા લેવી (૩) સ્થાનમાં રહેલા પાટ, પાટલા વગેરે ચીજ વસ્તુની અલગ આજ્ઞા લેવી (૪) ગુરુજનો તથા અન્ય રત્નાધિકો પાસેથી ભોજનની આજ્ઞા મેળવીને ભોજન કરવું (૫) સાધર્મિકો સાથે ભોજનનો સંવિભાગ કરવો. ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓઃ- (૧) સ્ત્રીઓની કથા-વાર્તાનો ત્યાગ (૨) સ્ત્રીઓના અંગોપાંગનાં અવલોકનનો ત્યાગ (૩) અતિમાત્રા અને પ્રણીત આહાર-પાણીનો ત્યાગ (૪) પૂર્વે ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ (૫) સ્ત્રી વગેરેથી સેવિત શયનાસનનો ત્યાગ કરવો. પાંચમા મહાવતની પાંચ ભાવનાઓઃ- (૧ થી ૫) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે ય ઇન્દ્રિયોના વિષયોમાં મનોજ્ઞ વિષયો પર રાગભાવ અને અમનોજ્ઞ વિષયો પર દ્વેષભાવ ન રાખવો. આ ૨૫ ભાવનાઓ દ્વારા પાંચ મહાવ્રતોની રક્ષા કરવી તથા સંયમ વિરોધી ભાવનાઓથી નિવૃત્ત થવું. ૩ ; ફસાઇ :- દશાશ્રુતસ્કંધ સૂત્રના ૧૦ ઉદ્દેશો, બૃહત્કલ્પ સૂત્રના ૬ ઉદ્દેશા અને વ્યવહારસૂત્રના ૧૦ ઉદ્દેશા છે તે સર્વ મળીને ૨૬ ઉદ્દેશા થાય છે. આ ત્રણે ય સૂત્રોમાં સાધુ જીવનના આચાર વ્યવહારની ચર્ચા છે. સાધુઓએ આ ૨૬ ઉદ્દેશકો અનુસાર આચાર, વ્યવહાર અને આત્મશુદ્ધિનું આચરણ કરવું જોઈએ. સત્તાવીસમો અને અઠ્ઠાવીસમો બોલ -
अणगारगुणेहिं च, पगप्पम्मि तहेव य ।
__ जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - ગણITT૯ = સાધુના ૨૭ ગુણોનો પરાણગ્નિ = ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પો અંગે સદા ઉપયોગ રાખે છે. ભાવાર્થ:- ૨૭ પ્રકારના અણગાર ગુણોમાં અને આચાર પ્રકલ્પ એટલે આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના ૨૮ અધ્યયનોના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
હિં - અણગારના સત્તાવીસ ગુણો આ પ્રમાણે છે– (૧ થી ૫) પાંચ મહાવ્રતોનું પાલન કરવું, (૬ થી ૧૦) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો (૧૧ થી ૧૪) ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો (૧૫) ભાવસત્ય- અંતઃકરણ શુદ્ધ રાખવું, (૧૬) કરણ સત્ય- આચરણ શુદ્ધ રાખવું. (૧૭) યોગ સત્ય, (૧૮) ક્ષમા, (૧૯) વીતરાગતા, (૨૦) મન સમાધારણતા- મનની શુભ પ્રવૃત્તિ, (૨૧) વચન સમાધારણતા- વચનની શુભ પ્રવૃત્તિ, (રર) કાય સમધારણતા- કાયાની શુભ પ્રવૃત્તિ (૨૩) જ્ઞાન સંપન્નતા, (૨૪) દર્શન સંપન્નતા (૨૫) ચારિત્ર સંપન્નતા, (૨૬) વેદનાઓને સમ્યફ સહન કરવી અને (૨૭) મારણાત્તિક કષ્ટ સમ્યક્ સહન કરવું. TIMન્મિ :- પ્રકલ્પ એટલે આચાર પ્રકલ્પ અધ્યયન. તે અઠ્ઠાવીસ છે. આચાર એટલે આચારાંગસુત્ર અને પ્રકલ્પ એટલે નિશીથ અધ્યયન-નિશીથસૂત્ર. આ રીતે નિશીથસૂત્ર સહિત આચારાંગ સૂત્રને આચાર
અ
Page #322
--------------------------------------------------------------------------
________________
| ૨૬૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પ્રકલ્પ કહેવાય છે. તેમાં મુનિ જીવનના આચાર અને દોષોના પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. તે બને સૂત્રના મળીને ૨૮ અધ્યયન છે. જેમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના ૯ અધ્યયન- (૧) શસ્ત્રપરિજ્ઞા, (૨) લોકવિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યક્ત્વ, (૫) લોકસાર, (૬) ધૂતાધ્યયન, (૭) મહાપરિજ્ઞા(આ અધ્યયન વિચ્છેદ પામ્યું છે.) (૮) વિમોક્ષ, (૯) ઉપધાનશ્રુત, દ્વિતીય શ્વત સ્કંધના ૧૬ અધ્યયન- (૧) પિડેષણા, (૨) શય્યા (૩) ઈર્યા, (૪) ભાષા, (૫) વઐષણા, (૬) પાનૈષણા, (૭) અવગ્રહપ્રતિમા, (૮ થી ૧૪) સપ્ત સપ્તતિકા (સાત સ્થાનાદિ એક એક), (૧૫) ભાવના અને (૧૬) વિમુક્તિ. નિશીથસૂત્રના ત્રણ અધ્યયન છે– (૧) ઉદ્ઘાતિક (લઘુમાસિક, લઘુ ચૌમાસી, લઘુ છમાસી) (૨) અનુઘાતિક (ગુરુમાસિક, ગુરુ ચૌમાસી, ગુરુ છમાસી) (૩) આરોપણા- પ્રાયશ્ચિત્તનું કપરૂપે પાલન. આ રીતે ૯ + ૧૬ + ૩ = ૨૮ થાય છે. શ્રમણોએ આ ૨૮ અધ્યયનોમાં વર્ણિત સાધ્વાચારનું પાલન કરવું અને તેમાં નિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન નહીં કરવું. ઓગણત્રીસમો અને ત્રીસમો બોલ - १० पावसुयप्पसंगेसु, मोहठाणेसु चेव य ।
जे भिक्खू जयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -પાર્વસુખસુ = ૨૯ પ્રકારના પાપસૂત્રોમાં નોહાસુ = મોહનીય-કર્મ બાંધવાના ૩૦ સ્થાનોનોમાં ગય = વિવેક રાખે છે, યતના કરે છે. ભાવાર્થ:- ઓગણત્રીસ પાપકૃત-પ્રસંગોમાં અને ત્રીસ મોહસ્થાનોમાં જે ભિક્ષુ સદા યતના(જયણા) રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
વસુયણ /- પાપશ્રુત પ્રસંગ ર૯ પ્રકારના છે. જેના અભ્યાસથી જીવને પાપ કરવાની ઇચ્છા થાય, જેના નિમિતે પાપ કર્મોનો આશ્રવ થાય છે, તે પાપકૃત કહેવાય છે. (૧) ભૌમ- ભૂમિકંપ વગેરે બતાવતું શાસ્ત્ર (૨) ઉત્પાદ– રુધિર વર્ષા, દિશાઓ લાલ થવી, ઇત્યાદિનાં શુભાશુભ ફળસૂચક શાસ્ત્ર, (૩) સ્વપ્નશાસ્ત્ર, (૪) અંતરિક્ષ વિજ્ઞાન, (૫) અંગશાસ્ત્ર, (૬) સ્વરશાસ્ત્ર, (૭) વ્યંજન શાસ્ત્ર- તલ, મસા આદિનું ફળ સૂચક શાસ્ત્ર, (૮) લક્ષણશાસ્ત્ર(હસ્ત રેખાદિનું જ્ઞાન આપતું શાસ્ત્ર). આ આઠે ય સૂત્ર, આઠેયની વૃત્તિ અને તેના પરની વાર્તિક, આ રીતે એક-એકના ત્રણ-ત્રણ ભેદ થવાથી ૨૪ શાસ્ત્ર થાય છે. ત્યાર પછી (૨૫) વિકથાનુયોગ, (૨૬) વિદ્યાનુયોગ, (૨૭) મંત્રાનુયોગ, (૨૮) યોગાનુયોગ- વશીકરણ વગેરે યોગ સુચક શાસ્ત્ર (૨૯) અન્યતીર્થિકાનુયોગ- અન્ય તીર્થિકોના હિંસા પ્રધાન આચારશાસ્ત્ર. સંયમ આરાધક શ્રમણોએ આ ર૯ પ્રકારના પાપાશ્રયજનક શાસ્ત્રોનો પ્રયોગ કરવો ન જોઈએ. મોદહાણુ - મહામોહનીય કર્મબંધનાં ૩૦ સ્થાનો આ પ્રમાણે છે– (૧) ત્રસ જીવોને પાણીમાં ડૂબાડીને મારે (૨) ત્રસ જીવોના શ્વાસને રોકીને મારે (૩) ત્રસ જીવોને મકાનમાં બંધ કરી ધુમાડાથી શ્વાસ રૂંધીને મારે (૪) ત્રસ જીવોને માથા ઉપર ભીનું ચામડું વગેરે બાંધીને મારે (૫) ત્રસ જીવોને માથા ઉપર દંડ વગેરેનો ઘાતક પ્રહાર કરીને મારે (૬) પથિકોને દગો કરી લૂંટે (૭) ગુપ્ત રીતે અનાચાર સેવન કરે (૮) પોતે કરેલા મહાદોષનો આરોપ(કલંક) બીજા ઉપર મૂકે (૯) સભામાં સત્ય વાતને જાણીજોઈને છુપાવે, અર્ધ સત્ય જેવી મિશ્રભાષા બોલે (૧૦) પોતાના અધિકારી ઉપકારીને (અથવા રાજા)ને અધિકાર
Page #323
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
૨૯
અને સુખોપભોગ સામગ્રીથી વંચિત કરે (૧૧) બાલ બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાલ બ્રહ્મચારી કહે (૧૨) બ્રહ્મચારી ન હોવા છતાં પોતે બ્રહ્મચારી હોય, તેવો ઢોંગ કરે (૧૩) આશ્રય દાતાનું ધન પડાવી લે, ચોરી લે (૧૪) કરેલા ઉપકારને ભૂલીને કૃતઘ્નતા કરે, ઉપકાર કરનારના સુખોનો નાશ કરે (૧૫) ગૃહપતિ, સંઘપતિ અથવા સેનાપતિ વગેરે પોષણકર્તાની હત્યા કરે (૧૬) રાષ્ટ્રનેતા જેવા પ્રસિદ્ધ શ્રેષ્ઠીની હત્યા કરે (૧૭) સમાજના આધારસ્તંભ વિશિષ્ટ પરોપકારી પુરુષની હત્યા કરે (૧૮) સંયમ માટે તત્પર મુમુક્ષુ અને દીક્ષિત સાધુને સંયમ ભ્રષ્ટ કરે (૧૯) અનંતજ્ઞાનીની નિંદા કરે તથા સર્વજ્ઞતા પ્રત્યે અશ્રદ્ધા કરે (૨૦) આચાર્ય અને ઉપાધ્યાયની સેવા ભક્તિ ન કરે (૨૧) અહિંસાદિ મોક્ષમાર્ગની નિંદા કરીને જનતાને તેનાથી વિમુખ કરે (૨૨) આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે (૨૩) પોતે બહુશ્રુત ન હોવા છતાં સ્વયંને બહુશ્રુત કહે (૨૪) તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે (૨૫) શક્તિ હોવા છતાં રોગી, વૃદ્ધ, અશક્તની સેવા ન કરે (૨૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર વિનાશક અને કામોત્પાદક કથાઓનો વારંવાર પ્રયોગ કરે (૨૭) પોતાના મિત્રો વગેરે માટે વારંવાર જાદુ, મંત્ર-તંત્ર, વશીકરણ આદિનો પ્રયોગ કરે (૨૮) ઐહિક, પારલૌકિક ભોગોની નિંદા કરીને ગુપ્ત રીતે તેનું સેવન કરે, તેમાં અતિ આસક્ત રહે (૨૯) દેવોની ઋદ્ધિ, ધૃતિ, બલ, વીર્ય આદિની મજાક-મશ્કરી કરે (૩૦) પ્રત્યક્ષ દેવદર્શન થતાં ન હોય તો પણ, “મને દેવદર્શન થાય છે’’ તેવું અસત્ય બોલે.
કષાયોની તીવ્રતા અને ક્રૂરતાના કારણે મહામોહનીય કર્મબંધ થાય છે, તેથી તેના કારણોની કોઈ સીમા બાંધી શકાતી નથી. તો પણ શાસ્ત્રકારોએ મહામોહનીય કર્મબંધનાં મુખ્ય ત્રીસ કારણો કહ્યા છે. શ્રમણોએ તેનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
એકત્રીસમો, બત્રીસમો અને તેત્રીસમો બોલ ઃ
सिद्धाइगुण जोगेसु, तेत्तीसासायणासु य ।
२० जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥
શબ્દાર્થ:- સિદ્ઘાનુળ = સિદ્ધ ભગવાનના ૩૧ ગુણોમાં નોનેસુ = બત્રીસ પ્રકારના યોગ સંગ્રહોમાં તેત્તીલાલાવાસુ = તેત્રીસ આશાતનાઓમાં.
ભાવાર્થ :– સિદ્ધ ભગવંતોના ૩૧ અતિશય ગુણોમાં, બત્રીસ યોગ સંગ્રહોમાં, તેત્રીસ આશાતનાઓમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
વિવેચનઃ
સિદ્ધાશુળ :– સિદ્ધોના ૩૧ ગુણો. સિદ્ધિ પ૬ પ્રાપ્તાÒષામાવૌ પ્રથમાત વાતિશાયિનો વા મુળા: સિદ્ધાવિશુળા । સિદ્ધ ભગવંતના આદિ ગુણ. આદિ એટલે પ્રારંભ, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાના સમયે ઉપરોક્ત ૩૧ ગુણો પ્રગટ થાય છે, તેથી તે સિદ્ધ આદિ ગુણ કહેવાય છે. સંસારી જીવોને આઠ કર્મ હોય છે. તેમાં જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨, (દર્શનમોહનીય, ચારિત્ર મોહનીય) આયુષ્યના ૪, નામકર્મના ૨, (શુભનામ, અશુભનામ), ગોત્રકર્મના ૨, (ઉચ્ચગોત્ર, નીચગોત્ર) અને અંતરાયકર્મના ૫, (દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય) આ પ્રમાણે આઠે ય કર્મોની મૂળ પ્રકૃતિઓના કુલ ભેદ ૫+૯+૨+૨+૪+ર+ર+પ = ૩૧ છે. આ ૩૧ કર્મ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધ ભગવાન ૩૧ ગુણોથી યુક્ત બને છે. સિદ્ધોના ૩૧ ગુણો અન્ય રીતે
Page #324
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પણ થાય છે. જે આચારાંગ સૂત્રમાં કહ્યા છે, જેમ કે પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, શરીર, આસક્તિ અને પુનર્જન્મ, આ ૩૧ દોષોના ક્ષયથી પણ ૩૧ ગુણ પ્રગટ થાય છે.
સાધકોએ સિદ્ધગુણોને પ્રાપ્ત કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગોકુ – બત્રીસ યોગ સંગ્રહ– મન, વચન, કાયાના વ્યાપારને યોગ કહે છે. યોગના બે પ્રકાર છે. શુભ અને અશુભ. પ્રસ્તુત અધ્યયનમાં ચરણવિધિનું કથન હોવાથી અશુભ યોગથી નિવૃત્ત થઈને વિવિધ રીતે શુભ યોગરૂપે પ્રવૃત્તિ કરવી, તેને યોગસંગ્રહ કહે છે. સાધક જીવનમાં ઉપયોગી અને આવશ્યક તે બત્રીસ બોલ આ પ્રમાણે છે– (૧) આલોચના– ગુરુજન સમક્ષ સ્વ-દોષ નિવેદન (૨) અપ્રગટીકરણકોઈના દોષોને કે આલોચનાને સાંભળીને બીજાઓની સામે ન કહેવા (૩) સંકટમાં ધર્મ દઢતા રાખવી (૪) આસક્તિ કે આશા રહિત તપ કરવું (૫) ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો અભ્યાસ કરવો (૬) નિપ્રતિકર્મતા- નિષ્કારણ શરીરની સેવા પરિચર્યા અને ઉપકરણોના સુધારા સંસ્કાર કાર્યો ન કરવા(૭) અજ્ઞાતતા- પૂજા-પ્રતિષ્ઠાના મોહને ત્યાગી ગુપ્ત તપ વગેરે કરવું (૮) નિર્લોભતા, (૯) તિતિક્ષા (૧૦) આર્જવ (૧૧) શુચિ– સત્ય અને સંયમની પવિત્રતા (૧૨) સમ્યકત્વ શુદ્ધિ, (૧૩) સમાધિ-ચિત્ત પ્રસન્નતા (૧૪) માયા રહિત આચારપાલન કરવું. (૧૫) વિનય (૧૬) ધૈર્ય (૧૭) સંવેગ- મોક્ષ અભિલાષા અથવા સંસારથી વિરક્તિ (૧૮) પ્રસિધિ– માયા શલ્યથી રહિત થવું (૧૯) સુવિધિ- વિધિપૂર્વક સદ્ અનુષ્ઠાન (૨૦) સંવર- પાપ આશ્રવનો નિરોધ કરવો. (૨૧) દોષશુદ્ધિ (૨૨) સર્વકામભોગ વિરક્તિ (૨૩) મૂળ ગુણોનું શુદ્ધ પાલન (ર૪) ઉત્તરગુણોનું શુદ્ધ પાલન (૨૫) વ્યુત્સર્ગ- કાયોત્સર્ગ કરવો (ર૬) અપ્રમાદપ્રમાદ ન કરવો (૨૭) સંયમ યાત્રામાં પ્રતિક્ષણ સાવધાની (૨૮) શુભધ્યાન (૨૯) મારણાંતિક વેદના સમયે ધીરજ રાખવી. (૩૦) સંગ પરિત્યાગ (૩૧) ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું અને (૩૨) અંતિમ સમયે સંલેખના કરીને મારણાત્તિક આરાધના કરવી.
આચાર્ય જિનદાસ બત્રીસ યોગ સંગ્રહનું કથન બીજી રીતે કરે છે. ધર્મધ્યાનના ૧૬ ભેદ તથા શુક્લધ્યાનના ૧૬ ભેદ, એમ બન્ને મળીને ૩ર ભેદ થાય છે. તેરીસાલથાણુઃ- (૧) જે પ્રવૃત્તિ આત્મગુણોનો નાશ કરે, તેને આશાતના કહે છે. (૨) આશાતના એટલે વિરાધના, ગુરુદેવ વગેરે પૂજ્ય પુરુષોની અવહેલના, ઉપેક્ષા,નિંદા કે અભદ્ર વ્યવહાર વગેરેથી માનસિક, શારીરિક કષ્ટ પહોંચાડવું તેને આશાતના કહે છે. આ પ્રકારના વ્યવહારોથી પણ આત્મગુણોનો નાશ થાય છે.
(૧) ગુરુ ભગવંતોની આગળ આગળ ચાલે (૨) ગુરુ ભગવંતોની બરાબર સાથે (એક હારમાં) ચાલે (૩) ગુરુ ભગવંતોની પાછળ અવિનયપૂર્વક ચાલે (૪) ગુરુ ભગવંતોની આગળ ઊભો રહે (૫) ગુરુ ભગવંતોની બરાબર સાથે હારમાં ઊભો રહે (૬) ગુરુ ભગવંતને પાછળ અડીને ઊભો રહે (૭) ગુરુ ભગવંતની આગળ બેસે (૮) એકજ હારમાં બેસે (૯) પાછળ અડીનેબેસે (૧૦૧૧) ગુરુ ભગવંતની પહેલાં શૌચનિવૃત્તિ કરી ઉપાશ્રયમાં પહેલાં આવી જાય તેમજ ઉપાશ્રયમાં સાથે આવીને પણ ઈર્યાવહિનો કાયોત્સર્ગ ગુરુ આદિથી પહેલાં કરે (૧૨) ગુરુ ભગવંતને જેની સાથે વાર્તાલાપ કરવાનો હોય તેવા વિશિષ્ટ પુરુષની સાથે ગુરુ ભગવંતથી પણ પહેલાં વાર્તાલાપ કરી લે (૧૩) ગુરુ ભગવંત પૂછે કે કોણ જાગે છે? કોણ સૂતા છે? તે સમયે જાગતા હોવા છતાં જવાબ ન આપે (૧૪) ભિક્ષા લાવીને પહેલાં નાના સાધુની પાસે ભિક્ષા સંબંધિત આલોચના કરે, પછી ગુરુ ભગવંતો પાસે આલોચના કરે (૧૫) લાવેલી ભિક્ષા પહેલાં નાના સાધુને દેખાડે, ત્યાર પછી ગુરુ ભગવંતને દેખાડે (૧૬) લાવેલી ભિક્ષા, ઉપયોગમાં લેતાં પહેલાં નાના સાધુને નિમંત્રણ આપે અને પછી ગુરુભગવંતોને
Page #325
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
[ ૨૭૧ ]
નિમંત્રણ આપે (૧૭) ભિક્ષા પ્રાપ્ત આહારમાંથી ગુરુ ભગવંતોને પૂછયા વિના ઈચ્છિત-મનોજ્ઞ આહાર પોતાના પ્રિય સાધુઓને આપી દે (૧૮) ગુરુ ભગવંતોની સાથે ભોજન કરતા સમયે સરસ આહાર કરવાની ઉતાવળ કરે (૧૯) ગુરુ ભગવંત બોલાવે ત્યારે સાંભળ્યું, ન સાંભળ્યું કરી દે (૨૦) ગુરુ ભગવંત બોલાવે, ત્યારે પોતાની જગ્યાએ બેઠા બેઠા જ ઉત્તર આપે (ર૧) ગુરુ ભગવંતને અનાદરપૂર્વક “અરે !, તું જેવા શબ્દોથી બોલાવે (રર) ગુરુ ભગવંતને અનાદરભાવથી “શું કહી રહ્યા છો ?”– એમ કહે (૨૩) ગુરુ ભગવંતને કઠોર શબ્દથી સંબોધિત, આમંત્રિત કરે અથવા તેની સમક્ષ ઊંચા અવાજે બોલે (૨૪) ગુરુ. ભગવંતનો કોઈ “શબ્દ' પકડી પછી તે શબ્દનો ઉપયોગ કરી તેમની અવજ્ઞા કરે (૨૫) ગુરુ ભગવંત વ્યાખ્યાન કરી રહ્યા હોય તે સમયે વચમાં બોલી ઉઠે કે “આ એમ નથી, આમ છે” (ર૬) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે “તમે ભૂલી ગયા છો !' એમ બોલી ઊઠે (૨૭) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્યમનસ્ક રહે. (૨૮) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય તે સમયે અધવચ્ચે જ પરિષદને ભંગ કરી દે (૨૯) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે વચ્ચે તથા પ્રકારનું વર્તન કરીને કથાનો વિચ્છેદ કરે (૩૦) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે વચ્ચે જ પોતે વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન કરે (૩૧) ગુરુ ભગવંતનાં ઉપકરણોને પગ લાગતાં વિનયપૂર્વક ક્ષમાયાચના ન કરે (૩૨) ગુરુ ભગવંતના પાથરણા ઉપર ઊભા રહે, બેસે અથવા સૂવે (૩૩) ગુરુ ભગવંતથી ઊંચે અથવા બરાબરના આસન ઉપર ઊભા રહે, બેસે અથવા સૂવે. આ ૩૩ આશાતનાઓથી સાધકોએ સર્વથા દૂર રહીને ગુરુજનો પ્રત્યે વિનય ભક્તિ, બહુમાન કરવું જોઈએ. આ રીતે આ તેત્રીસ, પ્રવૃત્તિની અપેક્ષાએ આશાતનાઓનું કથન છે. વ્યક્તિ આદિ અન્ય અપેક્ષાએ આસાતનાઓનું કથન આ પ્રમાણે પ્રચલિત છે–
(૧) અરિહંતોની આશાતના (૨) સિદ્ધોની આશાતના (૩) આચાર્યોની આશાતના (૪) ઉપાધ્યાયોની આશાતના (૫) સાધુઓની આશાતના (૬) સાધ્વીઓની આશાતના (૭) શ્રાવકોની આશાતના (૮) શ્રાવિકાઓની આશાતના (૯) દેવોની આશાતના (૧૦) દેવીઓની આશાતના (૧૧) ઈહલોકની આશાતના (૧૨) પરલોકની આશાતના (૧૩) સર્વજ્ઞપ્રણીત ધર્મની આશાતના (૧૪) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના (૧૫) દેવ, મનુષ્ય, અસુર સહિત સમગ્ર લોકની આશાતના (૧૬) કાલની આશાતના (૧૭) શ્રતની આશાતના (૧૮) શ્રત દેવતાની આશાતના (૧૯) વાચનાચાર્યની આશાતના (૨૦) જં વાઈદ્ધ સૂત્રના અક્ષર, પદ આઘા પાછા બોલ્યા હોય (૨૧) વસ્ત્રામેલિય- એક સૂત્રનો પાઠ બીજા સૂત્રમાં બોલ્યો હોય (૨૨) હણમ્બરં– અક્ષરો ઓછા બોલ્યા હોય (૨૩) અચ્ચમ્બરં– અક્ષરો અધિક બોલ્યા હોય (૨૪) પયહીણું– પદ ઓછા બોલ્યા હોય (૨૫) વિણહીણું– સૂત્રો વિનયરહિત બોલ્યા હોય (૨૬) જોગહરં સંયુક્તાક્ષર યોગ્ય રીતે ન ભણ્યા હોય (૨૭) ઘોષહીë– શુદ્ધ ઉચ્ચાર ન કર્યો હોય. (૨૮) સુદિનં- શ્રેષ્ઠ જ્ઞાન અવિનીત શિષ્યને આપ્યું હોય (૨૯) દુહુપડિચ્છિયં– જ્ઞાન અવિનય ભાવે માઠી રીતે ગ્રહણ કર્યું હોય (૩૦) અકાલે કઓ સઝાઓ ચાર સંધ્યાકાલ આદિ અકાલમાં સ્વાધ્યાય કર્યો હોય (૩૧) કાલે ન કઓ સઝાઓ-સ્વાધ્યાયકાલમાં સ્વાધ્યાય ન કર્યો હોય (૩ર) અસક્ઝાએ સઝાય-બત્રીસ અસ્વાધ્યાયમાં, સ્વાધ્યાય કર્યો હોય (૩૩) સક્ઝાએ ન સઝાયં– સ્વાધ્યાય કરવા યોગ્ય સમયે સ્વાધ્યાય ન કર્યો હોય.
| નાના-મોટા કોઈપણ જીવોનો તિરસ્કાર કે ઉપેક્ષા સ્વયંને હાનિકારક થાય છે. તેથી સાધકોએ ઉપકારી પુરુષો સાથે વિનયપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર અને શ્રી સમવાયાંગ સૂત્રમાં ગુરુ અને રત્નાધિકો સાથેના અનુચિત વ્યવહારની અર્થાત્ પ્રવૃત્તિની અપેક્ષાએ જ તેત્રીસ આશાતનાઓનું કથન થયું છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ST
BRE
"
...
"
| \
\
ઉપસંહાર:। इइ एएसु ठाणेसु, जे भिक्खू जयइ सया ।
खिप्पं सो सव्व संसारा, विप्पमुच्चइ पंडिओ ॥ त्तिबेमि ॥ શબ્દાર્થ :- ૬ = આ પ્રકારે પણ = ઉપર કહેલાં કાણું = સ્થાનોમાં નવ = છોડવા યોગ્ય સ્થાનોનો ત્યાગ કરે, જાણવા યોગ્ય સ્થાનોનાં સ્વરૂપને જાણે અને ગ્રહણ કરવા યોગ્ય સ્થાનોને ગ્રહણ કરે છે સ = તે પંડિઓ = પંડિત પુરુષfeખ = શીધ્ર, તુરંત સબ્દ સંસાર = સમસ્ત સાંસારિક બંધનોથી વિપ્રમુવ = છૂટી જાય છે. ભાવાર્થ:- આ રીતે જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે અર્થાત્ હેય, ઉપાદેય અને શેય બોલોનો યોગ્ય વિવેક કરે, તે શીધ્ર સર્વ સંસારથી મુક્ત બને છે. ચરણવિધિના એકથી તેત્રીસ બોલમાં હેય અને ઉપાદેય :કમ બોલ
હેય | ઉપાદેય
છોડવા યોગ્ય | સ્વીકારવા યોગ્ય અસંયમ. ૧ સંયમ | બંધન– રાગ, દ્વેષ દંડ- મન, વચન, કાયા શલ્ય- માયા, નિદાન, મિથ્યાત્વ ગારવ- ઋદ્ધિ, રસ, શાતા ઉપસર્ગ– મનુષ્ય, તિર્યંચ અને દેવસંબંધી વિકથા- સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા કષાય- ક્રોધ, માન, માયા, લોભ સં– આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા ધ્યાન- આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન
ધર્મધ્યાન, શુક્લધ્યાન | ૫ | મહાવ્રત- અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ
ઇન્દ્રિયવિષય- શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ(આસક્તિ) સમિતિ- ઈર્યા, ભાષા, એષણા, આદાન, પરિષ્ઠાપનિકા
પાલન કરે કિયા- કાયિકી,અધિકરણી,પ્રાષિકી,પારિતાપનિકી,પ્રાણાતિપાલિકી ૬ | વેશ્યા- કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા
x
x
x
x
સહ
x
x
x
x
>
>
X
X
X
Page #327
--------------------------------------------------------------------------
________________
ચરણ વિધિ
ર૭૩ ]
| x
x
x
x
x
5
5
x
x
x
x
x
બોલ
ઉપાદેય
છોડવા યોગ્ય | સ્વીકારવા યોગ્ય તેજો, પધ, શુક્લ લેશ્યા કાય- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય.
દયાપાળે આહાર- આહાર ગ્રહણ અને ત્યાગના છ-છ કારણો પિંડેષણા- આહાર ગ્રહણ કરવા સંબંધી સાત અભિગ્રહ
અવગ્રહ પડિમા- સ્થાન સંબંધી સાત અભિગ્રહ | ભય- ઈહલોક, પરલોક આદિ સાત. | મદ– જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્યમદ | બ્રહ્મચર્યગુપ્તિ – નવ વાડ યતિધર્મ– ક્ષમા, નિર્લોભતા આદિ પડિમા- શ્રાવકની અગિયાર પડિમા પડિમા- સાધુની બાર પડિયા ફિયાસ્થાન– અર્થ દંડ વગેરે તેર. ભૂતગ્રામ- સૂક્ષ્મ એકેન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા વગેરે ચૌદ.
દયાપાળે પરમાધામી દેવો– તેના જેવા કે તેના પ્રત્યે સંક્ષિપ્ત પરિણામો | અધ્યયન સોળ- સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધ કથિત ભાવો | છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે ૧૭] અસંયમ– સત્તર પ્રકારનો
બ્રહ્મચર્ય- અઢાર પ્રકારનો શતાસૂત્રના- ૧૯ અધ્યયનોમાં કથિત ભાવો
છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે અસમાધિસ્થાન શબલદોષ પરીષહ સૂયગડાંગ સૂત્રના ૧+૭ = ૨૩ અધ્યયન કથિત ભાવો છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે દેવોના વિષયમાં માધ્યસ્થ ભાવ તીર્થકરોના વિષયમાં શ્રદ્ધા-ભક્તિ
ભાવના- પાંચ મહાવ્રતોની ર૫ ભાવના ૨૬ | ત્રણ છેદ સૂત્રોના – ૧૦++૧૦=૨૬ અધ્યયન કથિત ભાવો. | છોડવા યોગ્ય છોડ| આદરવા યોગ્ય આદરે
x
.
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કમ
હેય
બોલ
ઉપાદેય
છોડવા યોગ્ય | સ્વીકારવા યોગ્ય ૨૭] અણગાર ગુણ- સત્તાવીસ.
આચારપ્રકલ્પ– આચારાંગ-નિશીથના ૨૮ અધ્યયન કથિત ભાવો | છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે પાપકૃત| મહામોહનીય સ્થાન ૩૧ | સિતોના ગુણ- ૩૧ કર્મપ્રકૃતિના ક્ષયથી પ્રગટ થતાં ૩૧ ગુણ
યોગસંગ્રહ ૩૩| આશાતના – ગુરુ-રત્નાધિકની ૩૩ અશાતના
* ૧ થી ૩૩ સુધીના સર્વ બોલ જોય–જાણવા યોગ્ય તો છે જ.
| એકત્રીસમું અધ્યયન સમાપ્ત .
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્યયન પરિચય
[ ૨૭૫ ]
બત્રીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને સાધનામાર્ગથી પતિત કરનાર પ્રમાદસ્થાનનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ “પ્રમાદ સ્થાન છે. પ્રમાદના બે પ્રકાર છે– મદિરા આદિ માદક પદાર્થોનું સેવન કરવું, તે દ્રવ્યપ્રમાદ છે. અને જીવને સન્માર્ગથી પતિત કરે, સાધનામાર્ગથી ભ્રષ્ટ કરે, હિતાહિતનું ભાન ભૂલાવે, મૂઢ બનાવી દે તે ભાવપ્રમાદ છે. પ્રમાદના મદ, વિષય, કષાયનિદ્રા અને વિકથા તે પાંચ પ્રકાર છે અને અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગદ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ પ્રત્યે અનાદર અને મન-વચન-કાયાનું દુપ્પણિધાન તે આઠ પ્રકાર પણ છે. આ રીતે વિવિધ પ્રકારે તેના ભેદ પ્રચલિત છે. પ્રસ્તુત અધ્યયનમાં બ્રહ્મચર્યના બાધક સ્થાનરૂપ પ્રમાદ અને પાંચ ઇન્દ્રિય વિષયરૂપ પ્રમાદનું વિસ્તૃત વર્ણન છે તથા તે પ્રમાદથી બચી આત્માની સુરક્ષા કેમ કરવી તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ, તે પ્રમાદસ્થાન છે. વિષયાસક્તિનો ભાવ જીવને ભાનભુલાવીને મૂઢ બનાવે છે. આ અધ્યયનમાં તે એક-એક ઇન્દ્રિય વિષયની આસક્તિથી ઉત્પન્ન થતા દોષો અને જન્મ-મરણના ઘોર દુઃખોની પરંપરાનું દષ્ટાંત સહિત વિશદ વર્ણન છે. દીપકના પ્રકાશમાં આસક્ત ભ્રમર, સંગીતમાં આસક્ત મગ, સુગંધમાં આસક્ત સર્પ, માંસલોલુપી મત્સ્ય, શીતલ જલની લાલસામાં ફસાયેલો મહિષ, હાથણીના મોહમાં ઉન્મત્ત બનેલો હાથી; આ બધા અતૃપ્ત વાસનામાં જ મૃત્યુને પામે છે. આ રીતે એક-એક ઇન્દ્રિયના વિષયની આસક્તિ પણ જીવના વિનાશનું કારણ બને છે, તો પાંચે ઇન્દ્રિયના વિષયોની વૃદ્ધિથી જીવની શું સ્થિતિ થાય? તે સમજી શકાય છે. કામભોગોની આસક્તિથી સાધક ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, હાસ્ય, ભય, શોક વગેરે વિવિધ દુર્ભાવોથી ગ્રસ્ત થઈ જાય છે અને તે વૃત્તિઓ વીતરાગતામાં બાધક થાય છે. સાધક જો આ ભાવોથી ગ્રસ્ત થાય તો સાધનાની સમ્પત્તિનો નાશ કરી દે છે. આ પ્રમાદ સ્થાનોથી આત્મસુરક્ષા કરવા માટે ગુરુકુલવાસ, વૃદ્ધોપાસના, એકાંતસ્થાનમાં નિવાસ, પરિમિત અને સાત્વિક આહાર, સ્ત્રીસંસર્ગ ત્યાગ જેવા વિવિધ ઉપાયોનું આ અધ્યયનમાં દિગ્ગદર્શન કરાવ્યું છે. આખો લોક શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ, ઇન્દ્રિય વિષયોથી ભરેલો છે. છતાં તે વિષયો સ્વતઃ જીવને બંધનકારક થતા નથી પરંતુ તેમાં કરેલા જીવના રાગ-દ્વેષના અને પ્રિય-અપ્રિયપણાના ભાવો જ બંધનકારક બને છે. વીતરાગી પુરુષ વિષયોની વચ્ચે રહેવા છતાં વિષયજન્ય કોઈબંધ ન અથવા તેનું દુખ પ્રાપ્ત કરતા નથી. જે વ્યક્તિ વિષયાસક્તિરૂપ પ્રમાદનો ત્યાગ કરે છે, તેના સર્વ પ્રમાદ સહજ રીતે છૂટી જાય છે અને તે ક્રમશઃ દુઃખોથી મુક્ત થઈ અનંત સુખોને પ્રાપ્ત કરે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
બત્રીસમું અધ્યયન
પ્રમાદસ્થાના
અધ્યયન પ્રારંભઃहै अच्चंतकालस्स समूलगस्स, सव्वस्स दुक्खस्स उ जो पमोक्खो।
तं भासओ मे पडिपुण्णचित्ता, सुणेह एगंतहिय हियत्थं ॥ શબ્દાર્થ – સવંતતિ-અનાદિકાળથી સમૂત-મિથ્યાત્વાદિમૂળ કારણ સહિત સળરૂ = બધાં કુરહસ્ય = દુઃખોથી પોણો = છોડાવીને મોક્ષ આપનાર ગો = જે સંદર્ય = એકાંત, હિતકારી દિયલ્થ = કલ્યાણકારી ઉપાય છે તે = તેનું, ને હું માસીક કથન કરું છું વિત્તા = પ્રતિપૂર્ણ ચિત્તે, એકાગ્ર ચિત્તે સુદ = સાંભળો. ભાવાર્થ:- હે ભવ્ય જીવો ! અનાદિ કાલીન સર્વ દુઃખોથી અને તેનાં મૂળ કારણોથી મુક્ત થવા માટે એકાંત હિતકારી તેમજ કલ્યાણકારી ઉપાય હું કહું છું. તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. વિવેચન :
પ્રસ્તુત ગાથા અધ્યયનની ઉત્થાનિકારૂપ છે. તેમાં અધ્યયનના વિષયનું માહાસ્ય અને તેના કથનની પ્રતિજ્ઞા કરી છે.
જીવ અનાદિકાળથી દુઃખના મૂળ કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયોથી યુક્ત છે. તે કારણોથી જ કર્મબંધ અને તેના ફલસ્વરૂપે સર્વ પ્રકારના દુઃખોનું એટલે સંસાર પરિભ્રમણનું સર્જન થાય છે, તે સર્વદુઃખોથી મુક્ત કરાવનાર અને સંસાર ચક્રથી છોડાવનાર એકાન્ત હિતકારી તથા પરમ કલ્યાણકારી ઉપાયો આ અધ્યયનમાં પ્રદર્શિત કર્યા છે. અહીં હિયં = એકાન્ત હિતકારી વિશેષણથી તે ઉપાયોની ઉપાદેયતાનું સૂચન છે. અવતol૪ - જીવ સાથે રહેલા કર્મોનો અને તજ્જન્ય દુઃખોનો સંબંધ અત્યંત પ્રાચીન એટલે અનાદિકાલીન છે. તેથી અહીં અનાદિ અર્થમાં અવતાર શબ્દનો પ્રયોગ થયો છે. સમૂનિસ :- મૂળ સહિત. દુઃખનું મૂળ છે– અજ્ઞાન, મોહ, રાગ-દ્વેષ અને કર્મ. આ અધ્યયનમાં તે સર્વના નાશનો ઉપાય પ્રદર્શિત કર્યો છે. કવિ :- પ્રતિપૂર્ણ ચિત્તથી એટલે ચિત્તને બીજા વિષયોમાં ન જવા દેતા સ્થિર રાખી, એકાગ્રચિત્તે સાંભળો. શાશ્વત સુખ પ્રાપ્તિના ઉપાય :
णाणस्स सव्वस्स पगासणाए, अण्णाण मोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगत सोक्ख समुवेइ मोक्खं ॥
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૭૭ ]
શબ્દાર્થઃ- સવ્વલ = સંપૂર્ણ ગણસ = જ્ઞાનના પાસા = પ્રકાશથી મMાન મોદસ અજ્ઞાન અને મોહના વિવજ્ઞાપ = ત્યાગથી રસ = રાગ અને વોલસ = ષના સંહા= ક્ષયથી પોત તોજ = એકાંત સુખાકારી મોજાં = મોક્ષની મુવે = પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ- સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહને દૂર કરવાથી, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાંત સુખરૂપ મોક્ષ પામે છે.
तस्सेसमग्गो गुरु विद्ध सेवा, विवज्जणा बालजणस्स दूरा ।
सज्झाय एगंत णिसेवणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥ શબ્દાર્થ - અવસેવા = ગુરુ મહારાજ અને વૃદ્ધ મુનિઓની સેવા કરવી વાનગણ = બાળ જનો, અજ્ઞાનીઓના સંગને દૂર = દૂરથી જ વિવાખા = ત્યાગી દેવો સાથ-પતfસેવા = એકાંતમાં રહી સ્વાધ્યાય કરવો ત્ય-સતિયા = સૂત્ર અને અર્થનું ચિંતન કરવુંf= વૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું, પક્ષ = આ તસ = મોક્ષનો મો = માર્ગ છે. ભાવાર્થ - ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી; અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, એકાંતમાં રહીને સ્વાધ્યાય કરવો; ધીરજપૂવર્ક સૂત્રનું અને અર્થનું ચિંતન કરવું, તે એકાન્ત સુખરૂપ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કર્મમુક્તિ અને દુઃખમુક્તિના ઉપાયો પ્રદર્શિત કર્યા છે. નાનસ સવ્વસ પITE:- પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી. આત્મા જ્ઞાનના પ્રકાશમાં જગતના સર્વ ભાવોને-તત્ત્વોને યથાર્થરૂપે જાણે છે. સંસારના વિભિન્ન પદાર્થોમાં હેય, ઉપાદેયતાનો વિવેક પણ જ્ઞાનથી જ થાય છે. સાધક જ્ઞાનના પ્રકાશમાં તત્ત્વોને જાણીને જ ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરે અને આરાધના કરવા યોગ્ય બોલની આરાધના કરે છે; તેથી સાધના ક્ષેત્રમાં જ્ઞાનની પ્રધાનતા સ્પષ્ટ છે. અUMાજ નોહરૂ વિવMITE:- આત્માની સાથે રહેલા અજ્ઞાન અને મોહભાવોને દૂર કરવાથી. આ શબ્દપ્રયોગ દ્વારા સમ્યગુદર્શનનું સૂચન છે. અજ્ઞાન એટલે મિથ્યા માન્યતા અને મોહ એટલે અનંતાનુબંધી કષાય; આ બંનેના વિવર્જનથી(ત્યાગથી) સમ્યગુદર્શન પ્રગટ થાય છે.જિનમાર્ગ પર શ્રદ્ધારૂપ સમ્યગુદર્શનના માધ્યમે સાધક પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. રાલ્સ હોસસ ૧ સંપળ - રાગ અને દ્વેષના પરિણામોને સમાપ્ત કરવાથી. આ પદો દ્વારા અહીં સમ્યક્ ચારિત્રનું સૂચન છે. રાગ અને દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. પાંત સોજાં સમુદ્ર મોજાં - એકાંતસુખ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે. ઉપરોક્ત ત્રણ કાર્યોની પૂર્ણતા થતાં સાધક પરમ વિશુદ્ધિ અને એકાંત સુખ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષ, દુઃખના અભાવ
સ્વરૂપ છે પરંતુ ત્યાં અનંત સ્વાભાવિક સુખનો સદ્ભાવ શાશ્વત રહે છે. તક મળો વિત્તેવા :- ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી. જે સન્માર્ગનું દર્શન કરાવે તેને “ગુરુ” અને દીર્ઘ ચારિત્રપર્યાયવાળા સંતોને “વૃદ્ધ' કહે છે. તેમના સાંનિધ્યમાં રહીને, તેમની સેવા અને પર્યાપાસના કરવાથી સાધકને જ્ઞાનનો અપૂર્વ લાભ થાય, શ્રદ્ધા દઢ બને અને ચારિત્રમાં પરિપક્વતા આવે છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે ગુણોની વૃદ્ધિ થાય છે. તે ઉપરાંત ગુરુજનોના સાંનિધ્યથી
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્વચ્છંદનો એટલે અહંનો નાશ થાય; નમ્રતા, વિનય, વિવેક જેવા ગુણો પ્રગટે; ઇત્યાદિ અનેક પ્રકારના લાભ થાય છે. તેથી સાધકે સાધનામાં પરિપક્વ થવા માટે ગુરુકુલવાસ સ્વીકારવો જોઈએ. વિવMા ગાલનપલ્સ કુ :- બાલ જનોના સંગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે જીવ હેય-ઉપાદેયના વિવેકને જાણે નહીં, જાણવા છતાં હેયતત્ત્વોનો ત્યાગ કરે નહીં તે બાલ છે. તે સિવાય અજ્ઞાની જીવોની, ધર્મ પ્રતિ વિપરીત વિચારણા કરનારા ગૃહસ્થોની, તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિપરીત પ્રરૂપણા તથા વિપરીત આચરણ કરનારા શ્રમણોની ગણના બાલપુરુષમાં થાય છે. તેમના સંગથી અનેક અનર્થોની સંભાવના રહે છે. “સંગ તેવો રંગ' તે ન્યાયે સાધક પોતાના સાધનામાર્ગથી પતિત થઈ કયારેક શ્રદ્ધાથી પણ ચલિત થઈ જાય છે. તેથી રત્નત્રયની આરાધના કરવા ઈચ્છનાર શ્રમણોએ બાલજીવોના સંગને દૂરથી જ છોડી દેવો જોઈએ. સાયનિસેવા ય... :- બાલજીવોનો સંગ છોડી, ગુર્નાદિકોના સાંનિધ્યમાં રહીને પણ સાધકે સ્વતંત્ર પુરુષાર્થ કરવાનો હોય છે. સાધક ગુરુની આજ્ઞાપૂર્વક એકાંતસ્થાનમાં બેસીને સૂત્ર અને અર્થના ચિંતનમાં, તેના સ્વાધ્યાયમાં લીન બની જાય; તે જ તેનું પરમ કર્તવ્ય બને છે. આ રીતે ઉપરોકત નિર્દેશોના પાલનથી મનના ઉદ્વેગ અને કષાયોના આવેશ નાશ પામે છે. તેમજ અનુપ્રેક્ષાયુક્ત સ્વાધ્યાય કરવાથી સાધકના જ્ઞાનાદિ ગુણનો અત્યધિક વિકાસ થાય છે. સમાધિ પ્રાપ્તિના ઉપાયઃ
आहारमिच्छे मियमेसणिज्ज, सहायमिच्छे णिउणत्थबुद्धिं ।
णिकेयमिच्छेज्ज विवेगजोग्गं, समाहिकामे समणे तवस्सी ॥ શબ્દાર્થ – સનદાને સમાધિને ઇચ્છનાર મળે = શ્રમણ તવસ્તીન તપસ્વી નિયંત્ર પરિમિત પણs = એષણીય, નિર્દોષ આદર = આહારની છે = ઇચ્છા કરે ગિડાવૃદ્ધિ = જીવાદિ પદાર્થોમાં નિપુણ બુદ્ધિવાળા સહાયં = સહાયક શિષ્યની દૃષ્ઠ = ઇચ્છા કરે વિવેગન = સ્ત્રી-પશુ-નપુંસક રહિત ચિં = યોગ્ય સ્થાનની ફએક્સ = ઇચ્છા કરે. ભાવાર્થ – સંયમ સમાધિની આકાંક્ષા રાખનાર શ્રમણ-તપસ્વી સાધક પરિમિત અને એષણીય આહારની અને નિપુણ, બુદ્ધિમાન સાથીની ઇચ્છા કરે; સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં નિવાસ કરે. વિવેચન -
પ્રસ્તુત ગાથામાં સમાધિ પ્રાપ્તિના ઈચ્છુક શ્રમણોને માટે માર્ગદર્શન છે. સમાધિ શ્રમણોને સંયમ પાલનમાં સદા પ્રસન્નતા રહે, ખિન્નતા પેદા ન થાય અને તેના સંયમ ભાવો સદા પ્રગતિશીલ થતા રહે, તે જ તેઓની સમાધિ છે.
પ્રસ્તુતમાં તે સમાધિ પ્રાપ્ત કરવાના ત્રણ ઉપાયો કહ્યા છે– (૧) પરિમિત અને એષણીય–શુદ્ધ નિર્દોષ આહાર, (૨) નિપુણ બુદ્ધિશાળી સહાયક (૩) સાધનાને યોગ્ય- સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાન; આ ત્રણે ઉપાયો સાધનામાં પરમ ઉપયોગી છે.
સાધકનો આહાર અતિમાત્રામાં હોય, તો સાધનામાં પ્રમાદ ઉત્પન્ન થાય; આહાર દોષિત હોય, તો ચારિત્ર શુદ્ધિ કે રસેન્દ્રિય પર વિજય પ્રાપ્ત થાય નહીં; સાથી કે સહાયક સંત જો નિપુણ, બુદ્ધિશાળી કે
Page #333
--------------------------------------------------------------------------
________________
પ્રમાદરસ્થાન
)
૨૭૯ ]
તત્ત્વજ્ઞ હોય, તો જ્ઞાનારાધના આદિમાં સમાધિની વૃદ્ધિ થાય. જો સહાયક શિષ્ય અવિવેકી કે સ્વચ્છેદી હોય, તો ક્ષણે ક્ષણે અસમાધિ ભાવ પ્રગટ થાય, તેની સાથેના સંઘર્ષમાં જ સમય વ્યતીત થતાં જ્ઞાનાદિની આરાધના થાય નહીં.
જે સ્થાનમાં રહીને સાધના કરવાની છે, તે સ્થાન સ્ત્રી આદિથી સંસક્ત હોય કે જનાકીર્ણ હોય, તો વારંવાર એકાગ્રતામાં અલના થાય, ચિત્ત ચંચલ બને; તેથી એકાંત અને શાંત સ્થાન જરૂરી છે.
આ રીતે પરિમિત અને નિર્દોષ આહાર તથા સાધનામાં સહાયક બની શકે તેવા સહવર્તી શ્રમણ તેમજ સાધનાને યોગ્ય સ્થાન; આ ત્રણે ઉપાયોના યથાર્થ સુમેળથી સાધક ભાવસમાધિ એટલે સંયમ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. એકલ વિહાર:__ण वा लभेज्जा णिउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।
एक्को वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ શબ્દાર્થ-વા=જો કુળદિયં પોતાનાથી વધારે ગુણવાળો વા = અથવા સમં પોતાની સમાન ગુણો = ગુણવાળો બિ૩i = નિપુણ સાચું = સહાયક તપેન્ના = મળે નહીં તો પ = એકલો વિ= જ પાવાડું- પાપાચરણોને વિવાવેતો છોડીને જાસુ = કામ ભોગોમાં અલાનાનો આસક્ત ન થતો, વિદw = વિચરે. ભાવાર્થ:- જો પોતાનાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો સાધક સદા પાપાચરણોનો ત્યાગ કરતાં તથા કામભોગોમાં અનાસક્ત રહેતાં એકલો જ વિચરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અપવાદ માર્ગે શ્રમણના એકલવિહારનું કથન કર્યું છે.
સાધનામાર્ગમાં યોગ્ય સહાયક શિષ્યની પણ અત્યંત ઉપયોગિતા છે. કારણ કે પૂર્વોક્ત ગાથામાં સુત્રકારે દર્શાવ્યું છે કે બાલજીવોનો સંગ અનેક અનર્થોનું સર્જન કરે છે. સ્વચ્છંદી કે અનિપુણ શિષ્ય ચિત્તસમાધિનો ભંગ કરે છે. જોકે સાધનાના વિકાસ માટે પોતાનો જ પુરુષાર્થ જરૂરી છે, તેમ છતાં આસપાસનું અનુકૂળ વાતાવરણ અને સુપાત્ર શ્રમણોનો સહયોગ પણ સાધનાને બલવત્તર બનાવે છે.
ક્યારેક કોઈને કર્મયોગે અનુકૂળ શ્રમણનો સંયોગ ન જ થાય, ત્યારે સાધકે શું કરવું? તે પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત ગાથામાં છે.
જ્યારે પોતાનાથી અધિક ગુણવાન અથવા પોતાની સમકક્ષ હોય, તેવા સહાયક શિષ્યનો સંયોગ ન થાય, ત્યારે સાધક ઇન્દ્રિયવિષયોમાં અનાસક્ત ભાવે, નિષ્પાપ વૃત્તિથી અર્થાત્ કોઈપણ પાપ-દોષનું સેવન કર્યા વિના એકલા વિચરે.
એકલવિહારમાં લાભ અને નુકશાન બંને થઈ શકે છે. એકલવિહારમાં સાધકને સ્વયંની જવાબદારી સંપૂર્ણપણે નિભાવવાની હોય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં તેના આઠ ગુણો કહ્યા છે. અન્ય સૂત્રોમાં પણ જે જે નિર્દેશ અને યોગ્યતા દર્શાવી છે, તેવી યોગ્યતા પ્રાપ્ત કરીને જ એકલવિહાર કરવો હિતાવહ થાય છે. આગમોક્ત યોગ્યતાપૂર્ણ ન થાય ત્યાંસુધી આત્મ સમર્પણ અને મૌન ભાવે ગુરુ સાંનિધ્યમાં રહેવું જોઈએ
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
તેમજ તેના લાભાલાભને સહન કરવા જોઈએ. આ રીતે સર્વ દષ્ટિકોણથી શાસ્ત્રોક્ત ગુણાનુસાર પોતાના સામર્થ્યનો દીર્ઘ વિચાર કરીને જ મુનિ એકલવિહાર કરે.
૨૮૦
ઉતાવળથી, આવેશથી કે ક્લેશથી દીર્ઘ વિચારણા કે અભ્યાસ વિના સ્વીકારેલા એકલવિહારથી સમાધિ પ્રાપ્ત થતી નથી. તે ઉપરાંત તે સાધકની સંયમસાધના ચલવિચલ થઈ જવાની શક્યતા રહે છે.
સ્થાનાંગસૂત્ર કથિત આઠગુણ આ પ્રમાણે છે– (૧) જિનમાર્ગમાં(સંયમમાં) પૂર્ણ અટલ શ્રદ્ધા હોય. (૨) પોતાના વ્રત નિયમ સમાચારીના પાલનમાં પૂર્ણ સત્યનિષ્ઠ હોય. (૩) બુદ્ધિમાન હોય. (૪) બહુશ્રુત હોય અર્થાત્ આચાર શાસ્ત્રોના પૂર્ણ અભ્યાસી હોય (૫) શરીર-સામર્થ્ય સંપન્ન હોય, અર્થાત્ તે રોગી અને દુર્બળ શરીરવાળો ન હોય. (૬) ક્લેશકારી પ્રકૃતિ ન હોય, શાંત સૌમ્ય સ્વાભાવી હોય. (૭) ધૈર્યવાન હોય અર્થાત્ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કે કોઈના અસવ્યવહારમાં તેમજ રોગ કે ઉપસર્ગ આવતાં ગભરાય નહીં પરંતુ સમભાવપૂર્વકની સર્વ સ્થિતિઓને ધૈર્ય અને વિવેકથી પાર કરવામાં સમર્થ હોય. (૮) આત્મ સામર્થ્ય સંપન્ન હોય. સર્વ સંયોગ-વિયોગમાં સંયમ પ્રત્યે પરમ ઉત્સાહ રાખનાર હોય, જીવન પર્યંત નિરંતર પુરુષાર્થશીલ હોય અને તપોનિષ્ઠ જીવન જીવનાર હોય.
વ્યવહાર સૂત્રાનુસાર એક કે અનેક શ્રમણોએ ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને ૪૦ વર્ષની ઉંમર પૂર્વે; કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ આચાર્ય અથવા ઉપાધ્યાયની અધીનતા વિના વિચરણ કરવું કલ્પતું નથી. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રાનુસાર સાધક પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, શરીર-સ્વાસ્થ્ય આદિ રૂપે પોતાની પૂર્ણ સુરક્ષા કરવામાં સમર્થ ન થઈ જાય ત્યાં સુધી પોતાના માળાને નહીં છોડનાર પક્ષીની જેમ ગુરુ સાંનિધ્યનો ક્યારે ય ત્યાગ કરે નહીં.
ન
આ રીતે ઉપરોક્ત સર્વ સૂત્રાજ્ઞાઓને લક્ષ્યમાં રાખીને જ મુનિ પ્રસ્તુત સૂત્રોક્ત સપરિસ્થિતિક કર્મસંયોગ જન્ય એકલવિહાર કરવાનો નિર્ણય કરી શકે છે.
દુઃખની પરંપરાગત ઉત્પત્તિ ઃ
६
जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति ॥
=
શબ્દાર્થ :- નહીં = જે રીતે વા = બગલા(પક્ષી) અંડળમવા - ઈડામાંથી ઉત્પન્ન થાય છે અંડ = ઈડું બલાળમાં = બગલીથી ઉત્પન્ન થાય છે મેવ = એ જ રીતે ફ્લુ = નિશ્ચય જ તT = તૃષ્ણા મોહાવવળ = મોહનું ઉત્પત્તિ સ્થાન છે = = અને મોર્ફ = મોહ તદ્દાયયળ = તૃષ્ણાનું ઉદ્ભવ સ્થાન છે એમ વયંતિ = જ્ઞાની પુરુષ ફરમાવે છે.
ભાવાર્થ :- જે રીતે બગલીથી ઈડું ઉત્પન્ન થાય છે અને ઈડાથી બગલા ઉત્પન્ન થાય છે, તે જ રીતે મોહનું ઉદ્ભવ સ્થાન તૃષ્ણા છે અને તૃષ્ણાનું જન્મસ્થાન મોહ છે.
रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥
શબ્દાર્થ :- રાનો - રાગ લોલો = દ્વેષ જમ્મુવીય = કર્મના બીજરૂપ છે જમ્મૂ = કર્મ મોહમવું = મોહથી ઉત્પન્ન થાય છે વયંતિ - જ્ઞાની કહે છે મેં - કર્મ ગાર્ફમળલ્સ = જન્મ મરણનું મૂલૢ = મૂલ
Page #335
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૮૧ ]
કારણ ગામi = જન્મ-મરણ સુi - દુઃખ છે વયંતિ - એમ જ્ઞાની પુરુષો કહે છે. ભાવાર્થ - રાગદ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તે જ દુઃખ છે. તેમ જ્ઞાની પુરુષો કહે છે.
दुक्खं हयं जस्स ण होइ मोहो, मोहो हओ जस्स ण होइ तण्हा ।
तण्हा हया जस्स ण होइ लोहो, लोहो हओ जस्स ण किंचणाई ॥ શબ્દાર્થ -નરસ જેને મોહો મોહ છોડું નથી લુણંગદુઃખદયંત્ર નાશ પામ્યુન =જેનો નોહો = મોહતજ્ઞ = તણા = નહીં તો હોય છે તોહ = લોભન વિરાફ = આસક્તિ વગેરે કંઈ નથી. ભાવાર્થ:- જેને મોહ નથી તેનું દુઃખ નાશ પામે છે. જેને તૃષ્ણા નથી તેનો મોહ નષ્ટ થાય છે. જેને લોભ નથી તેની તૃષ્ણા દૂર થાય છે. જે અકિંચન છે અર્થાત્ જેની પાસે પરિગ્રહ નથી, તેનો લોભ નાશ પામે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દષ્ટાંત સાથે દુઃખની પરંપરાના મૂળને સ્પષ્ટ કરી તેના નાશનો ઉપાય દર્શાવ્યો છે. ગઈ ૫ મંડપમના... - જેમ ઈડાથી બગલા ઉત્પન થાય છે અને બગલીથી ઈડાની ઉત્પત્તિ થાય છે, તેમ મોહથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે અને તૃષ્ણાથી મોહની ઉત્પત્તિ થાય છે. તૃષ્ણા અને મોહ બંને મોહનીય કર્મના જ ભિન્ન-ભિન્ન રૂપ છે. જેના પ્રભાવથી આત્મા મૂઢ બની જાય અને હિતાહિતનું ભાન ભૂલી જાય તે મોહ છે. મોહભાવ તેમિથ્યાત્વ યુક્ત અજ્ઞાન છે; તેના દ્વારા તૃષ્ણાની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે તૃષ્ણા દ્વારા મોહની ઉત્પત્તિ થાય છે. તૃષ્ણા વધવાથી હિતાહિતનું ભાન ભૂલાય જાય છે અને જીવ મોહથી આવૃત્ત થાય છે. મોદયથા હુ તા :- જ્યારે મનમાં કોઈ મનોજ્ઞ પદાર્થની તૃષ્ણા ઉત્પન્ન થાય, ત્યારે તેને પ્રાપ્ત કરવા વ્યક્તિ ઉત્સુક થાય છે. વસ્તુ પ્રાપ્તિની ઉત્સુકતાથી તે વિવેકહીન અને મૂઢ બની જાય છે. તૃષ્ણા વ્યક્તિને મૂચ્છિત બનાવે છે. તૃષ્ણા રાગ સ્વરૂપ છે. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ અવયંભાવી હોય છે કારણ કે વસ્તની પ્રાપ્તિમાં જે અવરોધક બને, તેના પર દ્વેષભાવ થાય છે. રાગ અને દ્વેષની તીવ્રતાથી મિથ્યાત્વનો પણ ઉદય થાય છે. આ રીતે રાગ, દ્વેષ, મિથ્યાત્વ વગેરે ભાવો મોહનીયકર્મના જ વિભિન્નરૂપ છે. તેથી જ કહ્યું છે કે તૃષ્ણા મોહનું આયતન-ઉદ્ભવ સ્થાન છે અને મોહનીય કર્મના ઉદયે જ તૃષ્ણા જાગૃત થાય છે. તૃષ્ણા મોહનીયકર્મનું જ એકરૂપ છે, તેથી મોહ તૃષ્ણાનું આયતન-ઉદ્ભવ સ્થાન છે. Rો ય તો નિ ય તન્મય :- માયા અને લોભ રૂ૫ રાગ તેમજ ક્રોધ અને માન રૂપ દ્વેષ: આ બંને કર્મોના બીજ છે અર્થાત્ કર્મોપાર્જનમાં રાગદ્વેષ, કારણભૂત છે. મોહથી કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મથી જન્મ-મરણની પરંપરા વધે છે. જન્મ-મરણ એ દુઃખના કારણરૂપ છે. સંક્ષેપમાં રાગ અને દ્વેષ જ સમસ્ત દુઃખોના કારણ છે. આ રીતે અહીં મોહનીય કર્મના જ વિવિધરૂપો દ્વારા જન્મ-મરણની (દુઃખની) પરંપરાને સમજાવી છે. આ પરંપરાને તોડવા માટે દુઃખના કારણભૂત મોહનો નાશ કરવો જરૂરી છે. કુર્ણ ચં નષ્ણ દોઃ મોદો.... - જે નિષ્પરિગ્રહી છે, જેને કોઈ વસ્તુની મૂચ્છ કે આસક્તિ નથી; તેને વસ્તુ મેળવવાની કે ભેગી કરવાની વૃત્તિરૂપ લોભ રહેતો નથી. જેને લોભ નથી તેને વસ્તુની લાલસા-તૃષ્ણા પણ રહેતી નથી. તેથી લોભના નાશથી તૃષ્ણાનો નાશ થાય છે. તૃષ્ણાનો નાશ થતાં જ મોહનો નાશ થાય અને મોહનો નાશ થતાં વ્યક્તિ વીતરાગી બની જાય છે. વીતરાગી વ્યક્તિને દુઃખ હોતું નથી.
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
આ રીતે પરિગ્રહ, મૂર્છા કે આસક્તિનો ભાવ મોહનીય કર્મનું અને દુઃખનું મૂળ કારણ છે. દુઃખનો નાશ કરવા માટે આસક્તિનો નાશ કરવો, તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. રાગ-દ્વેષ-મોહ નાશના ઉપાયોઃ
૨૮૨
९
रागं च दोसं च तहेव मोहं, उद्धत्तु कामेण समूल जालं । जे जे उवाया पडिवज्जियव्वा, ते कित्तइस्सामि अहाणुपुव्वि ॥ શબ્દાર્થ :- રાજેં = રાગ વોલ = દ્વેષ મોઢુંસમૂળગાi = મૂળ સહિત મોહની જાળ સત્તામેળ = ઉખેડીને ફેંકી દેવાની ઇચ્છાવાળા સાધકને ને ને- જે જે વાયા- ઉપાય પહિવખ્તિયા= અંગીકાર કરવા જોઈએ તે = તેનું નહાળુપુષ્વિ = યથાનુપૂર્વી-ક્રમપૂર્વક જિન્નલ્લામિ = હું કીર્તન-વર્ણન કરીશ. ભાવાર્થ:- જે સાધક રાગદ્વેષ-મોહની જાળને મૂળથી નાશ કરવા ઇચ્છે છે, તેણે જે જે ઉપાયો અંગીકાર કરવા જોઈએ, તેને હું ક્રમશઃ કહીશ.
रसा पगामं ण णिसेवियव्वा, पायं रसा दित्तिकरा णराणं ।
१० दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा साउफलं व पक्खी ॥ શબ્દાર્થ :- રસT – દૂધ, ઘી આદિ રસોનું પમ = અધિક માત્રામાં ળ બિલેવિયા - સેવન ન કરવું પાયું. = પ્રાયઃ રસા = રસ ગાળું = મનુષ્યોને વિત્તિરા = ઉદ્દીપ્ત કરનારા વિત્ત = ઉદ્દિપ્ત જામા = કામવાસનાઓ સમિતિ = આક્રમણ કરે છે બET = જે પ્રકારે સાડલૢ = સ્વાદુફળ, સ્વાદિષ્ટ ફળ વાળા ઘુમ = વૃક્ષની તરફ પવવી = પક્ષી.
ભાવાર્થ:- સાધક આત્માએ રસોનું અધિક માત્રામાં સેવન ન કરવું જોઈએ. પ્રાયઃ ૨સો ઉન્માદ વધારનાર હોય છે. જેમ સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આક્રમણ કરે છે, તેમ ઉન્માદ પામેલા માનવો ૫૨ કામવાસનાઓ આક્રમણ કરે છે.
जहा दवग्गी पउरिंधणे वणे, समारुओ णोवसमं उवेइ ।
११
एविंदियग्गी वि पगाम भोइणो, ण बंभयारिस्स हियाय कस्सइ ॥ શબ્દાર્થ :- નહા = જે રીતે પરિધળે = પ્રચુર ઈધનવાળા વળે = વનમાં લાગેલી સનાનો = વાયુ સાથે વળી = દાવાગ્નિ, જંગલમાં લાગેલી આગ વસમું = શાંત, ઉપશમ ળ વેડ્ = થતી નથી વ = એ રીતે પામમોળો = પ્રકામભોજી, વિવિધ રસયુક્ત આહાર કરનાર ફ = કોઈવિ = પણ વંમયાસ્મિ = બ્રહ્મચારીની ફરિયા= ઇન્દ્રિય વિષયાગ્નિ શાંત થતી નથી છ દિયાય = તેને માટે હિતકારી પણ થતી નથી. ભાવાર્થ :- જે રીતે પ્રચુર ઈધનવાળા વનમાં વાયુ સાથેનો દાવાનળ શાંત થતો નથી, તેવી જ રીતે પ્રકામભોગી એટલે યથેચ્છ રસીલા ભોજન કરનારનો ઇન્દ્રિયવિષયાગ્નિ શાંત પણ થતો નથી. તેથી બ્રહ્મચારી માટે પ્રકામ રસ ભોજન હિતકર નથી.
१२
विवित्तसेज्जासणजंतियाणं, ओमासणाणं दमिइंदियाणं । ण रागसत्तू धरिसेइ चित्तं, पराइओ वाहिरिवोसहेहिं ॥ શબ્દાર્થ:- ઓસòહિં = ઔષધિઓથી પાડ્યો – પરાજિત, નાશ પામેલી વાહિન્તિવ = વ્યાધિની
=
=
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૮૩
જેમ વિવિત્ત-સેન્ગાસણ = સ્ત્રી-પશુ-નપુંસક રહિત એકાંત શય્યા, આસન વગેરેનું ખંતિયાળ = સેવન કરનાર ઓમાસળાળ = થોડો આહાર કરનાર મિતિયાળ = ઇન્દ્રિયોનું દમન કરનાર પુરુષોના વિત્ત - ચિત્તને રાજલજૂ = રાગરૂપી શત્રુ ળ ધસેફ = દબાવી શકતો નથી.
=
=
|१३
ભાવાર્થ:જેમ ઔષધિથી નાશ પામેલો રોગ શરીર પર ફરીથી આક્રમણ કરતો નથી, તેમ વિવિક્ત શય્યાસનનું સેવન કરનાર, અલ્પભોજી અને જિતેન્દ્રિય સાધકના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરતા નથી. जहा बिरालावसहस्स मूले, ण मूसगाणं वसही पसत्था । एमेव इत्थी णिलयस्स मज्झे, ण बंभयारिस्स खमो णिवासो ॥ શબ્દાર્થ:- નહીં = જે રીતે વિજ્ઞાનાવસહસ્ય-બિલાડીના રહેવાના સ્થળ મૂત્તે = પાસે, નજીક મૂસળ = ઉંદરનો વસહી = વસવાટ ૫ પતા = પ્રશસ્ત નથી મેવ = એ રીતે ફી-ખિતયસ્સ = સ્ત્રીઓનાં સ્થાનની મì = મધ્યમાં બંધયાGિ = બ્રહ્મચારી પુરુષનું પિવાસો= રહેવું લમો = યોગ્ય નથી. ભાવાર્થ:- જેમ બિલાડીના રહેવાના સ્થળની પાસે ઉંદરનું રહેવું હિતકર નથી, તેમ સ્ત્રીઓના નિવાસની મધ્યમાં બ્રહ્મચારીનું રહેવું હિતકર નથી.
१४
ण रूव लावण्णविलासहासं, ण जंपियं इंगियं पेहियं वा । इत्थीण चित्तंसि णिवेसइत्ता, दट्टु ववस्से समणे तवस्सी ॥ શબ્દાર્થઃ-સમળે - = શ્રમણ તવસ્ત્રી = તપસ્વી ફીળ = સ્ત્રીઓનાં વ-તાવળ-વિલાસ-હાસ = રૂપ, લાવણ્ય, વિલાસ અને હાસ્ય નંપિય = મધુર વચનો ફળિયું પેન્દ્રિય = સંકેત અને વિવિધ પ્રકારની શારીરિક ચેષ્ટા તથા કટાક્ષ વિક્ષેપાદિ ચિત્તલિ = પોતાના ચિત્તમાં ખિવેત્તા – સ્થાપિત કરીને વજ્જુ - રાગપૂર્વક જોવાનો ૫ વવલ્લે = પ્રયત્ન ન કરે.
ભાવાર્થ :- તપસ્વી શ્રમણ, સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈશારા(ચેષ્ટા) અને દષ્ટિને ચિત્તમાં સ્થાપિત કરીને જોવાનો પ્રયત્ન કરે નહીં.
अदंसणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थी जणस्सारिय झाणजुग्गं, हियं सया बंभवए रयाणं ॥
|१५
શબ્દાર્થ :- સયા - સદા વમવધ્ યાળ = બ્રહ્મચર્ય વ્રતમાં અનુરક્ત સાધુને આરિયજ્ઞાળ-ગુજં = આર્ય પુરુષોચિત્ત ધ્યાનથી યુક્ત, ધર્મધ્યાનમાં તલ્લીન સાધુઓને ફથી નગલ્સ = સ્ત્રીઓના અંગોપાંગ અવંસળ = રાગપૂર્વક ન જોવા પત્થળ = તેની ઇચ્છા ન કરે ચિંતળ = તેનું ચિંતન ન કરવું અવિત્તળ - આસક્તિ- પૂર્વક તેના રૂપાદિનું ગુણ કીર્તન ન કરે હ્રિય = તે તેને માટે હિતકારી છે.
=
ભાવાર્થ:- બ્રહ્મચર્યમાં લીન સાધક સ્ત્રીઓને જુએ નહીં. તેને જોવાની ઈચ્છા રાખે નહીં, તેના આકર્ષણ સંબંધી ચિંતન કરે નહીં તેમજ તેના રૂપ કે શરીર રચના સંબંધી પ્રશંસા કરે નહીં પરંતુ આર્ય પુરુષોચિત્ત ધ્યાન અર્થાત્ ધર્મ ધ્યાનથી યુક્ત રહે; એ જ તેના માટે સદા હિતકારી છે.
१६
कामं तु देवीहिं विभूसियाहिं, ण चाइया खोभइउं तिगुत्ता । तहा वि एगंतहियं ति णच्चा, विवित्तवासो मुणीणं पसत्थो ॥
Page #338
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - વામં તુ = ભલે સિપુરા = મન, વચન, કાયારૂપ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, સમર્થ મુનિ વિપૂસિયહિં = વસ્ત્રાભૂષણોથી સુશોભિત અને મનોહર જેવીfહં = દેવાંગનાઓ દ્વારા પોપફવું જ ચાડ્યા = ભિત-ચલિત કરવામાં સમર્થ ન હોય તer વિ= તો પણ ઘાતહિ = એકાંત હિતકારી તિ = એવું છવા = જાણીને મુળ = મુનિઓને માટે વિવિત્તવાનો = વિવક્ત સ્થાન (સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન)નું સેવન કરવું જ પત્થો = પ્રશસ્ત છે. ભાવાર્થ – ભલે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિઓને વસ્ત્ર-અલંકાર આદિથી વિભૂષિત, મનોહરદેવાંગનાઓ પણ વિચલિત કરવામાં સમર્થ ન હોય તોપણ મુનિને માટે સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં રહેવું, તે જ એકાંત હિતકારી અને પ્રશસ્ત છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે રાગ, દ્વેષ અને મોહનાશના ઉપાયોનું કથન કર્યું છે.
રાગ દ્વેષના નાશ માટે ઇન્દ્રિય વિજય અને બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે. મોહનીય કર્મના સંસ્કારો અત્યંત ગાઢ છે, તે જ રીતે વિષયોની આસક્તિ જીવને વારંવાર વિષયો પ્રતિ આકર્ષિત કરે છે. તેનો ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યા પછી પણ કયારેક નિમિત્ત મળતાં પૂર્વના સંસ્કારો જાગૃત થાય છે. તેથી સૂત્રકારે સાધકોને એક-એક નિમિત્તથી થતાં અનર્થોનું દષ્ટાંત સહિત સ્પષ્ટીકરણ કર્યું છે. રસ પVIII fસેવિયળા... – વિગય સહિતના ગરિષ્ટ પદાર્થોના સેવનથી શરીરમાં બળ, વીર્ય આદિ ધાતુની પુષ્ટિ થાય છે અને ઇન્દ્રિયો પ્રદીપ્ત થાય છે. ધાતુની પુષ્ટિ અને વૃદ્ધિથી કામાગ્નિ પ્રચંડ થાય છે. પ્રચંડ કામાગ્નિ જીવને વિષયવિકાર દ્વારા પરાજિત કરે છે. જેમ મધુર રસમય ફળવાળા વૃક્ષને પક્ષીઓ કષ્ટ પહોંચાડે છે તેમ નિરંતર અમર્યાદિત, રસવંતા ભોજન કરનાર સાધકને વિષય વિકાર પીડિત કરતા રહે છે. ન લવ પરંધો..- જેમ સુકાયેલા વૃક્ષ રૂપ ઈન્જનથી ભરેલા વનમાં વાયુ દ્વારા પ્રેરિત દાવાનળ શાંત થતો નથી, તેમ સરસ પદાર્થોનું અતિભોજન કરનાર બ્રહ્મચારીનો ઇન્દ્રિયરૂપ અગ્નિ પવન શાંત થતો નથી. તેથી તે કામભોગમાં ફસાય જાય છે. જેમ દાવાગ્નિ વનને સળગાવી દે છે તેમ કામભોગરૂપી અગ્નિ ધર્મરૂપ બગીચાને બાળી નાખે છે. તેથી બ્રહ્મચારીએ પોતાના બ્રહ્મચર્યની રક્ષા માટે ગરિષ્ટ અને અતિમાત્રામાં આહાર કરવો ઉચિત નથી. જે સાધક રસેન્દ્રિયને જીતે છે તેની સર્વ ઇન્દ્રિયો જીતાઈ જાય છે.
જે રીતે બ્રહ્મચર્યની સુરક્ષા માટે આહારનો સંયમ જરૂરી છે, તે જ રીતે સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનની પણ તેટલી જ મહત્તા છે. જેમ બિલાડીનો સંગ ઉંદર માટે ભયજનક છે, તેમ સ્ત્રીનો સંગ સાધકો માટે ભયજનક છે. તેથી સાધક શાસ્ત્રોક્ત યોગ્ય સ્થાનમાં જ રહે છે. ક્યારેક તે સ્થાનમાં પણ સ્ત્રીઓ ધર્મભાવનાર્થે આવી જાય કે ગોચરી આદિ પ્રસંગે સ્ત્રીઓનો સંપર્ક થાય, ત્યારે સાધક અત્યંત સાવધાન બનીને રહે. જ રહવ-નવUM-વિલાસ- ... :- સ્ત્રીઓના સુંદર સંસ્થાન, નેત્રો, મનોહર વસ્ત્રાભૂષણ, કોમળ મધુર ભાષણ, વિવિધ પ્રકારની શારીરિક ચેષ્ટાઓ, કટાક્ષપૂર્વક અવલોકન ઇત્યાદિ હાવભાવયુક્ત દશ્યોને જોઈને બ્રહ્મચારીમુનિ તે દશ્યોને મનમાં સ્થાપિત ન કરે. કારણ કે તે દશ્યો પ્રત્યેના આકર્ષણરૂપ અધ્યવસાય મનમાં કામવિકારની વિશેષ ઉત્પત્તિ કરે છે. જો કે નેત્રોનો જોવાનો સ્વભાવ છે પરંતુ સામાન્ય રીતે દષ્ટિગત થતા દશ્યોને આસક્તિપૂર્વક જોવાથી કર્મોનો બંધ થાય છે અને બ્રહ્મચર્યને હાનિ થવાની
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૮૫ ]
પૂરેપૂરી સંભાવના રહે છે. માટે સ્ત્રીઓનું રાગપૂર્વક અવલોકન કે અવલોકનની અભિલાષા, તેમના રૂપ-લાવણ્યનું ચિંતન અને તેનું કીર્તન આદિનો અહીં નિષેધ કર્યો છે. વામં તુ વહિં વિભૂલિયાઉં - જે મુનિ સંયમભાવમાં સુસ્થિર થઈ ગયા હોય, જે મુનિઓને દેવાંગનાઓ પણ સંયમથી ચલાયમાન કરી શકતી ન હોય તેવા મનોબલી મુનિઓને પણ સદા સ્ત્રી, પશુ, પંડક આદિથી રહિત, એકાંત સ્થાનમાં નિવાસ કરવાની તીર્થકર અને ગણધર દેવોની આજ્ઞા છે, તો પછી સામાન્ય, અગીતાર્થ સાધુઓને માટે વિવિક્ત સ્થાનનું સેવન કરવા અંગે કહેવાનું જ શું હોય ? અર્થાત્ ક્યારે ય આ આજ્ઞાની અવહેલના કરવી જોઈએ નહીં. વાસ્તવમાં મુનિઓનો નિવાસ સ્ત્રી નિવાસથી રહિત હોય તેમાં જ તેઓનું પરમ કલ્યાણ છે.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે પરમ યોગી પુરુષોએ પણ મર્યાદાનું પાલન કરવું અને શાસ્ત્રોક્ત આજ્ઞા પ્રમાણે રહેવું પોતાના માટે તો જરૂરી છે જ, તે ઉપરાંત મહાપુરુષોના આચાર-વિચારનું અનુસરણ સામાન્ય રીતે સર્વ લોકો કરે છે. તે કારણે પરંપરાની વિશુદ્ધિ માટે પણ તેઓ સ્વયં અનુશાસનને સ્વીકારે છે.
આ રીતે બ્રહ્મચર્યની પ્રષ્ટિથી સાધક ક્રમશઃ બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં સ્થિર થતા જાય છે અને તેઓના રાગ-દ્વેષાદિ કલુષિત ભાવોનો નાશ થાય છે. સ્ત્રીસંગ ત્યાગવાની દુષ્કરતા - व मोक्खाभिकखिस्स उ माणवस्स, संसार भीरुस्स ठियस्स धम्मे ।
णेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोहराओ ॥ શબ્દાર્થ – મોરાબિલિસ = મોક્ષની ઇચ્છા રાખનારા સંસારથી રસ = સંસારથી ડરનારા અને = ધર્મમાં રિયલ્સ = સ્થિત રહેનારા માણવટ્સ = પુરુષને માટે તો = આ લોકમાં પરિસં = આ જાતનું કુત્તર = કઠિન કાર્યન અસ્થિ =બીજું કોઈ નથી ગદ = જેટલો વાનમોદરામો= અજ્ઞાની જીવોના મનને હરણ કરનારી સ્થિો = સ્ત્રીઓનો ત્યાગ કરવો. ભાવાર્થ - મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત પુરુષ માટે, અજ્ઞાની જીવોના મનને હરણ કરનારી સ્ત્રીઓનો ત્યાગ કરવાનું કાર્ય જેટલું દુષ્કર છે, તેટલું દુષ્કર કાર્ય આ લોકમાં બીજું કંઈ નથી.
। एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवंति सेसा । १८
जहा महासागरमुत्तरित्ता, णई भवे अवि गंगासमाणा ॥ શબ્દાર્થ - નદી = જેમ મહાસાગર = મહાસાગરને સત્તરિત્તા = તરીને, પાર કર્યા પછી નાં સમાન = ગંગા જેવી ઘટ્ટ વ = નદીને પાર કરવી સરળ અને = હોય છે પણ = આ સ = સંગને, સ્ત્રીઓની આસક્તિને સમરૂપત્તા = છોડી દીધા પછી તેના = બીજી બધી આસક્તિઓ સુકુત્તર અતિ = સરળતાથી છોડી શકાય છે. ભાવાર્થ:- જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી તરવાનું સરળ બની જાય છે, તેમ સ્ત્રી સંગનો પરિત્યાગ કર્યા પછી શેષ આસક્તિનો ત્યાગ કરવો સરળ બની જાય છે.
कामाणुगिद्धिप्पभवं खु दुक्ख, सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्संतगं गच्छइ वीयरागो ॥
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – વેવસ્ય = દેવલોક સહિત સવ્વ = સમગ્ર તોમર્સ = લોકના વિવિ= જે કંઈ પણ ફિકૅ = શારીરિક, કાયિક માલિય = માનસિક દુર્વ દુઃખ છે, તે બધાં દુઃખ દુ= વાસ્તવમાં
માગુદ્ધિપૂર્વ = કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલા હોય છે વયો = વીતરાગી પુરુષ જ તલ્લ = તે દુઃખોનો મત છ = અંત કરે છે. ભાવાર્થ:- દેવલોક સહિત સમસ્ત લોકના, જે કંઈ પણ શારીરિક, માનસિક અને બીજા દુઃખો છે, તે વાસ્તવમાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગી આત્મા (પુરુષ) તે દુઃખનો અંત કરે છે.
जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा । २०
ते खुड्डए जीविय पच्चमाणा, एओवमा कामगुणा विवागे ॥ શબ્દાર્થ :- TET - જેમ પિNT - દ્વિપાક વક્ષનાં ફળો લેખ - રસથી મધર નugણ - વર્ણથી સુંદર મુનમાળા = ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ વિમાન = ખાધા પછી થોડા સમયે તે હુણ નવિય = જીવનને નષ્ટ કરી દે છે પવન = આ જ ઉપમા વામણા = કામ ભોગોના વિવારે = વિપાક (પરિણામ) માટે હોય છે. ભાવાર્થ – જેમ કિંપાક વૃક્ષના ફળો રૂપરંગની દષ્ટિથી મનોરમ્ય અને ખાવામાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે જીવનનો અંત કરે છે, તે ઉપમા કામભોગોના વિપાકને લાગુ પડે છે અર્થાત્ કામભોગોનું પરિણામ પણ અંતે મહાદુઃખદાયી હોય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સ્ત્રીસંગ ત્યાગની કઠિનતાને દષ્ટાંત દ્વારા સમજાવી છે.
સ્ત્રીસંગ અનેક પ્રકારે દુઃખદાયક છે તેવું સમજવા છતાં અનાદિકાલના મોહનીયકર્મના ગાઢ સંસ્કારને વશ થયેલો જીવ સરળતાથી તેનો ત્યાગ કરી શકતો નથી.
તેથી જ અહીં કહ્યું છે કે સ્ત્રીસંગને જે પાર પામી જાય, તે સમગ્ર સાધનારૂપ સમુદ્રને શીધ્ર પાર પામી જાય છે અને તેના માટે શેષ સાધના માત્ર ગંગા નદી તરવા સમાન અત્યંત સરળ બની જાય છે. સ્ત્રીસંગનો ત્યાગ કરનાર વ્યક્તિ અન્ય વિષયોની આસક્તિ સરળતાથી છોડી શકે છે કારણ કે સ્ત્રીસંગ જ અન્ય ઘણાં પદાર્થોની આસક્તિને જન્મ આપે છે, અનેક અનર્થોનું સર્જન કરે છે. તેથી બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધનામાં જે સફળ થઈ જાય, તેને અન્ય સર્વ સાધનાઓ સહજ થઈ જાય છે. ગંદા પિIYપના... - કિંપાક નામના વૃક્ષનું ફળ દેખાવમાં મનોહર હોય છે અને સ્વાદમાં મધુર હોય છે પરંતુ ખાધા પછી તેનું પરિણામ વિષફળની સમાન જીવનનો અંત કરે છે, તે જ રીતે કામભોગોનું સેવન તત્કાલ જીવને પ્રિય લાગે છે પરંતુ તેના પરિણામે જીવ કર્મબંધન કરી જન્મમરણની પરંપરા વધારે છે.
દેવોને કામભોગો અધિક પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, માટે સાધારણ લોકો એમ સમજે છે કે દેવો અધિક સુખી છે પરંતુ કામભોગની આસક્તિ કે તૃષ્ણા કદાપિ પૂર્ણ થતી નથી. દેવો પણ અતૃપ્તપણે જ મરે છે. માનવીય કામભોગોનું સેવન મોહભાવોની વૃદ્ધિ કરે છે, તેનાથી પરંપરાએ ઈહલોકમાં શારીરિક, માનસિક દુઃખો; તથા તેનાં કારણે કર્મોનું બંધન થવાથી નરકાદિ દુર્ગતિઓમાં જન્મ-મરણ અને પરંપરા એ લાંબા કાળ સુધી દુઃખો ભોગવવાં પડે છે. જ્યારે વ્યક્તિ કામાસક્તિથી મુક્ત થઈને વીતરાગ દશાને પ્રાપ્ત
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
| ૨૮૭ ]
P
કરે ત્યારે જ આ બધાં દુઃખોનો અંત થાય છે. તેથી જ આ ગાથાના અંતિમ ચરણમાં કહ્યું – તત્સતાં गच्छइ वीयरागो । ઈન્દ્રિય વિજય :
जे इंदियाणं विसया मणुण्णा, ण तेसु भावं णिसिरे कयाइ ।
ण यामणुण्णेसु मण पि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥ શબ્દાર્થ - સનારિજાને સમાધિનો ઇચ્છુક સમર્થ = શ્રમણ તવીર તપસ્વી વિઘા = ઇન્દ્રિયોના ને= જેમા = મનોજ્ઞવિલય = વિષય છે તેવું = તેમાં વા= ક્યારે ય માવં= રાગભાવ ન રાશિરે = ન કરે = અને અનુસુ= અમનોજ્ઞ વિષયોમાં માં પિ= મનથી પણ તુગા = દ્વેષભાવ ન કરે. ભાવાર્થ - સમાધિનો ઈચ્છુક તપસ્વી શ્રમણ ઇન્દ્રિયોના શબ્દ, રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ ન કરે અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સમાધિની પ્રાપ્તિમાં ઇન્દ્રિય વિજયની પ્રધાનતાનું નિરૂપણ કર્યું છે.
પાંચે ય ઇન્દ્રિયોના શબ્દાદિ મનોજ્ઞ વિષયોમાં રાગ અને અમનોજ્ઞ વિષયોમાં દ્વેષ કરવો, તે અસમાધિનું કારણ છે. તેના ત્યાગ વિના સાધુને સમાધિની પ્રાપ્તિ થતી નથી. જ્યારે ઇન્દ્રિયજન્ય વિષયના રાગનો ત્યાગ કરવામાં આવે ત્યારે તેમાં પ્રવૃત્તિ થતી નથી અને અપ્રિય વિષય પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવામાં આવે ત્યારે કષાયોની નિવૃત્તિ થઈ જાય છે. આ પ્રમાણે રાગ અને દ્વેષની નિવૃત્તિ થઈ જાય ત્યારે ચિત્તની એકાગ્રતા રૂપ સમાધિ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે મનની આકુળતા-વ્યાકુળતાના કારણ રાગદ્વેષ છે. તેનાથી નિવૃત્ત થવાથી સાધક નિરાકુળતા અને સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે, તે જ સમાધિ છે. તેથી સમાધિની ઇચ્છા રાખનાર સાધક પ્રિય અને અપ્રિય વિષયમાં થતા રાગદ્વેષના ભાવો ન કરે. જ યા મધુ માં પિ ના :- આ ગાથામાં સંયમ સમાધિના એટલે સંયમ આરાધનાના ઈચ્છુક શ્રમણોને મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયો પ્રત્યે મનથી પણ વિચાર કરવાનો નિષેધ કર્યો છે, તો પછી ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થવું તે તો કિંચિત્ માત્ર પણ યોગ્ય નથી. ચક્ષુરિન્દ્રિય વિજય :
। चक्खुस्स रूवं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु ।
| तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ - વ = રૂપને વધુ = ચક્ષુ ઇન્દ્રિય નાદ = ગ્રહણ કરનારી વયંતિ = કહેવાય છે મgs = જે રૂપ મનોજ્ઞ છે રહેવું= તેને રાગનો હેતુ આદુ = કહે છે અમyou = જે રૂ૫ અમનોજ્ઞ છે તેને વહેવું= દ્વેષનો હેતુ કહે છે નો= જે તેવું = મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં સન = સમભાવ રાખે છે સ= તે વાયરો વીતરાગ છે. ભાવાર્થઃ- ચક્ષુ ઇન્દ્રિય રૂપને ગ્રહણ કરે છે. તે રૂપ મનોજ્ઞ હોય, તો તે રાગનું કારણ બને છે અને અમનોજ્ઞા હોય, તો તે દ્વેષનું કારણ બને છે. જે બંને પ્રકારના રૂપમાં સમભાવ રાખે છે તે વીતરાગ કહેવાય છે.
२२
व
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
स रूवस्स चक्टुं गहणं वयंति, चक्खुस्स रूवं गहणं वयंति ।
रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥ शार्थ :- चक्टुं = यक्षुने रूवस्स = ३५ गहणं = अडए। ४२ना२ वयंति = वाय भने रूवं = ३५चक्खुस्स = सांपोनुंगहणं = ग्राह(डायोग्य) वयंति-वायछेसमणण्णं - मनोश३५ने रागस्स = रागनो हेउ = १२९, डेतु आहु = छ भने अमणुण्णं = समनोश ३५ने दोसस्स = द्वेषनो हेउ = हेतु, १२९८ आहु = 1 छे. ભાવાર્થ - ચક્ષુ રૂપને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે, રૂ૫ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞરૂપ રાગનું કારણ छ भने अमनोश ३५ द्वेष ॥२९॥ ७.
रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
रागाउरे से जह वा पयंगे, आलोयलोले समुवेइ मच्चु ॥ शार्थ :- जह वा = भ आलोय-लोले = ही451 प्राशनुं सोपी रागाउरे = २।।२, रागथा विण पयंगे = पतगियु ५नी न्योत 6५२ ५डीने मच्चु = मृत्युने समुवेइ = प्राप्त थायछ, तेवी ४ ते जो है, पुरुष रूवेसु = ३५मां तिव्वं = तीव्र गिद्धि = गृद्धिने, आसमित मावने उवेइ = रामेछे से = ते अकालियं = मणमा ४ विणास = विनाशने अथवा मृत्युने पावइ = प्राप्त थाय छे. ભાવાર્થ:- જેમ પ્રકાશ લોલુપ પતંગિયું રૂપમાં આસક્ત બની, દીપકની જ્યોત ઉપર પડીને મૃત્યુ પામે છે તેમ જે પ્રાણી મનોજ્ઞ રૂપોમાં અત્યંત આસક્તિ રાખે છે, તે રાગાતુર વ્યક્તિ અકાળે જ વિનાશ પામે છે.
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं ।
दुद्दत दोसेण सएण जतु, ण किंचि रूव अवरज्झइ से ॥ शार्थ:-जे यावि = 3 4 अमनोज्ञ ३५मां दोसं - द्वेष भावने समुवेइ = प्राप्त ४२ छ, उत्पन्न ४२ छ तिव्वं = तीव्र जंतु = प्राणी सएण = पोताना ४ दुइंतदोसेण = हुति होष, तlaatषयी तसिक्खणे = ते ४ क्ष दुक्ख - हु:५ने उवेइ = प्राप्त थाय छे किंचि = ओरूव = अमनोश३५नो ण अवरज्झइ = अ५२५(ोष) नथी. ભાવાર્થ:- જે અમનોજ્ઞ રૂપમાં તીવ્ર દ્વેષ કરે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુઃખી થાય છે. તેમાં રૂપનો કોઈ દોષ નથી. २६
एगंतरते रूइरंसि रूवे, अतालिसे से कुणइ पओसं ।।
दुक्खस्स संपीलमुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो । शार्थ :- रूइरंसि = सुं६२, रुथिर रूवे = ३५मा एगतरत्ते = अत्यंत अनु२७१ थाय छ भने अतालिसे = असुं६२३५थी पओस = द्वेष कुणइ = ४२छे से = ते बालो= पास दुक्खस्स = पीडाना, दु:मना संपील = समूडने उवेइ = प्राप्त थाय छ, परंतु विरागो = वीतराग मुणी = भुनि तेण =
तेथी ण लिप्पइ = लिप्त थता नथी. ભાવાર્થ:- જે સુંદર રૂપમાં અત્યંત આસક્ત હોય છે અને કુરૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની શારીરિક,
२५
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૮૯ ]
२८
માનસિક આદિ અનેક પ્રકારના દુઃખોને પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી અર્થાત્ તે ઉભય પ્રકારના રૂપોથી કર્મબંધ કરતા નથી. २७
रूवाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे ।
चित्तेहि ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरू किलिट्टे ॥ શબ્દાર્થ – વાપુ પુવા-રૂપની આશાથી તેનું અનુસરણ કરનાર અર્થાત્ રૂપની આસક્તિમાં ફસાયેલો ગણાવે = જીવ હવે = અનેક પ્રકારના વરે = ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંદુ = હિંસા કરે છે = અને વાને = તે બાલજીવ તે = તે જીવોને વિહિં = અનેક પ્રકારે પવિતાવે = પરિતાપ ઉપજાવે છે અને અત્ત૬૦ = પોતાના જ સ્વાર્થમાં તલ્લીન બનેલો તે વિશિફ્ટ = કુટિલ જીવ પોતે = અનેક જીવોને પીડિત કરે છે. ભાવાર્થ - મનોજ્ઞ રૂપની ઈચ્છાને આધીન થયેલી વ્યક્તિ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે તેમજ પોતાના સ્વાર્થમાં તલ્લીન બનેલો ક્લિષ્ટ પરિણામી, તે રૂપાસક્ત અજ્ઞાની પ્રાણી અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.
। रूवाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खण सण्णिओगे । ? વા વિશો ય વદ સુદ તે, સમોવાને ય તિત્તિનામે છે શબ્દાર્થ - વાળુવાળ રૂપના અનુરાગથી પરેશાન= મૂચ્છથી ૩પ્પાનેતે પદાર્થને ઉપાર્જન કરવામાં અને રક્ષણ = રક્ષા કરવામાં સાઓને = સમ્યક્ પ્રકારે નિયોગ-ઉપયોગ કરવામાં વર્ષ = વ્યય, તેનો નાશ થતાંવિઓને વિયોગ થતાં = કેવી રીતે સુરં સુખ પ્રાપ્ત થઈ શકે છે મોજાને - તેનો ઉપયોગ કરવાના સમયે તે = તેને તિરિણામે = પ્તિ ન હોવાના કારણે દુઃખ જ થાય છે. ભાવાર્થ - રૂપના અનુરાગથી અને તેની મૂર્છાથી તે પદાર્થોના ઉપાર્જનમાં કે રક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા તે પદાર્થોના નાશ અને વિયોગમાં; તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય? તેને રૂપના ઉપભોગ સમયે પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
रूवे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुढेि । २९
अतुट्टिदोसेण दुही परस्स, लोभाविले आययइ अदत्तं ॥ શબ્દાર્થ હવેના રૂપમાં અતિરે = અતૃપ્ત બનેલો પરિમિક રૂપ વિષયક પરિગ્રહમાં સરોવત્તો = આસક્ત અને વધુ આસક્ત બનેલો જીવ તÉિ= સંતોષને જ વેરૂ = પ્રાપ્ત થતો નથી અ[ફિલોસેળ = અસંતોષરૂપી દોષથી કુદી = દુઃખી થયેલો અને તોગવિ = લોભથી મલિન ચિત્તવાળો જીવ પરહ્મ = બીજાની મહત્ત = ન આપેલી વસ્તુઓને કાયય = ગ્રહણ કરે છે, પોતાની પ્રિય વસ્તુ માટે ચોરી પણ કરે છે. ભાવાર્થ - રૂપમાં અતૃપ્ત તથા તેના પરિગ્રહમાં આસક્ત અને અત્યંત આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતોષ પ્રાપ્ત કરતો નથી. તે ઉપરાંત અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બનીને, તે જીવ બીજાની અદત્ત (ન આપેલી) વસ્તુ ગ્રહણ કરે છે અર્થાત્ ચોરી કરે છે.
तण्हाभिभूयस्स अदत्त हारिणो, रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्डइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥
૨૦
Page #344
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થઃ - તાપૂવસ - તૃષ્ણાને વશીભૂત થયેલા અવતળિો = રૂપવાન વસ્તુને ચોરીને લેનારા અતિરસ = અતૃપ્ત પ્રાણીના સોમવાલા = લોભરૂપી દોષથી માયામુi = માયા અને મૃષાવાદની વ = વૃદ્ધિ થાય છે તત્થા વિ = તો પણ, કપટથી ખોટું બોલવાથી પણ તે = તે ગુજE = દુઃખથી જ વિમુખ્ય = મુક્ત થતો નથી અર્થાત્ છૂટતો નથી. ભાવાર્થ-તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુને ગ્રહણ કરનાર, રૂપમાં અતૃપ્ત અને રૂપવિષયક પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ, લોભના દોષથી માયા-કપટ અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી મુક્ત થતો નથી. का मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते ।
एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥ શબ્દાર્થ:-નીર - અસત્ય બોલતાં . પહેલાં જુદા ને પછી પરજાદાને - પ્રયોગ કાળે, અસત્ય બોલવાના સમયે પણ કુરતે = દુરન્ત, દુષ્ટ હૃદયવાળો જીવ કુદી = દુઃખી જ રહે છે પર્વ = આ રીતે હવે = રૂપમાં પિત્તો = અતૃપ્ત જીવ અવતાર = અદત્ત સમાયતો = ગ્રહણ કરતાં
સો= સહાય વગરનો ય અને કુટિઓ દુઃખી થાય છે. ભાવાર્થ:- (રૂપ સંબંધી) અસત્ય બોલતાં પહેલાં અને પછી તથા બોલતાં સમયે પણ મનુષ્ય દુઃખી થાય છે, તેનો અંત પણ દુઃખ રૂપ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને પણ રૂ૫ વિષયક અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે. हक रूवाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ શબ્દાર્થ -પર્વ આ રીતે વાપુરત્તા રૂપમાં આસક્ત બનેલા પર = મનુષ્યોને સુ-સુખ તો = ક્યાંથી હો = હોય? જયા- ક્યારે યર્વિત્તિ = થોડું પણ સુખવાસ પણ = જેના માટે કુ -દુઃખ તોવખો વિગતવના ઉપભોગમાંવિલેણ ગુ=અત્યંત ક્લેશ અને દુઃખfr = ઉત્પન્ન કરે છે. ભાવાર્થ:- આ રીતે રૂપમાં અનુરક્ત માણસને ક્યારે ય કિંચિત્ માત્ર સુખ ક્યાંથી મળે? કારણ કે રૂપ વિષયક પદાર્થોને પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ હોય છે.
एमेव रूवम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे । શબ્દાર્થ – વ = આ જ રીતે હવામિ = અમનોજ્ઞ રૂપમાં જોઉં તો = પ્રદ્વેષ કરનારો જીવ કુવોદ પરંપરા = ઉત્તરોત્તર દુ:ખ સમૂહની પરંપરાઓને ૩૬ = પ્રાપ્ત થાય છે પતિઅતિશય દ્વેષથી દૂષિત ચિત્તવાળો તે જીવ — = અશુભ કર્મનોળિ = સંચય કરે છે = = જેનાથી તે = તેને પુણો પછી વિવાન = વિપાકના સમયે, કર્મનાં ફળ ભોગવતાં સમયે કુર્દ = દુઃખ હો= થાય છે. ભાવાર્થ :- આ જ રીતે(અમનોજ્ઞ)રૂપમાં પ્રષ રાખનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે અશુભ કર્મોનો સંચય કરે છે, પછી તે જ કર્મો ફળ આપવાના સમયે તેના માટે દુ:ખ રૂપ થાય છે.
३३
Page #345
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૯૧ ] ४ रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
__ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ શબ્દાર્થ - વા = જે પ્રકારે પોવળિ પારં= પુષ્કરિણી પલાશ, જળમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળમાં રહેવા છતાં નખ = પાણીથી જ નિખ = લિપ્ત થતું નથી તે જ રીતે હવે = રૂપમાંવિત્તિ = વિરક્ત મજુ= મનુષ્યનિ = શોક રહિત થાય છે અને કવન - સંસારમાં સંત વિ= રહેવા છતાં પણ = આ રૂપ વિષયક સુ દ પરંપરા = દુઃખ સમૂહની પરંપરાથી લિપ્ત થતો નથી. ભાવાર્થ:- રૂપથી વિરક્ત પુરુષ શોક રહિત થાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર પાણીથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં રૂપ વિષયક દુઃખ પરંપરાથી લિપ્ત થતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ચક્ષુરિન્દ્રિય વિજય માટે રૂપની આસક્તિથી થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વર્ણન કર્યું છે. રૂપમાં રાગ દ્વેષથી થતી દોષ પરંપરા :- જે રીતે પ્રકાશની લાલસાથી પતંગિયું પોતાના હિતાહિતનો વિચાર કર્યા વિના દીપક તરફ દોડી જાય છે અને અંતે દીપકમાં પડીને વિનાશને પામે છે, તે જ રીતે રૂપમાં આસક્ત વ્યક્તિઓ રૂપની લાલસાથી હિતાહિતનો વિચાર કરી શકતા નથી. તે મનુષ્યો રૂપવાન વસ્તુને પ્રાપ્ત કરવા અને કુરૂપને દૂર કરવા અનેક જીવોની હિંસા કરે છે, વિવિધ પ્રકારે પીડા આપે છે, ખોટું બોલે છે, પ્રિય વસ્તુની ચોરી કરે છે, સ્ત્રીના રૂપમાં આસક્ત બની અબ્રહ્મચર્યનું સેવન કરે છે, રૂપવાન પદાર્થોનો મમત્વપૂર્વક સંગ્રહ કરે છે, છતાં તે અતૃપ્ત રહે છે. તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં, ઉપભોગમાં, વ્યય અને વિયોગ વગેરેમાં દુઃખી થાય છે. આટલું પાપ કરવા છતાં તે અહીં સુખી થતા નથી, તેમજ પરલોકમાં પણ સુખી થતા નથી. રૂપ પ્રત્યે રાગદ્વેષ વશ તે અનેક પાપકર્મોનું ઉપાર્જન કરે છે અને તેનું ફળ ભોગવતાં વિવિધ દુઃખો ભોગવે છે તથા તે જન્મ-મરણની પરંપરામાં વૃદ્ધિ કરે છે.
િિ સાવરફર સે - તેમાં રૂપનો કાંઈ અપરાધ નથી. રૂપને ગ્રહણ કરવું તે નેત્રનો સ્વભાવ છે; નેત્રનો વિષય બનવું તે રૂપનો સ્વભાવ છે. નેત્ર આ વિશ્વના વિવિધ રૂપોનું દર્શન કરે છે. રૂપ અને નેત્ર બંને યથાસ્થાને સ્થિત રહીને પોત-પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. ત્યાં સુધી કોઈ દોષ કે દુઃખ નથી પરંતુ જ્યારે રૂપદર્શન થતાં જ આત્મામાં પૂર્વ સંસ્કારવશ રાગ અને દ્વેષના સંસ્કારો જાગૃત થાય અને વ્યક્તિ તે રૂપમાં પ્રિય-અપ્રિયના ભાવો કરે; ત્યાર પછી ક્રમશઃ પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે ત્યારે પાપની પરંપરા ચાલુ થઈ જાય છે.
સાધક આત્મા રૂપદર્શન થવા છતાં રાગ કે દ્વેષ કરતા નથી, તે સમભાવમાં સ્થિત રહે છે. વીતરાગી પુરુષ વિશ્વના સમસ્ત રૂપનું દર્શન કરે છે પરંતુ તેને રૂ૫ બાંધી શકતું નથી કે પાપ પ્રવૃત્તિ કરાવી શકતું નથી.
તેથી સિદ્ધ થાય છે કે રૂપ નહીં પરંતુ રૂપની આસક્તિ જીવને બંધનકારક છે. તે જ રીતે પાંચે ઇન્દ્રિયના વિષયો નહીં પરંતુ વિષયોની આસક્તિ જ જીવને બંધનકારક થાય છે. સનો ય નો તે જ વીયરો - રૂપના વિષયમાં જે રાગ કે દ્વેષના ભાવો કરતા નથી, તે વીતરાગી છે. રૂપ વિષયક અનુરાગનો પરિત્યાગ કરનાર વીતરાગી પુરુષ શોકનો અનુભવ કરતા નથી તથા દુઃખની પરંપરા પામતા નથી. જલકમલવત્ વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં સંસારના દુઃખોથી લિપ્ત થતા
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
નથી. રાગદ્વેષના પરિત્યાગથી તન્યૂલક દુઃખનો અભાવ થઈ જાય છે. સાહિશાને - સમાધિકામ, આત્મ સમાધિભાવ, શાંતિ સમાધિનો ઇચ્છુક. સમાધિ એટલે ચિત્તની અને સંયમ જીવનની સ્વસ્થતા. શાંતિ-સમાધિ માટે રૂપમાં રાગદ્વેષનો ત્યાગ કરવો જોઈએ. TIM:- ગાથા રર અને ૨૩માં ગહણ” શબ્દ ત્રણ વખત પ્રયુક્ત છે. પ્રસંગવશ ગાથા રરમાં ગ્રહણ શબ્દનો અર્થ ગ્રાહ્ય વિષય થાય છે. તથા ૨૩મી ગાથામાં ગ્રહણનો અર્થ છે ગ્રાહક અને બીજા ગ્રહણનો અર્થ છે– “ગ્રાહ્ય વિષય'. આ રીતે ઇન્દ્રિય અને તેના વિષયને પરસ્પર ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ છે. કુહર્ત સંપન્ન = દુઃખથી ઉત્પન્ન થયેલી પીડા, દુઃખનો સમૂહ, શારીરિક-માનસિક આદિ અનેક પ્રકારની પીડા. સત્તદૃાર વિલિઃ - પોતાના જ પ્રયોજનને પ્રધાનતા આપનાર અને ક્લિષ્ટ પરિણામી. શ્રોતેંદ્રિય વિજય :
सोयस्स सद्द गहणं वयति, तं रागहेउं तु मणुण्णमाहु ।
तं दोस हे अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ:- સ = શબ્દને સોયર્સ = શ્રોતેન્દ્રિયના મહi = ગ્રાહ્ય, વિષય વતિ = કહે છે. ભાવાર્થ - શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તે શબ્દ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો શ્રેષનું કારણ બને છે. જે આ બંને પ્રકારના શબ્દમાં સમભાવ ધારણ કરે છે, તે વીતરાગ છે.
सद्दस्स सोयं गहणं वयंति, सोयस्स सदं गहणं वयंति ।
रागस्स हेउ समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ શબ્દાર્થ:- સોલં= કાનને, શ્રોતેન્દ્રિયને સ૬ = શબ્દનો પાર = ગ્રાહક વરિત્ર કહે છે અને સ૬ = શબ્દને સોયસ = કાનનો, શ્રવણનો નાદ = ગ્રાહ્ય વિષય. ભાવાર્થ - શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે અને શબ્દ શ્રોતેન્દ્રિયનો ગ્રાહ્ય(વિષય) છે. તે શબ્દ મનોજ્ઞ હોય તો રાગનું અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે.
सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
रागाउरे हरिण मिगे व मुद्धे, सद्दे अतित्ते समुवेइ मच्चु ॥ શબ્દાર્થ ગો જે રાકરે = રાગાતુર, સંગીતના રાગમાં આસક્ત અને મુક્ત = મુગ્ધ બનેલા fજોવ= મૃગની જેમ, અજ્ઞાની માણસ હળ = હરણ સ = શબ્દમાં. ભાવાર્થ - જેમ સંગીતના રાગમાં આતુર અને મુગ્ધ બનેલું હરણ અકાલમાં જ મૃત્યુ પામે છે, તેમ શબ્દમાં અત્યંત ગૃદ્ધ બનેલી વ્યક્તિ શબ્દ શ્રવણથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે. हा जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं ।
दुद्दतदोसेण सएण जंतू, ण किंचि सद्द अवरज्झइ से ॥
३६
३७
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૯૩ ]
ભાવાર્થઃ- જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ દોષ નથી. १० एगंतरत्ते रुइरंसि सद्दे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपीलमुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થ:- જે પ્રિય શબ્દમાં અત્યંત આસક્ત હોય છે અને અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની અત્યંત પીડા પામે છે. પરંતુ વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી. ૪૦
सदाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे ।
चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरू किलिडे ॥ શબ્દાર્થ:- સહાપુરાપુર = શબ્દની આશાથી તેનું અનુસરણ કરનારા અર્થાત્ શબ્દાસક્તિમાં ફસાયેલો (જીવ). ભાવાર્થ - મનોજ્ઞ શબ્દની સ્પૃહાને વશીભૂત થયેલા અજ્ઞાની ક્લિષ્ટ પરિણામી જીવો પોતાના સ્વાર્થને વશ થઈ ત્રણ-સ્થાવર જીવોની અનેક પ્રકારે હિંસા કરે છે અને તે અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડા ઉપજાવે છે.
सहाणवाएण परिग्गहेण. उप्पायणे रक्खणसण्णिओगे ।
वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ શબ્દાર્થ - સાબુવાળ = શબ્દના વિષયમાં આસક્ત. ભાવાર્થ:- શબ્દમાં અનુરાગ હોવાથી અને તેની મુચ્છથી તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? તેને શબ્દના ઉપભોગ સમયે પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે. क सद्दे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुहिँ ।
अतुट्टिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ :- શબ્દમાં અતપ્ત અને તેના પરિગ્રહમાં આસક્ત અને અત્યંત આસક્ત વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થતો નથી. અસંતોષના દુઃખથી દુઃખી અને લોભથી વ્યાકુળ વ્યક્તિ બીજાની વસ્તુ અદત્ત ગ્રહણ કરે છે, ચોરી કરે છે. स तण्हाभिभूयस्स अदत्तहारिणो, सद्दे अतित्तस्स परिग्गहे य ।
मायामुस वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ - તૃષ્ણાથી ઘેરાયેલા, અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર, શબ્દમાં અતૃપ્ત અને શબ્દવિષયક પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ લોભના દોષથી માયા કપટ અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તો પણ તે દુઃખથી મુક્ત થતા નથી.
मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, सद्दे अतित्तो दुहिओ अणिस्सो ॥
૪૪
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ: :- (શબ્દ સંબંધી) અસત્ય બોલતાં પહેલા અને પછી તથા અસત્ય બોલવાના સમયે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ જ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને શબ્દ વિષયક અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે.
४५
सद्दाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तई जस्स कएण दुक्खं ॥ શબ્દાર્થ:- સદ્દાળુરત્તf = શબ્દમાં આસક્ત બનેલો. ભાવાર્થ: :- આ રીતે શબ્દમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે ય કિંચિત્ માત્ર પણ સુખ ક્યાંથી હોય ? કારણ કે શબ્દ વિષયક પદાર્થો પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ હોય છે. एमेव सद्दम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ । पदुट्ठचित्तो च चिणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥
જા
ભાવાર્થ :- આ રીતે જે (અમનોજ્ઞ) શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે જ કર્મો ફળ ભોગવવાના સમયે તેના માટે દુઃખ રૂપ થાય છે.
सद्दे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
४७
ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- શબ્દમાં વિરક્ત પુરુષ શોક રહિત થાય છે. જેમ જલાશયમાં ઉત્પન્ન થયેલું કમળ પત્ર પાણીથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં શબ્દ વિષયક દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં શ્રોતેન્દ્રિયવિજય માટે શબ્દની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વિસ્તૃત વર્ણન છે. તે સર્વ વર્ણન પ્રાયઃ પૂર્વોક્ત ગાથાઓની સમાન છે. વિશેષમાં અહીં શબ્દ શ્રવણની લાલસાથી ખેંચાઈને ફસાઈ જતાં મૃગના દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કર્યો છે.
જે રીતે મૃગ મોરલીના મધુર સ્વરમાં રાગાતુર બનીને મરણના ભયને ભૂલીને સુરીલા સ્વરમાં જ તલ્લીન બની જાય છે અને અંતે શિકારીના બાણનો ભોગ બનીને, મધુર શબ્દ શ્રવણની અતૃપ્ત વાસનામાં જ અકાલે મરણને શરણ થાય છે. તે જ રીતે પ્રિય શબ્દમાં આસક્ત અને અપ્રિય શબ્દમાં દ્વેષગ્રસ્ત મનુષ્ય તે અનુકૂળ શબ્દોને મેળવવા, મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રો બનાવવા માટે ચામડાં, લાકડું વગેરે વસ્તુઓ મેળવવા અનેક જીવોની હિંસા કરે છે, તે જીવોને વિવિધ પ્રકારે પીડા આપે છે. તે વાજિંત્રોના સંરક્ષણમાં સદા તત્પર રહે છે. તેનો નાશ થાય કે વિયોગ થાય તો દુ:ખી થાય છે. તે સાધનોના સદ્ભાવમાં પણ તેનો વિનાશ ન થાય તેવા ભયથી સદા ભયભીત જ રહે છે.
તે ઉપરાંત તે સાધનો માટે અસત્ય, ચોરી, લોભ, રાગ, દ્વેષ, માયા-કપટનું સેવન આદિ અનેક પાપ પ્રવૃત્તિ કરે છે. તેના પરિણામ સ્વરૂપે તે અનંત કર્મોને સંચય કરી, આ ભવમાં વ્યાકુળતા અને અસંતોષની આગમાં બળ્યા કરે છે અને પરભવમાં તે કર્મોના ફળ સ્વરૂપે દુઃખ ભોગવતાં જન્મ મરણની પરંપરા વધારે છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૯૫
જે વ્યક્તિ અનુકૂળ કે પ્રતિકૂળ શબ્દો સાંભળીને તેમાં સમભાવ રાખે છે, તેમાં મધ્યસ્થ રહે છે; તે રાગ દ્વેષને છોડીને વીતરાગ બને છે અને વીતરાગી પુરુષ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. હરિનમિત્તે :- હરિળ અને મૃTM આ બન્ને શબ્દ સમાન અર્થી છે. તેમ છતાં સૂત્રકારે બે શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી મૃગ શબ્દ અનેકાર્થક હોવાથી અહીં તેનો અજ્ઞાની, ભોળુ પ્રાણી, બુદ્ધિ વિહીન ઇત્યાદિ અર્થ
કરવામાં આવે છે.
ઘાણેન્દ્રિય વિજયઃ
४८
घाणस्स गंधं गहणं वयंति, ते रागहेडं तु मणुण्णमाहु । तं दोस हे अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ શબ્દાર્થ :- TMથં = ગંધને થાળK = ઘ્રાણેન્દ્રિય હળ = ગ્રહણ(વિષય) વયંતિ = કહે છે. ભાવાર્થ:- ઘાણેન્દ્રિય(નાસિકા) ગંધને ગ્રહણ કરે છે, તે ગંધ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે બંને પ્રકારે ગંધમાં સમભાવ રાખે છે, તે વીતરાગી છે.
४९
गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमगुणमाहु ॥ શબ્દાર્થ:- થાળ = ઘ્રાણેન્દ્રિયને સઁધK = ગંધની હળ = ગ્રાહક(ગ્રહણ કરનાર) વયંતિ = કહેવાય છે અને નથં = ગંધને થાળH = ઘ્રાણેન્દ્રિયનો હળ = ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) વયંતિ = કહેવાય છે. ભાવાર્થ :- ઘ્રાણેન્દ્રિય, ગંધને ગ્રહણ કરનાર ‘ગ્રાહક’ છે અને તે ગંધ, ઘ્રાણેન્દ્રિયનો ‘ગ્રાહ્ય વિષય’ છે. મનોજ્ઞ ગંધ રાગનું કારણ અને અમનોજ્ઞ ગંધ દ્વેષનું કારણ છે.
५०
गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे ओसहिगंधगिद्धे, सप्पे बिलाओ विव णिक्खमंते ॥ શબ્દાર્થ :- જંઘેલુ = ગંધમાં સે - તે ઓસહિષ્ણધન્દ્રે = ચંદન વગેરે ઔષધિઓની સુગંધમાં વૃદ્ધ રાળાકરે = રાગાતુર થઈને બિલો = પોતાના બિલમાંથી (દરમાંથી) પિત્ત્પમત્તે = બહાર નીકળતા સપ્ને વિવ = સર્પની સમાન.
ભાવાર્થ :- જેમ ઔષધિની ગંધમાં આસક્ત સર્પ દરમાંથી નીકળીને વિનાશ(મૃત્યુ)ને પામે છે, તેમ મનોજ્ઞ ગંધમાં અત્યંત મૃદ્ધ બનનાર વ્યક્તિ અકાળે નાશ પામે છે.
५१
ભાવાર્થ:- જે અમનોજ્ઞ ગંધમાં તીવ્ર દ્વેષ કરે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુ:ખી થાય છે, તેમાં ગંધનો કોઈ દોષ નથી.
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेड् दुक्खं । दुद्दत दोसेण सएण जंतू, ण किंचि गंधं अवरज्झइ से ॥
एगंतरत्ते रुइरंसि गंधे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपीलमुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- જે સુગંધમાં અત્યંત આસક્ત થાય છે અને દુર્ગંધ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખરૂપ પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી.
५३
गंधाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्ठे ॥ શબ્દાર્થ :- સંધાણુગાલાણુTÇ = ગંધની આશાએ તેનું અનુસરણ કરનારો, ગંધની આસક્તિમાં ફસાયેલો નીવે = જીવ.
ભાવાર્થઃ– મનોજ્ઞ ગંધની ઇચ્છાને આધીન થયેલો, પોતાના પ્રયોજનને જ સિદ્ધ કરનાર, ક્લિષ્ટ પરિણામી, અજ્ઞાની જીવ અનેક ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરે છે અને તે અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ અને પીડા કરે છે.
गंधाणुवाएण परिग्गहेण, उप्पायणे रुक्खण सण्णिओगे । वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥
શબ્દાર્થ:- સંધાળુવાĪ = ગંધમાં આસક્ત.
ભાવાર્થ:- ગંધની આસક્તિથી તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય ? તેના ઉપભોગ સમયે પણ તેને અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
५५
गंधे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुट्ठि । अतुट्ठदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥
ભાવાર્થ:- ગંધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત તેમજ અતિ આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતુષ્ટ થતા નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુલ વ્યક્તિ બીજાની વસ્તુઓની ચોરી કરે છે. तहाभिभूयस्स अदत्तहारिणो, गंधे अतित्तस्स परिग्गहे य ।
५६
५७
मायामुसं वड्ढइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ:- તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુ અદત્ત ગ્રહણ કરનાર, ગંધમાં અતૃપ્ત ગંધ વિષયક પરિગ્રહમાં મૂર્છિત પુરુષ, લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તોપણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, गंधे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ:- (ગંધ સંબંધી) અસત્ય બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતાં સમયે તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને, ગંધથી અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય
બને છે.
५८
गंधाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्खं ॥
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૨૯૭ ]
ભાવાર્થ:- આ રીતે સુગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે ય કિંચિત્માત્ર સુખ ક્યાંથી હોય? ગંધને પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ તે ક્લેશ અને દુઃખ જ પામે છે. एक एमेव गंधम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ।
पदुद्दचित्तो य चिणाइ कम्म, ज से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ:- આ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે કર્મોનું ઉપાર્જન કરે છે અને પછી તે જ કર્મ ફળ ભોગવવાના સમયે તેને દુઃખરૂપ થાય છે.
गंधे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण । ઉ૦
__ण लिप्पइ भवमझे वि संतो, जलेण वा पोक्खरिणी पलास ॥ ભાવાર્થ - ગંધમાં વિરક્ત પુરુષ શોક રહિત બને છે. જેમ જળાશયમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં ગંધ વિષયક દુઃખ સમૂહની પરંપરાથી અલિપ્ત રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ઘાણેન્દ્રિય વિજય માટે ગંધની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખોની પરંપરાનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. પરંતુ અહીં ગંધમાં આસક્ત સર્પની દુઃખદ પરિસ્થિતિના દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કર્યો છે.
જે રીતે ચંદનની સુગંધથી આકર્ષિત થઈને સર્પ રાફડામાંથી બહાર નીકળે છે. સુગંધ માટે તે ચંદનવન તરફ દોડી જાય છે પરંતુ ચંદનવનમાં તે મોરનો શિકાર બનીને વિનાશ પામે છે.
દાને સને :- ઔષધિની ગંધમાં ગઢ બનેલો સર્ષ ઔષધિની ગંધ પતિ આસક્તિના કારણે સર્પ પોતાના દરમાંથી બહાર નીકળી મૃત્યુ પામે છે. વૃત્તિકારે ઔષધિ શબ્દથી “નાગદમની' વગેરે ઔષધિનું કથન કર્યું છે. નાગદમની- સર્પને વશ કરવા માટે વપરાતી ઔષધિ છે. ઘાતક લોકો જ્યારે સર્પને મારી નાંખવા ઇચ્છે, ત્યારે તેના રાફડા પાસે નાગદમની રાખે છે. તેની સુગંધથી આકર્ષાઈને સર્પ રાફડાની બહાર આવે અને તુરંત ઘાતક પુરુષ તેને મારી નાખે છે. આ રીતે ગંધની આસક્તિ સર્પના વિનાશનું કારણ બને છે. તે જ રીતે સાધક પણ ગંધની આસક્તિમાં સંયમ ભાવોનો વિનાશ કરે છે. રસનેન્દ્રિય વિજય -
। जिब्भाए रसं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु ।
। तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ -ર = રસ વિભાણ = જીભ(ઇન્દ્રિયોનો માહi = ગ્રાહ્ય(વિષય) વયંતિ = કહેવાય છે. ભાવાર્થ - જિહા રસને ગ્રહણ કરે છે. તે રસ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે બને રસોમાં સમભાવ રાખે છે તે વીતરાગી છે.
__ रसस्स जिब्भं गहणं वयंति, जिब्भाए रसं गहणं वयंति ।
रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥
६२
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- જિહ્વા રસને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે, રસ તેનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ રસ રાગનું કારણ છે અને અમનોજ્ઞ રસ દ્વેષનું કારણ છે.
६३
रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे बडिस विभिण्णकाए मच्छे जहा आमिसभोगगिद्धे ॥ શબ્દાર્થ:- નહીં - જે રીતે કરે = રાગાતુર આમિસમો શિદ્ધે = માંસ ખાવામાં વૃદ્ધ(આસક્ત) બનેલો મ∞ = મત્સ્ય, માછલી વહિત વિભિળાવ્ = લોખંડના કાંટાથી વીંધાય છે.
ભાવાર્થ :- જેમ માંસ ખાવામાં આસક્ત રાગાતુર માછલી કાંટાથી વીંધાય છે અને અકાલમાં મૃત્યુ પામે છે, તેમ મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત જીવ અકાળે મૃત્યુ પામે છે.
૬૪
ભાવાર્થ :- જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુ:ખી થાય છે. તેમાં રસનો કોઈ દોષ નથી.
एगंतरत्ते रुइरे रसम्मि, अतालिसे से कुणइ पओसं ।
६५
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થઃ– જે મનોજ્ઞ રસમાં અત્યંત આસક્ત બને છે અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની(જીવ) દુઃખરૂપ અત્યંત પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી.
|६६
रसाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्टे ॥
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दंत दोसेण सएण जंतू, ण किंचि रसं अवरज्झइ से ॥
ભાવાર્થઃ– મનોજ્ઞ રસની ઇચ્છાનો અનુગામી જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને પોતાની રસ તૃપ્તિને જ મુખ્ય માનનાર સ્વાર્થી અને ક્લિષ્ટ પરિણામી તે અજ્ઞાની જીવ, અન્ય જીવોને દુઃખ આપે છે, પીડિત કરે છે.
रसाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसणिओगे । ६७ वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥
ભાવાર્થ :- રસમાં અનુરાગ હોવાથી અને તેની મૂર્છાથી તે જીવને પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં સુખ ક્યાંથી હોય ?, તેને રસના ઉપભોગ કાલમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
६८
रसे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥
ભાવાર્થ:- રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત, વિશેષ આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતુષ્ટ થતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બનીને બીજાની વસ્તુઓ અદત્ત ગ્રહણ કરે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૯૯
|६९
तण्हाभिभूयस्स अदत्तहारिणो, रसे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ:- તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુ ગ્રહણ કરનારા, રસમાં અતૃપ્ત, રસના પરિગ્રહમાં મૂર્છિત પુરુષ લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તોપણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, रसे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ:- ૨સ સંબંધી અસત્ય બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતા સમયે તે વ્યક્તિ દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આ પ્રમાણે અદત્ત ગ્રહણ કરીને રસથી અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે.
७०
७१
रसाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेसदुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्खं ॥ ભાવાર્થ:- રસમાં અતિઆસક્ત પુરુષને, ક્યારે ય કિચિત્માત્ર સુખ પણ ક્યાંથી હોય ? રસ યુક્ત પદાર્થો પ્રાપ્ત કરવામાં અને ઉપભોગમાં પણ તેને ક્લેશ અને દુઃખનો અનુભવ કરવો પડે છે. एमेव रसम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ :- આ જ રીતે જે અમનોજ્ઞ રસ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખ પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મ વિપાક સમયે તેને જ દુઃખરૂપ બને છે. रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
७२
७३
ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- ૨સથી વિરક્ત પુરુષ શોક રહિત બને છે. જે રીતે જળાશયમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળ થી લિપ્ત થતું નથી, તે જ રીતે વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં રસવિષયક દુઃખ સમૂહની પરંપરાથી લિપ્ત થતા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રસનેન્દ્રિય વિજયનું નિરૂપણ કરતાં રસની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખની પરંપરાનું વર્ણન છે. તેમાં સૂત્રકારે માંસની લાલચમાં ફસાયેલી માછલીનું દૃષ્ટાંત આપ્યું છે. રામાવરે વરિત વિભિળાત્ :- જે પુરુષ રસોમાં અત્યંત આસક્ત છે. તે માંસના ટુકડામાં આસક્ત માછલીની જેમ શીઘ્ર વિનાશ પામે છે. માછલી પકડનાર વધક લોઢાના કાંટામાં માંસના ટુકડા ભરાવીને તેને પાણીમાં નાંખે છે. તે માંસના ટુકડાને ખાવા જતા માંસની અંદરનો લોઢાનો કાંટો તે માછલીના ગળામાં ફસાઇ જાય છે અને તે મરણને શરણ થાય છે. આ રીતે જે જીવો રસોમાં અત્યંત આસક્ત થાય છે, તે અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરતાં, અકાળે વિનાશ પામે છે. જે આત્મ સાધક પ્રિય-અપ્રિય રસમાં રાગ દ્વેષનો ત્યાગ કરી સમભાવ ધારણ કરે છે, તે દુઃખ પામતા નથી.
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
७५
સ્પર્શેન્દ્રિય વિજયઃ
कायस्स फासं गहणं वयंति, तं रागहे तु मणुण्णमाहु । ૭૪
तं दोसहेउ अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ ભાવાર્થ - કાયાનો વિષય સ્પર્શ છે, તે સ્પર્શ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે આ બન્ને પ્રકારના સ્પર્શમાં સમભાવ ધારણ કરે તે વીતરાગી છે. । फासस्स कायं गहणं वयंति, कायस्स फासं गहणं वयंति ।
रागस्स हेउ समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ ભાવાર્થ - કાયા(સ્પર્શેન્દ્રિય) સ્પર્શને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે. સ્પર્શ કાયાનો ગ્રાહ્ય વિષય છે. તેમાં મનોજ્ઞ સ્પર્શ રાગનો હેતુ છે અને અમનોજ્ઞ સ્પર્શ દ્વેષનો હેતુ છે.
फासेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । ७६
| रागउरे सीय जलावसण्णे, गाहग्गहीए महिसे व रणे ॥ શબ્દાર્થ == જેમm = અરણ્યમાં, વનમાં સ્થિત સીયનના વસઇને તળાવના ઠંડા જળના સ્પર્શમાં રાIકરે = રાગાતુર બનેલો મહિલે = પાડો દહીં = મગર દ્વારા પકડવામાં આવતાં વિનાશ(મૃત્યુ) પામે છે તેમનો જે મનુષ્ય પાસેતુ= અનેક પ્રકારના સ્પર્શમાંતિબંતીવ્રઉદ્ધિક આસક્તિ ૩ રાખે છે તે = તે અનિયં= અકાળમાં જ વિસં = વિનાશ, મૃત્યુને પવ= પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- જેમ જંગલમાં જળાશયના શીતળ જળના સ્પર્શમાં આસક્ત રાગાતુર પાડો, મગરમચ્છ દ્વારા પકડાઈને મૃત્યુ પામે છે, તેમ મનોજ્ઞ સ્પર્શમાં તીવ્ર આસક્ત જીવ અકાળે વિનાશ પામે છે.
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । ७७
दुद्दत दोसेण सएण जंतू, ण किंचि फास अवरज्झइ से ॥ ભાવાર્થ - જે (અમનોજ્ઞ) સ્પર્શમાં તીવ્ર દ્વેષ કરે છે, તે જીવ તત્સણ પોતાના જ તીવ્ર દ્વેષથી દુઃખ પામે છે. તેમાં સ્પર્શનો કોઈ દોષ નથી. - एगंतरत्ते रुइरंसि फासे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થ - જે મનોજ્ઞ સ્પર્શમાં અત્યંત આસક્ત થાય છે તથા અમનોજ્ઞ સ્પર્શ પ્રતિ પ્રદ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખરૂપ પીડાને પામે છે. વિરાગી મુનિ તેમાં લિપ્ત થતા નથી.
फासाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे । १ चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलिडे ॥ ભાવાર્થ:- મનોજ્ઞ સ્પર્શની ઇચ્છાને આધીન થયેલ જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને પોતાના સ્વાર્થમાં જ તલ્લીન, ક્લિષ્ટ પરિણામી તે અજ્ઞાની, અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
| 301 फासाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खण सण्णिओगे । ८०
वए विओगे य कह सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ ભાવાર્થ – સ્પર્શના અનુરાગથી અને તેની મૂર્છાથી, તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? અર્થાત્ દુઃખ જ થાય છે અને તેને સ્પર્શના ઉપભોગ- કાળમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
फासे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुढेिं ।
अतुट्ठि दोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ – સ્પર્શના વિષયમાં અતૃપ્ત અને તેના પરિગ્રહણમાં અત્યંત આસક્ત પુરુષ ક્યારે ય સંતુષ્ટ થતો નથી. અસંતોષના દોષથી દુઃખી થાય છે અને લોભથી વ્યાકુળ બનીને બીજાના પદાર્થની ચોરી કરે છે.
तहाभिभूयस्स अदत्तहारिणो, फासे अतित्तस्स परिग्गहे य । ८२
मायामुसं वड्डइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ – તૃષ્ણાથી ઘેરાયેલો, ચોરી કરનાર, સ્પર્શના પરિગ્રહમાં અતૃપ્ત પુરુષ માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી વિમુક્ત થતો નથી. । मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते ।
एवं अदत्ताणि समाययंतो, फासे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ - (સ્પર્શ સંબંધી) અસત્ય ભાષણ કરતાં પહેલાં, અસત્ય ભાષણ પછી અને અસત્ય ભાષણ સમયે પણ તે દુઃખી થાય છે. તેનો અંત દુઃખ રૂપ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને પણ સ્પર્શના વિષયમાં અતૃપ્ત પુરુષ દુઃખી અને અસહાય થઈ જાય છે. ८४|
फासाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेसदुक्ख, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ ભાવાર્થ - આ રીતે (મનોજ્ઞ) સ્પર્શમાં અનુરક્ત પુરુષને ક્યારે ય કિંચિત્ માત્ર, સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? તે સ્પર્શજનક પદાર્થોને મેળવવામાં અને તેના ઉપભોગમાં ક્લેશ અને દુઃખ પામે છે.
एमेव फासम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ – આ જ રીતે જે અમનોજ્ઞ સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર વિવિધ દુઃખની પરંપરાને પ્રાપ્ત થાય છે. શ્વેષ યુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે કર્મ પરિણામે તેના માટે દુઃખરૂપ થાય છે.
। फासे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण । प ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं ॥ ભાવાર્થ:- સ્પર્શના વિષયમાં વિરક્ત પુરુષ શોક રહિત હોય છે. જેમ જળમાં રહેવા છતાં કમળપત્ર જળથી
पो
८५
८६
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
લિપ્ત થતું નથી, તેમ તે વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં સ્પર્શવિષયક દુઃખોની પરંપરાથી લિપ્ત થતા નથી. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં સ્પર્શેન્દ્રિય વિજયનું નિરૂપણ કરતાં સ્પર્શની આસક્તિથી થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વર્ણન છે. રાકરે નવસUM :- જલના શીત સ્પર્શમાં વૃદ્ધ બનેલો પાડો અકાલે વિનાશ પામે છે. પાડો શીતળતાની આસક્તિથી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જલમાં પ્રવેશ કરી લાંબા કાલ સુધી ત્યાં બેસી જાય છે પરંતુ ક્યારેક જલાશયમાં રહેલા મગરમચ્છો તેને પકડીને મારી નાંખે છે. આ રીતે શીતસ્પર્શની આસક્તિ તે પાડાના વિનાશનું કારણ બને છે.
સુત્રકારે અહીં જંગલના જલાશયના પાડાનું ગ્રહણ કર્યું છે, કારણ કે નગરની સમીપવર્તી જલાશયમાં પડેલા પાડાને ક્યારેક કોઈ બચાવી લે તેવી શક્યતા રહે છે પરંતુ જંગલમાં તેને બચાવનાર કોઈ હોતું નથી. તેથી મગર દ્વારા તેનું મૃત્યુ અવશ્ય થાય છે. આ જ રીતે આસક્ત માનવની પણ વિભિન્ન પ્રકારે દુર્દશા થાય છે. મનો વિજય :
। मणस्स भावं गहणं वयंति, तं रागहेडं तु मणुण्णमाहु । Ze
तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ શબ્દાર્થ - ભાવં = ભાવને મસ્ત = મનનું રાહ = ગ્રાહ્ય, ગ્રહણ કરવા યોગ્ય વયંતિ કહે છે. ભાવાર્થ - મન ભાવને ગ્રહણ કરે છે. અર્થાતુ મન વિચાર કરે છે, તેમાં જે ભાવો મનોજ્ઞ હોય, તે રાગનું કારણ અને જે ભાવો અમનોજ્ઞ હોય, તે દ્વેષનું કારણ બને છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ ભાવમાં જે સમભાવ રાખે છે તે વીતરાગ છે.
___ भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । ८८
० रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेडं अमणुण्णमाहु ॥ શબ્દાર્થ - મi = મનને માઉસ = ભાવનું મહi = ગ્રાહક, ગ્રહણ કરનાર વયંતિ = કહેલ છે અને ભાવં = ભાવને કપાસ = મનનું = ગ્રાહ્ય, ગ્રહણ કરવા યોગ્ય વિષય છે. ભાવાર્થ - મન ભાવને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે અને ભાવ મનથી ગ્રાહ્ય છે. મનોજ્ઞ ભાવ, રાગનો હેતુ અને અમનોજ્ઞ ભાવ, દ્વેષનો હેતુ છે. । भावेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
रागाउरे कामगुणेसु गिद्धे, करेणु मग्गावहिए व णागे ॥ શબ્દાર્થ - = જે રીતે મળેલુ = કામગુણોમાં સિદ્ધ - વૃદ્ધ, મૂચ્છિત બનેલા રે - રાગાર ખાને - હાથી જુ-માવદિ = હાથણી પાછળ દોડતો-દોડતો પથ ભ્રષ્ટ થઈને શિકારીઓ દ્વારા પકડાઈ જવાથી દુઃખ પામે છે, તે રીતે ગો= જે પુષ ભાવેનુ = ભાવમાં તિબં- તીવ્રકિ = ગૃદ્ધિઆસક્તિ ૩= રાખે છે તે = તે નિયં = અકાળે જલિ = વિનાશ પાવ= પ્રાપ્ત કરે છે.
૮8.
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૩૦૩
ભાવાર્થ:- જેવી રીતે હાથણી તરફ આકૃષ્ટ, કામાસક્ત હાથી શિકારીઓ દ્વારા પકડાઈ જવાથી અકાલમાં વિનાશ પામે છે. તેવી રીતે વિકાર ભાવોમાં તીવ્ર આસક્તિ રાખનાર માનવ પણ અકાળે વિનાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दंत दोसेण सएण जंतू, ण किंचि भावं अवरज्जइ
|९०
॥
શબ્દાર્થ :- ને - જે જીવ અમનોજ્ઞ ભાવમાં વોલ = દ્વેષને સમુવેક્ = પ્રાપ્ત થાય છે ગંતૂ = પ્રાણી સપ્ ળ = પોતાના જ કુદ્દત વોલેખ – તીવ્ર દોષથી સંધિવત્ત્વો = તે ક્ષણે જ દુવä = દુઃખને વેક્ = પ્રાપ્ત થાય છે ભાવ = ભાવનો, વિષય-વિકારોનો વિધિ - કંઈ પણ ળ અવરાફ = અપરાધ નથી, દોષ નથી યાવિ = પરંતુ તે જીવ પોતાના દોષથી જ સ્વયં દુઃખી થાય છે.
ભાવાર્થ :– જે અમનોજ્ઞ ભાવમાં તીવ્ર દ્વેષ કરે છે તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુઃખી થાય છે, તેમાં ભાવનો કોઈ દોષ નથી.
९१
एगंतरत्ते रुइरंसि भावे, अतालिसे से कुणइ पओसं ।
=
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ શબ્દાર્થ :- લિ - રુચિર, મનોજ્ઞ ભાવે – ભાવમાં તત્તે = એકાન્તરક્ત, અત્યંત અનુરક્ત હોય છે અતાલિયે = અતાદૃશ, અમનોહર ભાવમાં પોલ = પ્રદ્વેષ જ્ઞ = કરે છે તે = તે બાલે બાલ-અજ્ઞાની જીવ ટુવસ્વસ્ય સંપીલ = અત્યંત દુઃખ તેમજ પીડાને વેક્ = પ્રાપ્ત થાય છે વિાળોવીતરાગ મુળી = મુનિ તે = તે દુ:ખમાં છ લિવ્યંડ્ = લેપાતો નથી.
ભાવાર્થ:- જે મનુષ્ય મનોજ્ઞ ભાવોમાં(વિષય-વિકારમાં) અત્યંત આસક્ત હોય છે તથા તેનાથી વિપરીત અમનોજ્ઞ ભાવ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની જીવ શારીરિક, માનસિક અનેક પ્રકારના દુઃખોથી પીડિત થાય છે પરંતુ વીતરાગી મુનિ તેમાં લિપ્ત થતા નથી.
९२
भावाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्ठे ॥
શબ્દાર્થ:- ભાવાળુ સાળુણ્= ભાવની આશાથી તેનું અનુસરણ કરનાર અર્થાત્ ભાવોની આસક્તિમાં ફસાયેલા પીવે = જીવ જેવે = અનેક પ્રકારના પરાષરે = ચરાચર, ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસર્ = હિંસા કરે છે વિત્તેહિં = અનેક પ્રકારે પતિાવેજ્ઞ = પરિતાપના ઉત્પન્ન કરે છે અત્તકપુહ = પોતાના સ્વાર્થમાં તલ્લીન બનેલા તે િિલટ્ટે = ક્લિષ્ટ પરિણામી જીવ પીત્તેર્ફે = જીવોને પીડિત કરે છે. ભાવાર્થ :– મનોજ્ઞ ભાવની એટલે વિષય વિકારની આશાને વશીભૂત થયેલો જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત કરે છે અને માત્ર પોતાના પ્રયોજનને સિદ્ધ કરનાર, ક્લિષ્ટ પરિણામી તે જીવ અન્ય જીવોને અનેક પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.
९३
भावाणुवाएण परिग्गहेण, उप्पायणे रुक्खण सण्णिओगे । वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ ભાવાર્થ:- મનોજ્ઞ વિષય-વિકારના અનુરાગ અને આસક્તિના કારણે તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
'રો
અને ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય? તેને પદાર્થના ઉપભોગ કાળમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
भावे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुह्रि ।
__अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ - ભાવના(વિષય)માં અતૃપ્ત અને તેના પરિગ્રહમાં અત્યંત આસક્ત પુરુષને ક્યારે ય સંતોષ પ્રાપ્ત થતો નથી. અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બનીને અન્યના(ભાવવિષયક) પદાર્થોની ચોરી કરે છે.
तण्हाभिमूयस्स अदत्तहारिणो, भावे अतित्तस्स परिग्गहे य ।
__ मायामुस वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ - તૃષ્ણાથી વ્યાપ્ત, ચોરી કરનાર, ભાવમાં એટલે વિષય-વિકારમાં અતૃપ્ત અને પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી મુક્ત થતો નથી.
मोसस्स पच्छा च पुरत्थओ य, पओगकाले य दुही दुरते ।
एवं अदत्ताणि समाययतो, भावे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ - અસત્ય ભાષણ પૂર્વે અને પછી તથા અસત્ય ભાષણ સમયે, વિષય-વિકારને વશીભૂત તે પ્રાણી દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય હોય છે. આ પ્રકારે અદત્ત ગ્રહણ કરીને ભાવથી અતપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય થઈ જાય છે.
भावाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेसदुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ ભાવાર્થ :- આ રીતે મનોજ્ઞ વિષય-વિકારમાં અનુરક્ત રહેનાર પુરુષને ક્યારે ય પણ કિંચિત્ માત્ર સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? તે વ્યક્તિ તત્સંબંધી પદાર્થોને મેળવવામાં અપાર કષ્ટ ઉઠાવે છે અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ પામે છે. - एमेव भावम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ:- આ જ રીતે અમનોજ્ઞ ભાવ પ્રત્યે દ્વેષ રાખનાર વ્યક્તિ ઉત્તરોત્તર વિવિધ દુઃખોની પરંપરા પ્રાપ્ત કરે છે. ટ્રેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે જ કર્મ વિપાક સમયે તેના માટે દુઃખરૂપ થાય છે. २० भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
ण लिप्पइ भवमझे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- જેમ જળમાં રહેવા છતાં પણ કમળપત્ર જળથી લિપ્ત થતું નથી તેમ મનોજ્ઞ-અમનોજ્ઞ ભાવના વિષયમાં વિરક્ત પુરુષ શોક રહિત થઈ જાય છે તથા તે સંસારમાં રહેવા છતાં પણ ઉપરોક્ત ભાવ વિષયક એટલે વિષય-વિકાર સંબંધી દુઃખોની પરંપરાથી લિપ્ત થતા નથી.
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૩૦૫
વિવેચન : -
પાંચ ઇન્દ્રિયવિજયના નિરૂપણમાં ક્રમશઃ પાંચે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના પરિણામનું વર્ણન કર્યા પછી પ્રસ્તુત તેર ગાથાઓમાં સૂત્રકારે મનોવિજય માટે મનોગત વિચારોથી ઉત્પન્ન થતા દોષોની પરંપરાનું વિશ્લેષણ કર્યું છે.
જે રીતે શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. તે રીતે નોઇન્દ્રિયનો–મનનો વિષય ભાવ છે. મન ભાવને ગ્રહણ કરનાર “ગ્રાહક છે અને ભાવ મન દ્વારા ગ્રહણ થાય છે, તેથી તે “ગ્રાહ્ય છે. આ રીતે મન અને ભાવને ગ્રાહ્ય-ગ્રાહક ભાવ સંબંધ છે.
પાંચે ય ઇન્દ્રિયો પોત-પોતાના વિષયમાં આસક્ત બને, ત્યારે તેમાં મનોભાવ હોય જ છે. મનોભાવ વિના કોઈ પણ વિષયમાં તલ્લીનતા કે ગૃદ્ધિ થતી નથી. તેમ છતાં પ્રસ્તુત ગાથાઓમાં શાસ્ત્રકારે પાંચ ઇન્દ્રિયોના વિષય પછી મનોવિકારરૂપે વિષયવાસનાનું સ્વતંત્ર રીતે કથન કર્યું છે અને કામભોગના કે સ્ત્રી સહવાસની આસક્તિના કટુ ફળનું વિશ્લેષણ કર્યું છે. રVIકરે વામકુળ કે વરેણુમાવહિપ ૩ ના - મદોન્મત્ત બનેલો હાથી કોઈ હાથણીને જોઈને વધુ ઉન્મત્ત બની તે હાથણીને મેળવવા ચારે બાજુ દોડે છે અને ક્યારેક ખાડા આદિમાં પડી જાય, ત્યારે રાજસેવકોના હાથે પકડાઈ જાય અને ક્યારેક વિનાશને પામે છે. અહીં હાથીનો હાથણી પ્રત્યે મોહભાવ જ પ્રધાન છે. તેથી સૂત્રકારે ભાવની વૃદ્ધિના પરિણામમાં તે દષ્ટાંત આપ્યું છે.
આ જ રીતે માનવ પણ વિષય વિકારના ભાવોમાં આસક્ત થઈને આ ભવમાં જ કેટલાય પ્રકારની દુર્દશાને પ્રાપ્ત કરે છે, તેમજ તે વિવિધ પ્રકારે જીવ હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, ચીજ વસ્તુઓ ભેગી કરે, રાગ-દ્વેષ, ક્લેશ, વૈર-વિરોધ આદિ અનેક દોષોનું સેવન કરે છે.
તેના પરિણામે આ ભવમાં આકુળતા-વ્યાકુળતાથી ચિત્ત સમાધિનો ભંગ કરે છે. અનંત કર્મોનો બંધ કરી તેના પરિણામે ભવોભવમાં દુઃખ પામે છે અને અનંત જન્મ-મરણની પરંપરાને વધારે છે. આ રીતે વિષય-વિકારરૂપ ભાવની વૃદ્ધિ જીવના અધઃપતનનું કારણ બને છે. - જે વ્યક્તિ વિષય વિકારના ભાવોથી દૂર રહે છે, વિરક્ત રહે છે, નવાવાડ સહિત બ્રહ્મચર્યના પાલન કરીને શુદ્ધ અને પવિત્ર થાય છે, ત્યાર પછી વિભાવ દશામાં ક્યારે ય ફસાતો નથી પરંતુ નિર્વિકાર મનોદશાને પ્રાપ્ત કરે છે તે સાધક સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
આ રીતે શાસ્ત્રકારે રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ તથા વિષય વાસના, આ છ પ્રકારના વિષયોને ૧૩-૧૩ ગાથાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે. આ વિષયોથી વિરક્ત થનાર વીતરાગી સાધક શોક મુક્ત થઈને સદાને માટે ભવભ્રમણરૂપ દુઃખની પરંપરાથી છૂટી જાય છે. દુઃખનું કારણ રાગ-દ્વેષ - - एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो।
ते चेव थोवं पि कयाइ दुक्ख, ण वीयरागस्स करति किंचि ॥ શબ્દાર્થ – પર્વ = આ રીતે હૃદિયસ્થ = ઇન્દ્રિયોના વિષય = મનના આસ્થા = અર્થ-વિષય(માનસિક સંકલ્પ-વિકલ્પ) પો= રાગી નપુસ = મનુષ્યને માટે કુલુસ = દુઃખનો દે૩= હેતુ છે તે વેવક તે જ ઇન્દ્રિય અને મનના વિષય વીયર = વીતરાગી પુરુષને માટે થોવર
Page #360
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१०१/
૨૦૨
જરાક પણ વિંજ- કિચિન્માત્ર વયા = ક્યારે ય = દુઃખ તિ = કરી શકતું નથી. ભાવાર્થ - આ રીતે ઇન્દ્રિયો અને મનના જે વિષયો છે, તે રાગી મનુષ્ય માટે દુઃખનું કારણ બને છે અને તે જ વિષયો વીતરાગી માટે કદાપિ કિંચિત્માત્ર દુઃખનું કારણ થતા નથી. 1 ण कामभोगा समयं उर्वति, ण यावि भोगा विगइं उर्वति ।
जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥ શબ્દાર્થ - વામણો = કામભોગ, પાંચે ય ઇન્દ્રિયોના વિષય,(શબ્દ, રૂપ કામ છે, શેષ ત્રણ ભોગ છે.) ખ = ન તો સમય = સમતાને ૩તિ = પ્રાપ્ત કરાવે છે મૌT = કામભોગવિ = વિકૃતિ-વિકાર ભાવને, ક્રોધાદિ કષાયને પરિવાહી = પરિગ્રહી, મનોજ્ઞ વિષયોને ગ્રહણ કરે છે (તેના પર રાગ કરે છે) તખલી = અમનોજ્ઞ વિષય પર દ્વેષ કરે છે તે = તે તેનું = તેનામાં કોલ = મોહથી. ભાવાર્થ:- કામભોગ- પાંચે ય ઇન્દ્રિય વિષય સ્વતઃ સમતા(સમભાવ) ઉત્પન્ન કરી શકતા નથી કે વિકૃતિ પણ ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ તેના પ્રત્યે જે દ્વેષ, મમત્વ અને પરિગ્રહભાવ રાખે છે તે વ્યક્તિ જ તેના મોહને કારણે વિકારભાવોને પ્રાપ્ત કરે છે.
कोहं च माणं च तहेव मायं, लोभं दुगुंछं अरई रइं च । हास भय सोग पुमित्थिवेय, णपुसवेयं विविहे य भावे ॥ आवज्जइ एवमणेगरूवे, एवं विहे कामगुणेसु सत्तो ।
अण्णे य एयप्पभवे विसेसे, कारुण्ण दीणे हिरिमे वइस्से ॥ શબ્દાર્થ - વનને = કામગુણોમાં, પાંચે ય ઇન્દ્રિય વિષયમાં સત્તા = આસક્ત જીવ તુનુંs - જુગુપ્સા કર= અરતિ, અણગમો = રતિ = હાસ્ય મયં= ભય તો = શોક પુનયિં = પુરુષ વેદ અને સ્ત્રીવેદનપુરવે નપુંસકવેદવિવિદે ભારે વિવિધ ભાવો, હર્ષવિષાદ આદિ જુદા-જુદા ભાવો
વં વિરે = આ પ્રકારે અને રાત્રે અનેક અવસ્થાઓને, દોષોને ધ્યપ્પમ = તે ક્રોધાદિ દોષોથી ઉત્પન્ન થનારા અને = અન્ય અનેક દુર્ગતિદાયકવિને = સંતાપ વિશેષોને આવા = પ્રાપ્ત થાય છે પણ વીધ = કરુણાપાત્ર, અત્યંત હીન હિરિને = સ્ટ્રીમાન, લજ્જિત વચ્ચે = અપ્રીતિપાત્ર બને છે ભાવાર્થ - પિાંચે ય પ્રકારના] કામગુણોમાં આસક્ત જીવ, ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હર્ષ, વિષાદ આદિ અનેક પ્રકારના દોષ સ્થાનોને, વિભાવ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તેમજ કામગુણોની આસક્તિના કારણે દુર્દશા થતાં તે જીવ કરુણાપાત્ર, અત્યંત દીન, લજ્જિત અને અપ્રીતિનું ભાજન બની જાય છે. / ૧૦૨–૧૦૩ /. વિવેચન :
પ્રસ્તુત ગાથા ચતુષ્કમાં કામભોગ સંબંધી વિશ્લેષણ કરી તેના દ્વારા આત્મામાં ઉત્પન્ન થતાં વિવિધ દોષોનું ચિત્રણ કર્યું છે.
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, તે પુગલના ગુણ છે અને પુદ્ગલ જડ પદાર્થ છે. તેમાં સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની કે સુખ-દુઃખનું વેદન કરવાની શક્તિ કે સ્વભાવ નથી પરંતુ જીવમાં અનાદિકાલીન રાગ
૨૦૩
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૩૦૭ ]
ષના ભાવો ભરેલા છે; તેના સંસ્કારવશ જીવ શબ્દ, રૂપ, ગંધ, રસ કે સ્પર્શમાં પ્રિય-અપ્રિય ભાવોનું આરોપણ કરે છે. એક જ શબ્દ એક વ્યક્તિને પ્રિય લાગવાથી રાગનું કારણ બને છે અને બીજી વ્યક્તિને તે જ શબ્દ અપ્રિય લાગવાથી દ્વેષનું કારણ બને છે. તેથી સ્પષ્ટ થાય છે કે શબ્દમાં પ્રિય કે અપ્રિયપણું નથી પરંતુ વ્યક્તિ પોતાના ભાવ અનુસાર તેમાં પ્રિય-અપ્રિયપણાનું આરોપણ કરીને પ્રિય-અપ્રિય ભાવોનો અનુભવ કરે છે. જ શ્વાનોના સમર્થ કવિ - કામભોગ એટલે ઇન્દ્રિયના વિષયો સમભાવ કે વિષમભાવ ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ જે વ્યક્તિ તે વિષયોને ગ્રહણ કરે છે, તેની પાત્રતા અનુસાર, તેના મોહનીય કર્માનુસાર તેમાં રાગ કે દ્વેષના ભાવો અને વિકારો ઉત્પન્ન થાય છે. વીતરાગી પુરુષની સમક્ષ તો સમગ્ર લોકના વિષયો છે પરંતુ તેનું મોહનીય કર્મ નાશ પામી ગયું હોવાથી તેને તે વિષયોમાં રાગ કે દ્વેષ થતા નથી. આવા વમાને - સરાગી વ્યક્તિ મોહનીયકર્મના ઉદયને આધીન બનીને વિષયોમાં રાગ-દ્વેષ કરે છે, તેમજ તેને રાગ દ્વેષની સાથે મોહનીય કર્મજન્ય ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, વેદ વગેરે કષાય અને નોકષાયના ભાવો ઉત્પન્ન થાય છે. અન્ય પણ અનેક રીતે દુર્દશાને પ્રાપ્ત થતાં તે જીવ દીન, હીન, નિઃસહાય બની જાય છે. અરતિ અને શોકમાં અંતર - અરતિમાં આવ્યંતર અપ્રસન્નતા છે અને તે મન સાથે સંબંધિત છે; જ્યારે શોકમાં આવ્યંતર અપ્રસન્નતા બહાર પ્રગટ થાય છે અને તે મન, વચન, કાયા ત્રણે ય સાથે સંબંધિત છે. ઇચ્છા નિયંત્રણ:न कप्पं ण इच्छिज्ज सहायलिच्छू, पच्छाणुतावे ण तवप्पभावं ।
एवं वियारे अमियप्पयारे, आवज्जइ इंदियचोर वस्से ॥ શબ્દાર્થ:- સતિષ્ણુ = પોતાની સેવા કરાવવા માટે સહાયક, વM = કલ્પ એટલે શ્રમણ, શિષ્યની છન્ન = ઇચ્છા ન કરે પછી = વ્રત અને તપ અંગીકાર કર્યા પછી ન કપુતાવે = અનુતાપ(પશ્ચાત્તાપ) ન કરે તેવખમાંવ = તપના પ્રભાવની ઈચ્છા ન કરે પર્વ = આ પ્રકારે (ઈચ્છા કરવાથી) ત્રિોવરે = ઇન્દ્રિયરૂપી ચોરોને વશીભૂત બનેલો જીવ વિખયારે = અમિત પ્રકારે, અનેક પ્રકારના વિદ્યારે = વિકારોને, વિચારોને આવશ્વ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – સાધનાશીલ મુનિ પોતાના કાર્યોમાં સહાય માટે અન્ય શ્રમણની પણ ઇચ્છા ન કરે, સ્વાવલંબી બને. સંયમ પાલન કરતાં કોઈપણ ઉપલબ્ધિ ન થાય તો પશ્ચાત્તાપ ન કરે અને તપના પ્રભાવની ઇચ્છા પણ ન કરે. કારણ કે આ રીતે ઇચ્છાઓ કરવાથી સાધક ઇન્દ્રિયરૂપ ચોરને વશીભૂત થઈને ગણનાતીત વિચારોને, ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે. એક-એક ઈચ્છા અનેક ઈચ્છાઓને ઉત્પન્ન કરે છે.
का तओ से जायंति पओयणाई, णिमज्जिउं मोहमहण्णवम्मि ।
9 सुहेसिणो दुक्खविणोयणट्ठा, तप्पच्चयं उज्जमए य रागी ॥ શબ્દાર્થ-તવિકારોત્પત્તિ થયા પછી તેને ગોદ મહાઇવન- મોહમહાર્ણવ, મહામોહરૂપી સાગરમાં બિરું= ડૂબાડી દેવા માટે પોયગા= વિષયસેવનાદિ પ્રયોજન, નિમિત્તો નાતિ = ઉત્પન્ન થાય છે જુતિ = સુખને ઇચ્છનાર, રાજા = રાગદ્વેષવાળો તે જીવ દુનિયાકૂ =
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દુઃખને દૂર કરવા માટે તપ્રવયં = તપ્રત્યય, વિષય સંયોગમાં જ ૩જાન = ઉદ્યમ કરે છે. ભાવાર્થ - અનેક વિચારો અને ઈચ્છાઓને પ્રાપ્ત તે વ્યક્તિને મોહરૂપી મહાસાગરમાં ડૂબાડનારા માટે અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે, ત્યારે તે સુખાભિલાષી રાગી પુરુષ દુઃખોને દૂર કરવા ત~ાયોગ્ય વિષય સંયોગમાં જ વિભિન્ન રીતે ઉદ્યમ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સંયમી જીવન અંગીકાર કરનાર સાધકને ઈચ્છાઓના નિયંત્રણ માટેનો સચોટ ઉપદેશ આપ્યો છે. વM - રૂચ્છિા સહાય તિ :-સહાનિચ્છું = સહાયતા માટે, સહાયનો ઈચ્છુક થઈ છે = કલ્પની એટલે સાધુની, શિષ્યની, અન્ય શ્રમણની; છw = ઈચ્છા ન કરે, અભિલાષા ન કરે, અપેક્ષાઆશા ન રાખે. સંયમી સાધક પોતાના કાર્યો માટે અન્ય સાધુની સહાયતાની ઈચ્છા ન કરે. સંયમી જીવન પૂર્ણતઃ સ્વાવલંબી હોય છે. સાધક પોતાના નાના-મોટા પ્રત્યેક કાર્યો અપ્રમત્તભાવે, યતનાપૂર્વક સ્વયં કરે છે. સ્વાવલંબી જીવનના અનેક લાભો છે. અન્યની અપેક્ષા છૂટી જતાં કેટલા ય રાગ-દ્વેષના પરિણામો છૂટી જાય છે અને તેમ કરતા સાધક શાંત, સ્વસ્થ, સંતુષ્ટ, જાગૃત અને અપ્રમત્ત બને છે. તેથી પ્રત્યેક સાધકે અન્યની સહાયતાની ઈચ્છાનો ત્યાગ કરી, સ્વાવલંબી બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને ગુરુકુલવાસી અન્ય વૃદ્ધ, ગ્લાન, તપસ્વી કે નવદીક્ષિત સંતો હોય, તો તેની સેવા અગ્લાનભાવે, પ્રસન્નચિત્ત કરવી જોઈએ.
ઉપરોક્ત ગાથાથી સેવાધર્મનો નિષેધ થતો નથી પરંતુ પ્રત્યેક સાધકને સ્વાવલંબી બનવાની પ્રેરણા મળે છે. આગામોમાં ગૌતમસ્વામી ધર્મરુચિ અણગાર આદિ સ્વાવલંબી સંતોના દષ્ટાંતો છે, જે સૂત્રોક્ત વિષયની પુષ્ટિ કરે છે.
પછાતવે જ તવપૂબવં :- આ ચરણમાં પ્રયુક્ત ન શબ્દનો અન્વય બંને ક્રિયાપદો સાથે થાય છે. તેથી તેનો અર્થ– સંયમ સ્વીકાર કર્યા પછી મુનિ કોઈ પણ પ્રકારે દીન બનીને પશ્ચાત્તાપ કરે નહીં અને પોતાની તપસ્યાનો પ્રભાવ પણ ઈચ્છે નહીં. તેમજ પોતાની તપસ્યાનો કોઈ પણ પ્રભાવ ન થાય, લબ્ધિ આદિ પ્રગટ ન થાય, તો તેનો પશ્ચાત્તાપ કરે નહીં.
આ રીતે આ ગાથાના પ્રથમ ચરણમાં સહાયકની ઈચ્છાના અને બીજા ચરણમાં તપસંયમના પ્રભાવની ઈચ્છાના નિયંત્રણ માટે સંકેત છે.
એક ઈચ્છા અન્ય અનેક ઈચ્છાઓની પરંપરાને જન્મ આપે છે અને ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે પશ્ચાત્તાપનો પ્રસંગ આવે છે. તેથી સાધક પશ્ચાત્તાપના મૂળભૂત કારણરૂપ ઈચ્છાનો સર્વથા ત્યાગ કરે.
વંવિવારે અનિયખંથારે - પન્ન = આ રીતે વિચારે = વિચારોના, ઈચ્છાઓના નિવખરે = અમિત-અમર્યાદિત પ્રકાર છે; આ રીતે ઈચ્છાઓના અસીમ અને અનંત પ્રકાર થઈ શકે છે. આવના વિ વોરવર્તે-ગાથાના ત્રણ ચરણમાં ઈચ્છાનિયંત્રણ અને ઈચ્છાઓની અસીમતા દર્શાવીને આ ચોથા ચરણમાં શાસ્ત્રકારે તે ઈચ્છાઓની ઉત્પત્તિના મૂળભૂત કારણનું સ્પષ્ટીકરણ કર્યું છે. (૧) પંકિય વરવસે - ઇન્દ્રિયરૂપી ચોરને વશ થયેલા જીવને (૨) પંકિય વોર + અવર્સ - ઇન્દ્રિય૩પી ચોરને આધીન કે મોહાધીન વ્યક્તિને અસીમ ઈચ્છાઓ આવM૬ = ઉત્પન્ન થાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર અને શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ત્રણ પ્રકારના ચોરનું કથન છે. વ્રતોનું યથાર્થ
Page #363
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૩૦૯
પાલન ન કરનારને વ્રતચોર, શક્તિ હોવા છતાં તપ ન કરનારને તપચોર, સંયમના વિવિધ અનુષ્ઠાનોનું યથાર્થ પાલન ન કરનારને આચારચોર કહે છે. તે જ રીતે જે સાધક ઇન્દ્રિયોનું દમન કરતા નથી, પોતાની ઈચ્છાનુસાર વિષયોનો ભોગવટો કરે છે, તે ઇન્દ્રિયચોર કહેવાય છે.
તો સે જ્ઞાતિ... :– ઈચ્છાઓ પર નિયંત્રણ ન કરનાર વ્યક્તિ વિવિધ ઈચ્છાઓ પૂર્ણ કરવા પુરુષાર્થ કરે છે પરંતુ ઈચ્છાઓનો અંત ન હોવાથી તે વ્યક્તિ આશા, તૃષ્ણારૂપ મોહસાગરમાં ડૂબી જાય છે. ઈચ્છાને આધીન બનેલા જીવો કલ્પિત સુખ પામવા અને દુઃખ દૂર કરવામાં જ રાત-દિન ઉદ્યમવંત રહે છે. તેમ છતાં તેના સુખ પ્રાપ્તિના પ્રયત્નો મૃગજલ સમ મિથ્યા નીવડે છે. ઈચ્છાઓની પૂર્તિ માટે, સુખ પ્રાપ્તિ માટે તે હિંસા, અસત્ય આદિ પાપાચરણોનો આશ્રય લે છે પરંતુ જ્યાં સુધી દુઃખ અને દુઃખની કારણ ભૂત ઈચ્છાઓ-આશાઓનો અંત ન થાય ત્યાં સુધી અનેક પ્રયત્નો કરવા છતાં સુખ પ્રાપ્તિ થઈ શકતી નથી.
આ રીતે સૂત્રકારે સંયમી સાધકોને મહાસમુદ્રમાં ડૂબી જવાના ભયસ્થાનો પ્રદર્શિત કરતા કહ્યું છે કે સંયમનો સ્વીકાર કર્યા પછી સાધક શિષ્યની લાલસા ન કરે, સંયમી જીવનમાં કયારે ય દુ:ખ ગર્ભિત પશ્ચાત્તાપ ન કરે કે તપસ્યાનું નિદાન ન કરે.
વિષયોથી વિરક્તિ અને તેનું સુફળ :
१०६
विरज्जमाणस्स य इंदियत्था, सद्दाइया तावइयप्पगारा ।
ण तस्स सव्वे वि मणुण्णयं वा, णिव्वत्तयंति अमणुण्णयं वा ॥ શબ્દાર્થ:-કૃવિયત્થા = પાંચ ઇન્દ્રિયોના વિષય સદ્દાવા = શબ્દાદિ તાવડ્ય—T= બધા પ્રકારના, આ લોકમાં જેટલા પ્રકારના છે તે સબ્વે વિ = બધા તલ્સ = તે વિષ્નમાળH = વિરક્ત સાધકને માટે મણુળયું = મનોજ્ઞતા અમણુળ્વયં = અમનોજ્ઞતા પ બિલ્વત્તયંતિ = ઉત્પન્ન કરી શકતા નથી. ભાવાર્થ:- પાંચ ઇન્દ્રિયોના જેટલા પણ શબ્દાદિ વિષયો છે, તે સર્વ વિષયોની મનોજ્ઞતા કે અમનોજ્ઞતાનો વિરક્ત સાધક પર કોઈ પ્રભાવ થતો નથી.(તે વિષયોને ત્યાં આશ્રય મળતો નથી, માટે બધા ઇન્દ્રિય વિષયો વિરક્ત પુરુષો પાસેથી નિષ્પ્રભ થઈ, પાછા ફરી જાય છે.)
१०७
एवं स संकप्प विकप्पणासु, संजायइ समयमुवट्ठियस्स । अत्थे य संकप्पयओ तओ से, पहीयए कामगुणेसु तन्हा ॥ શબ્દાર્થ:- સ સંપ્પ વિષ્પબાસુ = સ્વ સંકલ્પોની વિચારણામાં અર્થાત્ આ સંકલ્પ વિકલ્પ અનર્થના કારણ છે, એ પ્રકારે વક્રિયલ્સ = ઉપસ્થિત રહેનારને, વિચાર કરનારને સમય = સમતા, સમભાવની સંગાયજ્ઞ = પ્રાપ્તિ થાય છે તો = ત્યારપછી અત્થ = પદાર્થોમાં સંર્પીયો - સમ્યક્ વિચાર કરતાં કરતાં છે – તે જીવની વગનનુળેલુ = કામગુણોની તFT = તૃષ્ણા પીયમ્ - નષ્ટ થઈ જાય છે. ભાવાર્થ:- પૂર્વોક્ત પ્રકારે વિરક્ત અને સંયમ ભાવોમાં ઉપસ્થિત સાધકને સંકલ્પ-વિકલ્પોના પ્રસંગમાં પણ સમભાવની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પદાર્થોના વિષયમાં સદ્વિચાર કરનારની શબ્દાદિ કામગુણોમાં વધેલી તૃષ્ણા નષ્ટ થઈ જાય છે.
=
१०८
स वीयरागो कयसव्वकिच्चो, खवेइ णाणावरणं खणेणं । तहेव जं दंसणमावरेइ, जं चंतरायं पकरेइ कम्मं ॥
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१०९
શબ્દાર્થ-વેચાવ્યો = કૃતસર્વકૃત્ય, જેણે સર્વકાર્યકરી લીધા છે, એવા કૃતકૃત્ય તેવી રીતે = વીતરાગી બાળવM = જ્ઞાનાવરણીય કર્મને ૬ = જે સંત સાવ = દર્શનાવરણીય કર્મને અંતરાયં = અંતરાય પવારે કરે છે તે — = કર્મને ખ = એક ક્ષણમાં = ક્ષય કરી દે છે. ભાવાર્થ - તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય કરે છે તેમજ દર્શનને આવૃત્ત કરનાર દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય કરે છે અને અંતરાયકર્મને પણ દૂર કરે છે.
सव्व तओ जाणइ पासइ य. अमोहणे होइ णिरतराए ।
अणासवे झाण समाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥ શબ્દાર્થ - તો = ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી સળંગ સર્વને નાગ = જાણે છે પાસફ = દેખે છે અમો = મોહરહિત ઉતરાણ = અંતરાયરહિત હો = થઈ જાય છે = આશ્રવ રહિત હાસનહિ તે = શુક્લધ્યાનની સમાધિથી યુક્ત થઈને આ૩૯ = આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સદ્ધ = કર્મમલથી શુદ્ધ થઈને મોd = મોક્ષને ૩ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - ત્યાર પછી (ઘાતી કર્મોના ક્ષય થયા પછી) તે બધા ભાવોને જાણે છે અને દેખે છે તથા તે મોહ અને અંતરાયથી સર્વથા રહિત થઈ જાય છે. પછી તે આશ્રવોથી રહિત અને શુક્લધ્યાન સમાધિથી યુક્ત થઈને આયુષ્યકર્મ સમાપ્ત થાય ત્યારે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. 8. सो तस्स सव्वस्स दुहस्स मुक्को, जं बाहइ सययं जंतुमेयं ।
। दीहामयं विप्पमुक्को पसत्थो, तो होइ अच्चंतसुही कयत्थो ॥ શદાર્થ:- i = જે દુઃખ આ પ્રકારે નતુ જીવનેચંગ સતત, નિરંતર વીહ બાધિત-પીડિત કરે છે તલનું તે સવ્વસ = સર્વદુરસ્ત = દુઃખથી મુf= મુક્ત થઈ જાય છે અને પાલ્યો = પ્રશસ્ત જીવ વીટામચં= દીર્ઘ આમય, દીર્ઘકાલીન સ્થિતિવાળા કર્મરૂપી રોગથી વિપ્રમુજોગ મુક્ત થઈ જાય છે તો ત્યાર પછી વયન્થો= કૃતાર્થ બનેલો તે જીવ અવેતસુદ = અત્યંત સુખી દો= થઈ જાય છે. ભાવાર્થ:- તે મુક્તાત્મા સર્વ દુઃખોથી સર્વથા મુક્ત થઈ જાય છે. જે કર્મ આ જીવને અનાદિકાલથી નિરંતર બાધા-પીડા આપે છે તે કર્મરૂપી રોગથી આત્મા વિમુક્ત થઈને પ્રશસ્ત, એકાંત સુખી અને કૃતાર્થ થઈ જાય છે. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં વિષયોથી વિરક્તિ અને તેના સુફળનું કથન કર્યું છે.
ઇન્દ્રિયોના વિષયો નહીં પરંતુ વિષયોની આસક્તિ જ દુઃખનું કારણ છે; આ સનાતન સત્ય સ્વીકારીને સાધક આસક્તિ ભાવનો ત્યાગ કરે છે. રાગ, દ્વેષ, તુષ્ણા આદિ મોહજન્ય ભાવોને નાશ કરીને સાધક બારમા ક્ષીણમોહનીય ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ ત્રણે ય કર્મોનો એક સાથે એક સમયમાં ક્ષય કરે છે. આ રીતે ચારે ઘાતી કર્મોનો ક્ષય થતાં તે આત્મા કેવળી બની જાય છે. લોકાલોકના જ્ઞાતા તે કેવળી ભગવાન ચૌદમા ગુણસ્થાને સર્વ આશ્રવોથી રહિત થઈને, શુક્લધ્યાનરૂપ
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
[ ૩૧૧ ]
સમાધિથી યુક્ત થઈને, આયુષ્યકર્મ અને ઉપલક્ષણથી વેદનીય, નામ અને ગોત્ર કર્મનો ક્ષય કરીને પરમ વિશુદ્ધ મોક્ષપદ પામે છે. કર્મજન્ય જે દુઃખો સંસારી જીવોને નિરંતર પીડા આપે છે, તેનો મોક્ષગામી જીવાત્માને કિંચિત્ માત્ર સ્પર્શ થતો નથી; તે નિરાબાધ સુખને પામી કૃતાર્થ થઈ જાય છે. ઉપસંહાર:000 अणाइकालप्पभवस्स एसो, सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
वियाहिओ जं समुविच्च सत्ता, कमेण अच्चंतसुही भवंति ।। त्ति बेमि ॥ શબ્દાર્થ - ગદ્દાખમવર્સ = અનાદિકાલથી ઉત્પન્ન થયેલા સવ્વસ = સમસ્ત સુરક્ષ = દુઃખોથી પમોજેમો = પ્રમોક્ષ માર્ગ, છુટકારો મેળવવાનો માર્ગ નિયાદિ = કહ્યો સવિશ્વ = સમ્યક્ પ્રકારે સ્વીકાર કરવાથી સત્તા = સત્ત્વ, જીવ મેપ = ક્રમથી અવંતસુદ = અત્યંત સુખી, અવંતિ= થઈ જાય છે. ભાવાર્થ – અનાદિકાળથી ઉત્પન્ન થતા સમસ્ત દુઃખોથી મુક્ત થવાનો આ મોક્ષ માર્ગ, જ્ઞાનીઓએ કહ્યો છે. તેનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કરવાથી જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે. વિવેચનઃ
અધ્યયનના પ્રારંભમાં સૂત્રકારે સમૂળ દુઃખોથી મુક્તિનો ઉપાય બતાવવાની પ્રતિજ્ઞા કરી છે. તદનુસાર વિષયનું નિરૂપણ કરીને આ અંતિમ ગાથામાં ઉપસંહાર કર્યો છે.
વિષયોથી વિરક્તિ, તે જ અનાદિકાલીન દુઃખ પરંપરાથી મુક્ત થવાનો માર્ગ છે. જે જીવ આ માર્ગનું અનુસરણ કરે છે, તે સદાને માટે દુઃખોથી રહિત પરમ-આનંદરૂપ મોક્ષપદ મેળવે છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ કરવો, પ્રમાદ રહિત થઈને પાંચ મહાવ્રતોનું પાલન કરવું તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવી, તે મોક્ષમાર્ગનો સંક્ષિપ્ત ક્રમ છે, તેનું અનુસરણ કરવું પ્રત્યેક ભવ્ય જીવને માટે પરમ આવશ્યક છે.
A બત્રીસમું અધ્યયન સંપૂર્ણ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તેત્રીસમું અધ્યયન ક૩૯ 8 8 8 8 8 8 8 8 8 8:
પરિચય
:
પ્રસ્તુત અધ્યયનમાં ચાર પ્રકારના કર્મબંધનું વર્ણન હોવાથી તેનું કર્મપ્રકતિ નામ સાર્થક છે. સમસ્ત સંસારી જીવોનું પ્રવર્તન કર્મોથી જ થાય છે. તેથી કર્મોનો સભાવ, તે સંસાર છે અને કર્મોનો અભાવ તે મુક્તિ-સિદ્ધાવસ્થા છે. જીવના સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ કર્મ છે. તેથી અધ્યાત્મ સાધના કરનાર સાધકોને માટે કર્મનો સિદ્ધાંત અને કર્મબંધની પ્રક્રિયાને જાણવી અત્યંત જરૂરી બની જાય છે. કર્મબંધના મૂળ કારણ કષાય અને યોગ છે. તેના નિમિત્તથી જીવ કર્મદલિકોને ગ્રહણ કરીને આત્માની સાથે એકમેક કરે છે, તે જ કર્મબંધ કહેવાય છે. તે કર્મબંધ ચાર પ્રકારે થાય છે– (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ - કર્મોનો સ્વભાવ નિશ્ચિત થાય તેને પ્રકૃતિ બંધ કહે છે. જેમ કે– જ્ઞાનને આવૃત્ત કરવું, દર્શન આવૃત્ત કરવું આદિ. સ્થિતિ બંધઃ- કર્મોની આત્મા સાથે રહેવાની કાળ મર્યાદા નિશ્ચિત થાય, તેને સ્થિતિ બંધ કહે છે. પ્રત્યેક કર્મોનો સ્થિતિબંધ જુદા-જુદો હોય છે. મોહનીયકર્મની સ્થિતિ સર્વથી અધિક એટલે ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે. અનુભાગ બંધઃ- કર્મોની તીવ્ર અથવા મંદ ભાવે ફળ આપવાની શક્તિનિશ્ચિત થાય તેને અનુભાગ બંધ કહે છે. અનુભાગ બંધને રસબંધ પણ કહે છે. પ્રદેશ બંધઃ- આત્માના પ્રદેશો સાથે કર્મ પરમાણુઓ(કર્મદલિકો)નો જે બંધ થાય છે, તેને પ્રદેશ બધ કહે છે. આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના આધારે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના આધારે નિશ્ચિત થાય છે. કર્મોના ઉદય સમયે પ્રકૃતિબંધ આત્માના ગુણને આવૃત્ત કરે છે. સ્થિતિબંધ-કર્મ પ્રકૃતિ અનુસાર નિયત કાળ સુધી ફળ આપે છે. અનુભાગ બંધ-કર્મ પ્રકૃતિ અનુસાર તીવ્ર અથવા મદરૂપે ફળ આપે છે. અર્થાત્ અનુભાગ બંધ પ્રમાણે જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. પ્રદેશબંધ-આત્મ પ્રદેશોમાં કર્મ પુદ્ગલોનો અનુભવ કરાવે છે. આઠ કર્મોની ઉત્તર પ્રકતિ :- પ્રસ્તુત અધ્યયનમાં કર્મોની ઉત્તર પ્રવૃતિઓ આ કહી છેજ્ઞાનાવરણીય કર્મની–૫, દર્શનાવરણીય કર્મની–૯, વેદનીય કર્મની–૨, મોહનીય કર્મની–૨૮, (જેમાં દર્શન મોહનીયની-૩, કષાયમોહનીયની–૧૬ અને નોકષાય મોહનીયની–૯, કુલ મળીને મોહનીયની ૩ + ૧૬ + ૯ = ૨૮ ઉત્તર પ્રવૃતિઓ છે.) આયુષ્ય કર્મની-૪, નામકર્મની-૨, ગોત્રકર્મની-૧૬ અને અંતરાય કર્મની-૫, એમ કુલ ૭૧ ઉત્તર પ્રવૃતિઓ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૩મા પદમાં આઠ કર્મોની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન છે અને ત્યાં તે દરેક પ્રકૃતિની ભિન્ન-ભિન્ન સ્થિતિ દર્શાવી છે. પ્રસ્તુત અધ્યયનમાં મૂળ આઠ કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે. જીવ કર્મબંધની પ્રક્રિયાને જાણીને સંવરની સાધના કરે, તે જ આ અધ્યયનનું પ્રયોજન છે. જે
Page #367
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૩]
તેત્રીસમું અધ્યયન
કર્મ પ્રકૃતિ
સંસાર પરિભ્રમણનું કારણ:। अट्ठ कम्माई वोच्छामि, आणुपुटिव जहक्कम ।
जेहिं बद्धो अयं जीवो, संसारे परिवट्टइ ॥ શબ્દાર્થ – ૬આઠ વાડું - કર્મોનું આણુપુત્રિ આનુપૂર્વીથી નદમં યથાક્રમે વોછામિ - વર્ણન કરીશ ગઢ - જેનાથી વો બંધાયેલો અર્થ = આ નવો જીવ રવ- પરિભ્રમણ કરે છે. ભાવાર્થ - સૂિત્રકાર કહે છે–] હું આઠ પ્રકારના કર્મોનું આનુપૂર્વીના ક્રમાનુસાર વર્ણન કરીશ, જેનાથી બંધાઈને આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે અનંત સંસાર પરિભ્રમણના મૂળભૂત કારણ તરીકે કર્મનું કથન કરી તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે.
જીવ સ્વયં ચૈતન્ય સ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અજર-અમર છે, પરંતુ સોનાની ખાણમાં સોનું અને માટી જેમ સહજ રીતે મિશ્રિત થયેલા હોય છે, તે જ રીતે જડ કર્મો અને જીવ પણ અનાદિકાલથી એકમેક રૂપે રહેલા છે. જડ કર્મના સંયોગે જીવ પોતાનો સ્વભાવ છોડીને વિકાર ભાવને પ્રાપ્ત થાય છે. તે સ્વયં વીતરાગ સ્વરૂપી શુદ્ધ હોવા છતાં કર્મ સંયોગે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો કરે છે. રાગ દ્વેષથી કર્મબંધ અને કર્મબંધથી જન્મ-મરણ થાય છે. જન્મ-મરણ કરતાં-કરતાં જીવ કર્મોના ઉદયને ભોગવે, તેમાં પુનઃ રાગ-દ્વેષાદિ ભાવો કરે અને પુનઃ કર્મબંધ કરે છે. આ રીતે જીવ કર્મના કારણે જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે.
જ્યાં સુધી કર્મરૂપ વિકારી તત્ત્વનો સંયોગ રહે છે ત્યાં સુધી જીવનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ રીતે જીવના સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ કર્મનો સંયોગ છે. એક જમાડું :- કર્મોના અનંત પ્રકાર છે. તેમ છતાં તેના સ્વરૂપ આદિની સામ્યતાની અપેક્ષાએ જ્ઞાનીઓએ તેના મુખ્ય આઠ વિભાગ કર્યા છે, તે જ કર્મોના મૂળભૂત આઠ પ્રકાર રૂપે પ્રસિદ્ધ છે. કર્મબંધ :- કષાય અને યોગના નિમિત્તથી કાશ્મણ વર્ગણાના પુલોનું વેશ્યાના સંયોગે ક્ષીર અને નીરની જેમ આત્મપ્રદેશોમાં એકમેક થઈ જવું, તેને કર્મબંધ કહે છે. આધુબિ કદમ - પૂર્વાનુપૂર્વીના ક્રમાનુસાર. આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે– (૧) પૂર્વાનુપૂર્વીક્રમશઃ એક, બે, ત્રણ તે રીતે કથન કરવું (૨) પશ્ચાનુપૂર્વી- ત્રણ, બે, એક, તેમ પાછળથી પ્રારંભ કરીને કથન કરવું (૩) અનાનુપૂર્વી- આગળ કે પાછળના નિશ્ચિત ક્રમ વિના કથન કરવું. પ્રસ્તુત અધ્યયનમાં પૂર્વાનુપૂર્વીથી યથાક્રમે અર્થાત જ્ઞાનાવરણીયાદિ પ્રસિદ્ધ ક્રમથી જ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આઠ કર્મોના નામ :
णाणस्सावरिणज्ज, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ णामकम्मं च गोयं च, अंतरायं तहेव य ।
एवमेयाई कम्माई, अद्वेव उ समासओ ॥ શબ્દાર્થ - બળવળ = જ્ઞાનને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય સંસMાવરખ = દર્શનને આવૃત્ત કરનાર, દર્શનાવરણીય વેર્યાપિ = વેદનીય મોટું = મોહનીય આયુમ્ન = આયુષ્યકર્મ ગામ = નામકર્મ નોર્થ = ગોત્રકર્મ અંતરાયે = અંતરાયકર્મ પર્વ = આ રીતે પાછું = આ સનાતો = સંક્ષેપથી ગદ્દેવ = આઠ જ મારું = કર્મ છે. ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયકર્મ. આ રીતે સંક્ષેપમાં આઠ કર્મ છે. / ૨-૩ . વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કર્મોની આઠ મૂળ પ્રકૃતિઓના નામ દર્શાવ્યા છે. કર્મબંધની પ્રકિયા - આ લોકમાં આઠ પ્રકારની વર્ગણાના પુદ્ગલો ભર્યા છે. તેમાં એક કાર્મણ વર્ગણાકર્મ યોગ્ય પુગલો છે. તે પણ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. કષાય અને યોગના નિમિત્તથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. તે કંપની દ્વારા આત્મપ્રદેશો પર રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલો આત્મા સાથે એકમેક થઈને સંયોગ સંબંધથી બંધાઈ જાય છે. કાર્પણ વર્ગણાના પુગલો જ્યાં સુધી જીવે ગ્રહણ કર્યા ન હોય, ત્યાં સુધી તે કર્મ કહેવાતા નથી. પરંતુ જીવ જ્યારે પોતાના વિકારી ભાવોથી તે પુલોને ગ્રહણ કરીને આત્મા સાથે એકમેક કરે ત્યારે જ તે કર્મનું રૂપ ધારણ કરે છે. કર્મબંધના ચાર પ્રકાર :- કર્મ બંધાય તે પૂર્વે કાર્મણ વર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનું કે અન્ય કોઈ પણ પ્રકારનું વિભાજન હોતું નથી પરંતુ કર્મબંધ થાય, તે જ સમયે તેના ચાર પ્રકાર થાય છે(૧) કર્મોની પ્રકૃતિ (૨) કર્મોની સ્થિતિ (૩) કર્મોનો અનુભાગ-ફળ આપવાની તરતમતા (૪) કર્મ વર્ગણાના પુદ્ગલોનો જથ્થો. તેને જ ચાર પ્રકારનો બંધ કહેવાય છે.
પૂર્વાચાર્યોએ ચાર પ્રકારના બંધની પ્રક્રિયાને મોદકના દષ્ટાંતથી સમજાવી છે. યથા(૧) પ્રકૃતિ બંધ – સૂંઠ, સાકર, ઘી વગેરે અનેક દ્રવ્યોનો સંયોગ કરીને મોદક બનાવ્યો હોય. તેમાં જો સૂંઠની પ્રધાનતા હોય, તો તે વાયુનો નાશ કરે, જીરું વગેરે ઠંડા પદાર્થોની પ્રધાનતા હોય, તો તે પિત્તનો નાશ કરે. આ રીતે મોદકમાં જે દ્રવ્યની પ્રધાનતા હોય, તે પ્રમાણે તેનો સ્વભાવ હોય. તે જ રીતે ગ્રહણ કરેલા કર્મ પુલોનો સ્વભાવ કેવો થશે? તે જ્ઞાનને આવરણ કરશે? દર્શનને આવરણ કરશે? વગેરે તેના સ્વભાવાનુસાર તેનું કાર્ય નિશ્ચિત થાય છે; તેને પ્રકૃતિબંધ કહે છે. તેના મૂળ આઠ પ્રકાર છે– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. (૨) સ્થિતિ બંધ:- મોદકની કાલમર્યાદા ભિન્ન ભિન્ન હોય છે, કેટલાક મોદક પંદર દિવસ સુધી રહે છે, કેટલાક આઠ દિવસમાં ખરાબ થઈ જાય છે. તે જ રીતે બંધાયેલા કર્મો આત્મા સાથે કેટલો સમય રહેશે
Page #369
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૫]
તેની કાલમર્યાદા નિશ્ચિત થવી, તેને સ્થિતિ બંધ કહે છે. આઠે કર્મોની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે. (૩) અનુભાગ બંધ - મોદકમાં સ્વાદની તીવ્રતા અને મંદતા હોય છે. જેમ કે કોઈ મોદક અત્યધિક મીઠો હોય અથવા કોઈ ઓછો મીઠો હોય. કોઈ મોદક અલ્પ મેથીના કારણે અલ્પ કડવો હોય, કોઈ અધિક મેથીના કારણે અધિક કડવો હોય છે. તે જ રીતે બંધાયેલા કર્મોની ફળ આપવાની શક્તિ, કર્મનો ઉદય તીવ્રપણે થશે કે મંદપણે થશે તે નિશ્ચિત થાય, તેને અનુભાગ બંધ કહે છે. (૪) પ્રદેશ બંધઃ- મોદકના પ્રમાણમાં નાના મોટાપણું હોય છે. તે રીતે બંધાયેલા કર્મપ્રદેશોના જથ્થાને પ્રદેશ બંધ કહે છે.
આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના આધારે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગ બંધ કષાયના આધારે થાય છે. પ્રસ્તુત ગાથામાં કથિત મૂળ આઠ કર્મોની પ્રકૃતિનો સ્વભાવ આ પ્રમાણે છે
(૧) જ્ઞાનાવરણીય– જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ વિશેષ-વિશેષરૂપે જાણવામાં આવે, તેનું નામ જ્ઞાન છે. જ્ઞાનોપયોગને ઢાંકનાર કર્મનું નામ જ્ઞાનાવરણીયકર્મ છે. જેમ વાદળાઓ સૂર્યને ઢાંકે તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે. (૨) દર્શનાવરણીય- જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ સામાન્ય રીતે જોવામાં આવે અર્થાત્ પદાર્થનો સામાન્ય બોધ થાય, તે દર્શન ગુણ છે. આત્માના દર્શનોપયોગ ગુણને ઢાંકનાર કર્મનું નામ દર્શનાવરણીયકર્મ છે. જેવી રીતે દ્વારપાળ રાજાના દર્શન કરવા ન દે તેવી રીતે દર્શનાવરણીયકર્મ આત્માને પદાર્થોના દર્શન થવા ન દે. સંક્ષેપમાં આત્માનો દર્શન ગુણ પોતાના વિષય પ્રમાણે પદાર્થોનું સામાન્યરીતે દર્શન કરાવે છે. તત્સંબંધી અન્ય વિવિધ વિશેષતાઓનો બોધ જ્ઞાન ગુણથી થાય છે. આ રીતે આત્મામાં સદા સહવર્તી આ બંને ગુણો મળીને પદાર્થોનો સમ્યક બોધ કરાવે છે. તે બંને મુખ્ય ગુણોને આવરિત કરનાર બે કર્મોને આઠ કર્મોમાં અગ્ર સ્થાન આપ્યું છે. (૩) વેદનીયકર્મઆત્માને ઇન્દ્રિયજન્ય સુખ અને દુઃખનો અનુભવ કરાવે, તેનું નામ વેદનીયકર્મ છે. જેવી રીતે મધ લગાડેલી તલવાર ચાટવા જતાં જીભ કપાય જાય છે, સાથે મધનો સ્વાદ પણ આવે છે, તેવી રીતે વેદનીય કર્મ દ્વારા આત્માને શારીરિક-માનસિક સુખ અને દુઃખનો અનુભવ થાય છે. (૪) મોહનીયકર્મ-જે કર્મના પ્રભાવથી આત્મા મૂઢ બની જાય છે, તેને મોહનીયકર્મ કહે છે. જેવી રીતે મદિરાના નશામાં માણસ કર્તવ્યાકર્તવ્યનું ભાન ભૂલી જાય છે, તેવી રીતે કષાય કે વેદ જેવા મોહનીયકર્મના પ્રભાવથી આત્માને હેય-ઉપાદેયનું ભાન રહેતું નથી. (૫) આયુષ્યકર્મ– જે કર્મના ઉદયથી જીવ એકગતિમાં અથવા એકભવમાં પોતાની નિયત સમયમર્યાદા સુધી રોકાઈ રહે, તેને આયુષ્યકર્મ કહે છે. જેવી રીતે જેલમાં રહેલા માણસના પગમાં બેડીનું બંધન, તેને નિયત સમય પહેલાં જેલની બહાર જવા દેતું નથી, તેવી રીતે આયુષ્યકર્મ જીવને નિયત સમય પહેલાં બીજી ગતિમાં જવા દેતું નથી. () નામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીર, અંગોપાંગ આદિની રચના થાય, તેને નામકર્મ કહે છે. જેવી રીતે ચિત્રકાર અનેક પ્રકારના નાના-મોટા ચિત્રો બનાવે છે, તેવી રીતે નામ કર્મના પ્રભાવે જીવ શરીર, અંગોપાંગ આદિની વિવિધ પ્રકારની આકૃતિ વગેરેની રચના કરે છે. (૭) ગોત્રકર્મ- જે કર્મના ઉદયથી જીવાત્મા ઊંચ-નીચ સંજ્ઞાથી સંબોધિત થાય છે, તે ગોત્રકર્મ છે. જેવી રીતે કુંભાર માટીને ઘીના ઘડા, મદિરાના ઘડા વગેરે ઊંચ-નીચ રૂપમાં પરિણત કરે છે; તેવી રીતે ગોત્ર કર્મ જીવને જાતિ, કુલ આદિની ઉચ્ચ-નિગ્ન અવસ્થાઓને પ્રાપ્ત કરાવે છે. (૮) અંતરાયકર્મ-જે કર્મ દાન-ભોગ આદિમાં અંતરાય-વિશ્ન ઉપસ્થિત કરે છે, દેનારની દેવાની અને લેનારની લેવાની ઇચ્છા હોવા છતાં બંનેની ઇચ્છા પૂર્ણ ન થવા દે, તેને અંતરાયકર્મ કહે છે. જેવી રીતે રાજા દ્વારા
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભંડારીને કોઈને દાન દેવાનો આદેશ આપવામાં આવે, તોપણ ભંડારી પોતાની પ્રકૃતિ અનુસાર ઉક્ત વ્યક્તિને દાન દેવામાં અંતરાયરૂપ બને છે. તેવી રીતે અંતરાય કર્મ આત્માને દાનાદિ કરવામાં વિનકારક બને છે. પ્રકૃતિ બંધઃ જ્ઞાનાવરણીય કર્મ1 णाणावरणं पंचविहं, सुयं आभिणिबोहियं ।
__ ओहिणाणं च तइयं, मणणाणं च केवलं ॥ શબ્દાર્થ - MાળવM = જ્ઞાનાવરણીય કર્મ પંવિ૬ = પાંચ પ્રકારનું છે વહિયં = આભિનિ- બોધિક(મતિ) જ્ઞાનાવરણીય સંય = શ્રુતજ્ઞાનાવરણીય ત = ત્રીજે દિy = અવધિજ્ઞાનાવરણીય માળખ = મન:પર્યવ જ્ઞાનાવરણીય જેવાં = કેવળજ્ઞાનાવરણીય. ભાવાર્થ :- જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકાર છે- શ્રુતજ્ઞાનાવરણીય, આભિનિબોધિક(મતિ) જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ છે.
જ્ઞાનગુણ આત્માનો એક અખંડ ગુણ છે. તેમ છતાં કર્મના ક્ષયોપશમની અને ક્ષયની તીવ્રતા– મંદતાના આધારે જ્ઞાનના પાંચ ભેદ થાય છે. તેથી તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મના પણ પાંચ પ્રકાર છે.
શ્રુતજ્ઞાનાવરણીય કર્મ– શાસ્ત્રો વાંચવા અને સાંભળવાથી જે અર્થજ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. અથવા મતિજ્ઞાન થયા પછી જેમાં શબ્દ અને અર્થની પર્યાલોચના થાય તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આભિનિબોધિજ્ઞાનાવરણીય- ઇન્દ્રિયો અને મન દ્વારા સન્મુખ આવેલા પદાર્થોનું જે જ્ઞાન થાય, તેને આભિનિબોધિક(મતિજ્ઞાન) કહે છે. મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મને મતિજ્ઞાનાવરણીયકર્મ કહે છે. અવધિજ્ઞાનાવરણીય- ઇન્દ્રિયો અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી અમુક અવધિ કે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, તેને અવધિજ્ઞાન કહે છે; તેને આવરણ કરનાર કર્મ અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. મન ૫ર્યવજ્ઞાનાવરણીય ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત વિચારોને જાણી લેવા, તે મન:પર્યવજ્ઞાન છે. તેને આવરણ કરનાર કર્મ મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. કેવળજ્ઞાનાવરણીય-વિશ્વના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે, તેને કેવળજ્ઞાન કહે છે. તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ કેવળ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
૬ મણિબો િ :- શ્રી ભગવતીસૂત્ર, શ્રી ઠાણાંગસૂત્ર, શ્રી અનુયોગદ્વાર સૂત્ર, શ્રી નંદીસૂત્ર આદિ આગમોમાં પાંચ જ્ઞાનના કથનમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું કથન છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં શ્રુતજ્ઞાના વરણીયનો ક્રમ પ્રથમ છે. આ કથન શ્રુતજ્ઞાનની પ્રધાનતાને પ્રગટ કરે છે. પાંચે ય જ્ઞાનનું સ્વરૂપ શ્રુતજ્ઞાન દ્વારા જ જણાય છે. જ્ઞાનની પરંપરા શ્રુતજ્ઞાનના માધ્યમથી જ અખંડ રહે છે. શ્રુતજ્ઞાન અક્ષરરૂપે પ્રગટ થાય છે, શેષ ચાર જ્ઞાન મૂક છે. આ રીતે શ્રુતજ્ઞાનની મુખ્યતા અનેક પ્રકારે પ્રતીત થાય છે.
તે ઉપરાંત શ્રી ભગવતી આદિ શાસ્ત્રો ગદ્યમય છે પરંતુ આ શાસ્ત્ર પદ્યમય છે તેથી છંદોબદ્ધતા,
Page #371
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૭ ]
૬
લયબદ્ધતા આદિ જાળવી રાખવા માટે આ ક્રમનો વ્યુત્કમ થયો હોય, તે પણ સંભવિત છે. પ્રકૃતિ બંધઃ દર્શનાવરણીયકર્મ -
णिद्दा तहेव पयला, णिहाणिद्दा पयलपयला य । तत्तो य थीणगिद्धी उ, पंचमा होइ णायव्वा ॥
चक्खुमचक्टुं ओहिस्स, दंसणे केवले य आवरणे ।
__ एवं तु णवविगप्पं, णायव्वं दसणावरणं ॥ શબ્દાર્થ -fણા = નિદ્રાણિ = નિદ્રા નિદ્રા પથના = પ્રચલા પવનપથના = પ્રચલાપ્રચલા તો = ત્યાર પછી થીfક્કી = ત્યાનગૃદ્ધિ હોદ્દ = છે ગાયબ્બા = જાણવી જોઈએ જહુ = ચક્ષનું અવનવું = અચક્ષુનું હિત = અવધિનું સેવને વંસને આવરને = કેવળ દર્શનનું આવરણ કરનાર પર્વ તુ = આ પ્રકારે વલણ વરખ = દર્શનાવરણીય પવવા = નવ પ્રકારનું. ભાવાર્થ:- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનગુદ્ધિ; આ પાંચ પ્રકારની નિદ્રા જાણવી જોઈએ. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ, તે ચાર અને પૂર્વોક્ત પાંચ નિદ્રા, આ રીતે દર્શનાવરણીય કર્મના નવ ભેદ જાણવા જોઈએ. // પ-૬ો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં દર્શનાવરણીયકર્મની નવ ઉત્તર પ્રવૃતિઓનો નામોલ્લેખ છે.
આત્માના દર્શનગુણને અર્થાતુ સામાન્ય બોધને આવરિત કરનાર કર્મને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સર્વત્ર જ્ઞાન માટે ગાડુ- જાણવું અને દર્શન માટે પાસ – દેખવું જોવું, શબ્દ પ્રયોગ જોવા મળે છે. જાણવું એટલે વસ્તુનો વિશેષ રૂપે બોધ થવો અને દેખવું-જોવું એટલે વસ્તુનો સામાન્ય રૂપે બોધ થવો. લોકભાષામાં આંખથી દેખાય તેના માટે દેખવું, જોવું શબ્દ પ્રયોગ થાય છે પરંતુ આગમમાં પાસ દેખવું-જોવું શબ્દ પ્રયોગ હોય, ત્યાં વસ્તુનું દર્શન એટલે સામાન્ય બોધ થવો, તેવો અર્થ સમજવો.
પ્રસ્તુત બે ગાથામાં દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિઓનું કથન તેના બે વિભાગ કરીને સ્પષ્ટ કર્યું છે. જેમાં નિદ્રા આદિ પાંચ ભેદ ઉદયરૂપે દર્શન ગુણનો વિઘાત કરે છે અને શેષ ચાર ભેદ ચક્ષુ આદિના આવરણરૂપે દર્શન ગુણનો વિઘાત કરે છે. આ રીતે દર્શનાવરણીય કર્મની પ+ ૪ = ૯ પ્રકૃતિ છે. નિદ્રા આદિ પાંચ કર્મ પ્રકતિઃ- જે કર્મના ઉદયથી જીવ સખપૂર્વક સવે અને સખપુર્વક જાગી જાય તે નિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને મુશ્કેલીથી ઊંઘ આવે અને મુશ્કેલીથી જાગે તે નિદ્રાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને બેઠા-બેઠા કે ઊભા-ઊભા પણ ઊંઘ આવી જાય તે પ્રચલાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને ચાલતાં-ચાલતાં પણ ઊંઘ આવી જાય, તે પ્રચલાખચલાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવ દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી લે, તેવી ગાઢતમ નિદ્રા ત્યાનગુલિનિદ્રા કહેવાય છે. તેવી ગાઢ નિદ્રામાં જીવને ઉત્કૃષ્ટ વાસુદેવનું અર્ધબળ આવી જાય છે, જઘન્ય અને મધ્યમ બળમાં અનેક પ્રકારે હીનાધિકતા હોય છે. આ રીતે પાંચ પ્રકારની નિદ્રામાં આત્મા ક્રમશઃ ગાઢ, ગાઢતર અને ગાઢતમ બેભાન થતો જાય છે. પાંચ પ્રકારની નિદ્રામાં આત્માના દર્શન ગુણ અવરુદ્ધ થઈ જાય છે. તેથી તેનો સમાવેશ દર્શનાવરણીય કર્મમાં થાય છે. ચક્ષુદર્શનાવરણીયકર્મ– ચક્ષુ દ્વારા ચક્ષુ વિષયગત પદાર્થોનું સામાન્ય બોધ રૂપ દર્શન થાય તેને ચક્ષુદર્શન
Page #372
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કહે છે. તે ગુણને આવરણ કરનાર કર્મ ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અશુદર્શનાવરણીયકર્મ- આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મનથી પદાર્થોનું સામાન્ય બોધ રૂપે જે પરોક્ષ દર્શન થાય તેને અચક્ષુદર્શન કહે છે. તેનું આવરણ કરનાર કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અવધિદર્શનાવરણીયકર્મઇન્દ્રિય અને મનની સહાયતા વિના અવધિ દર્શનના વિષયભૂત રૂપી પદાર્થોનું સામાન્ય બોધ રૂપ દર્શન થાય, તેને અવધિદર્શન કહે છે. તેને આવરણ કરનાર કર્મને અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. કેવળ દર્શનાવરણીય– સંસારના રૂપી અને અરૂપી સંપૂર્ણ પદાર્થોનું સામાન્ય બોધ રૂપે દર્શન થાય, તેને કેવળ દર્શન કહે છે. તેને આવરણ કરનારું કર્મ કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્રકૃતિ બંધઃ વેદનીયકર્મ:
वेयणीयं पि च दुविहं, सायमसायं च आहियं ।
सायस्स उ बहू भेया, एमेव असायस्स वि ॥ શબ્દાર્થ-વેચળવં = વેદનીયકર્મકાર્ય = શાતા અસાચું = અશાતા વિ૬ = બે પ્રકારનું આદિ = કહ્યું છે સાયર્સ = શાતા વેદનીયના વહુએ ઘણા ભેદ છે અને એ જ રીતે માસ વિ= અશાતા વેદનીયના પણ ઘણા ભેદ છે. ભાવાર્થ :- વેદનીય કર્મના બે પ્રકાર છે– (૧) શાતાવેદનીય (૨) અશાતાવેદનીય. શતાવેદનીયના અનેક ભેદ છે, આ જ રીતે અશાતાવેદનીયના પણ અનેક ભેદ છે. વિવેચન:
પ્રસ્તુત ગાથામાં વેદનીયકર્મની બે ઉત્તરપ્રકૃતિનું નિરૂપણ છે.
જે કર્મ આત્માને ભૌતિક સુખ-દુઃખનું વેદન કરાવે તે વેદનીયકર્મ છે. તેના બે ભેદ છે– (૧) જે કર્મના ઉદયથી જીવાત્માને પાંચે ય ઇન્દ્રિય વિષય સંબંધી સુખની તેમજ શારીરિક, માનસિક કે સાંયોગિક સર્વ પ્રકારની અનુકુળતાની પ્રાપ્તિ થાય તે શાતા વેદનીય કર્મ છે અને (૨) જે કર્મના ઉદયથી જીવાત્માને ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગનું દુઃખ અનુભવવું પડે તેમજ શારીરિક, માનસિક, સાંયોગિક સર્વ પ્રકારની પ્રતિકૂળતાની પ્રાપ્તિ થાય, તે અશાતાવેદનીય કર્મ છે. પ્રકૃતિ બંધઃ મોહનીસકર્મ- मोहणिज्जं पि दुविहं, सणे चरणे तहा ।
दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥ શબ્દાર્થ - મોદi = મોહનીયકર્મ પણ હંસ = દર્શન મોહનીય વર = ચારિત્ર મોહનીય વિદ = ત્રણ પ્રકારનું તુવ = બે પ્રકારનું ગુd = કહ્યું છે અને હોય છે. ભાવાર્થ - મોહનીય કર્મના બે ભેદ છે– (૧) દર્શનમોહનીય (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ અને ચારિત્ર મોહનીયના બે ભેદ છે.
सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एयाओ तिण्णि पयडीओ, मोहणिज्जस्स दसणे ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૯ ]
શબ્દાર્થ:- સન્મત્ત = સમ્યકત્વ મોહનીય નિઋત્ત = મિથ્યાત્વ મોહનીય સમિચ્છd = સમ્યત્વ- મિથ્યાત્વ(મિશ્ર) મોહનીય, અથાગો = એ નિષિ = ત્રણ પડી = પ્રકૃતિઓ વલ = દર્શન મોકાસ = મોહનીયકર્મની છે. ભાવાર્થ-સમ્યકત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યકત્વ-મિથ્યાત્વમોહનીય (મિશ્રમોહનીય) આ ત્રણ દર્શન મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. १० चरित्तमोहणं कम्म, दुविहं तु वियाहियं ।
कसायमोहणिज्जं तु, णोकसायं तहेव य ॥ શબ્દાર્થ - ચરિત્તનોર = ચારિત્ર-મોહનીય વિયાય = કહ્યું છે વાય-નોદળ= = કષાય-મોહનીય બોય = નોકષાય-મોહનીય. ભાવાર્થ - ચારિત્ર મોહનીયકર્મના બે પ્રકાર છે– (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય. ११ सोलसविह भेएणं, कम्मं तु कसायजं ।
सत्तविहं णवविहं वा, कम्मं च णोकसायजं ॥ શબ્દાર્થ – વસાવેલું = કષાયજ, કષાય મોહનીય નીતિવિદ એપ = સોળ પ્રકારનું છે ગોવસાયન્ન = નોકષાય મોહનીય સત્તનાં = સાત પ્રકારનું વાવ = નવ પ્રકારનું છે. ભાવાર્થ - કષાયમોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના સાત અથવા નવભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મોહનીયકર્મની મુખ્ય બે ઉત્તરપ્રકૃતિ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. - જે કર્મ આત્માને મૂઢ બનાવે, આત્માના સમ્યકત્વ અને ચારિત્ર ગુણનો ઘાત કરે, તેને મોહનીયકર્મ કહે છે. જે રીતે મદિરાપાન કર્યું હોય, તે વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે, હિતાહિતનો વિવેક ભૂલી જાય છે, તે રીતે મોહનીયકર્મના ઉદયે જીવ પણ હિતાહિતનો વિવેક ભૂલી જાય છે. તેના બે ભેદ છે– દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શનમોહનીય – તન્વાર્થ શ્રદ્ધાન અથવા તત્વની અભિરુચિને સમ્યગુદર્શન કહે છે; તેનો ઘાત કરનારા કર્મ, દર્શનમોહનીય કહેવાય છે. દર્શન મોહનીય કર્મના ત્રણ ભેદ છે
સમ્યકત્વ મોહનીય–જે કર્મના ઉદયથી આત્માને જીવાજીવાદિ પદાર્થોમાં શ્રદ્ધા હોય, તત્ત્વરૂચિ હોય પરંતુ તેમાં કંઈક મલિનતા હોય, તેને સમ્યકત્વ મોહનીય કહે છે. જે રીતે ચશમા આંખોને આવરણરૂપ હોવા છતાં જોવામાં પ્રતિબંધક થતા નથી. તે જ રીતે સમ્યકત્વ મોહનીય કર્મ આત્માના સમ્યગુ દર્શન ગુણના આવરણરૂપ હોવા છતાં, વિશુદ્ધ હોવાના કારણે તે તત્ત્વાર્થ શ્રદ્ધાનું વિઘાતક થતું નથી.
મોહનીયના ઉદયથી આત્માને ક્ષાયિક-સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, તેમજ તેના પ્રભાવથી સમ્યકત્વમાં થોડી મલિનતા થાય છે, તેથી સૂક્ષ્મ તત્ત્વોની વિચારણા કરવામાં અનેક પ્રકારના સંશય થાય છે અને અલ્પ સમયમાં જ તે નષ્ટ થઈ જાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધ થયેલા દલિકો જ સમ્યકત્વ મોહનીય કહેવાય છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મિથ્યાત્વ મોહનીય- જે કર્મના ઉદયથી આત્માને પદાર્થોનું યથાર્થ દર્શન ન થાય, પદાર્થોના સ્વરૂપને વિપરીતરૂપે જાણે, હિતને અહિત અને અહિતને હિત રૂપ સમજે, તે કર્મનું નામ મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય કર્મ અશુદ્ધ દલિક રૂ૫ છે.
મિશ્ર મોહનીય–જે કર્મના ઉદયથી આત્માને તત્ત્વ કે અતત્ત્વ બંને પ્રત્યે સમાન રીતે તત્ત્વ બુદ્ધિ થાય, જિનધર્મ કે અન્ય ધર્મોમાં સમાનતા લાગે, સર્વ ધર્મોને સત્યરૂપ સમજે, આ પ્રકારની મિશ્રાવસ્થા મિશ્રમોહનીય કર્મના ઉદયથી થાય છે. મિશ્રમોહનીય કર્મ મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધાશુદ્ધ દલિકરૂપ છે. ચારિત્રમોહનીય - આત્માના ચારિત્ર ગુણના વિઘાતક કર્મને ચારિત્ર મોહનીય કહે છે. જે કર્મના ઉદયથી આત્મા ચારિત્રના સુંદર ફળને જાણવા છતાં ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી, ચારિત્ર વિષયક મૂઢતાને પ્રાપ્ત થઈ જાય તેનું નામ ચારિત્ર મોહનીય કર્મ છે. તેના બે પ્રકાર છે- કષાય ચારિત્ર મોહનીય અને નોકષાય ચારિત્ર મોહનીય.
કષાય ચારિત્ર મોહનીય– કષ એટલે સંસાર અને તેની આય એટલે પ્રાપ્તિ. જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તેને કષાય કહે છે; સંસારની પ્રાપ્તિરૂપ ભવભ્રમણના કારણને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર કષાય છે. જે કર્મના ઉદયથી જીવ, આ ચાર કષાયમય બની જાય છે, ક્રોધાદિ કષાય રૂપે જેનું વેદન થાય, તેને કષાય ચારિત્ર મોહનીયકર્મ કહે છે.
ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર મૂળ કષાય છે. તે દરેકની તીવ્રતા, મંદતાના આધારે તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન, એમ ચાર-ચાર ભેદ થાય છે. જેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ; અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે કષાયના ૧૬ ભેદ થાય છે.
અનંતાનુબંધી કષાય-અનંત સંસારનો અનુબંધ કરાવનાર કષાય. જે કષાયની પરિણામ ધારાનો અંત દેખાતો નથી, જેની કોઈ સીમા કે મર્યાદા હોતી નથી તે અસીમ, અમર્યાદિત અંત વિનાના કષાયને અનંતાનુબંધી કહે છે. આ કષાયના પ્રભાવથી જીવાત્મા અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતો રહે છે. તે આત્માના સમ્યત્વગુણની ઘાત કરે છે. અપ્રત્યાખ્યાન કષાય- જે કષાયના ઉદયથી જીવને કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થતી નથી, તે અપ્રત્યાખ્યાન કષાય છે. પ્રત્યાખ્યાનવરણ કષાય- જે કષાયના ઉદયથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થઈ શકતા નથી, તેને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહે છે. સંજવલન- જે કષાય આત્માને વારંવાર ક્ષણિકરૂપે સંજ્વલિત કરતો રહે છે, તેને સંજ્વલન કષાય કહે છે. તે કષાય, અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ-વિયોગના પ્રસંગે મુનિઓને કિંચિત્માત્ર સંજ્વલિત કરે છે, તેને સંજ્વલન કષાય કહે છે તેમજ જે કષાયનો ઉદય યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિમાં બાધક થાય, તે સંજ્વલન કષાય છે.
નોકષાય ચારિત્ર મોહનીય– (૧) જે ભાવો ક્રોધાદિરૂપે ન દેખાતા છતાં સંસાર વર્ધક હોય છે, જે સ્વયં કષાયરૂપ ન હોય પરંતુ કષાયની ઉત્પત્તિમાં નિમિત્ત બને, કષાયના સહચારી હોય, તેને નોકષાય ચારિત્ર મોહનીય કહે છે. જેમ એક વ્યક્તિનું હાસ્ય બીજી વ્યક્તિના ક્રોધનું કારણ બને છે. હાસ્ય સ્વયં કષાય નથી પરંતુ હાસ્યના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થાય છે, તેથી તેને નોકષાય કહે છે. (૨) જે મોહ, કષાયરૂપ નથી પણ કષાયથી ભિન્ન ચારિત્રમોહનીય કર્મનું જ એક રૂપ છે, તે નોકષાય ચારિત્રમોહ છે. સંક્ષેપમાં ચારિત્ર ગુણને આવરિત કરનાર કર્મના બે રૂપ છે- કષાય અને નોકષાય. નોકષાયના સાત અથવા નવ ભેદ છે– હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ, તે સાત ભેદ છે. વેદના પુરુષવેદ,
Page #375
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ
સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ત્રણ ભેદ કરવામાં આવે તો (+૩) કુલ નવ ભેદ થાય છે.
થાય છે.
આ ૧+૯=૨૫ પ્રકૃતિઓના ઉદયથી જીવાત્માને ચારિત્રધર્મમાં અંતરાય અથવા સ્ખલના ઉત્પન્ન
પ્રકૃતિ બંધ : આયુષ્યકર્મ :
१२
णेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य ।
देवाउयं चउत्थं तुं, आउकम्मं चउव्विहं ॥
૩૧
શબ્દાર્થ:- આડાં = આયુષ્યકર્મ પબ્લિÄ = ચાર પ્રકારનું છે ખેરન્ડ્સ = નરક-આયુષ્ય તિરિવાૐ = તિર્યંચ આયુષ્ય મળુસ્સાૐ = મનુષ્ય આયુષ્ય પત્થ = ચોથું દેવાડ – દેવ આયુષ્ય. ભાવાર્થ :- આયુષ્યકર્મના ચાર પ્રકાર છે– (૧) નરક આયુષ્ય, (૨) તિર્યંચ આયુષ્ય, (૩) મનુષ્ય આયુષ્ય અને (૪) દેવ આયુષ્યકર્મ.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આયુષ્યકર્મની ચાર ઉત્તર પ્રકૃતિનું કથન છે.
જે કર્મના અસ્તિત્વથી પ્રાણી જીવિત રહે છે અને જેનો ક્ષય થાય ત્યારે પ્રાણી મૃત્યુ પામે છે તેને આયુષ્યકર્મ કહે છે. આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિઓ ચાર છે– (૧) દેવાયુ (૨) મનુષ્યાયુ (૩) તિર્યંચાયુ (૪) નરકાયુ. પૂર્વજન્મમાં જીવ જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય તેટલો કાલ જીવને તે તે ભવમાં રહેવું પડે છે. નરકગતિમાં રોકી રાખનાર કર્મ નરકાયુ છે. તે જ રીતે ચારે પ્રકારના આયુષ્ય સમજી લેવા જોઈએ. નામકર્મ:
१३
=
=
શબ્દાર્થ:- ગામમાંં = નામકર્મ સુહૈં - શુભ અસુરું = અશુભ હસ્સ = શુભ નામકર્મના અદૂભેયા – ઘણા ભેદો છે મેવ = એ જ રીતે અમુહસ્સ વિ = અશુભ નામકર્મના પણ ઘણા ભેદો છે. ભાવાર્થ:- નામકર્મના બે પ્રકાર છે– (૧) શુભ નામકર્મ (૨) અશુભ નામકર્મ. શુભ નામ કર્મના ઘણા ભેદ છે. આ જ રીતે અશુભ નામકર્મના પણ ઘણા ભેદ છે.
વિવેચનઃ
णामकम्मं तु दुविहं, सुहमसुहं च आहियं । सुहस्स उ बहूभेया, एमेव असुहस्स वि ॥
પ્રસ્તુત ગાથામાં નામકર્મની ઉત્તરપ્રકૃતિનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
જે કર્મના પ્રભાવથી આ જીવાત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી આદિ નામોથી સંબોધિત થાય છે, તેને નામકર્મ કહે છે. તેના મુખ્ય બે ભેદ છે– શુભ નામકર્મ અને અશુભ નામકર્મ.
(૧) શુભનામ– જે નામકર્મના ઉદયથી શ્રેષ્ઠ શરીરની રચના થાય, સુંદર, મનોહર, સર્વજનોને પ્રિય શરીરાદિ પ્રાપ્ત થાય, તેને શુભ નામ કહે છે. (૨) અશુભનામ- જે નામ કર્મના ઉદયથી હીન, સર્વ જનોને અપ્રિય એવા શરીરાદિ પ્રાપ્ત થાય તેને અશુભનામ કર્મ કહે છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
પ્રજ્ઞાપના સૂત્રમાં નામ કર્મના શુભ, અશુભ બે ભેદ ન કરતાં સામાન્ય રીતે ૯૩ ભેદ કરીને તત્સંબંધી નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્યત્ર નામ કર્મના સંક્ષિપ્ત, વિસ્તૃત વિવિધ સંખ્યામાં વિભાજન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગાથામાં વદુમેયા શબ્દ પ્રયોગથી તે અનેક વિધ ભેદોનો સંકેત છે. પ્રકૃતિ બંધઃ ગોત્રકર્મ :
૩રર
गोयं कम्मं पि दुविहं, उच्च णीयं च आहियं । उच्चं अट्ठविहं होइ, एवं णीयं पि आहियं ॥
=
શબ્દાર્થ:- શોય # = ગોત્રકર્મ સત્ત્વ = ઉચ્ચ ીય - નીચ અક્રુવિન્હેં = આઠ પ્રકાર હોર્ = છે Ë - આ રીતે ખીય વિ= નીચગોત્ર પણ આઠ પ્રકારનું છે.
=
ભાવાર્થ :- ગોત્રકર્મના પણ બે પ્રકાર છે– (૧) ઉચ્ચ ગોત્રકર્મ અને (૨) નીચ ગોત્રકર્મ. પુનઃ ઉચ્ચ ગોત્રના આઠ ભેદ છે. એ જ રીતે નીચ ગોત્રના પણ આઠ પ્રકાર કહ્યા છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં ગોત્રકર્મના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે.
ગોત્ર-કુળ. જે કર્મના પ્રભાવથી જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં ઉત્પન્ન થાય તેમજ જાતિ, બલ વગેરેમાં હીનાધિકતા પ્રાપ્ત થાય, તેને ગોત્રકર્મ કહે છે. તેના બે ભેદ છે– ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. (૧) ઉચ્ચ ગોત્ર– જે કર્મના ઉદયથી ઉચ્ચકુળમાં જન્મ થાય તેમજ શ્રેષ્ઠ જાતિ આદિ પ્રાપ્ત થાય, તેને ઉચ્ચગોત્ર કહે છે. તેના આઠ ભેદ છે– (૧) ઉચ્ચ જાતિ, (૨) ઉચ્ચ કુળ, (૩) શ્રેષ્ઠ બળ, (૪) શ્રેષ્ઠ રૂપ (૫) શ્રેષ્ઠ તપ, (૬) શ્રેષ્ઠ ઐશ્વર્ય, (૭) શ્રેષ્ઠ શ્રુત, (૮) શ્રેષ્ઠ લાભ. (૨) નીચગોત્ર- જે કર્મના ઉદયથી જીવને હલકી જાતિ, કુળ આદિ પ્રાપ્ત થાય, તેને નીચ ગોત્ર કહે છે. તેના પણ આઠ ભેદ ઉચ્ચગોત્રની સમાન છે— (૧) હીન જાતિ, (૨) હીન કુળ, (૩) હીન બળ, (૪) હીન રૂપ, (૫) હીન તપ, (૬) હીન ઐશ્વર્ય, (૭) હીન શ્રુત, (૮) હીન લાભ. ઉક્ત આઠ પ્રકારે ઉચ્ચગોત્રનું ફળ ભોગવતાં તેનો મદ-ઘમંડ ન કરવાથી ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે અને મદ કરવાથી નીચ ગોત્રનો બંધ થાય છે.
પ્રકૃતિ બંધ ઃ અંતરાય :
| १५
दाणे लाभे य भोगे य, उवभोगे वीरिए तहा । पंचविहमंतरायं, समासेण वियाहियं ॥
શબ્દાર્થ:- અંતરાય = અંતરાયકર્મ સમાસેળ = સંક્ષેપથી પંચવિહ્ન = પાંચ પ્રકારનું વિયાહિય = કહ્યું છે. વાળે = દાનાંતરાય નામે = લાભાંતરાય મોને= ભોગાંતરાય વોને = ઉપભોગાંતરાય વીRિણ = વીર્યંતરાય. ભાવાર્થ :- અંતરાયકર્મ પાંચ પ્રકારનું કહ્યું છે– (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય અને (૫) વીર્યંતરાય.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિનું કથન છે.
જે કર્મ આત્માની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય રૂપ શક્તિઓનો ઘાત કરે છે, તેને
Page #377
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
| ૩ર૭ |
અંતરાયકર્મ કહે છે. તેના પાંચ ભેદ છે– (૧) દાનાંતરાય- જે કર્મના પ્રભાવથી જીવને, દાનની ચીજો વિદ્યમાન હોવા છતાં, યોગ્ય પાત્ર ઉપસ્થિત હોવા છતાં અને દાનના ફળને જાણવા છતાં દાન કરવાનો ઉત્સાહ ન થાય તેને દાનાંતરાય કહે છે. (૨) લાભાંતરાય- જે કર્મના પ્રભાવથી, પદાર્થોના લાભમાં અંતરાય આવે; દાતામાં ઉદારતા હોય, દાનની વસ્તુ પાસે હોય અને યાચનામાં કુશળતા હોય તો પણ લાભ ન થાય, તેને લાભાંતરાય કહે છે. (૩) ભોગાતરાય- જે કર્મના પ્રભાવથી જીવની પાસે સાધન-સામગ્રી હોવા છતાં રોગાદિના કારણે ભોગ્ય પદાર્થોને ભોગવી શકે નહીં, તે ભોગતરાયકર્મ છે. (૪) ઉપભોગતરાય- જે કર્મના ઉદયથી ઉપભોગની સામગ્રી પાસે હોય, તેનો ત્યાગ પણ ન હોય, તેમ છતાં ઉપભોગ્ય વસ્તુઓનો ઉપભોગ ન કરી શકે, તેને ઉપભોગાંતરાયકર્મ કહે છે. જે પદાર્થ એકવાર ભોગવાય તેને ભોગ્ય કહે છે, જેમકે ખાવા-પીવાની વસ્તુઓ. જે પદાર્થ વારંવાર ભોગવાય તેને ઉપભોગ્ય કહે છે, જેમકે પહેરવા-ઓઢવાની વસ્તુઓ, વસ્ત્ર, મકાન, આભૂષણ આદિ. (૫) વીયતરાય- વીર્યનો અર્થ છે સામર્થ્ય-શક્તિ. જે કર્મના પ્રભાવથી જીવ બળવાન, શક્તિશાળી હોવા છતાં તે કોઈ સાધારણ કામ પણ કરી શકે નહીં, તેમજ જે કર્મના ઉદયથી સામર્થ્ય કે શક્તિની પ્રાપ્તિ થતી નથી, તેને વીર્યંતરાય કર્મ કહે છે.
કર્મબંધના કારણોનું કથન શ્રી ભગવતી સૂત્રમાં છે, અન્ય વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે. તથા કર્મ સંબંધી સાંગોપાંગ વર્ણન કમ્મપયડી ગ્રંથમાં અને કર્મગ્રંથના છ ભાગોમાં છે. પ્રદેશ બંધઃ કર્મોના પ્રદેશાગ્ર, ક્ષેત્ર-કાલ અને ભાવ -
। एयाओ मूलपयडीओ, उत्तराओ य आहिया । १६
पएसग्ग खेत्तकाले य, भाव च उत्तर सुण ॥ શબ્દાર્થ - = આ મૂનપયહીશો = મૂળ પ્રકૃતિઓ ૩ત્તર = ઉત્તર પ્રવૃતિઓ અર્થાત્ આઠ કર્મ અને તેના પ્રભેદ આદિ = કહ્યા છે. પણ પ્રદેશાગ્ર = ક્ષેત્ર ને = કાલ ભાવ = ભાવને ઉત્તર = ઉત્તર ને સુખ = ધ્યાનપૂર્વક સાંભળો. ભાવાર્થ-આ(આઠ) કર્મોની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓનું કથન કર્યું છે, હવે તેના પ્રદેશાગ્ર(દ્રવ્ય પરમાણુ પરિમાણ), ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ઉત્તર ગુણોને સાંભળો.
सव्वेसिं चेव कम्माणं, पएसग्गमणंतगं । १७
गठियसत्ताईयं, अंतो सिद्धाण आहियं ॥ શબ્દાર્થ:- સવ્વલિ = જ્ઞાનાવરણીય આદિ સર્વ સંખ્યામાં = કર્મોના પાલ = પ્રદેશાગ્ર, કર્મ પરમાણુ અગતi = અનંત છે દિયસત્તા = ગ્રંથીની સત્તાવાળા અભવ્ય જીવોથી અધિક સિદ્ધાળ = સિદ્ધ સંખ્યાથી અતો= ન્યૂન આદિ = કહ્યા છે. ભાવાર્થ- એક સમયમાં બંધ થનારા સર્વ કર્મોના પ્રદેશાગ્ર એટલે કર્મ-પરમાણુઓ અનંત હોય છે. તે અનંતનું પરિમાણ ગ્રંથિની સત્તાવાળા અર્થાતુ કયારે ય ગ્રંથિભેદ ન કરનારા અભવ્ય જીવોથી અધિક છે અને સિદ્ધોથી ન્યૂન છે.
सव्वजीवाण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - સમ્બનવાન = સર્વ જીવોના સવ્વ = સર્વ = = જ્ઞાનાવરણીયાદિકર્મ સાથે = ગ્રહણ થાય છે છલા = છ દિશાગત, છએ દિશાઓમાં સ્થિત સલ્વેસુ વિ પાસેનું = જીવોના બધા આત્મપ્રદેશો પર સબ્સ = એક સમયમાં બંધાતા કર્મના સર્વ કર્મ પરમાણુઓ સબ્સ = પ્રકૃતિ, સ્થિતિ આદિ સર્વ પ્રકારોથી વદ = બંધાય છે. ભાવાર્થ- બધા જીવો છ એ દિશાઓમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, કર્મ રૂપે બદ્ધ કરે છે. તે બધા કર્મપગલો બંધના સમયે આત્માના સર્વ પ્રદેશોથી સર્વ પ્રકારે (પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગરૂપે) બંધાય જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પૂર્વોક્ત વર્ણનનો ઉપસંહાર કરીને કર્મબંધના ચાર પ્રકારમાંથી પ્રદેશબંધનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
જીવ સમયે-સમયે કષાય અને યોગના નિમિત્તથી અનંત-અનંત કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ ગાથાઓમાં દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ તેનું સ્વરૂપ સમજાવ્યું છે. દ્રવ્યથી–એક સમયમાં ગ્રહણ થતાં તે અનંતા-અનંત કાર્મણ વર્ગણાના પુદગલો અભવ્ય જીવોથી અનંતગુણા હોય છે અને અનંતા સિદ્ધના જીવોથી અર્થાત્ સિદ્ધોની સંખ્યાથી અનંતમા ભાગે ન્યૂન હોય છે. ક્ષેત્રથી– જે રીતે અગ્નિ સ્વયં જે ક્ષેત્રમાં હોય, તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોને અગ્નિરૂપ પરિણત કરે છે. તે જ રીતે જીવ સ્વયં જે આકાશ પ્રદેશો પર અવગાહિત હોય, તે જ આકાશપ્રદેશો પર અવગાહિત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા તે કર્મપુદ્ગલો ક્ષીર-નીરની જેમ આત્મા સાથે એકમેક થઈ જાય છે અર્થાત્ તેનો બંધ સર્વાત્મપ્રદેશોમાં થઈ જાય છે.
કોઈક માન્યતાનુસાર આત્માના આઠ રૂચક પ્રદેશો કર્મથી લિપ્ત થતાં નથી. પરંતુ આ ગાથામાં પ્રયુક્ત સવ્વ સલ્લેખ કર્તા શબ્દ પ્રયોગથી સ્પષ્ટ થઈ જાય છે કે ગ્રહણ કરેલા કર્મ દલિકો સર્વ આત્મપ્રદેશો સાથે બંધાય છે. આ ગાથાંશથી સ્પષ્ટ થાય છે કે આત્માના આઠ રુચક પ્રદેશો કર્મના લેપથી રહિત નથી. સાથે છલા – જીવ છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. એકેન્દ્રિય જીવો, જે લોકના ખૂણામાં હોય, તે જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી પુગલો ગ્રહણ કરે અને શેષ સર્વ જીવો છ દિશામાંથી પુગલો ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા તે પુદ્ગલો કર્મરૂપે પરિણત થાય છે. પણw - પ્રદેશાગ્ર. પરમાગવતેષામાં પરિમા પ્રવેશ | એક સમયમાં ગ્રહણ થતાં પુગલના પરિમાણ પ્રમાણને પ્રદેશાગ્ર કહે છે. જીવ એક સમયમાં અભવ્ય જીવોથી અનંતગુણા અધિક અને સિદ્ધ જીવોથી અનંતમાં ભાગ ન્યૂન પ્રમાણ કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. નડિયાડ્યું– ગ્રંથીના અસ્તિત્વવાળાથી અધિક. જે જીવોને મિથ્યાત્વ મોહનીય કર્મની ગ્રંથીની સત્તા હંમેશાં રહે છે, તેનો અંત કદાપિ થવાનો નથી, તેવા અભવી જીવોને સૂત્રકારે “ચિત્ત' કહ્યા છે. તે ગ્રંથીની સત્તાવાળા જીવોથી અતીત અર્થાત્ અભવી જીવોની સંખ્યાનું ઉલ્લંઘન કરે તેટલી, એક સમયમાં ગ્રહણ થતા કર્મ પુદ્ગલોની સંખ્યા હોય છે. સંતો સિદ્ધાળ :- તે ગ્રહણ થતા પુગલોની સંખ્યા સિદ્ધોની સંખ્યાથી હોય છે. સૂત્રકારે એક
Page #379
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
૩રપ |
Po
સમયમાં ગ્રહણ થતાં કર્મ પુદગલોની સંખ્યાને સમજાવવા અભવી અને સિદ્ધ જીવોની સંખ્યાનો આધાર લીધો છે. એક સમયમાં ગ્રહણ થતાં પુદ્ગલોથી તે બંને પ્રકારના જીવોની સંખ્યા કેટલી ન્યૂનાધિક છે તેનું સ્પષ્ટીકરણ ઉપરોકત ગાથાથી થતું નથી. અન્ય આગમો અને કમ્મપયડી વગેરે ગ્રંથોથી જાણી શકાય છે કે એક સમયમાં ગ્રહણ થતાં પુદ્ગલોની સંખ્યા અભવી જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધ જીવોથી અનંતગુણ હીન હોય છે.
પ્રસ્તુતમાં શ્લોકબદ્ધતાના કારણે સંક્ષિપ્ત કથન કર્યું હોય તેમ સંભવિત છે. આઠ કર્મોનો સ્થિતિબંધઃ१० उदहिसरिसणामाणं, तीसई कोडिकोडीओ।
उक्कोसिया ठिई होइ, अंतोमुहुत्तं जहणिया ॥ શબ્દાર્થ – દિસરિણાનાં = ઉદધિ સદશ નામની એટલે સાગરોપમની ૩સિયા = ઉત્કૃષ્ટ િસ્થિતિ તીસ ત્રીસ કોડિોરીમો = ક્રોડાકોડી હોડું હોય છે પણ = જઘન્ય
તોમુહુ = અંતર્મુહૂર્તની. ભાવાર્થ - [જ્ઞાનાવરણ આદિ કર્મોની] ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
आवरणिज्जाण दुण्डंपि, वेयणिज्जे तहेव य ।
__ अंतराए य कम्मम्मि, ठिई एसा वियाहिया ॥ શબ્દાર્થ- પિબંને વખાણ = આવરણીય(જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય)કર્મોની, તદેવ ય = તથા વેન્નેિ = વેદનીયકર્મની અંતરાણ સ્મૃમિ = અંતરાયકર્મની દિક્ = સ્થિતિ છે સા = આ પ્રમાણે વિવાદિયા = કહી છે. ભાવાર્થ- બે આવરણીયકર્મો(જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય)ની તથા વેદનીય અને અંતરાયકર્મની સ્થિતિ એ પ્રમાણે (પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે) જાણવી જોઈએ. २१ उदहि सरिसणामाणं, सत्तरं कोडिकोडीओ।
मोहणिज्जस्स उक्कोसा, अंतोमुहुत्तं जहणिया ॥ શબ્દાર્થ - મોદળનાસ = મોહનીયકર્મની નજur = જઘન્ય સ્થિતિ સંતોમુહુર્વ = અંતર્મુહૂર્ત છે ૩mસિયા = ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાજિંત્ર સિત્તેર ડિwીઓ = ક્રોડાકોડી દિલ્સરિતા = સાગરોપમની હોય છે. ભાવાર્થ - મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
તેતો સાવના, ૩ોતે વિવાહિત્ય |
ठिई उ आउकम्मस्स, अंतोमुहुत्तं जहणिया ॥ શાર્થ-આ૩ન્મ-આયુષ્યકર્મની તેતી - તેત્રીસ સરોવી = સાગરોપમ વિયર = કહી છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उदहिसरिस णामाणं, वीसई कोडिकोडीओ । णामगोत्ताण उक्कोसा, अट्ठ मुहुत्तं जहण्णिया ॥
| २३
શબ્દાર્થ:- ગમનોજ્ઞાળ = નામ અને ગોત્રકર્મની ગટ્ટુ = આઠ મુહુર્ત્ત = મુહૂર્તની વીસર્ફ = વીસ. ભાવાર્થ f:- નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં આઠ કર્મના સ્થિતિબંધનું નિરૂપણ છે. કષાયોની તીવ્રતા મંદતાના આધારે સ્થિતિબંધ નિશ્ચિત થાય છે. નવૃત્તિસરિસ- સાગરની ઉપમાથી સમજાવી શકાય તેવો કાલ સાગરોપમ કહેવાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યને ઉપમા દ્વારા સમજાવવામાં આવે છે. તેમાં પલ્યની ઉપમાથી એટલે ઊંડા ખાડાની ઉપમાથી સમજાવવામાં આવે તે પલ્યોપમ અને સાગર(સમુદ્ર)ની ઉપમાથી સમજાવવામાં આવે તેને સાગરોપમ કહે છે.
ઉત્સેધાંગુલના માપથી એક જોજન લાંબો, એક જોજન પહોળો અને એક જોજન ઊંડો ખાડો-કૂવો હોય તેમાં દેવકુરુક્ષેત્ર અને ઉત્તરકુરુક્ષેત્રના એક દિવસથી સાત દિવસની ઉંમરના જુગલિયા મનુષ્યના વાળના છદ્મસ્થને દષ્ટિગોચર ન થાય તેવા બારીક ટુકડાથી ઠસોઠસ ભરવામાં આવે, ત્યાર પછી તે કૂવામાંથી સો-સો વર્ષે વાળના એક-એક ટુકડાને કાઢવામાં આવે. આ રીતે વાળના ટુકડા કાઢતાં-કાઢતાં એ કૂવો જેટલા સમયમાં ખાલી થાય તેને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કહે છે. તેમાં અસંખ્યાતા કરોડો વર્ષોનો કાળ થાય છે. તેવા દશ ક્રોડાક્રોડી સૂક્ષ્મ અહ્વા પલ્યોપમનો એક સૂક્ષ્મ અહ્વા સાગરોપમ થાય છે.
જીવોના કર્મની સ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ આદિ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ અને સૂક્ષ્મ અહ્વા સાગરોપમથી માપવામાં આવે છે.
જોડિજોડીઓ- એક ક્રોડનો એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેને એક ક્રોડાક્રોડી કહે છે. દશ ક્રોડને એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેને દશ ક્રોડાક્રોડી કહેવાય છે. જેમ કે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ છે. અહીંયા સિત્તેર ક્રોડને એક ક્રોડથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેને સિત્તેર ક્રોડાક્રોડી કહે છે.
લેખને તહેવ- વેદનીય કર્મની સ્થિતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયકર્મની સમાન છે. આ કથન ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે; વેદનીયકર્મની પણ સમુચ્ચયરૂપે જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે પરંતુ વિશેષ અપેક્ષાએ વેદનીય કર્મના—શાતા વેદનીય અને અશાતા વેદનીય, તે બે ભેદ છે; તેમાં શાતાવેદનીય કર્મબંધના પણ બે પ્રકાર છે. ઈર્યાપથિક શાતાવેદનીય કર્મબંધ અને સાંપરાયિક શાતા વેદનીય કર્મબંધ. તેમાં ઈર્ષ્યાપથિક શાતાવેદનીય કર્મબંધની સ્થિતિ બે સમયની છે અને સાંપરાયિક શાતાવેદનીય કર્મબંધની સ્થિતિ જઘન્ય
Page #381
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૨૭ ]
२४
બાર મુહુર્તની છે. તથા અશાતાવેદનીયની જઘન્ય બંધ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી ત્રણ ભાગ પ્રમાણ હોય છે. આ રીતે સર્વ અવસ્થાઓ(વિભાગ) મળીને વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, તે સ્પષ્ટ થાય છે. તેથી પ્રસ્તુત ગાથા ૧૯-૨૦માં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ તે પ્રમાણે અંતર્મુહૂર્તની કહી છે. શેષ કર્મોની સ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. આઠ કર્મોનો અનુભાગબંધ:न सिद्धाणणंतभागो य, अणुभागा हवंति उ।
सव्वेसु वि पएसग्गं, सव्व जीवेसु अइच्छियं ॥ શબ્દાર્થ – ગજુભા = સર્વ કર્મ સ્કંધોના અનુભાગ અર્થાતુ રસવિશેષસિદ્ધાળ - સિદ્ધ ભગવંતોના
તમા = અનંતમો ભાગ હરિ = હોય છે સબ્સ, લિ = બધા કર્મોના પાલન = પ્રદેશાગ્ર(પરમાણ) સવ્વ જીવે = સર્વ જીવોથી અ છયું = અનંતગુણા અધિક છે. ભાવાર્થ:- સર્વ કર્મસ્કંધોનો અનુભાગ અર્થાત્ રસ વિશેષ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગ પ્રમાણ છે તથા સર્વ કર્મોના પ્રદેશાગ્ર(પ્રદેશ પરિમાણ) સમસ્ત જીવોથી એટલે જીવ સંખ્યાથી અનંતગુણ અધિક છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં કર્મના અનુભાગબંધનું નિરૂપણ છે.કર્મની ફળ આપવાની શક્તિને અનુભાગબંધ કહે છે.
બંધનકાળમાં તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં તીવ્ર-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તે જ અનુભાગબંધ છે.
પ્રત્યેક કર્મ પોતાનું ફળ કર્મદલિકો દ્વારા જ પ્રગટ કરે છે. જીવોના અધ્યવસાય સ્થાનો અસંખ્યાત છે પરંતુ એક-એક અધ્યવસાયસ્થાન દ્વારા અનંતાનંત કર્મદલિકો ગ્રહણ થાય છે અને અનંતાનંત દલિકો એક સાથે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.
એક સમયમાં અનુભવાતા કર્મદલિકો અભવ્ય જીવોથી અનંતગુણા અને સિદ્ધોથી અનંતમાભાગે ન્યૂન હોય છે. પરંતુ સર્વ અનુભાગ સ્થાનના કર્મદલિકો સર્વ જીવોથી અનંતગુણા અધિક હોય છે. કારણ કે અનંત સંસારી જીવો સમયે-સમયે અનંતાનંત કર્મદલિકો ગ્રહણ કરે છે. તેથી તે દલિકો સર્વ જીવોથી અનંતગુણા અધિક થઈ જાય છે. ઉપસંહાર:
तम्हा एएसि कम्माणं, अणुभागा वियाणिया ।
एएसिं संवरे चेव, खवणे य जए बुहो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ -7- તેથી, આ રીતે પff= આ માાં કર્મોના અનુમા'T = અનુભાગ બંધને (પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને પ્રદેશબંધને) વિયાય = જાણીને જુદો = બુધ, પંડિત પુરુષ હં = તેનો સંવરે = સંવર કરવા(આવતા કર્મોને રોકવા)માં હવ = પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવામાં ન= યત્ન કરે.
२५
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ - આ રીતે આ કર્મોના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક તેનો સંવર કરે અને(પૂર્વકૃત કર્મોનો) ક્ષય કરવાનો પ્રયત્ન કરે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથા સમગ્ર અધ્યયનના ઉપસંહારરૂપ છે. તેમાં કર્મપ્રકૃતિના વિશ્લેષણના પ્રયોજનને સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનજી નં વિરતિ, જ્ઞાનનું ફળ વિરતિ છે. કર્મબંધના વિજ્ઞાન દ્વારા જીવ કર્મબંધથી વિરામ પામી સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના કરે છે. કર્મના પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. જે વ્યક્તિ જેવા પરિણામથી કર્મોનો બંધ કરે છે, તેવા ફળ તેને ભોગવવા પડે છે. શુભ કે અશુભ બંને પ્રકારના કર્મો જીવને બંધન રૂપ છે, સંસારરૂપ છે. આ પ્રકારે કર્મસિદ્ધાંતની અચલતાને જે જાણે છે અને તે આ ભવમાં નવા કર્મબંધ ન થાય તેના માટે સાવધાન રહે છે તે ધર્મ પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને આત્મશુદ્ધિ કરે છે. આઠ કર્મોની ઉત્તર પ્રકૃતિ આદિ :|કમ મૂળ કર્મ પ્રકૃતિ | ઉપમા | ઉત્તર પ્રવૃતિ | સ્થિતિબંધ | અનુભાગબંધ ૧ | જ્ઞાનાવરણીય કર્મ | આંખના પાટા પ- મતિ, શ્રુત, જઘ અંતર્મુહૂર્ત | આઠે કર્મોના
સમાન
અવધિ, મન:પર્યવ, ઉ૦ ૩૦ ક્રોડાક્રોડી | એક સમયના
કેવલજ્ઞાનાવરણીય સાગરોપમ અનુભાગ યોગ્ય | ૨ |દર્શનાવરણીય કર્મ | રાજાના દ્વારપાળ ૯િ-ચક્ષુ, અચક્ષુ | જઘ અંતર્મુહૂર્ત | દલિકો અભવ્ય
સમાન
અવધિ, કેવલ દર્શનાવર-૧૦ ૩૦ ક્રોડાકોડી જીવોથી અનંતગુણા, ણીય નિદ્રા, નિદ્રાનિદ્રા, | સાગરોપમ સિદ્ધોથી પ્રચલા, પ્રચલાપ્રચલા
અનંતમાભાગે ન્યૂન થીણદ્ધિ નિદ્રા
છે. સર્વ અનુભાગ | ૩ | વેદનીય કર્મ મધથી લિપ્ત –શાતા અને જઘ અંતઉ૦ ૩૦| યોગ્ય દલિકો સર્વ
તલવાર સમાન અશાતા વેદનીય ક્રોડાકોડી સાગરો| જીવોથી અનંતગુણા | ૪ | મોહનીય કર્મ | મદિરાપાન સમાન ૨૮–દર્શનમોહનીય-૩ ગુજઘન અંતર્મુહૂર્ત | પ્રદેશબંધ
ચારિત્રમોહનીય-૨૫ ] ઉ. ૭૦ ક્રોડાક્રોડી | જીવો ૩, ૪, ૫ કે ૬
૩+ ર૫ = ૨૮ સાગરોપમ | દિશામાંથી આવતા ૫ | આયુષ્ય કર્મ બેડી સમાન ૪-નરકાયુ, જઘ૦ અંતર્મુહૂર્ત | એક ક્ષેત્રાવગાઢ
તિર્યંચાયુ, ઉ૦ ૩૩ સાગરોપમ અનંતાનંત કાર્પણ મનુષ્યાયુ, દેવાયુ
વર્ગણાના દલિકોને એક સમયમાં ગ્રહણ કરે.
Page #383
--------------------------------------------------------------------------
________________
| કર્મ પ્રકૃતિ
| ૩૨૯ |
કમ મૂળ કર્મ પ્રકૃતિ | ઉપમા | ઉત્તર પ્રકૃતિ | સ્થિતિબંધ |
સ્થિતિબંધ | અનુભાગબંધ | ૬ |નામ કર્મ ચિત્રકાર સમાન | ૨-શુભનામ અને
અનુભાગબંધ અશુભનામ જઘ આઠ મુહૂર્ત
અને
ઉ ૨૦ ક્રોડાક્રોડી ૭ |ગોત્ર કર્મ કુંભારના ચાકડા | ૧૬-ઉચ્ચગોત્ર-૮
પ્રદેશબંધ
સાગરોપમ સમાન નીચગોત્ર-૮
પૂર્વવત્ છે. ૮ અંતરાય કર્મ રાજાના ભંડારી | પ–દાન, લાભ, જઘ અંતર્મુહૂર્ત
સમાન
ભોગ, ઉપભોગ અને | ઉ૦ ૩૦ ક્રોડાકોડી વીર્યાતરાય
સાગરોપમાં
વિશેષ - આ અધ્યયનમાં આઠ કર્મોની ૭૧ ઉત્તર પ્રકૃતિનું વર્ણન છે.
છે તેત્રીસમું અધ્યયન સમાપ્ત .
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ચોત્રીસમું અધ્યયન
પરિચય
છે. આ અધ્યયનમાં લેશ્યાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ લેશ્યા છે. તેમાં ૧૧ ધારના માધ્યમથી લેશ્યાનું નિરૂપણ કર્યું છે. લેશ્યા શબ્દના વિવિધ અર્થ છે– શરીરની કાંતિ, તેજ, સૌંદર્ય, જીવની મનોવૃત્તિ, આત્મપરિણામો વગેરે. પ્રસ્તુત પ્રસંગમાં લેશ્યાનો અર્થ “આત્મપરિણામો' છે. કષાયથી અનુજિત આત્મપરિણામોને લેશ્યા કહે છે. લેશ્યાના બે પ્રકાર છે- દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. ભાવલેશ્યા આત્મ પરિણામરૂપ તથા અરૂપી છે અને તે વેશ્યા પરિણામોમાં જે પુગલદ્રવ્ય સહાયક બને તે દ્રવ્યલેશ્યા છે, તે પૌલિક છે. દ્રવ્યલેશ્યા અનુસાર ભાવલેશ્યા અને ભાવલેશ્યા અનુસાર દ્રવ્યલેશ્યા થાય છે. આ રીતે દ્રવ્ય લેશ્યા અને ભાવલેશ્યા બંને પરસ્પર સાપેક્ષ છે. દ્રવ્યલેશ્યા પદુગલિક હોવાથી તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય છે. તે વર્ણાદિનું પરિણમન અત્યંત સૂક્ષ્મપણે થતું હોવાથી પ્રગટપણે તેનો અનુભવ થતો નથી. તેમ છતાં કયારેક તેના કાર્યથી તેનું અનુમાન કરી શકાય છે. જેમ કે ક્રોધી મનુષ્યના ચહેરા પર વ્યાપેલી વ્યગ્રતા, ગાત્રનું કંપન, ઉષ્ણતા વગેરે લક્ષણો ક્રોધના ભાવને સૂચિત કરે છે; તે ભાવો એકાંત ઝેરના સૂચક છે. આજના વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે કે ક્રોધ સમયે શરીરનું લોહી ઝેરમય બની જાય છે. આ અશુભલેશ્યાના લક્ષણો છે. આત્મપરિણામોની શુદ્ધિ-અશુદ્ધિની તરતમતાના આધારે વેશ્યાના છ વિભાગ છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યા. આ છ વેશ્યાઓમાં કૃષ્ણ લેશ્યા અત્યંત અશુદ્ધ છે. ત્યાર પછી લેશ્યાઓમાં ક્રમશઃ અશુદ્ધિ ઘટતી જાય છે. અંતિમ શુક્લલેશ્યા વિશુદ્ધ વેશ્યા છે. સંક્ષેપમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત અને અંતિમ ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. અપ્રશસ્ત વેશ્યા દુર્ગતિનું અને પ્રશલેશ્યા સગતિનું નિમિત્ત બને છે. કોઈ પણ જીવની વેશ્યા અનુસાર તે પરભવનું આયુષ્ય બાંધે છે. જે લેગ્યામાં આયુષ્યનો બંધ થયો હોય, તે જ વેશ્યા મૃત્યુ સમયે આવે છે અને મૃત્યુ સમયે જે વેશ્યા હોય, તે જ વેશ્યાયુક્ત સ્થાનમાં જીવનો જન્મ થાય છે. અર્થાત આયુષ્યબંધ સમયે, મૃત્યુ સમયે અને જન્મ સમયે એક જ વેશ્યા હોય છે. લેશ્યાના નિમિત્તથી કર્મોની સ્થિતિ અને અનુભાગબંધ નિશ્ચિત થાય છે. આ રીતે જીવનો વેશ્યા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેના લક્ષણો, સ્થિતિ વગેરે જાણકારી સાધકોને
Page #385
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
ચોત્રીસમું અધ્યયન
લેશ્યા
लेसज्झयणं पवक्खामि, आणुपुव्वि जहक्कमं । छण्हंपि कम्म लेसाणं, अणुभावे सुणेह मे ॥
અધ્યયન પ્રારંભઃ
१
શબ્દાર્થ :- આબુધ્નિ = આનુપૂર્વી, અનુક્રમ હમ = યથાક્રમથી તેસાયળ = લેશ્યા અધ્યયનનું પવસ્વામિ = વર્ણન કરીશ છન્દપિ = છએ મ્મોસાળ = કર્મલેશ્યાઓના અણુમાવે - સમ્યક્ સ્વરૂપ મે = મારી પાસેથી સુભેદ = સાંભળો.
=
૩૩૧
ભાવાર્થ :- હું લેશ્યા અધ્યયનનું પ્રરૂપણ કરીશ જેમાં છએ કર્મલેશ્યા સંબંધી વિવિધ ભાવોનું ક્રમપૂર્વક વર્ણન છે, તેને તમે મારી પાસેથી સાંભળો.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં લેશ્યા સંબંધી વિષયોના નિરૂપણની પ્રતિજ્ઞા છે.
લેશ્યા– (૧) જેના દ્વારા કર્મો આત્મા સાથે શ્લેષને પ્રાપ્ત કરે, આત્મા સાથે ચોંટે, તેને લેશ્યા કહે છે. તેથી લેશ્યા કર્મ અને આત્માનું જોડાણ કરાવનાર દ્રવ્ય છે. (૨) કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી થતાં આત્માના પરિણામ, તે લેશ્યા છે.
कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रवर्त्तते ॥
જેમ સ્ફટિક મણિ સ્વયં શ્વેત, નિર્મળ અને પારદર્શક છે. તેની પાસે જે વર્ણની વસ્તુ હોય, તે રંગને સ્ફટિક ધારણ કરે છે. તે જ રીતે કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી નિર્મળ એવો આત્મા પણ તે તે પરિણામોને ધારણ કરે છે, તેને લેશ્યા કહે છે. (૩) વૈષાયાનુગિત યોજ પરિણામ સેવાઃ । કષાયથી અનુરંજિત યોગના પરિણામ તે લેશ્યા. કૃષ્ણ, નીલ અને કાપોત; તે ત્રણ અવિશુદ્ધ ભાવ લેશ્યા છે અને તેજો, પદ્મ અને શુક્લ તે ત્રણ વિશુદ્ધ ભાવ લેશ્યા છે.
તેરમા સયોગી કેવળી ગુણસ્થાનક સુધી લેશ્યાઓનો સદ્ભાવ રહે છે. જ્યારે આત્મા અયોગી બને છે અર્થાત્ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, તે જ સમયે તે લેશ્યાઓથી રહિત થઈ જાય છે.
આ અધ્યયનમાં દ્રવ્ય લેશ્યાના છ ભેદનું વિસ્તારપૂર્વક વર્ણન છે. મનુષ્ય અને તિર્યંચમાં દ્રવ્ય લેશ્યાનું પરિવર્તન થતું રહે છે. દેવતા અને નૈરયિકોમાં દ્રવ્ય લેશ્યા અવસ્થિત(જીવન પર્યંત એકસરખી) હોય છે. મ્મતેસઁ– કર્મોની સ્થિતિનું એટલે સ્થાયિત્વનું કારણ લેશ્યાઓ છે. જ્મસ્થિતિ હેતવો તેયાઃ । કર્મોની સાથે લેશ્યાઓનો ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે, તેથી સૂત્રકારે કર્મલેશ્યા શબ્દપ્રયોગ કર્યો છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૭ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દ્વારગાથા :
णामाई वण्ण-रस-गंध, फास-परिणामलक्खणं ।
ठाणं ठिई गई चाउं, लेसाणं तु सुणेह मे ॥ શબ્દાર્થ – સાઈ = લેશ્યાઓના ગાનારું = નામ વMા = વર્ણ રસ = રસ ધ = ગંધ છાસ = સ્પર્શ રામ= પરિણામ તi = લક્ષણ અi = સ્થાનકિ સ્થિતિ પરું = ગતિ માકં = આયુ. P = તે મારી પાસેથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- આ વેશ્યાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય(આ કારોના માધ્યમથી) મારી પાસેથી સાંભળો. વિવેચન :
આ ગાથામાં લેશ્યાઓના વિસ્તૃત વર્ણન માટે ૧૧ ધારોનો ઉલ્લેખ છે. (૧) નામધાર (૨) વર્ણદ્વાર (૩) રસદ્વાર (૪) ગંધદ્વાર (૫) સ્પર્શદ્વાર (૬) પરિણામદ્વાર (૭) લક્ષણદ્વાર (૮) સ્થાનદ્વાર (૯) સ્થિતિદ્વાર (૧૦) ગતિદ્વાર અને (૧૧) આયુષ્યદ્વાર. (૧) નામ દ્વાર:
किण्हा णीला य काऊ य, तेऊ पम्हा तहेव य ।
सुक्कलेसा य छट्ठा य, णामाइं तु जहक्कम ॥ શબ્દાર્થ - ગદમ = યથાક્રમેષ્ઠિ = કૃષ્ણલેશ્યા = નીલલેશ્યા 18 = કાપોતલેશ્યા તે = તેજોલેશ્યા પા = પઘલેશ્યા છઠ્ઠા = છકી સુતેલા = શુક્લલેશ્યા. ભાવાર્થ – વેશ્યાઓના નામનો ક્રમ આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોલેશ્યા (૫) પડ્યૂલેશ્યા અને (૬) શુક્લલેશ્યા. (ર) વર્ણ દ્વાર:
जीमूयणिद्धसंकासा, गवलरिट्ठग-सण्णिभा ।
खंजंजणणयण णिभा, किण्हलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - વાળો = વર્ણની અપેક્ષાએ વિઠ્ઠલા = કૃષ્ણલેશ્યા મૂળિસંવાલા = જીમૂતસ્નિગ્ધ સમાન અર્થાતુ જળથી ભરેલા મેઘ(વાદળા) સમાન વારિકા-ઉભા = ગવલરિષ્ટ સમાન અર્થાત્ ભેંસના શિંગડા તથા અરીઠાના રંગ સમાન હાંના પાયામાં = ગાડાના ખંજન, કાજલ અને આંખની કીકી સમાન. ભાવાર્થ:- કૃષ્ણલેશ્યા- જળથી ભરેલા વાદળા, ભેંસના શિંગડા, અરીઠા, ગાડાના ખંજન, કાજલ અને આંખની કીકી સમાન કૃષ્ણવર્ણની હોય છે.
णीलासोगसंकासा, चासपिच्छ समप्पभा । वेरुलियणिद्धसंकासा, णीललेसा उ वण्णओ ॥
Page #387
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૩૩૩ ]
શબ્દાર્થ -ૌલાનોન-સંવાલા – નીલા રંગના અશોકવૃક્ષ સમાન વાપસનપૂબ = ચાસ પક્ષીની પાંખની કાંતિ સમાન વેનિયન સંવાલા = વૈડુર્યમણિ સમાન સ્નિગ્ધ. ભાવાર્થ :- નીલલેશ્યા- નીલ અશોકવૃક્ષ સમાન, ચાસ પક્ષીની પાંખો સમાન તેમજ સ્નિગ્ધ(મોહક) વૈર્યરત્ન સમાન નીલા(શેવાળીયા) વર્ણવાળી હોય છે. ह अयसीपुप्फ संकासा, कोइलच्छद सण्णिभा ।
पारेवयगीवणिभा, काऊलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ – અયરીપુષ્પાંજલિ = અળશીના ફૂલ સમાન ફર્નચ્છદાન = કોયલની પાંખ સમાન પારેવાવાભ = કબૂતરની ડોક સમાન. ભાવાર્થ - કાપોતલેશ્યા- અળસીના ફૂલ, કોયલની પાંખ અને કબૂતરની ડોક સમાન, કથ્થાઈ તેમજ નીલા(આકાશના) વર્ણવાળી હોય છે.
હિંગુનયથાસંવાલા, તળાવંસીમાં
सुयतुंड पईवणिभा, तेऊलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - હિંગુતયથાર સંવાસા = હિંગળો, ધાતુ અથવા ગેરૂ સમાન તUTIક્વામ = ઉગતા સૂર્ય સમાન સુવતું પળમા = પોપટની ચાંચ સમાન, પ્રદિપ્ત શિખા સમાન. ભાવાર્થ - તેજોલેશ્યા- હિંગળો તથા ગેરુ આદિ ધાતુ, ઉગતા સૂર્ય, પોપટની ચાંચ અને દીપશિખા સમાન લાલ વર્ણવાળી હોય છે.
हरियाल भेयसंकासा, हलिद्दाभेयसमप्पभा ।
सणासण कुसुमणिभा, पम्हलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - દરિયાન-મેયસં@ાસા = હરતાલના ટુકડા સમાન દરિદાબેય સમખમાં = હળદરના ટુકડા સમાન સ Fછુસુમમા = શણ અને અસન નામની વનસ્પતિના ફૂલ સમાન. ભાવાર્થ:- પાલેશ્યા- હરિતાલના ટુકડા, હળદરના ટુકડા, શણ અને અસન (બીજક)ના ફૂલ સમાન પીળા વર્ણવાળી હોય છે.
संखंककुंद संकासा, खीरपूर समप्पभा ।
रययहार संकासा, सुक्कलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ – હિંદ સંવાલા = શંખ અને અંક નામનું રત્ન વિશેષ તથા કુંદપુષ્પ સમાન હીરપૂર સમપ્યમા = દૂધની ધારા સમાન રથયાર સંવાલા = રજત અર્થાત્ ચાંદીના હાર સમાન. ભાવાર્થ :- શુક્લલેશ્યા- શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, દૂધની ધારા, ચાંદીનો હાર-માળા સમાન, સફેદ વર્ણ- વાળી હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં છએદ્રવ્યલેશ્યાના છ પ્રકારના વર્ગોનું કથન, તે તે વર્ણવાળા પદાર્થોની ઉપમાથી
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કર્યું છે. કૃષ્ણલેશ્યાનો વર્ણ કાળો, નીલલેશ્યાનો નીલો(હરો), કાપોતલેશ્યાનો ભૂખરો તેમજ (આકાશ જેવો, આસમાની), તેજો વેશ્યાનો લાલ, પાલેશ્યાનો પીળો અને શુક્લલશ્યાનો સફેદ વર્ણ હોય છે. તે તે લેશ્યાના આત્મપરિણામોમાં તે તે વર્ણના પુદગલો સહાયક બને છે. (૩) રસદ્વાર :
जह कडुयतुंबगरसो, किंबरसो कडुयरोहिणि रसो वा ।
__एत्तो वि अणंतगुणो, रसो य किण्हाए णायव्वो ॥ શબ્દાર્થ – નર = જેમ પુરતુiારણો = કડવા તુંબડાનો રસ ળિ વરસો = લીંમડાનો રસ
હુ-હિર - કડવી રોહિણીની છાલનો રસોનિક તેનાથી પણ અત!Iળો = અનંતગુણો જિલ્લા = કૃષ્ણલેશ્યાનો રસ = રસ ગાળો = જાણવો જોઈએ.
ભાવાર્થ:- કડવી તુંબડીનો રસ, લીંમડાનો રસ, કડવી રોહીણી (ઔષધિવિશેષ)ની છાલનો રસ જેવો કડવો હોય, તેનાથી અનંતગુણો અધિક કડવો કૃષ્ણલેશ્યાનો રસ જાણવો જોઈએ. । जह तिगडुयस्स य रसो, तिक्खो जह हरिथपिप्पलीए वा ।
एत्तो वि अणंतगुणो, रसो उ णीलाए णायव्वो ॥ શદાર્થ:- તિહુક્સ = ત્રિક(સુંઠ, મરી, પીપર)નો સ્થિખિલી = ગજ-પીપર, ઔષધિ વિશેષનો તિજો = તીક્ષ્ણ, તીખો હોય છે જીલા = નીલલેશ્યાનો નાયબ્બો = જાણવો જોઈએ. ભાવાર્થ:- ત્રિક(સૂંઠ, મરી, પીપર)નો રસ અથવા ગજપીપરનો રસ જેવો તીખો હોય છે, તેનાથી અનંતણો અધિક તીખો નીલલેશ્યાનો રસ જાણવો જોઈએ.
जह तरुण अंबगरसो, तुवर कविट्ठस्स वावि जारिसओ ।
एत्तो वि अणतगुणो, रसो उ काऊए णायव्वो ॥ શબ્દાર્થ -તપ-વરસો - કાચી કેરીનો રસવાવિ અથવા ગારિસ જેવોતુનવિકલ્સ = તુરા કોઠાનો વIણ = કાપોતલેશ્યાનો. ભાવાર્થ:- કાચી કેરીનો રસ, તુરા કોઠાનો રસ જેવો કસાયેલો-તૂરો અને ખાટો હોય છે, તેનાથી અનંતગુણો અધિક તુરો અને ખાટો કાપોતલેશ્યાનો રસ જાણવો જોઈએ.
जह परिणयंबग रसो, पक्ककविट्ठस्स वावि जारिसओ । १३
एत्तो वि अणंतगुणो, रसो उ तेऊए णायव्वो ॥ શબ્દાર્થ - પરિણાંવ રો = પાકી કેરીનો રસ પર વિક્સ = પાકેલા કોઠાના ફળનો રસ(ખટમીઠો) તે = તેજોલેશ્યાનો. ભાવાર્થ:- પાકી કેરીનો રસ, પાકેલા કોઠાના ફળનો રસ જેવો ખટ-મીઠો હોય છે, તેનાથી અનંતગુણો અધિક ખટ-મીઠો તેજોલેશ્યાનો રસ જાણવો જોઈએ.
Page #389
--------------------------------------------------------------------------
________________
લેયા
[ ૩૩૫ ]
१४ वरवारुणीए व रसो, विविहाण व आसवाण जारिसओ ।
महुमेरयस्स व रसो, एत्तो पम्हाए परएणं ॥ શબ્દાર્થ:- વરવા = વરવાણીનો રસ, ઉચ્ચ પ્રકારની મદિરાનો રસ વિવિલાપ = વિવિધ પ્રકારના માસવાણ = આસવોનો રસ મધુમેરાલ્સ = મધ અને મૈરેયકનો રસ પ૨પણ = અનંતગુણો અધિક પલ્ફા = પદ્મવેશ્યાનો. ભાવાર્થ:- ઉત્તમ મદિરાનો રસ, ફુલોમાંથી બનાવેલા વિવિધ આસવોનો રસ, મધનો અને મૈરેયકનો રસ જેવો મીઠો-કસાયેલો હોય છે, તેનાથી અનંતગુણો અધિક તૂરાશ સહિતનો મધુર રસ પાલેશ્યાનો જાણવો જોઈએ. का खजूर मुद्दियरसो, खीररसो खण्ड सक्कररसो वा ।
एत्तो वि अणंतगुणो, रसो उ सुक्काए णायव्वो ॥ શબ્દાર્થ -રાજૂર ખજૂરનો મુદિયરોગ દ્રાક્ષનો રસહીરરતો ખીરનો રસરાઇલ્સરરો = ખાંડ અને સાકરનો રસ સુજાણ = શુક્લલશ્યાનો. ભાવાર્થ:- ખજૂર અને દ્રાક્ષનો રસ, ખીરનો રસ(દૂધનો સ્વાદ) અથવા ખાંડ અને સાકરનો રસ જેવો મધુર હોય છે, તેનાથી અનંતગુણો મધુર રસ શુક્લલશ્યાનો જાણવો જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં છએ વેશ્યાના રસનું કથન ઉપમા સાથે કર્યું છે.
કૃષ્ણલેશ્યાનો કડવો, નીલલેશ્યાનો તીખો, કાપોતલેશ્યાનો તૂરો-ખાટો, તેજોવેશ્યાનો ખટમીઠો, પઘલેશ્યાનો તૂરો-મધુર તથા શુક્લલશ્યાનો મધુર રસ હોય છે. (૪) ગંધ દ્વાર :मह जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स ।
एत्तो वि अणतगुणो, लेसाण अपसत्थाण ॥ શબ્દાર્થ :- ૬ = જે રીતે મિકસ = ગાયના મરેલા શરીરની = ગંધ સુધા-નડર્સ મરેલા કૂતરાના શરીરની દુર્ગધ હિનડસ = મરેલા સર્પના શરીરની દુર્ગધ અપરસ્થાઈ નેતા = અપ્રશસ્ત વેશ્યાઓની(કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાની). ભાવાર્થ - મરેલી ગાય, મરેલો કૂતરો અને મરેલા સર્ષની જેવી દુર્ગધ હોય છે, તેનાથી અનંતગુણી અધિક દુર્ગધ ત્રણ અપ્રશસ્ત(કૃષ્ણ, નીલ, કાપોત) લેશ્યાઓની હોય છે. १७ जह सुरहि कुसुमगंधो, गंधवासाण पिस्समाणाणं ।
- एत्तो वि अणतगुणो, पसत्थ लेसाण तिण्हं पि ॥ શબ્દાર્થ:-સુરહિ- સુગંધિત સુમધો ફૂલોની સુગંધ વિશ્વમળ ઘસાતા જવાબ
Page #390
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
= ચંદન આદિ સુગંધિત પદાર્થોની જેવી સુગંધ હોય છે તિ૬ = ત્રણે ય પત્થાન = પ્રશસ્ત લેશ્યાઓની (તેજોલેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યાની) ભાવાર્થ:- સુગંધિત પુષ્પ અને ઘસાતા ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોની જેવી સુગંધ હોય છે, તેનાથી અનંતગુણી અધિક સુગંધ ત્રણે ય પ્રશસ્ત લેશ્યાઓ(તેજો, પધ, શુક્લ)ની હોય છે. વિવેચન - - પ્રસ્તુત ગાથાઓમાં છએ વેશ્યાના પુદ્ગલોની ગંધનું નિરૂપણ છે. અપ્રશસ્ત ત્રણ વેશ્યાઓની (કૃષ્ણ, નીલ, કાપોતની) ગંધ દુર્ગધિત દ્રવ્યોથી પણ અનંતગુણી અનિષ્ટ હોય છે. અહીં કાપોત, નીલ અને કૃષ્ણ આ વ્યુત્કમથી અપ્રશસ્ત લેશ્યાઓમાં દુર્ગધનું તારતમ્ય સમજવું જોઈએ. કારણ કે કૃષ્ણ, નીલ અને કાપોત, તે ત્રણે અશુભ લેશ્યાઓમાં ક્રમશઃ વિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. તેથી દુર્ગધની અપેક્ષાએ કાપોતલેશ્યાથી નીલલેશ્યાની દુર્ગધ અનંતગુણી અધિક અને નીલલેશ્યાથી કૃષ્ણલેશ્યાની દુર્ગધ અનંતગુણી અધિક હોય છે. તે જ રીતે ત્રણ પ્રશસ્ત વેશ્યાઓની ગંધ સુગંધિત દ્રવ્યોથી અનંતગુણી છે. જેમાં તેજો, પદ્મ, શુક્લ તે ત્રણે ય પ્રશસ્ત લેશ્યાઓમાં પણ સુગંધનું તારતમ્ય ક્રમશઃ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતર સમજવું જોઈએ. (૫) સ્પર્શ દ્વાર :
जह करगयस्स फासो, गोजिब्भाए व सागपत्ताणं ।
एत्तो वि अणंतगुणो, लेसाणं अपसत्थाणं ॥ શબ્દાર્થ –ાયસ = કરવતનો વિશ્વાણ = ગાયની જીભનો લાપત્તા = શાકના વેલાઓના પાંદડાઓનો, પIો = સ્પર્શ કર્કશ, ખરબચડો, મળતો = અનંતગુણો અધિક કર્કશ, ખરબચડો. ભાવાર્થ:- કરવત, ગાયની જીભ અને શાકના પાંદડાઓનો સ્પર્શ જેવો ખરબચડો હોય છે, તેનાથી અનંતગુણો ખરબચડો સ્પર્શ ત્રણે ય અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે.
जह बूरस्स व फासो, णवणीयस्स व सिरीसकुसुमाणं ।
एत्तो वि अणतगुणो, पसत्थ लेसाण तिण्ह पि ॥ શબ્દાર્થ - વૂર = બૂર નામની વનસ્પતિનો સ્પર્શ ખવાયત્ત = નવનીત, માખણનો સ્પર્શ સિરીસાસુનાળ = શિરીષના ફૂલોનો તો = સ્પર્શ કોમળ તિ૬ પિ= ત્રણે ય. ભાવાર્થ – બૂર નામની વનસ્પતિનો, માખણનો અને શિરીષના ફૂલોનો સ્પર્શ જેવો કોમળ, મુલાયમ હોય છે, તેનાથી અનંતગુણો મુલાયમ સ્પર્શ ત્રણે ય પ્રશસ્ત વેશ્યાઓનો હોય છે. વિવેચન : -
પ્રસ્તુત બે ગાથામાં છએ વેશ્યાના પગલોના સ્પર્શનું કથન છે. ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓનો સ્પર્શ કરવત જેવી ખરબચડી વસ્તુથી અનંતગુણો અધિક ખરબચડો હોય છે. અહીં પણ ગંધની જેમ કાપોત, નીલ અને કૃષ્ણ આ વ્યુત્ક્રમથી અપ્રશસ્ત વેશ્યાઓના સ્પર્શમાં ક્રમશઃ અનંતગુણી તરતમતા સમજવી જોઈએ. ત્રણ પ્રશસ્ત વેશ્યાઓનો સ્પર્શ માખણ જેવી કોમળ વસ્તુથી અનંતગુણો અધિક મુલાયમ હોય છે. જે તેજો, પધ, શુક્લ તે ત્રણ લેશ્યામાં ઉત્તરોત્તર અધિક સમજવું.
Page #391
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
(૬) પરિણામ દ્વાર :
|२०| दुसओ तेयालो वा, लेसाणं होइ परिणामो ॥
तिविहो व णवविहो वा, सत्तावीसइ विहेक्कसिओ वा ।
શબ્દાર્થ:-ોસાળ = આ છએ લેશ્યાઓના તિવિદ્દો-ત્રણ સત્તાવીસવિદ = સત્યાવીસ
સીઓ
=
- એક્યાસી ફુલો તેવાતો = બસો તેંતાળીસ પ્રકારના પરિણામો = પરિણામ હોદ્દ = હોય છે. ભાવાર્થ :- આ છએ લેશ્યાઓના ત્રણ, નવ, સત્યાવીસ, એક્યાસી અથવા બસો તેંતાળીસ પ્રકારના પરિણામ હોય છે.
વિવેચનઃ
૩૩૭
પ્રસ્તુત ગાથામાં લેશ્યાના પરિણામોનું કથન છે.
લેશ્યા આત્મપરિણામ—અધ્યવસાયરૂપ છે. અધ્યવસાયોના અસંખ્યાત સ્થાનો છે તેથી લેશ્યામાં પણ અસંખ્યાત પ્રકારની તરતમતા હોય છે. તેમ છતાં સૂત્રકારે અહીં સમજાવવા માટે લેશ્યાના પરિણામોના ત્રણ, નવ આદિ ભેદ કહ્યા છે.
પ્રત્યેક લેશ્યાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ હોય છે. આ ત્રણ ભેદમાં પણ પોતપોતાના સ્થાનોમાં તરતમતાનો જ્યારે વિચાર કરવામાં આવે, ત્યારે તે જઘન્ય આદિ પ્રત્યેકના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તે ત્રણ ભેદ થાય છે. આ રીતે ૩ × ૩ = ૯ ભેદ થાય છે. તે નવમાં પણ પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૨૭ ભેદ થાય છે. તે ૨૭માં પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૮૧ ભેદ થાય છે અને તે ૮૧માં પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૨૪૩ ભેદ થાય છે. પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે– તિવિહં વા ખવવિધ વા સત્તાવીસવિદ वा इक्कासीइविहं वावि तेयालदुसयविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमइ, વં હલેસા નાવ સુતેલા । કૃષ્ણલેશ્યાથી શુક્લલેશ્યા પર્યંતની છએ લેશ્યા ૩, ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે ઘણા-ઘણા પ્રકારના પરિણામરૂપે પરિણમે છે.
(૭) લક્ષણ દ્વાર ઃ
२१
=
पंचासव पवत्तो, तीहिं अगुत्तो छसु अविरओ य । तिव्वारंभ परिणओ, खुद्दो साहस्सिओ णरो ॥ णिद्धंस परिणामो, णिस्संसो अजिइंदिओ । एयजोग समाउत्तो, किण्हलेसं तु परिणमे ॥
२२
શબ્દાર્થ:- પંચાસવ-પવત્તો = પાંચ આસવમાં પ્રવૃત્તિ કરનાર તીěિ = ત્રણ ગુપ્તિઓથી અનુત્તો= અગુપ્ત(મન, વચન, કાયાથી આત્માનું ગોપન ન કરનાર) જીતુ = છ કાયના જીવો અંગે અવિર= અવિરત(છકાય જીવોની વિરાધના કરનાર) તિન્નારમ-પરિણઓ – તીવ્ર ભાવોથી આરંભાદિ કરનાર વુદ્દો = ક્ષુદ્ર, તુચ્છ સાહસિઓ = સાહસિક બિલ પરિણામો =નિર્દયતાના પરિણામવાળો ખ્રિસંસો
નૃશંસ, ક્રૂર અધિવિગો = અજિતેન્દ્રિય દ્યનો સમાઽત્તો - આ ઉપરોક્ત પરિણામોથી યુક્ત
=
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
R)
२४)
જો = માણસ વિહર્તi - કૃષ્ણલેશ્યાના રણને પરિણામવાળો હોય છે. ભાવાર્થ - પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અગુપ્ત, છકાય જીવોનો વિરાધક, તીવ્ર ભાવથી આરંભ-સમારંભના કાર્ય કરનાર, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, કૂર પરિણામી, અજિતેન્દ્રિય ઇત્યાદિ પરિણામોથી જે યુક્ત હોય, તે પુરુષ કૃષ્ણલેશ્યાના પરિણામવાળો હોય છે, અર્થાત્ આવા પરિણામો તે કૃષ્ણલેશ્યાનું લક્ષણ છે. ૨૧–રર .
इस्सा अमरिस अतवो, अविज्जमाया अहीरिया । गेही पओसे य सढे, पमत्ते रसलोलुए सायगवेसए य ॥ आरंभाओ अविरओ, खुद्दो साहस्सिओ णरो ।
एयजोगसमाउत्तो, णील लेसं तु परिणमे ॥ શબ્દાર્થ:- રૂા = ઈર્ષાળુ અમરિસ = અમર્ષ, કદાગ્રહી અતવો = તપસ્યા ન કરનાર અવિન્ન = અવિદ્યા- વાળો, અજ્ઞાની માયા = માયાવી સહીરિયા = નિર્લજ્જ હી = વિષય કષાયમાં વૃદ્ધિ ભાવ રાખનાર પોતે = પ્રદ્વેષ કરનાર સ૮ = શઠ, ધૂર્ત, ઠગ પકd = પ્રમાદી રસોઈ = રસલોલુપી સાયવેસ = શાતાગવેષક, સુખની શોધ કરનાર બારમા વિરબો = આરંભથી નિવૃત્ત ન થનાર જાતનેસં - નીલલેશ્યાના પરિણામે = પરિણામવાળો થાય છે. ભાવાર્થ :- ઈર્ષાળ, ડંખીલો, તપસ્યા ન કરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયાસક્ત, પ્રદ્વેષી, શઠ, પ્રમાદી, રસલોલપી, સુખ-શાતાનો ગવેષક, આરંભથી અનિવૃત્ત, ક્ષુદ્ર બુદ્ધિવાળો, વગર વિચાર્યું કામ કરનાર, ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ નીલલેશ્યાના પરિણામવાળો હોય છે. ૨૩૨૪ II, । वंके वंकसमायरे, णियडिल्ले अणुज्जुए ।
पलिउंचगओवहिए, मिच्छादिट्ठी अणारिए ॥ उप्फालगदुट्ठवाई य, तेणे यावि य मच्छरी ।
एयजोगसमाउत्तो काउलेस तु परिणमे ॥ શબ્દાર્થ:- વ = વક્ર, કુટિલ વચન બોલનાર વંસમારે = વક્ર આચરણ કરનાર
નિસ્તે ગાઢમાયા, છળ કપટ કરનાર, મનથી વક્ર અનુપુર = સરળતા રહિત પાંચ = પોતાના દોષો છુપાવનાર વહિપ = ઔપધિક, સર્વત્ર છલ-છદ્મનો પ્રયોગ કરનાર, પરિગ્રહી મિચ્છાવિઠ્ઠી મિથ્યાષ્ટિ અનારિ= અનાર્ય૩Mali-૬૬વર્ડ = મર્મભેદી વચન બોલનારતે = ચોર મછરી મત્સરી(બીજાની ઉન્નતિ જોઈ ન શકનાર) વાડજો = કાપોતલેશ્યાના પરિણામે = પરિણામવાળો થાય છે. ભાવાર્થ:- વક્ર વચન બોલનાર, વક્ર આચરણ કરનાર, છળકપટ કરનાર, સરળતા રહિત, સ્વદોષોને છુપાવનાર, સર્વત્ર છળ-કપટનો પ્રયોગ કરનાર, પરિગ્રહી, મિથ્યાદષ્ટિ, અનાર્ય મર્મ ભેદી વચન બોલનાર, ચોર, બીજાની ઉન્નતિ સહન ન કરી શકનાર ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ કાપોતલેશ્યાના પરિણામવાળો હોય છે.
___णीयावित्ती अचवले, अमाई अकुऊहले ।
विणीयविणए दंते, जोगव उवहाण ॥
Re
ર૭
Page #393
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
|२८|
परिणमे ॥
पियधम्मे दढधम्मे, अवज्ज भीरु हिएसए । एयजोग समाउत्तो, तेउलेसं तु शGधार्थ :- णीयावित्ती= नम्र वृत्तिवाणा, भउंझर रहित अचवले थपसता रहित अमाई = भाया रहित अकुऊहले = डुतूहल आहि न डरनार विणीय- विणए विनयवान, परम विनयमति डरनार दंते = इन्द्रियोनुं हमन ५२नार जोगवं = योगवान, योग सिद्ध, भन, वयन भने डायाने वशमां राजनार स्वाध्याय खहिभां रत रहेनार उवहाणवं उपधानवान, तप २नार पियधम्मे = प्रिय धर्मा, धर्मभां प्रेम राजनार दढधम्मे = दृढधर्मा, धर्मभां दृढ रहेनार अवज्जभीरू अवद्यालीरु, पापथी डरनार हिए सए - हितैषी, जधा प्राणीखोनुंडित ४२छनार तेउलेसं तेभेदेश्याना परिणमे परिशाभवाणा होय छे. भावार्थ :- नम्र, अयपस, सभायी, अद्भुतूहली, परम विनय डरनार, इन्द्रियोनुं हमन डरनार, યોગનિષ્ઠ, સમયે-સમયે તપસ્યા કરનાર, પ્રિયધર્મી, દઢધર્મો, પાપભીરુ, સર્વ જીવોના હિતૈષી ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ તેજોલેશ્યાના પરિણામવાળો હોય છે.
| २९
पयणु कोहमाणे य, मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं ॥ तहा पयणुवाई य, उवसंते जिइंदिए । एयजोग समाउत्तो, पम्हलेसं तु परिणमे ॥
=
=
३३८
|३०|
AGEIर्थ :- पयणु-कोहमाणे = अस्य ओघवाणा, अस्य मानवाणा पयणुए माया-लोभे = अस्प भाया ने अप सोलवाना पसंतचित्ते प्रशांत वित्तवाणा, दंतप्पा = छान्तात्मा, पोताना आत्मानं (न्द्रियोन) हमन ४२नार पयणुवाई प्रतनुवाही, परिमित जोसनार उवसंते = उपशांत जिइंदिए = = नितेन्द्रिय पम्हलेसं = पद्मवेश्याना परिणमे = परिशाभवाणो होय छे.
ભાવાર્થ :- अल्प डोध, मान, भाया भने सोलवाणा, प्रशांतचित्त, आत्मानुं हमन डरनार, योगनिष्ठ, તપસ્યા કરનાર, અલ્પભાષી, ઉપશાંત અને જિતેન્દ્રિય ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ પદ્મલેશ્યાના परिलाभ - वाणो होय छे. ॥ २८-३० ॥
३१
अट्टरुद्दाणि वज्जित्ता, धम्म सुक्काणि झायए । पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥ सरागे वीयरागे वा, उवसंते जिइंदिए । एयजोग समाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥
|३२
=
शGEार्थ :- अट्ट-रुद्दाणि = आर्तध्यान भने रौद्रध्यान वज्जित्ता छोडीने धम्म-सुक्काणि धर्मध्यान अने शुलध्यान झायए= ध्यान रे छे समिए = पांय समितिखोथी युक्त गुत्तिसु = ए गुप्तिमोथी गुत्ते = गुप्त सरागे सरागी, अल्प रागी वीयरागे = वीतरागी सुक्कलेसं = विशिष्ट शुडलसेश्याना परिणमे = परिशाभवाणो होय छे.
ભાવાર્થ :- આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન, પ્રશાંતચિત્ત
Page #394
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અને આત્માનું દમન કરનાર, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, અલ્પ રાગી કે વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય, ઇત્યાદિ લક્ષણોથી યુક્ત જીવ શુક્લલેશ્યાના પરિણામવાળા હોય છે.૩૧૩રા વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં વેશ્યાઓના લક્ષણોનું નિરૂપણ છે.
લેશ્યા આત્મપરિણામરૂપ છે અને આત્માના પરિણામો અરૂપી હોય છે, તેમ છતાં તે તે પરિણામવાળા જીવોની બાહ્ય પ્રવૃત્તિના આધારે તે તે વેશ્યાઓને જાણી શકાય છે.
છ એ વેશ્યાના પરિણામો ક્રમશઃ ઉત્તરોત્તર શુદ્ધ, વિશુદ્ધ થતાં જાય છે. પૂર્વાચાર્યોએ છ લશ્યાના પરિણામોને જાંબુવૃક્ષના દષ્ટાંતથી સમજાવ્યા છે.
છ મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જાંબવૃક્ષને જોઈને છએ મિત્રોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. જાંબુ મેળવવા માટે છ મિત્રોએ પોત પોતાની ભિન્નભિન્ન વિચારધારા પ્રગટ કરી.
પ્રથમ મિત્રે કહ્યું– જાંબુવૃક્ષને કાપીને આપણે અઢળક જાંબુ મેળવીએ અને આપણી ઈચ્છાપૂર્તિ કરીએ. બીજા મિત્રે કહ્યું– સમસ્ત વૃક્ષને શા માટે કાપવું? વૃક્ષના જે વિભાગમાં જાંબુ છે તે મોટી મોટી શાખાને કાપવાથી જાંબુ મળી જશે, ત્રીજા મિત્રે કહ્યું– મોટી શાખાને કાપવાની પણ જરૂર નથી. જાંબુ તો નાની ડાળ પર જ લટકી રહ્યા છે, તેને જ તોડી લઈએ. ચોથા મિત્રે કહ્યું– નાની કે મોટી કોઈ પણ શાખાને તોડવાની જરૂર નથી; જાંબુના લટકતા ગુચ્છને તોડી લઈએ. પાંચમા મિત્રે કહ્યું– તે ગુચ્છમાં રહેલા પાંદડા વગેરેની પણ જરૂર નથી, આપણે જાંબુ જ જોઈએ છે, તો જાંબુને જ તોડી લઈએ. છઠ્ઠા મિત્રે કહ્યુંજાંબુ જ ખાવા છે, તો નીચે ઘણા જાંબુ પડ્યા છે, તેને ગ્રહણ કરીને આપણી ઈચ્છા પૂર્ણ કરીએ. તેમાં વૃક્ષને કે વૃક્ષના કોઈ પણ વિભાગને પીડા પહોંચાડવાની જરૂર નથી.
એક જ પ્રયોજનને સિદ્ધ કરવા માટે છ એ મિત્રોની વિચારધારાને જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રથમ મિત્રની વિચારધારા અત્યંત ક્રૂર છે. પોતાની ઈચ્છા પૂર્ણ કરવા તે સમગ્ર વૃક્ષનો નાશ કરવા તૈયાર છે, ત્યાર પછીના મિત્રોની વિચારધારા ક્રમશઃ શુદ્ધ, વિશુદ્ધ છે. તે છ એ મિત્રોની વિચારધારા ક્રમશઃ છ લશ્યાના પરિણામોને
સ્પષ્ટ કરે છે. સૂત્રકારે છએ વેશ્યાના લક્ષણો વિસ્તારથી સમજાવ્યા છે, તે ગાથાર્થથી સ્પષ્ટ છે. સંક્ષેપમાં કૃષ્ણ લેશ્યામાં ક્રૂરતા અને સ્વાર્થ વૃત્તિની પ્રધાનતા છે; તેમજ નીલેશ્યામાં ઈર્ષ્યા, અદેખાઈ અને તુચ્છવૃત્તિ છે; કાપોતલેશ્યામાં માયાકપટ; તેજોલેશ્યામાં નમ્રતા, વિનય, વિવેક; પદ્મલેશ્યામાં કષાયોની ઉપશાંતતા અને ઇન્દ્રિયવિજય; શુક્લ લેગ્યામાં ધર્મધ્યાન, શુક્લધ્યાનના પુરુષાર્થ રૂપ લક્ષણો પ્રધાનપણે પ્રતીત થાય છે.
છ વિર = પૃથ્વીકાયાદિ ષટ્કાય જીવોની હિંસા આદિથી વિરામ પામેલો ન હોય. નિષ્ણાનંબ-પછિ = શરીરથી અને અધ્યવસાયથી આરંભ-સમારંભમાં જે રચ્યોપચ્યો હોય છે, તે તીવ્રારંભ પરિણત કહેવાય. ખિલ-પરિણામો = નિર્દયતાના પરિણામવાળો. જેના મનના પરિણામમાં આ લોક અને પરલોકમાં મળનારા દુઃખ અથવા દંડાદિનો કોઈ વિચાર જ ન હોય, અન્ય પ્રાણીઓના દુઃખની પણ કોઈ વિચારણા ન હોય. સાયલાવે = અહર્નિશ પોતાના જ સુખની ચિંતામાં રહેતો હોય. “મને સુખ મળે” તેની જ શોધમાં સતત તલ્લીન રહેતો હોય છે. પોતાના કો = આ પૂર્વોક્ત લક્ષણોથી યુક્ત, સૂત્રોક્ત આ લક્ષણોમાં મન, વચન, કાયાને રોકી રાખનાર. ૩ને તુ પરાને = કાપોતલેશ્યાના પરિણામવાળો છે અર્થાતુતેની મનઃપરિણતિ કાપોતલેશ્યાની છે. આ જ રીતે બીજી વેશ્યાઓની બાબતમાં સમજવું. વિળીય-વિષાણ = વિનયોપનત, પોતાના ગુરુ આદિનો ઉચિત વિનય કરવામાં
Page #395
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૩૪૧ |
३३
અભ્યસ્ત, વિનયથી ભાવિત અંતઃકરણવાળો. અઝદને- કુતુહલ થાય તેવી ઇન્દ્રજાળ–જાદુ બતાવવા આદિ પ્રવૃત્તિ ન કરનાર, ઠઠ્ઠામશ્કરી ન કરનાર અકુતૂહલી કહેવાય છે. ગોવં- યોગવાન, યોગસિદ્ધ. મન, વચન અને કાયાને પૂર્ણ રીતે નિયંત્રણમાં રાખી શકનાર સાધક યોગનિષ્ઠ કે યોગવાન કહેવાય છે. પિયષમે- ધર્મના અનુષ્ઠાનોમાં રુચિ રાખનાર પ્રિયધર્મી કહેવાય છે. દદથ-ને- દઢતાપૂર્વક પ્રતિજ્ઞાઓનું પાલન કરનાર દેઢધર્મ કહેવાય છે. ૩વહાવ- તપસ્વી, યથા સમય તપ કરનાર તેમજ શાસ્ત્ર અધ્યયન સંબંધી તપસ્યા કરનાર ઉપધાનવાન કહેવાય છે. (૮) સ્થાન દ્વાર :। असंखिज्जाणोसप्पिणीण, उस्सप्पिणीण जे समया ।
સવાયા તો, નેસાઈ હતિ તાબાડું શદાર્થ - અતિજ્ઞા = અસંખ્યાત બિળ = અવસર્પિણીકાલના ૩ખળખ = ઉત્સર્પિણી- કાલના ને = જેટલા સમય = સમય છે સવાયા નો = અસંખ્ય લોકના જેટલા પ્રદેશો છે એટલા નેતાળ = લેશ્યાઓના ઠાગાઠું = સ્થાન હતિ = હોય છે. ભાવાર્થ:- અસંખ્યાત અવસર્પિણીકાલ તથા અસંખ્યાત ઉત્સર્પિણીકાલના જેટલા સમય હોય છે અથવા અસંખ્યાત લોકના જેટલા આકાશ પ્રદેશો હોય છે એટલા જ વેશ્યાઓના સ્થાન(શુભાશુભ ભાવોની ચઢતી ઉતરતી અવસ્થાઓ) હોય છે. વિવેચનઃલેયા સ્થાન- અંતઃકરણમાં ઉત્પન્ન થનારા શુભ અને અશુભ અધ્યવસાયોની તરતમતાને વેશ્યા સ્થાન કહે છે. તેના અસંખ્યાત ભેદ થાય છે. પ્રસ્તુત ગાથામાં તે અસંખ્યાતની રાશિનું પ્રમાણ, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ પ્રદર્શિત કર્યું છે. કાલની અપેક્ષાએ લેયાસ્થાન- દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી કાળ હોય છે, દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે. બંને કાલ મળીને વીસ ક્રોડાકોડી સાગરોપમનું કાળ ચક્ર કહેવાય છે. તેના અસંખ્યાત સમય છે. તેવી અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણીકાળના જેટલા સમય થાય છે તેટલા વેશ્યાઓના સ્થાન છે. ક્ષેત્રની અપેક્ષાએ લેશ્વાસ્થાન- એક લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. તેવા અસંખ્યાત લોકાકાશની કલ્પના કરવામાં આવે તો તે સર્વના આકાશ પ્રદેશોની જેટલી સંખ્યા થાય તેટલા વેશ્યાઓના સ્થાન છે. લેશ્યાઓના જે સ્થાન છે તેમાં અશુભલેશ્યાઓના સંક્લેશરૂપ સ્થાન હોય છે અને શુભલેશ્યાઓના વિશુદ્ધિ રૂપ સ્થાન હોય છે. લેશ્વાસ્થાન એટલે પરિણામોની શુભાશુભ ધારા. તે અનુસાર શુભાશુભ કર્મોનો બંધ થાય છે. (૯) સ્થિતિ દ્વાર લેશ્યાની સમુચ્ચયસ્થિતિ:4 मुहुत्तद्ध तु जहण्णा, तेतीसा सागरा मुहुत्तहिया ।
उक्कोसा होइ ठिई, णायव्वा किण्हलेसाए ॥
Page #396
--------------------------------------------------------------------------
________________
| ३४२ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
शार्थ:-किण्हलेसाए = ध्याश्यानी जहण्णा = धन्य ठिई = स्थिति मुहुत्तद्धं = अभुत अर्थात् अंतर्मुहूर्त उक्कोसा = उत्कृष्ट मुहुत्तहिया = अंत डूत मावि तेतीसा = तेत्रीस सागरा = सागरोपमनी होइ = डोय छ णायव्वा = nig . ભાવાર્થ - કૃષ્ણલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની જાણવી જોઈએ. ३५
मुहुत्तद्धं तु जहण्णा, दस उदही पलियमसंखभागमब्भहिया ।
उक्कोसा होइ ठिई, णायव्वा णीललेसाए ॥ शहार्थ :- णीललेसाए = नीलेश्यानी पलियमसंखभाग-मब्भहिया = ५८यो५मना असंध्यातमा भाग अघि दस = ६श उदही = सागरोपमनी. ભાવાર્થ - નલલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ સાગરોપમની જાણવી જોઈએ. म मुहुत्तद्धं तु जहण्णा, तिण्णुदही पलियमसंखभागमब्भहिया ।
उक्कोसा होइ ठिई, णायव्वा काउलेसाए ॥ शार्थ :- काउलेसाए = आपोतवेश्यानी तिण्णुदही = 7 सागरोपमनी. ભાવાર્થ- કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ પ્રમાણ જાણવી જોઈએ.
मुहुत्तद्धं तु जहण्णा, दोण्णुदही पलियमसंखभागमब्भहिया । २७ उक्कोसा होइ ठिई, णायव्वा तेउलेसाए ॥ शार्थ :- तेउलेसाए = तोपेश्यानी दोण्णुदही - पेसागरोपमनी. ભાવાર્થ:- તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની જાણવી જોઈએ.
मुहुत्तद्धं तु जहण्णा, दस उदही होइ मुहुत्तमब्भहिया ।
उक्कोसा होइ ठिई, णायव्वा पम्हलेसाए ॥ शार्थ:- पम्हलेसाए मवेश्यानी मुहुत्तमब्भहिया अंतर्भूत माधि दस उदही-शायरोपमनी. ભાવાર્થ:- પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમની જાણવી જોઈએ. इस मुहुत्तद्धं तु जहण्णा, तेतीसं सागरामुहुत्तहिया ।
उक्कोसा होइ ठिई, णायव्वा सुक्कलेसाए । AGEार्थ :- सुक्कलेसाए = शुसवेश्यानी तेतीसं सागरा = तेत्रीस सागरोपम मुहुत्तहिया =
Page #397
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૩૪૭.
મુહુર્ત અધિક ભાવાર્થ – શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની જાણવી જોઈએ. । एसा खलु लेसाणं, ओहेण ठिई वणिया होइ ।
चउसु वि गइसु एत्तो, लेसाणं ठिइं तु वोच्छामि ॥ શબ્દાર્થ – હેપ = ઓઘરૂપે, સામાન્યરૂપે લાપ = વેશ્યાઓની સ્લ = આત્રિ સ્થિતિ વધવા હો= કહી છે પત્તો = અહિંથી આગળ વડલ્સ વિ= ચારે ય = ગતિઓમાં વોછાનિ= કહીશ. ભાવાર્થ:- સામાન્ય રૂપથી લેશ્યાઓની આ સ્થિતિઓનું કથન કર્યું. હવે ચારે ય ગતિઓની અપેક્ષાએ લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં છ એ વેશ્યાની સમુચ્ચય સ્થિતિનું કથન છે.
કોઈ પણ લેશ્યાના પરિણામો અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે, ત્યાર પછી તેમાં અવશ્ય પરિવર્તન થઈ જાય છે. તેથી ભાવલેયાની સ્થિતિ અંતર્મહતની જ હોય છે. દ્રવ્યલેશ્યા નારકી અને દેવોમાં જન્મથી મૃત્યુ પર્યત એક જ હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં અધ્યવસાય પ્રમાણે દ્રવ્ય લશ્યાનું પરિવર્તન અંતર્મુહૂર્તમાં પણ થયા કરે છે. પ્રસ્તુત પ્રસંગમાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સ્થિતિનું કથન છે. છએ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે.
કૃષ્ણલયાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની છે. તે સાતમી નરકના નૈરયિકોની અપેક્ષાએ છે. સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તેમજ જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે તે જ લેગ્યામાં જન્મ પામે છે, તેથી પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્તમાં અને સાતમી નરકમાંથી નીકળીને જ્યાં ઉત્પન થશે ત્યાં પણ ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં કૃષ્ણલેશ્યા જ હોય છે. તેથી તે બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ થાય છે. અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદ હોવાથી અહીં બે અંતર્મુહૂર્તનો સમાવેશ એક અંતર્મુહૂર્તમાં કરીને અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે. આ રીતે છ એ વેશ્યામાં અંતર્મુહૂર્ત અધિકસ્થિતિનું કથન, પૂર્વભવ અને પછીના ભવના સમ્મિલિત અંતર્મુહૂર્તની અપેક્ષાએ સમજવું.
નીલલેશયાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશસાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે પાંચમી નરકની પ્રારંભિક સ્થિતિઓની અપેક્ષાએ છે. તેમાં પૂર્વ-પશ્ચિાત્ ભવના અંતર્મુહૂર્તનો સમાવેશ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થઈ જાય છે, તેથી તેનું પૃથક્ કથન નથી.
કાપોતયાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે ત્રીજી નરકની પ્રારંભિક સ્થિતિઓની અપેક્ષાએ છે.
તેજો લેયાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે.
પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત અધિક દશ સાગરોપમની છે. તેમાં દશ સાગરોપમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતર્મુહૂર્ત પૂર્વ-પશ્ચિાત્ ભવની અપેક્ષાએ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ક્લલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે. તેમાં ૩૩ સાગરોપમાં અનુત્તર વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતર્મુહૂર્ત પૂર્વ-પશ્ચિાત્ ભવોની અપેક્ષાએ છે. મુદુ -મુહૂર્ત - એક સમયથી વધારે અને પૂર્ણ મુહૂર્તથી ઓછા, નાના-મોટા બધા અંશો અહીં વિવક્ષિત છે. તેથી અહીં મુહૂર્વાર્ધનો અર્થ અંતર્મુહૂર્ત સમજવો. નારકોની લેશ્યાસ્થિતિ:
दसवास सहस्साई, काउए ठिई जहणिया होइ । | तिण्णुदही पलिओवम, असंखभागं च उक्कोसा ॥ શબ્દાર્થ – ૩૫ = કાપોતલેશ્યાની ગજ = જઘન્ય દિ = સ્થિતિ સર્જવા સહદશ હજાર વર્ષની ૩ોલ = ઉત્કૃષ્ટ તિyવહી = ત્રણ સાગરોપમ અને પતિવમ અહમા = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક હો = હોય છે. ભાવાર્થ - નિરયિકોની] કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમની છે. म तिण्णुदही पलिओवम, असंखभागो जहण्णेण णीलठिई ।
दस उदही पलिओवम, असंखभाग च उक्कोसा ॥ ભાવાર્થ:- નિરયિકોની] નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે.
दस उदही पलिओवम, असंखभागं जहणिया होइ ।
तेत्तीस सागराइ, उक्कोसा होइ किण्हाए ॥ ભાવાર્થ - કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. छ एसा णेरइयाणं लेसाण ठिई उ वणिया होइ ।
तेण परं वुच्छामि, तिरियमणुस्साण देवाणं ॥ શબ્દાર્થ - પક્ષી = આ વેરાઈ = નૈરયિક જીવોની લાળ = લેશ્યાઓની ર્ફિ = સ્થિતિનું વખિયા હોદ્દ = વર્ણન થયું છે તેમાં પ = ત્યાર પછી રિયમપુરા -રેવા" = તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની વેશ્યાઓની સ્થિતિનું ગુચ્છામિનું વર્ણન કરીશ. ભાવાર્થ:- આ નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન થયું. ત્યાર પછી તિર્યંચો, મનુષ્યો અને દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નરયિકોમાં લેસ્થાની સ્થિતિનું પ્રતિપાદન છે. નિરયિકોને કૃષ્ણ, નીલ અને કાપોત તે ત્રણ અશુભલેશ્યા હોય છે. તેમાં પહેલી, બીજી નરકમાં
Page #399
--------------------------------------------------------------------------
________________
લેયા
૩૪૫
કાપોતલેશ્યા; ત્રીજી નરકમાં કાપોત અને નીલ ગ્લેશ્યા; ચોથી નરકમાં નીલ ગ્લેશ્યા; પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશ્યા; છઠ્ઠી, સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે.
પ્રસ્તુત ગાથાઓમાં તથા અન્ય આગમોમાં લેશ્યાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનું સમુચ્ચયરૂપે કથન છે. પ્રસ્તટોની અપેક્ષાએ નૈરયિકોની સ્થિતિનું કે તેની વેશ્યાનું સ્પષ્ટીકરણ મૂળપાઠમાં પ્રાપ્ત થતું નથી.
વ્યાખ્યાગ્રંથોમાં વેશ્યા-સ્થિતિ માટે પ્રસ્તટોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- કાપોતલેશ્યાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની છે; તે પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, તે ત્રીજી નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે.
દરેક નરકમાં જુદી-જુદી સંખ્યામાં પ્રસ્તટો છે અને દરેક પ્રસ્તટમાં રહેલા નારકોની સ્થિતિ ભિન્નભિન્ન હોય છે. પ્રથમ નરકમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ તેરમા પ્રસ્તટની અપેક્ષાએ છે. આ રીતે નરકના પ્રસ્તોમાં સ્થિતિનો ક્રમ જાણવો અને તે કારણે દરેક સ્થાનોમાં વેશ્યાની ભિન્ન-ભિન્ન સ્થિતિ છે.
નીલ વેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે કાપોત લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી કંઈક અધિક હોય છે. ત્રીજી નરકમાં કાપોત અને નીલ બે વેશ્યા હોય છે, તેના પ્રથમ પ્રસ્તટમાં કાપોત લેશ્યા અને ત્યાર પછીના પ્રટમાં નીલ લેગ્યા હોય છે. તેથી નીલ વેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રીજી નરકના બીજા પ્રતટમાં હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે; તે પાંચમી નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે. પાંચમી નરકમાં નીલ અને કણ લેશ્યા હોય છે. તેમાં પ્રથમ પ્રસ્તટમાં નીલ ગ્લેશ્યા અને ત્યાર પછીના પ્રસ્તટમાં કૃષ્ણ લેશ્યા હોય છે.
કણ લેગ્યાની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે. તે નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી કંઈક અધિક હોય છે. તે પાંચમી નરકના બીજા પ્રસ્તટની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે તે સાતમી નરકના નારકીની અપેક્ષાએ છે. મનુષ્ય-તિર્યંચની વેશ્યાસ્થિતિ:- अंतोमुहुत्तमद्धं, लेसाण ठिई जहिं जहिं जा उ ।
तिरियाणं णराणं वा, वज्जित्ता केवलं लेसं ॥ શબ્દાર્થ – વત્ત નેસં = કેવળીની શુભ લેશ્યાને વન્ન = વર્જિને તિરિયાળ = તિર્યચળRTM = મનુષ્યોમાં નહિં નહિં = જ્યાં જ્યાં ના ૩= જે જે વેશ્યા છે નેસાઈ = તે વેશ્યાઓની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ તોમુહુત્તમદ્ધ = અંતર્મુહૂર્તની છે. ભાવાર્થ - કેવળીની શુક્લલેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચમાં જ્યાં જેટલી લેશ્યાઓનો સદ્ભાવ છે, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. - मुहुत्तद्धं तु जहण्णा, उक्कोसा होइ पुव्वकोडी उ ।
___णवहिं वरिसेहिं ऊणा, णायव्वा सुक्कलेसाए ॥ શબ્દાર્થ -સુનેસાણ - (કેવળીની) શુક્લલશ્યાની મુહુરૂદ્ધ = અંતર્મુહૂર્તની પવદં વાર્દિ
४५
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
= નવ વર્ષ ઓછી પુષ્યછોડી = એક ક્રોડપૂર્વની દો = હોય છે એમ પળી = જાણવું જોઈએ. ભાવાર્થ - કેવળી ભગવાનની શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વ વર્ષમાં નવ વર્ષ ઓછી છે. - एसा तिरियणराणं, लेसाण ठिई उ वणिया होइ ।
तेण परं वोच्छामि, लेसाण ठिई उ देवाणं ॥ ભાવાર્થ - મનુષ્યો અને તિર્યંચોની લેશ્યાઓની સ્થિતિનું આ વર્ણન પૂર્ણ થયું. ત્યાર પછી દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મનુષ્ય અને તિર્યંચગતિના જીવોની લેશ્યાઓની સ્થિતિનું નિરૂપણ છે.
કેવળી ભગવાનને છોડીને શેષ મનુષ્ય અને તિર્યંચમાં લેશ્યાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની જ હોય છે. અંતર્મુહુર્તમાં જ તેના ભાવોમાં પરિવર્તન થઈ જાય છે. ભાવ વેશ્યા અનુસાર તેની દ્રવ્યલેશ્યા પણ પરિવર્તન પામે છે.
તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પ્રથમ ચાર લેશ્યા; તેઉકાય, વાયુકાય, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યમાં પ્રથમ ત્રણ લેશ્યા; સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં છ લેશ્યા હોય છે.
કેવળી ભગવાનને સદા શુક્લલેશ્યાનો જ સભાવ હોય છે. તેઓની શુક્લલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડપૂર્વ વર્ષમાં નવ વર્ષ ઓછી કહી છે. કારણ કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈ નવ વર્ષની ઉંમરના મનુષ્યને કેવળજ્ઞાન થાય, તેમની અપેક્ષાએ એક કોડ પૂર્વમાં નવ વર્ષ ન્યૂન સ્થિતિ શુક્લલેશ્યાની સંભવે છે. દેવોની લેશ્યા સ્થિતિ:૪૮ । दसवास सहस्साई, किण्हाए ठिई जहणिया होइ ।
पलियमसंखिज्जइमो, उक्कोसा होइ किण्हाए । શબ્દાર્થ - કૃષ્ણલેશ્યાની હવાલદા દશ હજાર વર્ષની મહિનો = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ભાવાર્થ - દિવોની] કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. to जा किण्हाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया ।
जहण्णेणं णीलाए, पलियमसंखं च उक्कोसा ॥ શબ્દાર્થ – સમયમંદિયા = એક સમય અધિક તાણ = નીલલેશ્યાની ફરિયમiઉં = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક.
Page #401
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
ભાવાર્થ:- [દવોની] કૃષ્ણલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય અધિક નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
५०
ભાવાર્થ :- નીલલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય અધિક કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે.
५१
तेण परं वोच्छामि, तेऊ लेसा जहा सुरगणाणं । भवणवइ वाणमंतर, जोइस वेमाणियाण च ॥
૩૪૭
जा णीलाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया । जहण्णेणं काऊए, पलियमसंखं च उक्कोसा ॥
શબ્દાર્થ:- તેળ પર = ત્યાર પછી મવળવ-વાળમંતર-નોસ-વેમાળિયાળ = = ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક સુવાળ = દેવતાઓના સમૂહમાં તેતેલા = તેજોલેશ્યાની સ્થિતિ નહા = જે પ્રકારની હોય છે તે વોન્છામિ = હું કહીશ.
ભાવાર્થ:- ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાની સ્થિતિનું હું નિરૂપણ કરીશ.
दसवास सहस्साइं, तेउए ठिई जहण्णिया होइ ।
५२
दुण्णुदही पलिओवम, असंखभागं च उक्कोसा ॥
શબ્દાર્થઃ- પતિઓવમ અસલમાનેં =પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સહિત ૩ળુવહી = બે સાગરોપમની છે.
ભાવાર્થ :- [સમુચ્ચય રીતે દેવોની] તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે.
५३
શબ્દાર્થ:- તેર્ = તેજોલેશ્યાની નહળા = જઘન્ય, સ્થિતિ પત્તિવમં = એક પલ્યોપમ વોલા = ઉત્કૃષ્ટ સ્થિતિ પલિયમસલેબ્સેળ પલ્યોપમના અસંખ્યાતમા મળેખ સહિત કુળદિયા = બે અધિક સRT = સાગરોપમ Tોડ્ = છે.
=
= ભાગ
पलिओवमं जहण्णा, उक्कोसा सागरा उ दुण्णहिया । पलियमसंखेज्जेणं, होइ भागेण तेऊ ॥
ભાવાર્થ :- વૈિમાનિક દેવોની] તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે.
जाऊ ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया । जहण्णेणं पम्हाए, दस उ मुहुत्ताहियाइ उक्कोसा ॥
શબ્દાર્થ:- મુદ્દુત્તાહિયારૂ = એક મુહુર્ત અધિક વૃક્ષ = દશ સાગરોપમ પન્હાQ = પદ્મલેશ્યાની. ભાવાર્થ :– તેજોલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનાથી એક સમય અધિક પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ
Page #402
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમની છે.
जा पम्हाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया । ५५
| जहण्णेणं सुक्काए, तेत्तीस मुहुत्तमब्भहिया ॥ શબ્દાર્થ – સુ = શુક્લલેશ્યાની મુદુત્તમ મહિલા = એક મુહૂર્ત અધિક ભાવાર્થ:- પાલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનાથી એક સમય અધિક શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં દેવોની લેશ્યાની સ્થિતિનું નિરૂપણ છે.
દેવોમાં ભવનપતિ અને વ્યંતર દેવોને પ્રથમ ચાર લેશ્યા; જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકમાં એક તેજોલેશ્યાઃ ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા; છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં એક શુક્લલેશ્યા છે.
કુમ્બલેશ્યાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની છે, તે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિની અપેક્ષાએ છે, કારણ કે જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ૧૦,000 વર્ષની સ્થિતિ અને કૃષ્ણલેશ્યા નથી. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે તે પણ ભવનપતિ અને વ્યંતર દેવોના મધ્યમ આયુષ્યની અપેક્ષાએ છે. ત્યાર પછીના આયુષ્યવાળા દેવોને આ વેશ્યા હોતી નથી.
નીલયાની જઘન્ય સ્થિતિ કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક હોય છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે અર્થાતુ નીલલેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે પરંતુ તે બંને કૃષ્ણલેશ્યાના પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક હોય છે.
કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણી અધિક હોય છે. આ ત્રણેય વેશ્યા ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે.
તેજલેશ્યાની સમુચ્ચય જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, તે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. તે બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. બીજા દેવલોક સુધી જ તેજોલેશ્યા હોય છે.
વૈમાનિક દેવોમાં તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે. તે બંને સ્થિતિ ક્રમશઃ પહેલા સૌધર્મ દેવલોકની જઘન્ય અને બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. અહીં ગાથામય સંક્ષિપ્તતાના કારણે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોની તેજો વેશ્યાની સ્થિતિની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તેઓની ભવસ્થિતિ પ્રમાણે સમજવી.
પાલેશ્યાની જઘન્ય સ્થિતિ તેજલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક છે; તે અંતર્મુહૂર્ત અધિક બે સાગરોપમની છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિકાદશ સાગરોપમની છે. તેમાં દશ સાગરોપમ પાંચમા બ્રહ્મલોક દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતમુહૂર્ત અધિક પૂર્વ-પશ્ચાત્ ભવની અપેક્ષાએ છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૩૪૯.
શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક છે, તે છઠ્ઠા લાંતક દેવલોકની જઘન્ય સ્થિતિની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની છે. તેમાં ૩૩ સાગરોપમ અનુત્તર વિમાનના દેવોની અપેક્ષાએ છે અને અંતર્મુહૂર્ત અધિક પૂર્વ-પશ્ચિાત્ ભવની અપેક્ષાએ છે. ચાર ગતિની અપેક્ષાએ લેયાની સ્થિતિ :
જીવ | કૃષ્ણલેશ્યા | નીલલેશ્યા | કાપોતલેશ્યા | તેજો વેશ્યા પદ્ધમ લેગ્યા શુક્લલેશ્યા નારક | જ, પલ્યનો જ પલ્યનો જિ. ૧૦,૦૦૦ વર્ષ
અસં ભાગ | અસં ભાગ |ઉ પલ્યનો અધિક અધિક અસં ભાગ ૧૦ સાગરોપમ | ત્રણ સાગરોપમ અધિક ઉ અંતઅધિક | ઉ. પલ્યનો ત્રણ સાગરોપમ ૩૩ સાગરોપમ | અસં ભાગ |(૧-૨-૩ નરક) (૫-૬-૭ નરક) | અધિક દશ
સાગરોપમ
(૩-૪-૫ નરક) (ભવનપતિ | (ભવનપતિ |(ભવનપતિ સમુચ્ચય અપેક્ષાએ (૩,૪,૫ |(ઠ્ઠા દેવલોક વ્યંતર) વ્યંતર) વ્યંતર) જ૧૦,000 વર્ષ દેવલોકમાં) થીસર્વાર્થસિદ્ધ) જ ૧૦,૦૦૦ | જઘન્ય- ઉત્કૃષ્ટ જઘન્ય-ઉત્કૃષ્ટ |ઉ પલ્યનો જ પલ્યનો જ અંતર્મુહૂર્ત વર્ષ
પલ્યનો પલ્યનો | અસં ભાગ અસંહ ભાગ અધિક દશ ઉ. પલ્યનો | | અસં ભાગ અસં ભાગ અધિક અધિક સાગરોપમ અસં ભાગ
બે સાગરોપમ. બે સાગરોપમ ઉ૦ અંતર્મુહૂર્ત
ઉ અંતર્મુહૂર્ત |અધિક તેત્રીસ
અધિક સાગરોપમ (૧,૨દેવલોકમાં) દશ જ એક પલ્યો. સાગરોપમ ઉ. પલ્યનો અસં ભાગ અધિક
બે સાગરોપમ મનુષ્ય, તિર્યંચ- યથાયોગ્ય લેસ્થાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
(૧૦) ગતિદ્વાર :
५६
=
=
શબ્દાર્થ:- ફ્યાઓ - આ તિષ્નિ વિ= ત્રણ અહમ્મતેસાઓ = અધર્મ(અપ્રશસ્ત) લેશ્યાઓ છે યાદિ - એ તિહિ વિ - ત્રણ લેશ્યાઓથી નીવો = જીવ વુારૂં - દુર્ગતિમાં વ્વન્તર્ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અધર્મ(અપ્રશસ્ત) લેશ્યાઓ છે. એ ત્રણે ય લેશ્યાઓથી જીવ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે.
५७
किण्हा णीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, दुग्गइं उववज्जइ ॥
तेऊ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, सुग्गइं उववज्जइ ॥
શબ્દાર્થ:- ધમ્મતેક્ષાઓ = ધર્મ(પ્રશસ્ત) લેશ્યાઓ.
ભાવાર્થ :- તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એ ત્રણ ધર્મ(પ્રશસ્ત) લેશ્યાઓ છે. આ ત્રણે ય લેશ્યાઓથી જીવ સુગતિને પ્રાપ્ત કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત લેશ્યાઓનું વિભાજન કરી તેની વિશિષ્ટતાનું દર્શન કરાવ્યું છે.
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ, સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ અને અશુભ કર્મબંધનનું કારણ હોવાથી, તે અપ્રશસ્ત, અવિશુદ્ધ કે અધર્મલેશ્યાઓ છે. તે અપ્રશસ્ત લેશ્યામાં આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનો થાય છે. તેથી તેને દુર્ગતિગામિની એટલે નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં લઈ જનારી કહી છે.
તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ અસંક્લિષ્ટ અધ્યવસાયરૂપ અને શુભકર્મબંધનું કારણ હોવાથી પ્રશસ્ત, વિશુદ્ધ કે ધર્મલેશ્યાઓ છે. તે પ્રશસ્ત લેશ્યામાં આયુષ્યનો બંધ થાય તો સુગતિનો થાય છે. તેથી તેને સુગતિગામિની એટલે મનુષ્ય, દેવ આદિ સુગતિમાં લઈ જનારી કહી છે.
(૧૧) આયુષ્યદ્વાર :
५८
लेस्साहिं सव्वाहिं, पढमे समयम्मि परिणयाहिं तु । ण हु कस्सइ उववाओ, परे भवे होइ जीवस्स ॥
=
શબ્દાર્થ:- ૧૦મે = પહેલા સમમ્મિ = સમયમાં બહિં = પરિણત થઈ સવ્વાહિં = સર્વ लेस्साहि = લેશ્યાઓથી દુ = નિશ્ચય જ #ડ્ = કોઈપણ નીવH = જીવની પરે ભવે = પરભવમાં વવાનો = ઉત્પત્તિ ન હોય્ = થતી નથી.
ભાવાર્થ:- સર્વ લેશ્યાઓના(છએ લેશ્યાઓના) પ્રથમ સમયમાં પરિણત કોઈ પણ જીવની બીજા ભવમાં ઉત્પત્તિ થતી નથી.
Page #405
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
[ ૩૫૧ ]
लेस्साहि सव्वाहिं, चरिमे समयम्मि परिणयाहिं तु ।
__ण हु कस्सइ उववाओ, परे भवे होइ जीवस्स ॥ શબ્દાર્થ:- વરિને = અંતિમ. ભાવાર્થ :- સર્વ લેશ્યાઓના(છએ વેશ્યાઓના) અંતિમ સમયમાં પરિણત કોઈ પણ જીવની બીજા ભવમાં ઉત્પત્તિ થતી નથી.
अंतोमुहुत्तम्मि गए, अंतोमुहुत्तम्मि सेसए चेव ।
लेस्साहिं परिणयाहिं, जीवा गच्छति परलोयं ॥ શબ્દાર્થ – સંતોમુદુત્તમ = અંતર્મુહૂર્ત = વ્યતીત થયા પછી સંતોમુહુર્નાગ્નિ = અંતર્મુહૂર્ત તેલ = બાકી રહે ત્યારે પરિવાથÉ= પરિણત થવા પર તે É = લેશ્યાઓ સહિત થઈને નવા = જીવ પરોય = પરલોકમાં છંતિ = જાય છે. ભાવાર્થ- જ્યારે કોઈ પણ એક વેશ્યાની પરિણતિનું અંતર્મુહુર્ત વ્યતીત થઈ જાય અને તેની સમાપ્તિનો અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તે જીવ પરલોકમાં જાય છે.. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં 'આયુષ્ય દ્વાર'ના માધ્યમથી આયુષ્યની સમાપ્તિ અને પ્રારંભ સમયે વેશ્યાનું પરિણમન કેવી રીતે થાય, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
છએ વેશ્યાઓના પ્રથમ સમયમાં જીવનો પરભવમાં જન્મ થતો નથી અને અંતિમ સમયમાં પણ જીવનો પરભવમાં જન્મ થતો નથી. કોઈ પણ લેશ્યાની પ્રાપ્તિ થયા બાદ અંતર્મુહૂર્ત વ્યતીત થયા પછી અને અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જ તે જીવ પરલોકમાં જન્મ લે છે.
સામાન્યતયા નિયમ છે કે બન્નેને મર તત્તેરે ૩૧૬ જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે છે તે લેગ્યામાં જ તેનો જન્મ થાય છે. અર્થાત્ મૃત્યુ અને ત્યાર પછીના જન્મ સમયની એક જ લેશ્યા હોય છે. જીવના મૃત્યુ સમયે આગામી ભવની વેશ્યાના પરિણામ અંતર્મુહૂર્ત પહેલા જ આવી જાય છે અને ઉત્પત્તિ સમયે તેના અતીત ભવની વેશ્યાના પરિણામ ન્યૂનતમ(ઓછામાં ઓછો) અંતર્મુહૂર્ત પર્યત રહે છે.
કોઈ પણ લેશ્યાના પરિણામોના પ્રથમ સમયે જીવનું મૃત્યુ થતું નથી કારણ કે એક જ સમયમાં તે લેશ્યા પૂર્ણપણે પરિણત થતી નથી. અંતર્મુહૂર્ત વ્યતીત થાય, ત્યારે તે વેશ્યાના ભાવો તરૂપે પૂર્ણપણે પરિણત થાય છે. ત્યાર પછી જીવનું મૃત્યુ થાય અને તે જ વેશ્યાના પરિણામો પરભવમાં ઉત્પત્તિ સમયે સાથે રહે છે.
તે લેશ્યા પરિણામના અંતિમ સમયે જીવનું મૃત્યુ થતું નથી કારણ કે મૃત્યુ સમયની વેશ્યા જ નવા જન્મ સમયે અંતર્મુહૂર્ત સુધી રહે છે.
નૈરયિકો અને દેવોમાં અવસ્થિત લેશ્યા હોય છે. તેથી તે જીવોને પૂર્વના ભવના અંતર્મુહૂર્તથી લઈને પછીના ભવના અંતર્મુહૂર્ત પર્યત એક જ વેશ્યા હોય છે. તેથી તેની વેશ્યાની સ્થિતિ પોતાના આયુષ્યથી બે અંતર્મુહૂર્ત અધિક થાય છે. મનુષ્ય અને તિર્યંચમાં અવસ્થિત લેશ્યા નથી તેમ છતાં તે
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
જીવોને પૂર્વભવના અંતર્મુહૂર્ત અને ઉત્પત્તિના અંતર્મુહૂર્ત પર્યંત એક જ લેશ્યા રહે છે. આ રીતે ચારે ગતિના જીવોને લેશ્યા પરિણામના પ્રથમ સમયે કે અંતિમ સમયે મરણ અને જન્મ થતા નથી.
ઉપસંહારઃ
૩૫૨
तम्हा एयासि लेसाणं, आणुभावे वियाणिया ।
६१
अप्पसत्थाओ वज्जित्ता, पसत्थाओ अहिट्ठए मुणी ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- સા - તેથી ચાલિ = આ લેફ્સાનં – લેશ્યાઓના આનુભવે - સમ્યક્ સ્વરૂપને વિયાખિયા - જાણીને મુળી - મુનિ, સાધુ અવ્વસત્થાઓ - અપ્રશસ્ત લેશ્યાઓને વનત્તા છોડીને પસન્ત્યાઓ - પ્રશસ્ત લેશ્યાઓને અતિદુર્ = ધારણ કરે.
ભાવાર્થ :- આ રીતે મુનિઓ લેશ્યાઓના સંપૂર્ણ વર્ણનને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો પરિત્યાગ કરીને, પ્રશસ્ત બેસ્યાઓમાં સ્થિત રહે.
વિવેચનઃ
કૃષ્ણલેશ્યા, નીલગ્લેશ્યા અને કાપોતલેશ્યા, તે ત્રણ અપ્રશસ્ત લેયાઓ દુર્ગતિનું કારણ છે; તેજોણેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એ ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ શુભગતિનું કારણ છે. લેશ્યાઓના ઉક્ત સ્વરૂપને જાણીને અપ્રશસ્ત લેયાઓનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેશ્યાઓને ધારણ કરવી જોઈએ.
अहिए: :- ધારણ કરે. આ ક્રિયાપદથી સૂત્રકારે જીવાત્માની સ્વતંત્રતા દર્શાવી છે. આત્મા પોતાના
સ્વતંત્ર પુરુષાર્થથી શુભ આત્મપરિણામો કરી શકે છે. રાગ-દ્વેષ, વેર-વિરોધ આદિ અશુભ પરિણામો માટે જીવને પુરુષાર્થ કરવો પડતો નથી; કારણ કે અનાદિકાલથી જીવ તેવા પરિણામો કરતો આવ્યો છે, તેથી તે પરિણામો જીવને માટે સહજ છે, વર્તમાનમાં સાધના કરનાર સાધક સમજણપૂર્વકના પુરુષાર્થથી તે અશુભ પરિણામોને દૂર કરી શુભ પરિણામોને ધારણ કરી શકે છે, તેમાં તેની સ્વતંત્રતા છે.
છ હોશ્યાના ૧૧ દ્વાર !
દ્વાર
૧
નામ
૨ |વર્ણ
૩ રસ
૧
૨
૩
કૃષ્ણલેશ્યા | નીલલેશ્યા | કાપોત લેશ્યા અંજન જૈવ વૈડુર્યરત્ન કબૂતરની ડોક કાળો જેવો નીલો | જેવો આસમાની કડવીતુંબી | તિકરૢ જેવો | કાચી કેરી જેવો જેવો કડવો | તીખો ખાટો+તૂરો
|
પાકી કેરી ઉત્તમ શિ જેવો ખાટો+ |જેવો મીઠો+ મો તૂરો(કસાયેલો)
૪
તેજો લેવા
ઉગતા સૂર્ય
| જેવો લાલ
૫
પદ્મ લેવા
હળદર જેવો પીળો
૪ | ધ ૫ | સ્પર્શ
સર્પ આદિના મૃત દેહી અનંત ગુણી દુર્ગંધ કરવત, ગાયની જીભ વગેરેથી અનંતગુણો કર્કશ ૬ | પરિણામ| જવ., મધ્યમ, ઉ. તે ત્રણ ભેદ અને તેના ત્રણ-ત્રણ
=
S
શુક્લ વેશ્યા
શંખ જેવો
શ્વેત
સાકર જેવો
મીઠો
કેવડો વગેરે સુગંધી પુષી અનંતગુણી સુગંધ પુષ્પ, નવનીત વગેરેથી અનંતગુણો સુંવાળો ભેદ. તેથી ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે અસંખ્યાતા.
Page #407
--------------------------------------------------------------------------
________________
વેશ્યા
[ ૩૫૩]
૭ | લE કૂર, હિંસક, | ઈર્ષ્યાળુ, વક્ર, માયાવી, નમ્ર, અલ્પકષાયી, ધર્મધ્યાન, અજિતેન્દ્રિય કદાગ્રહી, દુર્વચન બોલનાર, અમાયાવી
પ્રશાંત,
શુક્લધ્યાન તીવ્ર આરંભ| રસલોલુપ, ચોરી કરનાર વિનીત, દિમિતેન્દ્રિય,
કરનાર, કરનાર, ક્ષુદ્ર, ધૂર્ત, પ્રમાદી,
દમિતેન્દ્રિય, મિતભાષી, સમિતિ, સાહસિક | ફ્રી રહિત
યોગવાન, પ્રિયધર્મી, ગુપ્તિયુક્ત, ગૃદ્ધ, દ્વેષભાવી
તપસ્વી, દઢધર્મી. જિતેન્દ્રિય, યુક્ત પાપભીરૂ
અલ્પરાગી કે
વીતરાગી ૮ | સ્થાન કાલથી–અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય પ્રમાણ –
ક્ષેત્રથી–અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ ૯ |સ્થિતિ | અંતર્મુહૂર્ત | પલ્યનો | | પલ્યનો પલ્યનો અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત (ઉત્કૃષ્ટ)| અધિક | અસં ભાગ | અસં ભાગ અસં ભાગ |અધિક અધિક
અધિક દશ | અધિક અધિક દિશા
સાગરોપમ | સાગરોપમ | ત્રણ સાગરોપમ | બે સાગરોપમ સાગરોપમ | સાગરોપમ ૧૦ ગતિ | | ત્રણ અશુભ લેશ્યા દુર્ગતિ ગામિની, ત્રણ શુભ લેશ્યા સુગતિગામિની ૧૧ | આયુષ્ય | વેશ્યા પરિણામનું અંતર્મુહૂર્ત વ્યતીત થયા પછી અને અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે જીવ આયુષ્ય પૂર્ણ
કરી પરલોકમાં જાય છે. * છએ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
૩૩
તે ચોત્રીસમું અધ્યયન સમાપ્ત
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પાંત્રીસમું અધ્યયન * * * *
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પરિચય
આ અધ્યયનમાં અણગારોને અણગાર ધર્મમાં સાવધાન કરવા માટે એવું તેને સંયમ માર્ગમાં પ્રગતિશીલ બનાવવા માટે સચોટ ઉપદેશ આપ્યો છે તેથી આ અઘ્યયનનું સાર્થક નામ 'અણગાર માર્ગ ગતિ' છે.
સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનમાં બે પ્રકારનો ધર્મ કહ્યો છે– આગાર ધર્મ અને અણગાર ધર્મ. ગૃહસ્થ જીવનમાં રહી શ્રાવકાચારનું, અણુવ્રતોનું પાલન કરવું, તે આગાર ધર્મ કહેવાય છે અને સંપૂર્ણ ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પંચમહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ શ્રમણચર્યાનો સ્વીકાર કરવો, તે અણગાર ધર્મ છે.
અણગાર ધર્મની આરાધના પૂર્ણપણે આધ્યાત્મિક છે. તેમાં વિષય વાસના તરફ વહેતી વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. રાગ-દ્વેષ આદિ કાયોને ઉપશાંત કરવાના છે. સર્વ બાબુ ભાવોથી પર થઈને સંયમ ભાવોમાં અને ભગવદાજ્ઞાઓમાં સ્થિર થવાનું હોય છે. તેના માટે સાધકે તે જ લક્ષ્ય અપ્રમત્ત ભાવે પુરુષાર્થ કરવાનો હોય છે.
અણગારપણામાં ઉપસ્થિત થયા પછી પણ મોહનીયકર્મના ઉદયે, પૂર્વસંસ્કારવશ ગૃહસ્થવાસના બંધનો તેને ખેંચે છે. સંસારના બાહ્ય બંધનોના ત્રણ પ્રકાર છે– (૧) કુટુંબ પ્રતિબંધ (ર) સમાજ પ્રતિબંધ અને (૩)લોકૈષણા- પદ, પ્રતિષ્ઠા, ધન-સંપત્તિ આદિની ઈચ્છા, આ ત્રણે પ્રકારના બંધનોની આસક્તિ સાધુને સંસારભાવ તરફ લઈ જાય છે. સૂત્રકારે પ્રસ્તુત અધ્યયનમાં ઉપરોક્ત ત્રણે ય બંધનોમાં સાધુ ફસાઈ ન જાય, તે માટે અણગાર ધર્મની સુરક્ષારૂપ આચારોનું ભારપૂર્વક સૂચન કર્યું છે.
સાધુપણામાં આવાસની મર્યાદા અને આહારનો સંયમ અત્યંત જરૂરી છે. તેથી જ આગમોમાં અનેક સ્થાને તદ્વિષયક વિસ્તૃત વર્ણન છે. અહીં પણ મુખ્યતયા અણગારધર્મમાં ગૃહસ્થ સંબંધોનો ત્યાગ, પંચમહાવ્રતોનું પાલન, સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ, નિર્દોષ ભિક્ષાચરીથી જીવનનિર્વાહ, ક્રય-વિક્રયનો નિષેધ, આહાર માટે આરંભ-સમારંભનો નિષેધ, આહારના લાભાલાભમાં સમભાવ; વગેરે અણગાર ધર્મના નિયમોનું પ્રતિપાદન છે.
જે સાધક ત્રણે પ્રકારના બાહ્ય બંધનોનો સર્વથા ત્યાગ કરીને અણગાર ધર્મની સુરક્ષા રૂપ આ અધ્યયન કથિત આદેશોનું યથાતથ્ય પાલન કરે, તે સર્વ કર્મોનો નાશ કરી મુક્તદશાના અનંત આનંદને પામી જાય છે.
܀܀܀܀܀
Page #409
--------------------------------------------------------------------------
________________
અણગાર માર્ગ ગતિ
અધ્યયન પ્રારંભઃ
પાંત્રીસમું અધ્યયન
અણગાર માર્ગ ગતિ
सुणेह मे एगग्गमणा, मग्गं बुद्धेहिं देसियं । जमायरंतो भिक्खू, दुक्खाणंतकरे भवे ॥
=
१
શબ્દાર્થ :- બુદ્ધેત્હિ = સર્વજ્ઞ ભગવાન દ્વારા વેલિય = દર્શિત, ઉપદિષ્ટ માં = માર્ગને મે = મારી પાસેથી મળ = એકાગ્ર ચિત્ત થઈને સુભેરૂ = સાંભળો f = જેનું આયરતો = આચરણ કરતો મિલ્લૂ - ભિક્ષુ, સાધુ ટુવëાળ = દુઃખોનો અંતરે = અંત કરનાર મવે = થાય છે.
ભાવાર્થ :- સર્વજ્ઞ ભગવાન દ્વારા ઉપદિષ્ટ અણગાર-માર્ગને તમે એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો અંત કરે છે.
વિવેચનઃ
૩૫૫
અધ્યયનના પ્રારંભની આ ગાથામાં સૂત્રકારે અઘ્યયનનો વિષય પ્રસ્તુત કર્યો છે.
આ અધ્યયનમાં અણગારધર્મનું વિધિ અને નિષેધથી પ્રતિપાદન કર્યું છે. તેનું પાલન કરનાર જીવો સર્વ કર્મોનો, સર્વ દુઃખોનો અંત કરીને અનંત સુખને પ્રાપ્ત કરે છે. યુદ્ધેત્તિ વેલિય :– બુદ્ધનો અર્થ છે– કેવળજ્ઞાની, સર્વજ્ઞ ભગવંત. જે યથાર્થરૂપે વસ્તુ તત્ત્વના જ્ઞાતા છે. તે અહંતો દ્વારા, શ્રુત કેવળીઓ દ્વારા, ગણધરો દ્વારા ઉપદેશેલો આ માર્ગ છે. સૂત્રકારે આ શબ્દના પ્રયોગ દ્વારા આ માર્ગની સંપૂર્ણ સત્યતા પ્રગટ કરી છે. આ માર્ગના પ્રણેતા વીતરાગી પુરુષ હોવાથી તે પૂર્ણ સત્ય છે. दुक्खाणंतरे ઃ– સમસ્ત કર્મોને નિર્મૂલન કરીને, શારીરિક-માનસિક સર્વ દુઃખોનો અંત કરે છે. અણગારધર્મ:
गिहवासं परिच्चज्ज, पव्वज्जामस्सिए मुणी । इमे संगे वियाणिज्जा, जेहिं सज्जति माणवा ॥
=
શબ્દાર્થ:- વાસં= ગૃહસ્થવાસનો પરિત્ત્વપ્ન = ત્યાગ કરીને પદ્મબ્બા પ્રવ્રજ્યાનો અસ્તિત્ = આશ્રય લેનાર મે = આ સળે = માતા, પિતા, પુત્ર, કલત્ર(સ્ત્રી) આદિ સંગોને નેäિ = જેનાથી માળવા = માનવ, મનુષ્યો સજ્ગતિ = આસક્તિમાં ફસાઈને કર્મબંધન પ્રાપ્ત કરે છે તેને વિયાબિન્ગા જાણીને છોડી દેવા.
ભાવાર્થ :- ગૃહવાસનો ત્યાગ કરીને પ્રવ્રુજિત થયેલા મુનિ આ માતા, પિતા, પત્ની, પુત્ર આદિ સંગને બંધનરૂપ જાણે. આ બંધનમાં અનેક મનુષ્યો આસક્ત થાય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
[૩૫]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
। तहेव हिंसं अलियं, चोज्ज अबंभ सेवणं ।
इच्छाकामं च लोभं च, संजओ परिवज्जए ॥ શબ્દાર્થ – હિંસં = હિંસા અવિંગ અસત્ય વોન્ન = ચોરી મયંમસેવ = અબ્રહ્મચર્ય સેવન, મૈથુન સેવન, છali = ઈચ્છા-કામના, અપ્રાપ્તવસ્તુની ઇચ્છા તોએ = લોભ સંબો = સંયત પુરુષ પરિવજ્ઞ= ત્યાગ કરી દે. ભાવાર્થ:- તેમજ સંયમી મુનિ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, ઇચ્છા-કામના અને લોભનો સર્વથા ત્યાગ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અણગાર ધર્મના મુખ્ય સિદ્ધાંતોનું નિરૂપણ છે.
જે વ્યક્તિ પુત્ર, પત્ની, પરિવાર આદિ ગૃહસ્થ સંબંધોના બંધનોનો સર્વથા ત્યાગ કરે છે, તેને જ અણગાર કહે છે. તેથી અણગાર અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી સાધકે પ્રમાદવશ કયારેક તે પૂર્વપરિચિત અગારવાસની આસક્તિમાં ફસાઈ જવું નહીં. જો કોઈ સાધક પ્રમાદ વશે આસક્તિની જાળમાં ફસાઈ જાય, તો તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પંચ મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકતા નથી.
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચે ય કર્માશ્રવ છે. તેના દ્વારા જીવ પાપકર્મોનો સંચય કરે છે. તેથી સંયમીને આ પાંચેયનો ત્યાગ કરવો જરૂરી છે. આ રીતે ગૃહવાસનો ત્યાગ અને પંચમહાવ્રતનું પાલન, તે જ અણગારધર્મ છે. રૂછાવા રોમ:- (૧) ઇચ્છારૂપ કામ એટલે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની કાંક્ષા.લોભ એટલે પ્રાપ્ત(લબ્ધ) વસ્તુ વિષયક ગૃદ્ધિ અર્થાત્ અત્યંત આસક્તિ. (ર) ઈચ્છા, કામના અને લોભ ત્રણ શબ્દોથી સર્વ પ્રકારના ભાવ પરિગ્રહનું સૂચન છે. અણગારનો નિવાસઃ
मणोहरं चित्तघरं, मल्लधूवेण वासियं । જ
सकवाडं पंडुरुल्लोय, मणसा वि ण पत्थए ॥ શબ્દાર્થ:- મળોદર = મનોહર, ચિત્તને આકર્ષક અન્નપૂળ વસિયં = માળા અને અગર ચંદનાદિ ધૂપથી વાસિત, સુગંધિત સંવવા ૯ = સુંદર કમાડયુક્ત પદુહોવું = અત્યંત સુંદર અને સુસજ્જિત, આકર્ષકરિયર = ચિત્રોથી યુક્ત મકાનની માતા વિ= મનથી પણ ન પત્થા = ઇચ્છા ન કરે. ભાવાર્થ:- મનોહર, ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડ સહિત(સદા કમાડ બંધ જ રહે તેવા) આકર્ષક તેમજ ચિત્રોથી સુશોભિત સ્થાનની સાધુ મનથી પણ અભિલાષા ન કરે.
इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए ।
दुक्कराई णिवारेउ, कामराग विवड्ढणे ॥ શબ્દાર્થ - મરીવિવ = કામ-રાગની વૃદ્ધિ કરનાર તારિરિક = તેવા, ઉપરોક્ત પ્રકારના
Page #411
--------------------------------------------------------------------------
________________
અણગાર માર્ગ ગતિ
[ ૩પ૭ ]
'૬
૩વરૂ= ઉપાશ્રયમાંfમરછુ- સાધુને માટે વિચાર = ઇન્દ્રિયોને નિવારેકં = નિવારણ કરવા અર્થાત્ રોકવાનું કાર્ય યુવા = ખૂબ કઠિન છે. ભાવાર્થ:- આ પ્રકારના કામરાગવર્ધક ઉપાશ્રયમાં ભિક્ષુને માટે ઇન્દ્રિયોનું દમન કરવું દુષ્કર બની જાય છે. । सुसाणे सुण्णगारे वा, रुक्खमूले व इक्कओ।
पइरिक्के परकडे वा, वासं तत्थाभिरोयए ॥ શબ્દાર્થ – સુસ = સ્મશાનમાં કુuTY = શૂન્ય ગૃહમાં રુfમૂત્તે = વૃક્ષના મૂળમાં પર પરત(ગૃહસ્થ પોતાના માટે બનાવેલા હોય) તત્વ = એવા પરિવશે = સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એકાંત સ્થાનમાં રૂ = એકાકી, રાગદ્વેષ રહિત થઈને સાધુ વાસં મરોય = રહેવાની ઇચ્છા કરે. ભાવાર્થ - મુનિ સ્મશાનમાં, શૂન્ય ગૃહમાં, વૃક્ષની નીચે અથવા ગૃહસ્થ પોતાના માટે બનાવેલા, સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એકાન્ત સ્થાનમાં(રાગદ્વેષ રહિત થઈને) રહેવાનું પસંદ કરે.
फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदुए ।
तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥ શબ્દાર્થ – સુનિ= પ્રાસુક, જીવ જંતુ રહિત બળવારે = બાધા રહિત, જ્યાં પોતાના સંયમમાં અને બીજા લોકોને કોઈ પ્રકારની બાધા ન થાય ત્થÉ = સ્ત્રી આદિથી અબદુ = ઉપદ્રવ રહિત હોય તત્વ = એવા સ્થાનમાં પરમાન = પરમ સંવત, શ્રેષ્ઠ સંયમવાળા fમનg = ભિક્ષુ વાસ સંપૂર્ણ = રહેવાનો સંકલ્પ કરે. ભાવાર્થ:- પરમ સંયત ભિક્ષુ જીવાદિની ઉત્પત્તિ રહિત, સ્વ-પરને માટે બાધા પીડા રહિત, સ્ત્રીઓ આદિના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે અર્થાતુ લક્ષ્ય રાખે.
ण सयं गिहाई कुव्विज्जा, णेव अण्णेहिं कारए ।
गिहकम्मसमारंभे, भूयाणं दिस्सए वहो । શબ્દાર્થ – સર્ચ = સાધુ સ્વયં શિફા = ઘર જ ધ્વજ્ઞ = ન બનાવે છેવ = ન અofé= બીજાઓ દ્વારા વાર = બનાવરાવે fજદારને = ઘર બનાવવાના સમારંભમાં મૂકાઈ = પ્રાણીઓનો વહોર વધ, હિંસા લિસ = દેખાય છે. ભાવાર્થ:- ભિક્ષ સ્વયં ઘર બનાવે નહીં અને અન્ય દ્વારા બનાવરાવે નહીં; કારણ કે ગૃહ નિર્માણ કાર્યમાં સ્પષ્ટ રીતે પ્રાણીઓની હિંસા દેખાય છે. । तसाणं थावराणं च, सुहुमाणं बायराण य ।
तम्हा गिहसमारंभ, संजओ परिवज्जए ॥ શબ્દાર્થ:- તલા = ત્રસ જીવો થાવરાળ = સ્થાવર જીવો સુહુમાં = સૂક્ષ્મ જીવો વાયરTM = બાદર જીવોની હિંસા થાય છે તલ્ફા = તેથી તેનો = સંયમી સાધુ દસમરકં = ઘર બનાવવાના સમારંભનો પરિવજાપ = ત્યાગ કરે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- (ઘર બનાવવામાં) ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસા થાય છે માટે સંયમી મુનિ ગૃહકર્મ સમારંભનો પરિત્યાગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અણગારોના આવાસ માટેના નિયમોનું વિધિ અને નિષેધથી કથન કર્યું છે.
સાધકોની સાધનામાં ક્ષેત્રનો પણ વિશિષ્ટ પ્રભાવ હોય છે. તેથી મુનિઓ સંયમ સાધનામાં સહાયક બને તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે. અણગાર માટે અયોગ્ય સ્થાન-રાગવદ્ધકચિત્રોથી અલંકૃત અને સુગંધિત પદાર્થોથી સુવાસિત, ચમકદાર, સુશોભિત આકર્ષક અને સુંદર કમાડોથી યુક્ત, સ્ત્રીઓના આવાગમનથી યુક્ત, સૂક્ષ્મ જીવો ઉત્પત્તિ યુક્ત, જીવવિરાધના કે સંયમવિરાધના થાય તેવા સ્થાન મુનિને નિવાસ માટે અયોગ્ય હોય છે.
રાગવર્ધક સ્થાનના સંયોગથી વિષયવિકારની ભાવના ઉત્તેજિત થાય છે; તેવી પરિસ્થિતિમાં મુનિને આત્મસંયમ રાખવો અત્યંત કઠિન થઈ જાય છે, તેથી તેવા સ્થાનો મુનિને માટે અયોગ્ય છે. અણગારના માટે યોગ્ય સ્થાન :- (૧) સ્મશાન (૨) શૂન્યગૃહ (૩) વૃક્ષતળ (૪) ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલું હોય તેવું સ્થાન (૫) સ્ત્રી, પશુ, નપુંસકાદિ રહિત, (૬) જીવજંતુ રહિત (૭) સ્વપરને માટે નિરાબાધ; તેવા સ્થાન સાધુને રહેવા માટે ઉપયુક્ત છે. કયારેક પોતાની ઈચ્છાને અનુકુળ કે પ્રતિકુળ જે કોઈ સ્થાન મળે તેનો સહર્ષ સ્વીકાર કરવાનો હોય છે પરંતુ તે સ્થાન સંયમ-જીવનને અનુરૂપ હોય તેવી કાળજી રાખવી આવશ્યક છે. ફલો - અહીં બીજા પ્રકારનો પાઠ પણ મળે છે અને અર્થાત્ કયારેક. મુનિને કયારેક
સ્મશાન આદિમાં રહેવાનું થાય તો પણ તેમાં પ્રસન્ન રહે. ગૃહકર્મ સમારંભ નિષેધ - મુનિ યોગ્ય સ્થાનની પ્રાપ્તિ માટે સ્વયં સ્થાનનું નિર્માણ કરે નહીં. ઘર-મકાન બનાવવાના સમારંભથી અનેક ત્ર-સ્થાવર, સ્થૂલ-સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેથી સાધુ મકાન બનાવવામાં કે બીજા દ્વારા બનાવરાવવામાં તેમજ મકાન નિર્માણની કોઈ પણ પ્રવૃત્તિમાં પડે નહીં, ગૃહસ્થ દ્વારા પોતાને માટે બનાવેલા મકાનમાં તેમની અનુજ્ઞા લઈને રહે. સવા- સુંદર–શ્રેષ્ઠ કમાડ સહિતનું સ્થાન. સામાન્ય રીતે સાધુઓ કમાડ સહિત કે કમાડ રહિત કોઈ પણ સ્થાનમાં રહી શકે છે. પરંતુ સાધ્વીઓને પોતાની શીલરક્ષા આદિ માટે કમાડ સહિતના સ્થાનમાં રહેવું જ ઉચિત છે. કમાડ રહિત સ્થાન સાધ્વીઓને માટે અયોગ્ય છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે આકર્ષક મકાનના નિષેધ પ્રસંગે સંવાદું શબ્દ પ્રયોગ કર્યો છે. તેથી અહીં 'વિશિષ્ટ પ્રકારના સુંદર, શ્રેષ્ઠ કમાડ–દરવાજા સહિતનું સ્થાન' તેવો અર્થ થાય છે. જે દરવાજા આકર્ષક હોય, સ્પ્રીંગવાળા હોય, પોતાની મેળે જ બંધ થઈ જતાં હોય, જેમાં સંપૂર્ણપણે યતના રાખી શકાતી ન હોય, તેવા કમાડવાળા મકાનમાં સાધુ કે સાધ્વી ન રહે. અણગારનો આહાર :
तहेव भत्तपाणेसु, पयणे पयावणेसु य । पाण भूयदयट्ठाए, ण पए ण पयावए ॥
Page #413
--------------------------------------------------------------------------
________________
અણગાર માર્ગ ગતિ
૩૫૯
શબ્દાર્થ:- તહેવ = આ જ રીતે મત્તપાળેલુ = આહાર અને પાણીને પળે = સ્વયં રાંધવામાં પયાવળેg = બીજા દ્વારા રંધાવવામાં પ્રાણીઓની હિંસા થાય છે માટે પાળમૂયવયકાર્ = પ્રાણી(બેઇન્દ્રિયાદિ) ભૂત(પૃથ્વીકાયાદિ) જીવની રક્ષા માટે સાધુ ૫ પણ = સ્વયં રાંધે નહીં । પયાવહ્ = બીજા દ્વારા રંધાવે નહીં. ભાવાર્થ :- આ રીતે આહાર પાણી રાંધવામા અને બીજા દ્વારા રંધાવવામાં હિંસા થાય છે. તેથી ભિક્ષુ પ્રાણો અને ભૂતોની દયાને માટે સ્વયં રાધે નહીં અને બીજા દ્વારા રંધાવે નહીં.
११
जलधण्ण णिस्सिया जीवा, पुढवी कट्ठणिस्सिया । हम्मंति भत्तपाणेसु, तम्हा भिक्खू ण पयावए ॥ શબ્દાર્થ :- નલધૂળ-બિસિયા જળ અને ધાન્યને આશ્રિત પુવી-કળિસ્સિયા = પૃથ્વી અને કાષ્ઠ (ઇંધન)ને આશ્રિત નવા = અનેક જીવો મત્તપાળેલું = આહાર પાણી તૈયાર કરવામાં हम्मंति = હણાય છે તન્હા = તેથી મુનિ ૫ પયાવર્= બીજા દ્વારા રંધાવે નહીં.
=
ભાવાર્થ :- આહાર અને પાણી સ્વયં રાંધવામાં કે બીજા દ્વારા રંધાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા થાય છે, તેથી ભિક્ષુ પોતે રાંધે નહીં અને બીજા દ્વારા રંધાવે નહીં. विसप्पे सव्वओ धारे, बहुपाणी विणासणे । णत्थि जोइसमे सत्थे, तम्हा जोइं ण दीवए ॥
१२
શબ્દાર્થ:- સવ્વો = સર્વ દિશાઓમાં ધરે = શસ્ત્રની ધારની સમાન વિસપ્તે = ફેલાઈ જનાર વહુપાળી વિપાસને = ઘણા પ્રાણીઓનો નાશ કરનાર ગોસમે = જ્યોતિસમ, અગ્નિ સમાન સન્થે = શસ્ત્ર સ્થિ = બીજું કોઈ નથી તન્હા = માટે મુનિ ગોરૂં = અગ્નિને જ વીવર્= પ્રજ્વલિત કરે નહીં. ભાવાર્થ :- અગ્નિ જેવું બીજું કોઈ શસ્ત્ર નથી. તે ચારે તરફ ફેલાઈ જાય છે અને તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રની જેમ ઘણા પ્રાણીઓનો વિનાશ કરે છે. તેથી સાધુ અગ્નિ પ્રજ્વલિત કરે નહીં.
हिरण्णं जायरूवं च, मणसा वि ण पत्थए ।
|१३ समलेट्टुकंचणे भिक्खू, विरए कयविक्कए ॥
=
=
શબ્દાર્થ :- સમÒદુ પળે – માટીનું ઢેકું અને સોનાને સમાન સમજનારા યવિવL = ક્રયવિક્રયથી, ખરીદ અને વેચાણની ક્રિયાઓથી વિરમ્ = નિવૃત્ત થયેલા મિલ્લૂ - ભિક્ષુ, સાધુ હિળ ચાંદી ગાયતં = સોનું ચ = અને ધન ધાન્યાદિ પરિગ્રહને મળસા વિ= મનથી પણ ૫ પત્થર્ = ન ચાહે. ભાવાર્થ :- સોનું અને માટીના ઢેફાને સમાન સમજનારા ભિક્ષુ સોના અને ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે. તેમજ સર્વ પ્રકારના ક્રય-વિક્રય(ખરીદ-વેચાણ)થી દૂર રહે.
किणंतो कइओ होइ, विक्किणंतो य वाणिओ । कयविक्कयम्मि वट्टंतो, भिक्खू ण भवइ तारिस ॥
શબ્દાર્થ:- વિવંતો = ખરીદી કરતો ફ્લો = ખરીદનાર, ગ્રાહક હોર્ = હોય છે વિવિગંતો વેચનાર વષિઓ - વણિક હોય છે વિવમ્મિ = ખરીદ અને વેચાણના કાર્યમાં વકૃતો પ્રવૃત્તિ કરતો તારો = તેવા પ્રકારનો, આગમોક્ત મિલ્લૂ = સાધુ ૫ મવરૂ = હોતો નથી.
=
Page #414
--------------------------------------------------------------------------
________________
350
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થઃ– વસ્તુને ખરીદનાર ‘ગ્રાહક’ હોય છે અને વેચાણ કરનાર ‘વણિક’ હોય છે. તેથી જે ક્રય-વિક્રયમાં પ્રવૃત્ત હોય તે તથારૂપનો એટલે આગમોક્ત ભિક્ષુ ન કહેવાય.
| १५
भिक्खियव्वं ण केयव्वं, भिक्खुणा भिक्खवत्तिणा । कयविक्कओ महादोसो, भिक्खवित्ती सुहावहा ॥
શબ્દાર્થ:- મિત્ત્વવત્તિળ = ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર મિઘુળ = ભિક્ષુને મિવિવ્યવ્વ ભિક્ષા માંગીને જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ ૫ જેયવ્વ = કોઈ વસ્તુ ખરીદવી જોઈએ નહીં વવિવો = ક્રય-વિક્રય કરવામાં મહાવોસો = મહાદોષ છે અને મિજ્લવિત્તૌ - ભિક્ષાવૃત્તિ સુહાવCT = આ લોક અને પરલોકમાં સુખકારી છે, કલ્યાણકારી છે.
=
ભાવાર્થ :- ભિક્ષાજીવી(ભિક્ષાથી નિર્વાહ કરનાર) ભિક્ષુએ ભિક્ષા માંગીને જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ, ખરીદ-વેચાણથી નહીં. ક્રય-વિક્રયની પ્રવૃત્તિ સંયમ માટે મહાદોષકારી છે. ભિક્ષુને ભિક્ષાવૃત્તિ જ આ લોક-પરલોક માટે સુખકારક છે, કલ્યાણકારી છે.
१६
समुयाणं उछमेसिज्जा, जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुट्ठे, पिण्डवायं चरे मुणी ॥
=
શબ્દાર્થ:- નહાન્નુત્ત = સૂત્રાનુસાર અભિવિય = અનિંદિત ઘરોમાંથી ૐછું = થોડો થોડો આહાર લેતા સમુવાળ = સામુદાની ભિક્ષાની લિજ્ઞા – એષણા કરે તામાતામમ્મિ= લાભ અને અલાભમાં સંતુકે = સંતુષ્ટ રહેતા પિવાય = આહારને માટે ચરે = વિચરે.
ભાવાર્થ :- મુનિ શાસ્ત્ર વિધાન અનુસાર અનિંદિત અને સામુદાનિક(અનેક) ઘરોમાંથી થોડાઘોડા આહારની ગવેષણા કરે તેમજ લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા માટે વિચરણ કરે. अलोले ण रसे गिद्धे, जिब्भादंते अमुच्छिए । ण रसट्ठाए भुंजिज्जा, जवणट्ठाए महामुणी ॥
| १७
શબ્દાર્થ:- અત્તોતે= સરસ ભોજનમાં લોલુપતા રહિત છે – રસોમાં પશિન્દે = ગુદ્વિ રહિત નિભાવંતે = જીહ્વા ઇન્દ્રિયને વશમાં રાખનાર મુણ્િ = મૂર્છા(આસક્તિ) રહિત મહામુળી = મહામુનિ રસકાય્ – સ્વાદને માટે, ૫ મુંબિષ્ના = આહાર ન કરે નવળઠ્ઠાણ્ = સંયમરૂપ યાત્રાના નિર્વાહને માટે જ આહાર કરે. ભાવાર્થઃ– ૨સનેન્દ્રિય વિજેતા, સ્વાદમાં અલોલુપ અને અમૂર્છિત મહામુનિ સરસ ભોજનમાં આસક્ત ન બને. તે મુનિ રસાસ્વાદને માટે નહીં પણ સંયમ યાત્રાના નિર્વાહ અર્થે જ આહાર કરે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મુનિના આહાર સંબંધી નિયમોનું નિરૂપણ છે.
મુનિ શરીરને ટકાવી રાખવા માટે, સંયમયાત્રાના નિર્વાહ માટે, સાધનામાં સહાયક બને તેવો નિર્દોષ અને સાત્વિક આહાર અનાસક્ત ભાવે ગ્રહણ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં આહારના અનેક દોષોનું વિવેચન છે. મુનિ તે દોષોનો ત્યાગ કરીને આહાર ગ્રહણ કરે છે. તે દોષોમાંથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે કેટલાક દોષોનું કથન કર્યું છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
અણગાર માર્ગ ગતિ
[ ૩૬૧ ]
ન પણ પથાવણ:- રાંધવાની ક્રિયામાં અગ્નિકાયના જીવો તથા જળ, અનાજ(વનસ્પતિ), લાકડા અને પૃથ્વીને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા થાય છે. અગ્નિ પણ સજીવ છે. તેના દૂર-દૂર સુધી ફેલાઈ જવાથી અગ્નિકાયની તથા તેની છએ દિશાવર્તી અનેક ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી મુનિ ત્રણ કરણ, ત્રણ યોગથી રાંધવાની ક્રિયાનું વર્જન કરે. કય-વિજયનો નિષેધ– ખરીદ-વેચાણમાં પ્રવૃત્ત થતો સાધુ, અણગાર ધર્મથી શ્રુત થઈ જાય છે અને સદા ખરીદ વેચાણ કરવાથી તે સાધુ સમાચારીનું યથાર્થ રીતે પાલન કરી શકતો નથી તેમજ તેની ચિત્તવૃત્તિ પણ ખરીદ-વેચાણમાં હોય છે. તેથી તેનો સાધુધર્મ નાશ પામે છે તેમજ તે આગમોક્ત શ્રમણ રહેતો નથી, વેશમાત્રથી જ સાધુ રહી જાય છે. નદત્ત.. - શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરે. શાસ્ત્રમાં ગોચરી સંબંધી અનેક નિયમોનું કથન છે. મુનિ માંસાહારી, અનાર્ય તથા વેશ્યા આદિ નિંદિત કુલોને વર્જિને અનિંદિત કુળ ના અનેક ઘરોમાં, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલા આહારમાંથી, ભ્રમરની જેમ થોડો-થોડો આહાર ગ્રહણ કરે. આહારના લાભ કે અલાભમાં સમભાવ રાખે; પ્રાપ્ત થયેલા આહારમાં મૂર્છાભાવ રાખ્યા વિના અને આહારમાં લોલુપી બન્યા વિના વિરક્તભાવે અનાહારકદશાની પ્રાપ્તિના પુરુષાર્થ માટે આહાર કરે. પળમૂય:- ગાથામાં પ્રાણ અને ભૂત બે શબ્દ છે. તેનાથી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એ ચારનું ગ્રહણ થઈ જાય છે અર્થાત્ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું ગ્રહણ થઈ જાય છે. જ રસકા મુનિના :- મુનિ સ્વાદ માટે આહાર કરે નહીં, શરીર અને સંયમ નિર્વાહના લક્ષ્યને જ સદા સ્મૃતિમાં રાખે; સ્વાદની ભાવનાથી કોઈ પણ પદાર્થ માટે ગોચરીમાં ભ્રમણ કરે નહીં અને સહજ પ્રાપ્ત આહારના સ્વાદમાં પણ આનંદ ન માનતા માત્ર ઉદરપૂર્તિના લક્ષ્ય જ આહાર કરે. આ રીતે પોતાના સ્વાથ્ય અને સંયમના લક્ષ્યમાં સતત સાવધાન રહીને, આગમ આદેશોના ચિંતનપૂર્વક આહારનું સેવન કરે. આણગારની આરાધના :
। अच्चणं रयणं चेव, वंदणं पूयणं तहा । १८
इड्डीसक्कारसम्माण, मणसा वि ण पत्थए । શબ્દાર્થ - અશ્વM = અર્ચના, ચંદનાદિ તિલકથી સ્વાગત થi = રચના, સ્વસ્તિકાદિની રચનાથી સન્માન વર્ગ = વંદના દ્વારા આદર તe= તથા પૂવળ = વિશિષ્ટ વસ્ત્રાદિની ભેટરૂપ પૂજા-સવાર
ન = આ રીતે ઋદ્ધિ, સત્કાર અને સન્માનની સાધુ મUGHT = મનથી પણ માં પત્ય =ઈચ્છા ન કરે. ભાવાર્થ - મુનિ ચંદનાદિના તિલકથી સ્વાગત, પોતાની સન્મુખ મોતીના સ્વસ્તિકાદિની રચના, વંદના, વિશિષ્ટ સામગ્રીથી પુજા, આ રીતે ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરે.
सुक्कज्झाणं झियाएज्जा, अणियाणे अकिंचणे ।
वोसट्टकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥ શબ્દાર્થ – નવ= જ્યાં સુધી શાસ્ત્ર = કાલની, મૃત્યુની પન્નઓ= પર્યાય-સમય પ્રાપ્ત થાય ત્યાં સુધી પિયા = નિયાણા રહિત વિ = પરિગ્રહ રહિત વોકૂવાણ = વ્યસૃષ્ટકાય અર્થાત્ શરીરના મમત્વ- ભાવથી રહિત થઈને સુફા = શુક્લધ્યાન ફિયાન્ના = ધ્યાવે, ધ્યાન કરે વિદા
૨૬
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
= વિચરણ કરે.
ભાવાર્થ :- મુનિ મૃત્યુ પર્યંત નિયાણા રહિત, પરિગ્રહ રહિત અને શરીરના મમત્વ ભાવથી રહિત થઈને ધર્મ-શુક્લધ્યાનમાં ધ્યાનસ્થ થઈને વિચરણ કરે.
|२०|
णिज्जूहिऊण आहारं, कालधम्मे उवट्ठिए । जहिऊण माणुसं बोंदिं, पहू दुक्खा विमुच्चइ ॥
=
=
શબ્દાર્થ:- વાતધર્મો = કાળધર્મ અર્થાત્ મૃત્યુનો સમય વદ્ગિણ = ઉપસ્થિત થાય ત્યારે આહાર = ચારે પ્રકારના આહારનો પિન્ડ્રૂહિ ળ = ત્યાગ કરીને માપુસ - આ મનુષ્ય સંબંધી વોંહિં - ઔદારિક શરીરને નહિળ = છોડીને પર્દૂ = પ્રભુ, સમર્થ મુનિ વુજ્વા = બધા દુઃખોથી વિમુત્ત્વજ્ઞ = વિમુક્ત થઈ જાય છે. ભાવાર્થ :– મૃત્યુનો સમય ઉપસ્થિત થાય ત્યારે મુનિ સંલેખના-સંથારાપૂર્વક આહારનો પરિત્યાગ કરે. અને આ માનવ ભવના ઔદારિક શરીરનો ત્યાગ કરી તે સામર્થ્યવાન સાધક દુઃખોથી મુક્ત થઈ જાય છે. णिम्ममो णिरहंकारो, वीयरागो अणासवो ।
२१
संपत्तो केवलं जाणं, सासयं परिणिव्वुए ॥ त्ति बेमि ॥
=
શબ્દાર્થ:- મિમો = મમત્વ રહિત હિંગો = અહંકાર રહિત વીયરો = વીતરાગ, અગાસવો = આશ્રવરહિત થયેલા મુનિ જેવાં બાળ = કેવળજ્ઞાનને સંપત્તો = પ્રાપ્ત કરીને લાસવં = શાશ્વત, સદાને માટે પરિણિવ્વુપ = પરિનિવૃત્ત, મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- મમત્વરહિત, અહંકાર રહિત, આશ્રવ રહિત થયેલા વીતરાગી મુનિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ (મોક્ષસુખ) પામે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે અણગારની આરાધના અને તેના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે.
ગૃહસ્થ સંબંધોનો અને તેના મમત્ત્વનો સર્વથા ત્યાગ કરીને, સંયમભાવમાં સ્થિત થયેલા અણગાર જીવનની પ્રત્યેક ક્રિયામાં સંયમભાવની વૃદ્ધિ થાય અને કષાયો શાંત થાય, તેવો જ પુરુષાર્થ કરે છે.
આત્મ સાધના કરતા મુનિ કયારે ય વંદન, પૂજન, સત્કાર, સન્માન ઇત્યાદિ માનકષાયની પોષક પ્રવૃત્તિઓની મનથી પણ ઇચ્છા ન કરે. બાહ્ય પરિગ્રહના ત્યાગ પછી રાગ દ્વેષ રૂપ આપ્યંતર પરિગ્રહના ત્યાગ માટે પુરુષાર્થ કરે, તેના માટે હંમેશાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત રહે. જીવન પર્યંત નિરંતર આગમ આજ્ઞાઓને લક્ષ્યમાં રાખી રત્નત્રયની આરાધનામાં તલ્લીન રહે.
બિમ્બૂદિળ આહાર :- પૂર્વ ગાથામાં બતાવેલા આચારનું પાલન કરતા મુનિને વીર્યાન્તરાય કર્મનો ક્ષય થવાથી અનંત શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી મુનિ મૃત્યુનો સમય સમીપ જણાય ત્યારે સંલેખના-અનશન દ્વારા ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને સમાધિમાં લીન થઈ જાય છે. આ રીતે ઔદારિક શરીર છોડવાના સમયે સર્વ પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. ઔદારિક શરીરના અંત સાથે કાર્મણ શરીરનો પણ અંત થાય છે અને તે અશરીરી આત્મા ગમનાગમનના સંસાર-ચક્રમાંથી છૂટીને પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
અણગાર માર્ગ ગતિ
[૩૩]
સંપત્તો છેવત્ત [M – અણગારવૃત્તિનું યથાતથ્ય રૂપે પાલન કરનારા મુનિ મમત્વ અને અહંકાર રહિત થઈ તથા આશ્રવથી મુક્ત થઈને વીતરાગ(રાગદ્વેષ રહિત) થઈ જાય છે. આ રીતે મોહનીયકર્મના ક્ષય પછી શેષ ત્રણ ઘાતી કર્મોનો એક સાથે ક્ષય કરીને, તે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાના આયુષ્ય પ્રમાણે કેવળીપણે વિચરીને અંતે ચાર અઘાતી કર્મોનો નાશ કરી તે આત્મા શાશ્વત એવા મોક્ષના સુખોને પ્રાપ્ત કરે છે.
૧૮મી ગાથામાં પ્રયુક્ત સત્ર આદિ શબ્દોના વિશિષ્ટ અર્થ આ પ્રમાણે છે– ૩ વર્ષઅક્ષત, ચંદનાદિથી તિલક કરી વધાવવું. ત્ય-પૂજ્યનીય પુરુષની સન્મુખ અક્ષત, મોતી વગેરેથી સ્વસ્તિકાદિ બનાવી સન્માન કરી ભક્તિભાવ પ્રદર્શિત કરવો. વન-વંદન-નમસ્કાર કરી વિનય વ્યવહાર કરવો. પૂવર્ષ-વસ્ત્રાદિ કોઈપણ પદાર્થોની ભેટ આપવી, વસ્તુઓ પ્રદાન કરવી. રૂદ્દી-સાર-સન્માનં- આ રીતે ઋદ્ધિ દર્શન, સત્કાર-સન્માન વગેરે કોઈ પણ પ્રકારના માન-સન્માનથી મુનિ દૂર રહે અર્થાત્ અન્ય ત્યાગીઓની કે ગૃહસ્થોની આવી સન્માન પ્રવૃત્તિઓ જોઈને મુનિ કયારે ય તેની અભિલાષા ન કરે. પશુ- પ્રભુ, સમર્થ. સંયમ સાધનાથી વીર્યાતરાયકર્મનો ક્ષય થાય છે અને અનંત શક્તિ પ્રગટ થાય છે. તેવી સમર્થ વ્યક્તિ જ અંત સમયે સંલેખના અને પંડિતમરણનો સ્વીકાર કરી શકે છે. આત્મિક સામર્થ્ય સાથે સંલેખના સ્વીકાર કરનાર મુનિ વૈર્યપૂર્વક સંયમ અને સંલેખનાની આરાધના કરે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરી સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે.
પાંત્રીસમું અધ્યયન સંપૂર્ણ
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૪
છત્રીસમું અધ્યયન
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પરિચય કે એક
પ્રસ્તુત છત્રીસમા અધ્યયનનું નામ 'જીવાજીવ-વિભક્તિ' છે. તેમાં જીવ અને અજીવના વિભાગોનું એટલે ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે.
સમગ્ર સૃષ્ટિ જડ-ચેતનમય છે. આ લોક જીવ અને અજીવનો જ વિસ્તાર છે. આકાશના જે ભાગમાં જીવ અને અજીવ દ્રવ્ય છે તે આકાશખંડ લોક કહેવાય છે અને જ્યાં વ-અજીવ દ્રવ્ય નથી, કેવળ આકાશ દ્રવ્ય જ છે, તે અલોક કહેવાય છે. લોક અને અલોક બંને અનાદિ અનંત છે, તેથી તેના કોઈ કર્તા, ધર્તા કે સંહર્તા નથી.
*******
સંક્ષેપમાં જીવ અને અજીવ આ બે મૂળ દ્રવ્યો છે, બાકીના જોવાતા પદાર્થો આ બે દ્રવ્યોના ભેદપ્રભેદરૂપ છે અથવા તેના સંયોગ-વિયોગથી નિષ્પન્ન થાય છે. જીવ અને અજીવનો સંયોગ પ્રવાહરૂપથી અનાદિ કાલીન છે; વિશેષરૂપથી તે સાદિ સાંત છે. જ્યાં સુધી જીવ સાથે કર્મપુદ્ગલો અથવા અન્ય સાંસારિક પદાર્થોનો સંયોગ રહે છે ત્યાં સુધી તેને જન્મ-મરણ કરવા પડે છે. જીવને કર્મપુદ્ગલના સંયોગે દેહ, ઇન્દ્રિય, મન, ભાષા, સુખ, દુઃખ આદિ થાય છે. પ્રવાહરૂપથી અનાદિ સંયોગ હોવા છતાં પુરુષાર્થથી તેનો અંત થઈ શકે છે. ઉક્ત સંયોગની પરંપરાનું મુખ્ય કારણ જીવના રાગ-દ્વેષ આદિ વૈભાવિક ભાવો છે. જ્યારે કોઈ પણ આત્મા આ સત્યને સમજીને સ્વીકારે અને જ્ઞાનીઓના નિર્દેશ અનુસાર પુરુષાર્થ કરે, ત્યારે તે રાગ-દ્વેષાદિ ભાવોનો નાશ કરે છે અને તેનો નાશ થતાં તત્જનિત કર્મબંધન અને તેનાથી પ્રાપ્ત આ સંસાર ભ્રમણ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. જીવ અને અજીવની ભિન્નતાને સમજવી એ જ આ અધ્યયનનો ઉદ્દેશ છે, જે આ અઘ્યયનના પ્રારંભિક કથનથી સ્પષ્ટ થઈ જાય છે અને તે જ તત્ત્વજ્ઞાનનું ફળ છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગજ્ઞાન છે. આ જ્ઞાન અને દર્શનના સંયોગે જેને જિનવચનમાં અનુરાગ થાય છે તે જિનવાણીને હૃદયંગમ કરીને જીવનમાં તેનું ભાવપૂર્વક આચરણ કરે છે અને તે આચરણનું અંતિમ ફળ મોક્ષ છે.
આ અધ્યયનમાં સર્વ પ્રથમ અજીવ દ્રવ્યનું નિરૂપણ કર્યું છે. અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, તે ચાર અરૂપી દ્રવ્ય છે અને પુદ્ગલાસ્તિકાય, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત હોવાથી રૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અખંડ હોવા છતાં વિશેષ વિજ્ઞાથી સૂત્રકારે તેના સ્કંધ, દેશ, પ્રદેશ તે ત્રણ-ત્રણ ભેદોનું કથન કર્યું છે અને પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ તે ચાર ભેદ કર્યા છે. તેમજ દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સ્પષ્ટીકરણ સાથે તેની સ્થિતિ અને અંતરને પણ સ્પષ્ટ કર્યું છે. અજીવ દ્રવ્યનું વર્ણન પૂર્ણ થતાં જીવ દ્રવ્યનું વિસ્તારથી નિરૂપણ છે. જીવના મુખ્ય બે ભેદ છે– સિદ્ઘ અને સંસારી. સંપૂર્ણ કર્મ રહિત હોવાથી સર્વ સિદ્ધાત્માઓ એક સમાન છે. તેમ છતાં તેના ભૂતકાલના ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ આદિની અપેક્ષાએ અનેક ભેદ થાય છે. સિદ્ધના વર્ણન પછી સંસારી જીવોના બે મુખ્ય ભેદ કરવામાં આવ્યા છે– ત્રસ અને સ્થાવર. સ્થાવરના પૃથ્વીકાય,
Page #419
--------------------------------------------------------------------------
________________
અધ્યયન પરિચય
[ ૩૫ ]
અષ્કાય, વનસ્પતિકાય, તે ત્રણ અને ત્રસના તેજસ્કાય, વાઉકાય અને ઉદાર ત્રસકાય તે ત્રણ ભેદ છે. ઉદાર ત્રસ જીવોના બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ચાર ભેદ છે. પંચેન્દ્રિયના નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, તે મુખ્ય ચાર ભેદ છે. જીવના પ્રત્યેક ભેદની સાથે તેના ક્ષેત્ર અને કાલનું વર્ણન છે. તેમજ કાલની અપેક્ષાએ દરેક જીવની આયુસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભાવનું વર્ણન કરતાં વર્ણાદિની અપેક્ષાએ જીવોના હજારો ભેદોનું પ્રતિપાદન છે. ત્યાર પછી જીવ અને અજીવના સ્વરૂપનું શ્રવણ, જ્ઞાન અને શ્રદ્ધા કરીને તેની ફળશ્રુતિરૂપે સંયમમાં રમણ કરવાનું વિધાન છે. અંતિમ સમયમાં સંથારાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કરવા માટે સંલેખનાની આરાધનાનું વિસ્તૃત વર્ણન છે. તેની વિશુદ્ધિ માટે કંદર્પ આદિ પાંચ અશુભ ભાવનાઓથી બચીને આત્મરક્ષા કરવાનું મિથ્યાદર્શન, નિદાન, હિંસા અને કૃષ્ણલેશ્યાથી દૂર રહીને સમ્યગુદર્શન, અનિદાન અને શુક્લલશ્યાના પરિણામોમાં રહીને, જિનવચનમાં અનુરાગ રાખી તેનું ભાવપૂર્વક આચરણ કરવાનું નિરૂપણ છે. અંતે સુદઢ શ્રદ્ધા સંપન્ન ગુરુજન પાસે આલોચનાદિથી શુદ્ધ થઈને પરિત્ત સંસારી બનવાનો નિર્દેશ છે. આ રીતે આ અધ્યયનમાં જીવ-અજીવના વિસ્તૃત વર્ણન સાથે સંયમમાં રમણ કરવાની પ્રેરણા આપી સંસારી જીવોને સંસારથી મુક્ત થવાનો માર્ગ પ્રગટ કર્યો છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૬૬
છત્રીસમું અધ્યયન જીવાજીવ-વિભક્તિ
અધ્યયન પ્રારંભઃ
१
=
શબ્દાર્થ :- ઓ - હવે ગીવાનીવવિત્તિ = જીવ અને અજીવના ભેદોને મે = મારી પાસેથી મળા = એકાગ્ર ચિત્ત થઈને સુખેહ = સાંભળો f = જેને નાળિ = જાણીને મિન્દૂ = ભિક્ષુ, સાધુ સમ્મ = સમ્યક્ પ્રકારથી સંગમે = સંયમમાં ગયજ્ઞ = યતના કરે છે, સાવધાની રાખે છે.
जीवाजीवविभत्तिं, सुणेह मे एगमणा इओ । जं जाणिऊण भिक्खू, सम्मं जयइ संजमे ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- જીવ અને અજીવના ભેદોને તમે એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો; જેને જાણીને સાધુ સંયમમાં સમ્યક્ પ્રકારે યત્નશીલ થાય છે.
લોક-અલોક :
२
શબ્દાર્થ:- નીવા = જીવ અનીવા = અજીવ રૂપ ક્ષ = આ તોય્ = લોક વિયાષિર્ = કહ્યો છે अजीवदेसं = અજીવનો એક દેશ(વિભાગ) આસે = આકાશ (જ્યાં કેવળ આકાશ જ છે) તે = તે અલોય્ = અલોક વિયાદિ = કહેવાય છે.
जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीव देसमागासे, अलोए से वियाहिए ॥
ભાવાર્થ:- આ લોકને જીવ અને અજીવમય કહ્યો છે અને અજીવના એકદેશરૂપ કેવળ આકાશ છે, તેને અલોક કહ્યો છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં લોક અને અલોકની પરિભાષા છે.
જૈનાગમોમાં વિભિન્ન દષ્ટિઓથી ‘લોક'ની પરિભાષા કરવામાં આવી છે– (૧) જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો છે, તે ક્ષેત્રને લોક અને તેનાથી વિપરીત અર્થાત્ જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો ન હોય, તે ક્ષેત્રને અલોક કહે છે. (૨) પ્રસ્તુતમાં જીવ અને અજીવદ્રવ્યો જ્યાં હોય તેને લોક અને અજીવ દ્રવ્યના દેશ વિભાગરૂપ માત્ર આકાશમય ક્ષેત્રને અલોક કહ્યો છે. (૩) આકાશ દ્રવ્ય વ્યાપક દ્રવ્ય છે. તેના જેટલા વિભાગમાં જીવ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આદિ અજીવ દ્રવ્યો હોય તેટલા વિભાગને લોક કહે છે. જે આકાશ ક્ષેત્રમાં આકાશ સિવાય અન્ય કોઈ પણ દ્રવ્ય નથી; એકમાત્ર તે આકાશ જ છે, તેને અલોક કહે છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ વિન
વિષય કથન પ્રતિજ્ઞા :
३
શબ્દાર્થ :- તેસિ = તેની પવળા = પ્રરૂપણા વ્વો = દ્રવ્યથી શ્વેત્તો = ક્ષેત્રથી વાતો કાલથી, ભાવો - ભાવથી મને - થાય છે.
दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । परूवणा तेसिं भवे, जीवाणमजीवाण य ॥
ભાવાર્થ :- જીવ અને અજીવ દ્રવ્યની પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચાર પ્રકારે થાય છે.
વિવેચન :
359
रूविणो चेव अरूवी य, अजीवा दुविहा भवे । अरूवी दसहा वुत्ता, रूविणो उ चडव्विहा ॥
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે જીવ અને અજીવ દ્રવ્યની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ; આ ચાર પ્રકારે પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા કરી છે. દ્રવ્યથી જીવ અને અજીવ દ્રવ્યનું સ્વરૂપ, ક્ષેત્રથી જીવ અને અજીવ દ્રવ્યનું આધારભૂત ક્ષેત્ર, કાલથી જીવ અને અજીવ દ્રવ્યની કાલસ્થિતિ અને ભાવથી જીવ અને અજીવ દ્રવ્યની પર્યાયોનું નિરૂપણ છે.
અજીવ દ્રવ્ય ઃ
૪
=
શબ્દાર્થ:- અનીવા - અજીવના દુવિદા - બે ભેદ છે વિો - રૂપી મસ્તી - અરૂપી વસહા
= દશ પ્રકાર છે નવ્વિા = ચાર પ્રકાર છે.
ભાવાર્થ :- અજીવ દ્રવ્યના બે ભેદ છે– (૧) રૂપી અને (ર) અરૂપી. તેમાં પણ અરૂપીના દશ અને રૂપીના ચાર ભેદ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અજીવદ્રવ્યના મુખ્ય ભેદ અને ભેદાનુભેદનું કથન છે.
અનીવા :- જેમાં ચૈતન્યશક્તિ નથી અને જેમાં જ્ઞાન દર્શન આદિ ગુણ નથી, તે અજીવ છે. વર્ણ ગંધ આદિ ગુણોની અપેક્ષાએ અજીવના બે ભેદ છે– રૂપી અને અરૂપી.
વિો :- જેમાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ હોય તે રૂપી અજીવ દ્રવ્ય કહેવાય છે. છ દ્રવ્યમાં એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી દ્રવ્ય છે. તેના ચાર પ્રકાર છે– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ.
અરૂપી અજીવના દશ પ્રકાર :
५
અવી :– જેમાં પૂર્વોક્ત વર્ણ આદિ ગુણોનો અભાવ હોય તેને અરૂપી દ્રવ્ય કહેવાય છે. અરૂપી અજીવ દ્રવ્યના ચાર પ્રકાર છે– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. તે ચારેયના મળીને દશ ભેદ છે.
धम्मत्थिकाए तद्देसे, तप्पएसे य आहिए । अहम्मे तस्स देसे य, तप्पएसे य आहिए ॥
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
आगासे तस्स देसे य, तप्पएसे य आहिए ।
अद्धासमए चेव, अरूवी दसहा भवे ॥ શબ્દાર્થઃ- ધુમ્મOિજાણ = ધર્માસ્તિકાયનો સ્કંધ તક્ષેત્ર તેનો દેશ તપૂણે = તેનો પ્રદેશ(આ ત્રણ ભેદ ધર્માસ્તિકાયના) આહિપ = કહ્યા છે અને = અધર્માસ્તિકાયનો સ્કંધ બાલે = આકાશાસ્તિકાયનો સ્કંધ ત= તેનો તે દેશ અનામ= અદ્ધા સમય, કાલ અથવા= અરૂપીના ૯a= દશ ભેદ = હોય છે. ભાવાર્થ - ધર્માસ્તિકાયના (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ; અધર્માસ્તિકાયના (૪) સ્કંધ (૫) દેશ અને (૬) પ્રદેશ; આકાશાસ્તિકાયના (૭) સ્કંધ (૮) દેશ અને (૯) પ્રદેશ; (૧૦) અદ્ધાસમય-કાલ, આ રીતે અરૂપી અજીવ દ્રવ્યના દશ ભેદ થાય છે. તે પ-૬ll. । धम्माधम्मे य दो चेव, लोगमित्ता वियाहिया ।
लोगालोगे य आगासे, समये समयखेत्तिए ॥ શબ્દાર્થ - થHથને = ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વેવ = બંને નો નિત્તા = લોક પરિમાણ, લોકવ્યાપી વિદિ = કહ્યા છે તે = આકાશાસ્તિકાય તો IIોને = લોક અને અલોકમાં સન = સમય-કાલદ્રવ્ય સમયત્તિ = સમયક્ષેત્રમાં વર્તે છે. ભાવાર્થ - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, તે બંનેને લોક પ્રમાણ કહ્યા છે તથા આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ છે અને કાળ દ્રવ્ય સમયક્ષેત્રવર્તી છે અર્થાત્ તે અઢી દ્વીપમાં વર્તે છે.
धम्माधम्मागासा, तिण्णि वि एए अणाइया ।
अपज्जवसिया चेव, सव्वद्धं तु वियाहिया ॥ શબ્દાર્થ – ધુમ્મથી IT = ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ = એ ત્તિ વિ = ત્રણે ય = અનાદિ અપwવસિયા = અપર્યવસિત, અનંત છે તુ = અને સબૂદ્ધ = સર્વ કાલમાં રહેનાર, શાશ્વત વિવાદિયા = કહ્યા છે. ભાવાર્થ :- તીર્થકરોએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, તે ત્રણે ય દ્રવ્યોને સર્વ કાલમાં વિદ્યમાન, અનાદિ-અનંત કહ્યા છે.
समए वि संतई पप्प, एवमेव वियाहिए ।
आएस पप्प साईए, सपज्जवसिए वि य ॥ શબ્દાર્થ - સન = સમય-કાલ દ્રવ્ય સંતરું = સંતતિ, પ્રવાહની પણ = અપેક્ષાએ અશ્વમેવ = આ જ પ્રમાણે એટલે અનાદિ-અનંત વિદ્યાદિપ = કહેવાય છે આપણું = અપેક્ષાથી સાફા = સાદિ અને સપwવસિ વિ = સપર્યવસિત પણ છે. ભાવાર્થ- સમય-કાલ દ્રવ્ય પ્રવાહની અપેક્ષાથી તો અનાદિ અનંત છે અને કોઈ અપેક્ષાથી સાદિ સાંત પણ કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અરૂપી અજીવ દ્રવ્યનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ વર્ણન છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[]
દ્રવ્યથી– ચારે અરૂપી દ્રવ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) ધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં સહાયક થાય, તેને ધર્માસ્તિકાય કહે છે. જેવી રીતે માછલીને ગતિ ક્રવામાં પાણી સહાયક થાય છે, રેલગાડીને ચાલવામાં પાટા સહાયક થાય છે, તેવી રીતે જીવ અને પુદગલ બંને ધર્માસ્તિકાયની સહાયતાથી ગતિ કરે છે. (૨) અધમસ્તિકાય:- જીવ અને પુગલ દ્રવ્યને સ્થિર થવામાં સહાયક થાય તેને અધર્માસ્તિકાય કહે છે. દા.ત. થાકેલા મુસાફરને બેસવામાં છાયો સહાયક થાય છે તેમ. (૩) આકાશાસ્તિકાય :- જીવ અને પુગલ દ્રવ્યને રહેવાનું સ્થાન આપે, આધારભૂત બને, તેને આકાશાસ્તિકાય કહે છે. આકાશ એટલે ખાલી જગ્યા. દા.ત. ભીંતમાં ખીલી ખોડવાથી તેને સ્થાન મળે છે અને દૂધમાં પતાસું કે સાકર નાંખતા, તે દૂધમાં સ્થાન પામીને ભળી જાય છે તેમ. (૪) કાલઃ- જે સર્વદ્રવ્ય પર વર્તી રહ્યું છે તે કાલ છે; વર્તના તેનો ગુણ છે. કાલ દ્રવ્યના પ્રભાવે જીવ અને પુદ્ગલની પર્યાયો નવી હોય, તે જૂની થાય, જૂની હોય તે નષ્ટ થાય છે. તેના માટે કપડાને કાતરનું દષ્ટાંત સમજવું.
કાલ દ્રવ્ય નિર્વિભાગી હોવાથી તેના સ્કંધ, દેશ અને પ્રદેશ રૂપ ભેદ થતાં નથી. જોકે વર્તના લક્ષણ કાલના ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમ ત્રણ ભેદ માનવામાં આવ્યા છે તો પણ ધર્માસ્તિકાય આદિની જેમ તે સમયોનો એકીભાવ થતો નથી; કારણ કે ભૂતકાલ નાશ પામી ગયો હોય છે અને ભવિષ્ય કાલ હજી ઉત્પન્ન થયો નથી અને વર્તમાન કાલ માત્ર એક સમયરૂપ જ છે; આ રીતે કાલમાં પ્રદેશ પ્રચયરૂપતા થતી નથી, તેથી કાલ દ્રવ્ય એક જ છે. પુદ્ગલ અને જીવના આરોપથી તેને અનંત પણ કહેવાય છે.
ધર્માસ્તિકાયાદિ ત્રણ અરૂપી અજીવ દ્રવ્યો દ્રવ્યથી એક અને અખંડ દ્રવ્ય છે. સૂત્રકારે તેના સ્વરૂપને ત્રણ-ત્રણ ભેદથી સ્પષ્ટ કર્યું છે– સ્કંધ- કોઈ પણ દ્રવ્યના પૂર્ણ, અખંડ સ્વરૂપનું નામ સ્કંધ છે. જેમ કે અખંડ લોક પ્રમાણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તે સ્કંધ છે. દેશ- સ્કંધનો અમુક, બુદ્ધિ કલ્પિત વિભાગ દેશ કહેવાય છે. ઊર્ધ્વ કે અધો લોક આદિ. પ્રદેશ- સ્કંધનો એક કલ્પિત અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય અંશ પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોના આ રીતે ત્રણ-ત્રણ ભેદ થતાં ૩*૩=૯ ભેદ થાય અને એક અદ્ધાસમય મળીને દશ ભેદ થાય છે. ક્ષેત્રથી- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને દ્રવ્યો લોક પ્રમાણ, આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ અને કાલદ્રવ્ય અઢીદ્વીપ પ્રમાણ છે. પદાર્થોની સ્થિતિરૂપ કાલ, સર્વ દ્રવ્ય પર અને સર્વ ક્ષેત્રોમાં વર્તી રહ્યો છે પરંતુ કાલદ્રવ્યની ગણના અઢીદ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્ય આદિની ગતિના આધારે દિવસ, રાત આદિ સમયની ગણના થાય છે. તેથી કાલગણનાનું પ્રવર્તન અઢીદ્વિીપમાં જ થાય છે. અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય આદિની ગતિ નથી. તેથી ત્યાં કાલગણના થતી નથી. આ કારણે કાલ દ્રવ્યને આગમમાં અઢીદ્વીપ પ્રમાણ જ કહ્યું છે. કાલથી- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે ય અરૂપી અજીવ દ્રવ્ય અનાદિ અનંત છે. કાલ દ્રવ્ય પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે કારણ કે સમયની ક્યારે ય ઉત્પત્તિ થતી નથી, ઉત્પત્તિ રહિત હોવાથી તે અનાદિ છે અને તેનો અંત પણ થવાનો નથી. તેથી પ્રવાહની અપેક્ષાએ કાલ દ્રવ્ય અનાદિ અનંત છે, પરંતુ કોઈ કાર્યની અપેક્ષાએ તે સાદિ-સાત પણ છે અર્થાતુ આદિ અને અંતવાળો છે. દા.ત. કોઈ કુંભારે ઘડાનું નિર્માણ કરવાનું અમુક સમયે શરૂ કર્યું તે શરૂ કરવાની અપેક્ષાએ
Page #424
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
એક
એક
અરૂપી
'
આદિ છે અને ઘટ નિર્માણની સમાપ્તિ થતાં તેનો અંત થાય છે, આ રીતે સાદિ-સાતતા ઘટિત થાય છે.
ઉપરોક્ત રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને કાલથી અરૂપી દ્રવ્યનું નિરૂપણ આ ગાથાઓમાં કર્યું છે. પરંતુ ભાવની અપેક્ષાએ અહીં કથન કર્યું નથી. આ ચાર દ્રવ્યો ભગવતી સૂત્રાનુસાર ભાવથી અપેક્ષાએ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે, એટલે અરૂપી, અમૂર્તિ છે. છ દ્રવ્યોનું સ્વરૂપ :દ્રવ્યનું નામ | જીવ/અજીવ | દ્રવ્યથી ક્ષેત્રથી | કાળથી
ભાવથી ધર્માસ્તિકાય અજીવ
એક લોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી | અધર્માસ્તિકાય અજીવ
લોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી આકાશાસ્તિકાય અજીવ
લોક-અલોકવ્યાપી અનાદિ-અનંત અરૂપી કાળ
અજીવ અનંત સમય ક્ષેત્રવ્યાપી અનાદિ-અનંત પુદ્ગલાસ્તિકાય અજીવ અનંત લોકવ્યાપી અનાદિ-અનંત જીવાસ્તિકાય જીવ અનંત લોકવ્યાપી અનાદિ-અનંત
અરૂપી રૂપી અજીવના ચાર પ્રકાર:
खधा य खधदेसा य.तप्पएसा तहेव य ।
परमाणुणो य बोद्धव्वा, रूविणो य चउव्विहा ॥ શબ્દાર્થ -ઉંધા = સ્કંધ વધ‘= સ્કંધના દેશ તપાસ = સ્કંધના પ્રદેશ ય, ય, તદેવ, ય = અને પરમાણુણો = પરમાણુ પુગલ વધ્વદા = ચાર ભેદ વિનો = રૂપી દ્રવ્યના વોળી = જાણવા જોઈએ. ભાવાર્થ - રૂપી દ્રવ્યના સ્કંધ, સ્કંધના દેશ, સ્કંધના પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં રૂપી દ્રવ્યના ભેદોનું નિરૂપણ છે. અજીવ દ્રવ્યોમાં એક પુદ્ગલાસ્તિકાય રૂપી છે. પગલાસ્તિકાય - જેમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્ધાદિ હોય, જેને ગ્રહણ અને ધારણ કરી શકાય તેમજ જેનો કોઈ પણ રીતે વિધ્વંસ-વિનાશ થાય; તેને પુદ્ગલાસ્તિકાય કહે છે, તેના ચાર ભેદ આ પ્રમાણે છે. સ્કંધ – બે અથવા બે થી વધારે પરમાણુઓનો સમૂહ સ્કંધ કહેવાય છે. લોકમાં તે પુગલ સ્કંધ અનંત છે. તે સર્વે મળીને પુદ્ગલાસ્તિકાય કહેવાય છે પરંતુ તે સમસ્ત યુગલોનો અખંડ એક અંધ થતો નથી. જેમ અનેક બુંદીના દાણા ભેગા થઈને એક લાડવો બને છે, તેમ અનેક પરમાણુઓ ભેગા થઈને લોકમાં નાના-મોટા અનંતાનંત સ્કંધો બને છે. બે પરમાણુ ભેગા થાય તેને બે પ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ ભેગા થાય તેને ત્રિપ્રદેશી અંધ કહે છે, આ રીતે યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુ ભેગા થતાં તે ક્રમશઃ સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી ઢંધ કહેવાય છે. દેશ - સ્કંધના કોઈ અમુક કલ્પિત વિભાગનું નામ દેશ છે. જેમ કે અર્ધો લાડવો, પા લાડવો, લાડવાનો એક ટુકડો, તેમ સ્કંધનો એક ભાગ પુલાસ્તિકાયનો દેશ કહેવાય છે. પ્રદેશ :- સ્કંધના અવિભાજ્ય અંશ કે જે પોતાના સ્કંધ સાથે જોડાયેલો હોય, તેને પ્રદેશ કહે છે. જેમ કે
Page #425
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૭૧ ]
લાડવાનો અવિભાજ્ય અંશ તે બુંદી લાડવાથી છૂટી પડી ન હોય, ત્યાં સુધી તેનો પ્રદેશ કહેવાય છે. પરમાણુ - જેમ લાડવાનો અવિભાજ્ય અંશ–બૂદીનો એક દાણો તેમાંથી છૂટો પડી જાય તેમ પુલ સ્કંધથી તેનો અવિભાજ્ય અંશ-પ્રદેશ છૂટો થાય, તો તેને પરમાણુ કહે છે. ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્ય અખંડ હોવાથી તેના અવિભાજ્ય અંશ છૂટા પડતા નથી. તેથી તેના સ્કંધ, દેશ, પ્રદેશરૂપ ત્રણ ભેદ જ થાય છે. પરમાણુરૂપ ભેદ તેમાં થતો નથી, તે ભેદ માત્ર પુગલમાં જ થાય છે. પગલાસ્તિકાયમાં અંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તેમ ચાર ભેદ થાય છે. સંક્ષેપમાં પગલાસ્તિકાયના સ્કંધ અને પરમાણુ બે ભેદ થાય છે, કારણ કે દેશ અને પ્રદેશ એ બંનેનો સમાવેશ સ્કંધમાં થઈ જાય છે.
અજીવ દ્રવ્યના સંક્ષેપથી ૧૪ ભેદ
અરૂપી–૧૦ ભેદ
રૂપી-૪ ભેદ પુદ્ગલાસ્તિકાય
ધર્માસ્તિકાય અધર્મી આકાશા. અદ્ધાસમય(કાલ) અંધ
દેશ
પ્રદેશ પરમાણુ
સ્કંધ
દેશ
પ્રદેશ
પરમાણુ અને સ્કંધ -
एगत्तेण पुहुत्तेण, खंधा य परमाणु य । लोएगदेसे लोए य, भइयव्वा ते उ खेत्तओ ॥ सुहुमा सव्व लोगम्मि लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छ चउव्विहं ॥ શબ્દાર્થ -પારેખ = એકત્વથી, પરમાણુઓ પરસ્પર મળી જવાથી બંધ = સ્કંધ બને છે પુદુત્તે = પૃથક પૃથક રહેવાથી, જુદા પડવાથી પરમાણુ = પરમાણુ કહેવાય છે તો = ક્ષેત્રની અપેક્ષાએ તે = તેઓ નોપલેસે = લોકના એક દેશ(વિભાગ)માં ય = અને તોપ = સમસ્ત લોકવ્યાપી ભથ્થા = તેમાં ભજના સમજવી જોઈએ પત્તો = આ પછી હવે વાસ્તવિમા = કાલ વિભાગના વિષયમાં હં = તે સ્કંધ અને પરમાણુઓના વશ્વિ૬ = ચાર પ્રકારથી ગુ$ = નિરૂપણ કરીશ સુહુમા = સૂક્ષ્મ સપ્લોરિન = સમસ્ત લોકમાં છે ય = અને વાયર = બાદર તો તે = લોકના એક દેશમાં છે. ભાવાર્થઃ- પરમાણુઓના પરસ્પર મિલનથી અંધ બને છે તથા જુદા પડવાથી તે પરમાણુ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કંધ અને પરમાણુ લોકના એક દેશમાં કે સંપૂર્ણ લોકમાં ભજનાથી રહે છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
સૂક્ષ્મ સ્કંધ સમસ્ત લોકમાં છે અને બાદર સ્કંધ લોકના એક દેશમાં હોય છે. હવે પછી સ્કંધ અને પરમાણુનું કાલ વિભાગથી ચાર પ્રકારે નિરૂપણ કરીશ. II ૧૧–૧૨ I
૩૭૨
संतइं पप्प तेणाई, अपज्जवसिया वि य ।
| १३ ठिइं पडुच्च साइया, सपज्जवसिया वि य ॥
શબ્દાર્થ :- સંતરૂં = સંતતિની(પ્રવાહની) પદ્મ = અપેક્ષાએ તે = તે સ્કંધ અને પરમાણુ ગળાર્ફ = અનાદિ અપન્નવસિયા = અપર્યવસિત(અનંત) છે વિરૂં = સ્થિતિની પટ્ટુન્ન = પ્રતીત્ય –અપેક્ષાએ સાફ્યા = સાદિ, આદિ સહિત સપદ્મવત્તિયા = સપર્યવસિત, સાંત.
ભાવાર્થ :- તે સ્કંધ અને પરમાણુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ તે
સાદિ સાંત છે.
१४
શબ્દાર્થ:- વીનં= રૂપી અનીવાળ = અજીવોની ગદ્દળયં=જઘન્ય વિદ્-સ્થિતિ જ્ઞ = એક સમય = સમય છે સવોસ = ઉત્કૃષ્ટ અસલાલૢ = અસંખ્યાતકાલ સા = આ સ્થિતિ નિયાહિયા = કહી છે. ભાવાર્થઃ– રૂપી અજીવ દ્રવ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની અને જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. अणंतकालमुक्कोसं, इक्कं समयं जहण्णयं । १५ अजीवाण य रूवीणं, अंतरेयं वियाहियं ॥
असंखकालमुक्कोसं, इक्कं समयं जहण्णयं । अजीवाण य रूवीणं, ठिई एसा वियाहिया ॥
ભાવાર્થ :- રૂપી અજીવ દ્રવ્યનું(સ્કંધનું) અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંતકાલનું કહ્યું છે. વિવેચનઃ
પત્તળ પુદત્તેળઃ–પ્રસ્તુત શબ્દ પ્રયોગ દ્વારા સૂત્રકારે પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિનું કથન કર્યું છે. તદનુસાર ત્તેળ-સ્કંધની ઉત્પત્તિ પરમાણુઓના ભેગા થવાથી થાય છે. પુહત્તે- સ્કંધગત પ્રદેશો છૂટા પડી જવાથી પરમાણુ નિષ્પન્ન થાય છે. તેમ છતાં વિસ્તૃત વિચારણાની અપેક્ષાએ સ્કંધની ઉત્પત્તિ ત્રણ પ્રકારે થાય છે—
(૧) પત્તેળ- અનેક પરમાણુઓના ભેગા થવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ કે બે પરમાણુ ભેગા થવાથી દ્વિપ્રદેશી સ્કંધ બને છે, તે રીતે ત્રણ પરમાણુ ભેગા થવાથી ત્રિપ્રદેશી સ્કંધ, સંખ્યાતા પરમાણુ ભેગા થવાથી સંખ્યાતપ્રદેશી સ્કંધ, અસંખ્યાતા પરમાણુ ભેગા થવાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ, અનંત પરમાણુ ભેગા થવાથી અનંતપ્રદેશી સ્કંધ બને છે. આ રીતે બે કે બે થી અધિક પરમાણુ ભેગા થવાથી સ્કંધ બને છે. (૨) પુEત્તેળ- પૃથ. એક મોટા સ્કંધનો ભેદ થવાથી નાના-નાના બે સ્કંધ બને છે. જેમ કે દશ પ્રદેશી ધના બે ટૂકડા થાય, તો પાંચ-પાંચ પ્રદેશી બે સ્કંધ બની જાય છે. આ રીતે ભેદથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. (૩) પાત્તેન પુહત્તેન- સંઘાત અને ભેદ બંને ક્રિયા સાથે થવાથી પણ સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ કે એક પંચ પ્રદેશી સ્કંધમાંથી બે પરમાણુ છૂટા પડે, તે જ સમયે અન્ય એક પરમાણુ આવીને તે સ્કંધમાં જોડાઈ જાય, તો એક ચતુષ્પદેશી સ્કંધ નિષ્પન્ન થાય છે. આ રીતે કોઈ પણ સ્કંધમાંથી અમુક ભાગનો ભેદ થાય, તે
Page #427
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૭૩ ]
સમયે અન્ય પરમાણ કે અંધ તેમાં જોડાઈ જાય તો તે નિષ્પન્ન થયેલ નવો સ્કંધ ભેદ-સંઘાતજન્ય કહેવાય છે.
પરમાણુની ઉત્પત્તિ કેવળ ભેદથી જ થાય છે. અર્થાત્ દ્ધિપ્રદેશી આદિ સ્કંધોનો ભેદ થવાથી પરમાણુઓ છૂટા પડી જાય છે. ક્ષેત્રથી– પુદ્ગલ સ્કંધ સમગ્ર લોકમાં અને લોકના દેશ વિભાગમાં પણ હોય છે. તેમાં એક પરમાણુ એક આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે, દ્ધિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર પણ સ્થિત થઈ શકે છે અને બે આકાશ પ્રદેશ પર પણ રહી શકે છે. ત્રિપ્રદેશ સ્કંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશ પર રહી શકે છે. આ રીતે કોઈ પણ સ્કંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત થઈ શકે છે અને વધુમાં વધુ તે સ્કંધ જેટલા પ્રદેશી હોય, તેટલા આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે. અનંતપ્રદેશી અંધ વધુમાં વધુ અસંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ છે. અનંત પ્રદેશો નથી.
આ રીતે લોકના કેટલાક સ્કંધો લોકાકાશના એક પ્રદેશ પર, કેટલાક સ્કંધો બે પ્રદેશો પર યાવત કેટલાક સ્કંધો અસંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય છે. પુદ્ગલાસ્તિકાયનો સહુથી મોટો અચિત્ત મહાત્કંધ સમગ્ર લોકવ્યાપી હોય છે. સંક્ષેપમાં પુદ્ગલ સ્કંધ સમગ્ર લોકમાં કે લોકના એક દેશમાં ભજનાથી હોય છે. કાલથી– સૂત્રકારે કાલથી આદિ, અનાદિ, સાંત અને અનંત તે ચાર પ્રકારની સ્થિતિનું કથન કર્યું છે.
સ્કંધ અને પરમાણુઓની સંતતિ અનાદિકાલથી ચાલી આવે છે અને તે જ પ્રકારે ચાલશે, તેથી પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અને અનંત કહેવાય છે સ્થિતિ અને રૂપાંતરની અપેક્ષાએ તે સાદિ-સાંત છે તેનો આરંભ પણ છે અને સમાપ્તિ પણ છે. જેમ કે કોઈ સમયે પરમાણુઓ ભેગા થવાથી સ્કંધની ઉત્પત્તિ થાય છે અને સ્કંધમાંથી પરમાણુઓ છૂટાં પડતાં સ્કંધનો અંત આવે છે. સ્થિતિ– કોઈ પણ અંધ કે પરમાણની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની હોય છે. જો પરમાણુ અથવા સ્કંધ કોઈ એક વિવક્ષિત સ્થાન પર સ્થિતિ કરે તો તેની સ્થિતિકાલ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાતકાલનો હોય છે. ત્યાર પછી કોઈ પણ નિમિત્તથી તે ત્યાંથી અલગ પડી જાય છે. અંતર– કોઈ પણ પુગલ સ્કંધ તે અવસ્થાને છોડી દે અને ફરી તે અવસ્થાને પ્રાપ્ત કરે, તેની વચ્ચેનો કાલ તે પુગલ સ્કંધનું અંતર કહેવાય છે. જેમ કે ત્રણ પ્રદેશી સ્કંધના ત્રણે પરમાણુ છૂટા પડી જાય તો ફરીથી જઘન્ય એક સમય પછી તે ત્રણે પરમાણુ ભેગા થઈ શકે છે અને ઉત્કૃષ્ટ અનંત કાલ પછી ભેગા થઈ શકે છે. પ્રસ્તુત ચૌદમી ગાથામાં સમુચ્ચય રૂપે પુગલ સ્કંધોનું જ અંતર દર્શાવ્યું છે, પરમાણુનું અંતર બતાવ્યું નથી. બીજા આગમ સૂત્રો અનુસાર પરમાણુનું જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર અસંખ્યકાલનું હોય છે. અનંતકાલનું તેનું અંતર હોતું નથી. સુમિ સવ્વ ... - આ ગાથાનો શબ્દાર્થ ભાવાર્થ સ્પષ્ટ છે અને તેનો ભાવ પૂર્વની ગાથા સાથે પ્રસંગાનુકૂલ પણ છે. પ્રતોમાં તે ગાથા કયાંક અર્ધી અને કયાંક પૂર્ણ મળે છે. તે ભિન્નતાનું કારણ અજ્ઞાત છે. આ જ રીતે આ અધ્યયનમાં ગાથા સંબંધી ભિન્નતા બે-ચાર સ્થાને જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં તે સર્વ સ્થળે પ્રસંગાનુકૂલ હોવાથી પૂર્ણ ગાથાને સ્વીકાર કરવામાં આવી છે. રૂપી અજીવના પ૩૦ ભેદઃ
वण्णओ गंधओ चेव, रसओ फासओ तहा । संठाणओ य विण्णेओ, परिणामो तेसिं पंचहा ॥
Page #428
--------------------------------------------------------------------------
________________
| उ७४ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
शार्थ:- वण्णओ= alथी गंधओ = गंथी रसओ = २सथी फासओ = स्पर्शथी संठाणओ = संस्थाननी अपेक्षा तेसिं = ते ३पासव द्रव्योना पंचहा = पांय प्रअरना परिणामो = परिणाम, स्वभाव विण्णेओ = neuan . ભાવાર્થ - સ્કંધ અને પરમાણુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન(આકૃતિ)ની અપેક્ષાએ પાંચ પ્રકારના પરિણામ જાણવા જોઈએ. कल वण्णओ परिणया जे उ, पंचहा ते पकित्तिया ।
किण्हा णीला य लोहिया, हालिद्दा सुक्किला तहा ॥ शार्थ:- वण्णओ= [थी, परिणया = परिणात थयेमा जे = ३पी अछे ते = ते पंचहा = पांय प्रा२न। पकित्तिया = ह्या छ किण्हा = अपाणीला = नीता लोहिया = दास, हालिद्दा = पीमा सुक्किला = श्वेत. भावार्थ:-हे पुड्लो व परित छ तेन। पांथ मेछ-आगो, नीलो, दास, पीजो अने स३६. १८ - गंधओ परिणया जे उ, दुविहा ते वियाहिया ।
सुब्भिगंधपरिणामा, दुब्भिगंधा तहेव य ॥ शार्थ:- गंधओ = गंध परिणया = परिहात थयेला पराल दविहा = प्रारना छ सुब्भिगंध - परिणामा = सुमिगंध परिणामवाणा, दुब्भिगंधा = हुध परिणामवाणा. ભાવાર્થ:- જે પુદ્ગલો ગંધરૂપે પરિણત છે, તેના બે પ્રકાર છે– સુગંધપરિણત અને દુર્ગધપરિણત. २० रसओ परिणया जे उ, पंचहा ते पकित्तिया ।
तित्तकडुयकसाया, अंबिलामहरा तहा ॥ शार्थ:-तित्त= तीमो कडुय= यो कसाया सायेदो, तूरो अंबिला= Huटो महुरा- मधुर, भी... भावार्थ:-हे पुगतो २स ३५ परित छ, तेना पांय मेछ- तीमा, sal, साये।(8२3 ठेव। तू२१), मार सने भी61. २०
फासओ परिणया जे उ, अट्ठहा ते पकित्तिया । कक्खडा मउया चेव, गुरुया लहुया तहा ॥ सीया उण्हा य णिद्धा य, तहा लुक्खा य आहिया ।
इय फासपरिणया एए, पुग्गला समुदाहिया ॥ शार्थ:- फासओ = २५२३५ परिणया = परित थये॥ जे = हे पुल छे ते = ते अट्ठहा = 16 प्रश्न पकित्तिया = ४ा छ, कक्खड़ाश, १२५या मउया = भूह, ओमण गुरुया = (मारे लहुया = सधु, वो सीया = शीत, ओ उण्हा = 61, २मणिद्धा = स्निग्ध, थी। लुक्खा = ३२ इय = ॥ अरे फासपरिणया = स्पर्श३५ परित थये। एए = मे पुग्गला पुल समुदाहिया = ४ा छ. भावार्थ:-हे पुगतो स्पर्श३५ परित थयेसा छ, तेनामा मेछ-श, मह, गुरु, सधु, शीत,
२१
Page #429
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ–વિભક્તિ
ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. આ રીતે સ્પર્શ પરિણત પુદ્ગલો કહ્યા છે. II ૨૦–૨૧ I संठाणओ परिणया जे उ, पंचहा ते पकित्तिया । परिमंडला य वट्टा य, तंसा चउरंसमायया ॥
-
=
શબ્દાર્થ:- સંાળો- સંસ્થાનરૂપએ પળિયા = પરિણત થયેલા ને – જે પુદ્ગલ છે તે – તે મિંડતા - પરિમંડલ વટ્ટા = વૃત્ત, લાડુ આકારના ગોળ તંત્તા = ત્રિકોણ પડલ = ચોરસ આવવા = આયત, લાંબુ. ભાવાર્થ:- જે પુદ્ગલો સંસ્થાન રૂપે પરિણત છે, તેના પાંચ ભેદ છે– પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચોરસ અને આયત.
वण्णओ जे भवे किण्हे, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥
૩૭૫
|२३|
શબ્દાર્થ:- વળઓ= વર્ણની અપેક્ષાએ ને = જેન્તેિ- કાળા મવે = હોય છે તે = તે થઓ = ગંધની અપેક્ષાએ ભ = ભજના સમજવી જોઈએ વેવ = એ જ રીતે રસો = રસની અપેક્ષાએ તો - સ્પર્શની અપેક્ષાએ સંવાળો = સંસ્થાનની અપેક્ષાએ વિ == પણ ભણ્ = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી કાળા રંગના હોય છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે. અર્થાત્ તે કાળા વર્ણના પુદ્ગલમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન એમ ૨૦ બોલ
ભજનાથી હોય છે.
२४
वणओ जे भवेणीले, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી નીલા છે તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે અર્થાત્ તે નીલા રંગવાળા પુદ્ગલમાં ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલની ભજનાથી હોય છે. वण्णओ लोहिए जे उ, भइए से उ गंधओ ।
२५
रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ :- જે પુદ્ગલ વર્ણથી લાલ છે તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે અર્થાત્ તે લાલ રંગવાળા પુદ્ગલમાં ગંધાદિ ૨૦ બોલ ભજનાથી હોય છે.
२६
ભાવાર્થ :- જે પુદ્ગલ વર્ણથી પીળા રંગના હોય છે, તેમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે વીસ બોલ ભજનાથી હોય છે.
२७
वण्णओ पीयए जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
वण्णओ सुक्किले जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી સફેદ રંગના હોય છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ર૮
અર્થાત્ તે સફેદ રંગના પુલમાં ગંધાદિ ૨૦ બોલ ભજનાથી હોય છે.
गंधओ जे भवे सुब्भी, भइए से उ वण्णओ।
रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ શબ્દાર્થ –ષો = ગંધની અપેક્ષાએ જે જે પુદ્ગલ સુધી સુગંધવાળા મ = હોય છે તે = તેની વUણો =વર્ણથી, રંગથી રસી = રસથી પાસ = સ્પર્શથી = સંસ્થાનથી = પણ મgs = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ- જે પુદગલ સુગંધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે અર્થાતુ તે સુગંધવાળા પુલમાં ૫ વર્ણ, ૫ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૩ બોલોની ભજના હોય છે.
गंधओ जे भवे दुब्भी, भइए से उ वण्णओ । २९
। रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદ્ગલ દુર્ગધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે અર્થાત્ તે દુગંધવાળા પુદ્ગલમાં ૫ વર્ણ, ૫ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૩ બોલોની ભજના હોય છે.
रसओ तित्तए जे उ, भइए से उवण्णओ। રૂ
| गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ શબ્દાર્થ - રસ = રસની અપેક્ષાથી જે = જે પુદ્ગલપિત્ત = તીખા રસવાળા હોય છે પણ = વર્ણથી બંધ = ગંધથી છાસ = સ્પર્શથી સંવાદો = સંસ્થાનથી બફા = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ તીખા રસવાળા હોય છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે. અર્થાત્ તીખા રસવાળા પુલોમાં પ વર્ણ, ગંધ, સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૦બોલ ભજનાથી હોય છે.
रसओ कडुए जे उ, भइए से उ वण्णओ।। २१ गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ કડવા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૮ સ્પર્શ અને પ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
का रसओ कसाए जे उ, भइए से उ वण्णओ। ३२
से गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે યુગલ સ્કંધ કસાયેલા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ, અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. बस रसओ अंबिले जे उ, भइए से उ वण्णओ।
स गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ ખાટા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
३३
Page #431
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
399
३५
४ रसओ महुरए जे उ, भइए से उ वण्णओ ।
__ गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુગલ સ્કંધ મધુર-મીઠા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. . फासओ कक्खडे जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુલ સ્કંધ કઠોર સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
। फासओ मउए जे उ, भइए से उ वण्णओ । २५ गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ - જે પુદ્ગલ સ્કંધ મૃદુ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૫ રસ, ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, તે ૨૩ બોલ ભજનાથી હોય છે. का फासओ गुरुए जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ – જે પુદ્ગલ સ્કંધ ભારે સ્પર્શવાળા પુગલો હોય છે, તેમાં પ વર્ણ, ૨ ગંધ, પ રસ અને ૫ સંસ્થાન અને સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. हा फासओ लहुए जे उ, भइए से उ वण्णओ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુગલ સ્કંધ હળવા સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, પ રસ અને પ સંસ્થાન અને સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. । फासओ सीयए जे उ, भइए से उ वण्णओ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પદુગલ સ્કંધ શીત સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, પ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
फासओ उण्हए जे उ, भइए से उ वण्णओ । ४०
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ - જે પુગલ સ્કંધ ઉષ્ણ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૫ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. । फासओ णिद्धए जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
४२
फासओ लुक्खए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ રૂક્ષ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને પ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
|૪|
परिमंडल संठाणे, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए फासओ वि य ॥
--
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ પરિમંડલ સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ, એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
૪૪
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ વૃત્તાકાર સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
४५
संठाणओ भवे वट्टे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
संठाणओ भवे तसे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
શબ્દાર્થઃ-સંઘે - ત્રિકોણ.
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ ત્રિકોણાકાર સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
૪૬
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ ચતુષ્કોણ-ચોરસ સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
४७
संठाणओ जे चउरंसे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
जे आययसंठाणे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ वि य ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ સ્કંધ આયત સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનું ભાવની અપેક્ષાએ વિસ્તૃત વર્ણન છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૩૭૯ ]
પુદ્ગલાસ્તિકાયના મુખ્ય પાંચ ગુણ, પચ્ચીસ ઉત્તર ભેદ અને તે પચ્ચીસ ભેદના પરસ્પર સંયોગથી પાંચસો ત્રીસ(૫૩૦) ભેદ થાય છે. પુદ્ગલાસ્તિકાયના ગુણ:- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન તે મુખ્ય પાંચ ગુણ છે. ઉત્તરભેદ પચ્ચીસ- વર્ણના પાંચ ભેદ છે– કાળો, નીલો, લાલ, પીળો, સફેદ. ગધના બે ભેદ છેસુરભિગંધ, દુરભિગંધ, રસના પાંચ ભેદ છે– તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો. સ્પર્શના આઠ ભેદ છે– (૧) કર્કશ સ્પર્શ–પાષાણ આદિના સ્પર્શની જેમ કઠોર (૨) મૃદુ સ્પર્શ–માખણ આદિની જેમ કોમળ (૩) ગુરુ સ્પર્શ-સોના આદિની જેમ ગુરુતાયુક્ત ભારે સ્પર્શ (૪) લઘુસ્પર્શ-રૂની જેમ હળવો સ્પર્શ (૫) શીત સ્પર્શ– બરફ આદિની જેમ અત્યંત શીતળ () ઉષ્ણસ્પર્શ–અગ્નિ આદિની જેમ ગરમ સ્પર્શ (૭) સ્નિગ્ધ સ્પર્શ—ઘી, તેલ આદિની જેમ ચીકણો સ્પર્શ (૮) રૂક્ષ સ્પર્શ— રાખ આદિની જેમ રૂક્ષ સ્પર્શ.
સંસ્થાન – આકૃતિ, આકાર. પુદ્ગલ સ્કંધોનો જે આકાર હોય છે તેને સંસ્થાન કહે છે. તેના પાંચ ભેદ આ પ્રમાણે છે– (૧) પરિમંડલ- બંગડી સમાન ગોળાકાર. (૨) વૃત્ત– દડા અથવા લાડવા સમાન ગોળ આકાર (૩) ત્રિકોણ-ત્રણ ખૂણાવાળો આકાર (૪) ચોરસ-ચાર ખૂણાવાળો આકાર (૫) આયતલાંબા લાકડા કે દોરડા જેવો લાંબો આકાર. જીવના છ સંસ્થાન હોય છે. તેનાથી પુગલ સ્કંધોના આ પાંચ સંસ્થાન જુદા હોય છે. આ રીતે વર્ણાદિ પાંચેયના પ+૨+૫+૪+૫ = ૨૫ ભેદ થાય છે. વહિના પ૩૦ ભેદ– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, તે પાંચે ય ગુણો સહચારી છે. તેથી જ્યાં વર્ણ હોય, ત્યાં ગંધાદિ અવશ્ય હોય છે. તેથી ર૫ ગુણોના પરસ્પરના સહયોગથી તેના પ૩૦ ભંગ-ભેદ થાય છે.
કૃષ્ણ વર્ણવાળા પુલમાં ર ગંધ, પ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન, આ વીસ ગુણોની ભજના છે. જેમ કે કોઈ કાળી વસ્તુમાં બે પ્રકારની ગંધમાંથી કોઈ પણ એક કે બે ગંધ હોય શકે છે, પાંચ રસોમાંથી કોઈ એક, બે યાવતુ પાંચ રસ હોય શકે છે. આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ બે યાવત્ આઠ સ્પર્શ હોય શકે છે. પાંચ પ્રકારના સંસ્થાનોમાંથી કોઈ પણ એક કે પાંચ સંસ્થાન હોય શકે છે. આ રીતે કાળા વર્ણવાળા અનંતપ્રદેશી પુદ્ગલ સ્કંધમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, આ વીસ ગુણોની ભજના હોય છે. અર્થાત્ ઉત્કૃષ્ટ ૨૦ ગુણ હોય શકે છે. બાદર સ્કંધમાં બધા વર્ણ, બધા ગંધ, બધા રસ, બધા સ્પર્શ તથા બધા સંસ્થાન એક સમયે જ હોય છે પરંતુ જે વર્ણના પુદ્ગલનો પ્રશ્ન હોય તો તેના પ્રતિપક્ષી વર્ણનો સ્વતઃ નિષેધ થઈ જાય છે. જેમ કે કાળા વર્ણની પૃચ્છામાં નીલા, લાલ, પીળા કે સદવર્ણ હોતા નથી. તે જ રીતે જે એક ગંધ, એક રસ, એક સ્પર્શ અને એક સંસ્થાનનો પ્રશ્ન હોય, તેના પ્રતિપક્ષી ગંધ, રસ આદિનો નિષેધ સમજવો. વર્ણના–૧૦૦ ભેદ– એક કૃષ્ણવર્ણમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ વર્ણના ૨૦ ૪ ૫ = ૧00 ભેદ થાય. ગંધના-૪૬ ભેદ– એક ગંધમાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૩ બોલ ભજનાથી હોય છે. તેથી બે ગંધના ૨૩ ૪ ૨ = ૪૬ ભેદ થાય છે. રસના-૧૦૦ ભેદ- એક રસમાં પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ રસના ૨૦ x ૫ = ૧૦૦ ભેદ થાય છે. સ્પર્શના ૧૮૪ ભેદ– પ્રસ્તુત ગાથામાં એક સ્પર્શમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજનાનું કથન છે સ્પર્શનું કથન નથી. પ્રજ્ઞાપના આદિ સૂત્રમાં એક સ્પર્શમાં તેના પ્રતિપક્ષી બીજા સ્પર્શને છોડીને શેષ ૬
Page #434
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્પર્શની ભજનાનું કથન છે. તેથી પ્રત્યેક સ્પર્શમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, છ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે ૨૩ બોલની ભજના હોય છે. તેથી જ આઠ સ્પર્શમાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થાય છે.
છ સ્પર્શનું સ્પષ્ટીકરણ– સ્પર્શમાં બે-બે સ્પર્શ પરસ્પર પ્રતિપક્ષી છે. જેમ કે શીત સ્પર્શનો પ્રતિપક્ષી ઉષ્ણ સ્પર્શ છે. શીત સ્પર્શવાળા પુદ્ગલોમાં તેનો પ્રતિપક્ષી ઉષ્ણ સ્પર્શ હોતો નથી પરંતુ કર્કશ, સુંવાળો, સ્નિગ્ધ, રૂક્ષ, હળવો, ભારે આ છ સ્પર્શ તેમાં હોઈ શકે છે, તેને શીત સ્પર્શ સાથે કોઈ વિરોધ નથી. તેથી એક સ્પર્શમાં પ્રતિપક્ષી સ્પર્શને છોડીને અન્ય છ સ્પર્શ હોય છે. સંસ્થાનના ૧૦૦ ભેદ– એક પરિમંડલ સંસ્થાનમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. તેથી પાંચ સંસ્થાનના ૨૦ ૪ ૫ = ૧૦૦ ભેદ થાય છે.
આ જ રીતે વર્ણના ૧૦૦ + ગંધના ૪૬+ રસના ૧૦૦ + સ્પર્શના ૧૮૪+ સંસ્થાનના 100 = ૫૩) ભેદ રૂપી પુદ્ગલના થાય છે.
અજીવ દ્રવ્યના વિસ્તારથી પ૦ ભેદ
અરૂપી-૩૦ ભેદ
રૂપી-પ૩૦ ભેદ પુદ્ગલાસ્તિકાય
અધર્મા (૫)
આકાશા. અદ્ધાસમય (૫) (૫)
ધર્માસ્તિ. ૧ દ્રવ્યથી ૨ ક્ષેત્રથી ૩ કાલથી ૪ ભાવથી ૫ ગુણથી
૧ વર્ણના – ૧૦૦ ભેદ ૨ ગંધના – ૪૬ ભેદ ૩ રસના – ૧00 ભેદ ૪ સ્પર્શના -૧૮૪ ભેદ ૫ સંસ્થાન – ૧00 ભેદ
પ૩૦ ભેદ
પ૪૪ = ૨૦ ભેદ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને અદ્ધાસમય મળીને દશ ભેદ. સર્વ મળીને ૨૦+ ૧૦ = ૩૦ ભેદ.
અજીવ દ્રવ્ય ઉપસંહાર:
एसा अजीवविभत्ती, समासेण वियाहिया । ४८
एत्तो जीवविभत्ति, वुच्छामि अणुपुव्वसो ॥ શબ્દાર્થ –પ = આ અનાવવિભરી = અજીવ વિભાગ સમાજ = સંક્ષેપથી વિવાહિત્ય = કહ્યો છેડો = હવે પછી ગપુપુથ્વો = અનુક્રમપૂર્વકનવનિમત્તિ = જીવ દ્રવ્યના વિભાગ ગુચ્છાનિક કહીશ. ભાવાર્થ:- આ પ્રમાણે અજીવ દ્રવ્યના ભેદો સંક્ષેપમાં કહ્યા છે, હવે તેના પછી હું ક્રમપૂર્વક જીવદ્રવ્યના ભેદ-પ્રભેદ કહીશ.
Page #435
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ,
૩૮૧ |
४९
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અજીવ દ્રવ્યના વર્ણનનો ઉપસંહાર અને જીવ દ્રવ્યના વર્ણનનો ઉપક્રમ કરતાં તેના કથનની પ્રતિજ્ઞા કરી છે. જીવ દ્રવ્ય :
संसारत्था य सिद्धा य, दुविहा जीवा वियाहिया ।
सिद्धाणेगविहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥ શબ્દાર્થ – નવા જીવ વિદ=બે પ્રકારના વિદિ કહ્યા છે સંસારત્થા= સંસારી સિહા = સિદ્ધ કવિ = અનેક પ્રકારના કુત્તા = કહ્યા છે તે = તેનું વિત્તથી = વર્ણન કરવામાં આવે છે, P = મારી પાસેથી સુખ = સાંભળો. ભાવાર્થ - જીવ દ્રવ્યના બે પ્રકાર છે સંસારી અને સિદ્ધ. તેમાં સિદ્ધોના અનેક ભેદ છે, તેનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવદ્રવ્યના મુખ્ય બે ભેદોનું નિરૂપણ છે. જીવદ્રવ્ય- ચૈતન્ય લક્ષણ, જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ સહિત હોય તેને જીવ કહે છે. જીવ દ્રવ્ય અનંત છે. સર્વ જીવો સ્વતંત્ર છે. જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. સર્વ જીવો ચૈતન્ય લક્ષણની અપેક્ષાએ એક સમાન છે પરંતુ કર્મની અપેક્ષાએ તેમાં અનેકાનેક ભેદ થાય છે. પ્રસ્તુત ગાથામાં તેના મુખ્ય બે ભેદોનું કથન છે– (૧) સંસારી જીવ– જે જીવો આઠ કર્મો સહિત હોય, તેને સંસારી જીવ કહે છે. (૨) સિદ્ધ જીવ- જે જીવો આઠ કર્મોથી રહિત હોય, તેને સિદ્ધ જીવ કહે છે. સિદ્ધ જીવ :
इत्थी-पुरिस सिद्धा य, तहेव य णपुंसगा।
सलिंगे अण्णलिंगे य, गिहिलिगे तहेव य ॥ શબ્દાર્થ -રૂત્થી = સ્ત્રીલિંગ સિદ્ધ પુસિસ = પુરુષલિંગ સિદ્ધ તદેવ = એ પ્રકારે નપુસT = નપુંસકલિંગ સિદ્ધ નલિન = સ્વલિંગમાં સિદ્ધ અલિ = અન્યલિંગમાં સિદ્ધ બિટિલિ = ગૃહસ્થલિંગમાં સિદ્ધ ય-= આ શબ્દથી તીર્થ સિદ્ધ આદિનું ગ્રહણ કરી લેવું જોઈએ. ભાવાર્થ:- સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ અને ગૃહસ્થલિંગ સિદ્ધ તથા તીર્થ સિદ્ધ આદિ સિદ્ધોના ભેદ છે.
उक्कोसोगाहणाए य, जहण्णमज्झिमाइ य । | उड्डे अहे य तिरिय च, समुद्दम्मि जलम्मि य ॥ શબ્દાર્થ - ગણમાના = જઘન્ય, મધ્યમ ૩ોલોહાણ = ઉત્કૃષ્ટ અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે ૪ = ઊર્ધ્વલોકમાં(મેરુ ચૂલિકા આદિ પર) અ = અધોલોકરિય = તિર્થીલોકમાં
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સમુમ્મિ = સમુદ્રમાં ગતમ્નિ = જલાશયમાં સિદ્ધ થઈ શકે છે.
ભાવાર્થ :- ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ સર્વ પ્રકારની અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે; તથા ઊર્ધ્વલોક, અધોલોક અને તિલોકમાં પણ સિદ્ધ થઈ શકે છે; તેમજ સમુદ્ર અને અન્ય જલ સ્થાનોમાંથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉપલક્ષણથી પર્વતાદિ પર પણ સિદ્ધ થઈ શકે છે.
५२
=
શબ્દાર્થ:- નપુંસક્ષુ- નપુંસકલિંગમાં વસ= દશ સ્થિવાસુ - સ્ત્રીલિંગમાં વીસ - વીસ પુલેલુ - પુરુષ લિંગમાં અવ્રુક્ષય = એકસો આઠ સ્નેપ = એક સમપ્ન = સમય માં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં નપુંસકલિંગમાં દશ, સ્ત્રીલિંગમાં વીસ અને પુરુષલિંગમાં એકસો આઠ જીવો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે.
५३
दस य णपुंसएसु, वीसं इत्थियासु य । पुरिसेसु य अट्ठसय, समएणेगेण सिज्झइ ॥
चत्तारि य गिहिलिंगे, अण्णलिंगे दसेव य । सलिंगेण अट्ठसय, समएणेगेण सिज्झइ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થઃ-શિહિતિને-ગૃહસ્થ લિંગમાં વત્તારિ-ચાર મળત્તિ-અન્યલિંગમાં વસેવ - દશ પતિનેખ - સ્વલિંગથી અદલવં = એક્સો આઠ સ્નેપ = એક સમપ્ન = સમયમાં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ગૃહસ્થલિંગમાં ચાર, અન્યલિંગમાં દશ અને સ્વલિંગમાં એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે.
५४
उक्कोसोगाहणाए य, सिज्झते जुगवं दुवे । चत्तारि जहण्णाए, जवमज्झट्टुत्तरं सयं ॥
શબ્દાર્થ ઃ- ૩૦જોસ્સો હાર્ = ઉત્કૃષ્ટ અવગાહનાથી તુવે = બે બહળાટ્ = જઘન્ય અવગાહનાથી વત્તર = ચાર ય = અને નવમન્ન = જવમધ્ય(મધ્યમ) અવગાહનામાં, સર્વ લોકમાં ઉત્કૃષ્ટ અવ્રુત્તર સયં = એક્સો આઠ ગુરૂવં = એક સમયમાં સિાતે = સિદ્ધ થઈ શકે છે.
ભાવાર્થ :- એક સમયમાં જઘન્ય અવગાહનાવાળા ચાર, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
५५
चउरुड्ढलोए य दुवे समुद्दे, तओ जले वीसमहे तहेव य । सयं च अट्टुत्तरं तिरिय लोए, समएणेगेण सिज्झइ धुवं ॥ શબ્દાર્થ:- કડ્ડલોર્પ્ = ઊર્ધ્વલોકમાં(મેરુચૂલિકા આદિ પર) વડર = ચાર સમુદ્દે= સમુદ્રથી જુવે = બે ગલે - નદી, તળાવઆદિના જળમાંથી તો = ત્રણ અન્હે = અધોલોકમાં વીસ = વીસ લિરિયલોÇ = તિર્યગ્લોકમાં
=
અનુત્તર સયં - એક્સો આઠ ૫ેળ = એક સમપ્ન = સમયમાં ધુવં - નિશ્ચય જ સિાફ- સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ઊર્ધ્વલોકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, નદી તથા અન્ય જલાશયોમાંથી ત્રણ, અધોલોકમાંથી વીસ, તિર્યશ્લોકમાંથી એકસો આઠ જીવો ઉત્કૃષ્ટ સંખ્યામાં સિદ્ધ થાય છે, તેનાથી અધિક એક સમયમાં સિદ્ધ થતા નથી.
Page #437
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૩૮૩
વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં પૂર્વપ્રજ્ઞાપન નય–ભૂતકાળની અપેક્ષાએ સિદ્ધોની વિવિધતાનું દર્શન કરાવ્યું છે.
જેણે સર્વ કર્મોનો સર્વથા નાશ કર્યો હોય, તેને સિદ્ધ કહે છે. સિદ્ધ થયા પછી સર્વ આત્માઓ એક સમાન બની જાય છે. પૂર્ણતામાં કોઈ ભેદ શક્ય નથી. સિદ્ધ થયા પૂર્વે સર્વ જીવોમાં લિંગ, અવગાહના, ક્ષેત્રાદિની અપેક્ષાએ વિવિધતાઓ હોય છે. તે ભૂતકાળની અપેક્ષાએ સિદ્ધોના ભેદોનું કથન કરવામાં આવે છે. પ્રસ્તુત ગાથાઓમાં સ્ત્રી લિંગ આદિ ચૌદ પ્રકારે સિદ્ધોનું નિરૂપણ છે અને અપેક્ષા વિશેષથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સિદ્ધોના પંદર ભેદોનું કથન છે. તે આ પ્રમાણે છે. (૧) તીર્થસિદ્ધા– તીર્થકરો તીર્થની સ્થાપના કરે, ત્યાર પછી જે દીક્ષા લઈ મોક્ષ પામે, તે તીર્થસિદ્ધ કહેવાય. જેમ કે- ગણધરો આદિ કોઈ પણ સાધુ. (ર) અતીર્થસિવા- પ્રથમ તીર્થકર તીર્થ સ્થાપના કરે તે પહેલાં જે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવામાતા. તે ઉપરાંત કોઈ તીર્થકરના શાસનમાં તીર્થ વિચ્છેદ થાય, તે વિચ્છેદ કાલમાં જે સ્વયંબુદ્ધ થઈ મોક્ષે જાય તે અતીર્થ સિદ્ધ કહેવાય. (૩) તીર્થંકરસિદ્ધા– તીર્થંકરપણે સિદ્ધ થાય છે. જેમ કે ૨૪ તીર્થકરો. (૪) અતીર્થંકરસિલા– તીર્થકર સિવાય જે સામાન્ય કેવળી થઈ સિદ્ધ થાય, તે અતીર્થકર સિદ્ધ કહેવાય. જેમ કે જંબૂસ્વામી આદિ. (૫) ગૃહસ્થલિંગસિદ્ધા- ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવા માતા. () અન્ય લિંગસિદ્ધા– સંન્યાસી, તાપસ આદિના વેષમાં સિદ્ધ થાય છે. જેમ કે વલ્કલચિરિ. (૭) સ્વલિંગસિદ્ધા– જૈન સાધુના વેષમાં સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી આદિ. (૮) સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે ચંદનબાળા આદિ. (૯) પુરુષલિંગસિદ્ધા- પુરુષ શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી આદિ. (૧૦) નપુંસકલિંગસિદ્ધા- નપુંસક શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે ગાંગેય અણગાર. (૧૧) પ્રત્યેક બુદ્ધસિદ્ધા– કોઈ પદાર્થને જોઈને તેના ચિંતનથી પ્રતિબોધ પામીને સિદ્ધ થાય છે. જેમ કે નમિ રાજર્ષિ, કરકંડુ આદિ. (૧૨) સ્વયં બુદ્ધસિદ્ધા– ગુરુના ઉપદેશ વિના સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. જેમ કે કપિલકેવળી. (૧૩) બુદ્ધબોધિતસિદ્ધા- કોઈના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય છે. જેમ કે ગૌતમ સ્વામી આદિ. (૧૪) એક સિદ્ધા– એકાકીપણે સિદ્ધ થાય છે. જેમ કે મહાવીર સ્વામી. (૧૫) અનેક સિદ્ધા– એક સાથે અનેક જીવો સિદ્ધ થાય છે. જેમ કે ત્રષભદેવ સ્વામી.
આ પંદરમાંથી પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થલિંગસિદ્ધા આદિ છ ભેદોનું કથન છે.
સિદ્ધ થવાની સાધના તે આધ્યાત્મિક પુરુષાર્થ છે, વૈભાવિક વૃત્તિઓનું જ પરિવર્તન છે, રાગ દ્વેષ આદિ કષાયોનો નાશ કરવાનો છે, તે સાધના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો કોઈ પણ વેશમાં, અઢીદ્વીપના કોઈ પણ ક્ષેત્રમાંથી કરી શકે છે. તેમાં લિંગ આદિના બાહ્ય કારણો બાધક બનતા નથી.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
કોઈ પણ લિંગમાં સાધક કેવળી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા દૃઢ થતાં ભાવ ચારિત્ર પ્રાપ્ત કરી ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે અને આયુષ્ય સમાપ્ત થઈ જાય, તો વેશ પરિવર્તન કરવાનો સમય ન રહેવાથી તે જીવ તે જ વેશમાં સિદ્ધ થઈ જાય છે. દા.ત. મરુદેવી માતા આદિ અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આયુષ્ય અધિક હોય તો તે કેવળી સ્વયં લોચ કરી પોતાનો વેષ છોડી સંયમનો વેશ અને સાધુ ચર્ચાને અવશ્ય ધારણ કરે છે. દા.ત. ભરત ચક્રવર્તી; તેમને પોતાના ભવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ત્યાર પછી તેમણે વસ્ત્રાભૂષણ ઉતારી, લોચ કરી, ત્યાંથી નીકળીને વિહાર કર્યો હતો. આ રીતે અન્ય વેશમાં કેવળજ્ઞાન થવા છતાં પણ કેવળી સ્વલિંગ ધારણ કરીને સંયમ વિધિઓનું પાલન કરે છે. વ્યવહાર માર્ગની કોઈ પણ કેવળી ઉપેક્ષા કરતા નથી.
એક સમયમાં થતાં સિદ્ધોની સંખ્યા :– પ્રસ્તુત ગાથાઓમાં કુલ ચૌદ પ્રકારે સિદ્ધ થનારાઓની એક સમયની ઉત્કૃષ્ટ સંખ્યાનો નિર્દેશ છે. જેમાં– (૧) સ્ત્રીલિંગથી– એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ વીસ સ્ત્રીઓ સિદ્ધ થઈ શકે છે. તેનાથી અધિક સ્ત્રીઓ સિદ્ધ થઈ શકતી નથી. (૨) તે જ રીતે એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ પુરુષો અને (૩) દશ નપુંસકો સિદ્ધ થઈ શકે છે. કોઈ પણ જીવ અવેદી થાય, ત્યાર પછી જ સિદ્ધ થાય છે. પરંતુ તે જીવ, સ્ત્રી, પુરુષ આદિ જે શરીરથી સિદ્ધ થાય, તે નામકર્મજન્ય લિંગને સ્ત્રીલિંગ આદિ કહે છે. તે અપેક્ષાએ આ ત્રણે ય લિંગમાં સિદ્ધ સમજવા.
(૪) ગૃહસ્થના વેશમાં એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર જીવો સિદ્ધ થઈ શકે છે. (૫) તે જ રીતે તાપસાદિ અન્ય લિંગના વેશમાંથી ઉત્કૃષ્ટ દશ જીવો અને (૬) સ્વલિંગ− જૈન સાધુના વેશમાંથી એક સાથે ઉત્કૃષ્ટ એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે.
ઉપરોક્ત સંખ્યાથી જણાય છે કે જીવ ગમે તે લિંગમાં સિદ્ધ થઈ શકે છે, તેમ છતાં સ્વલિંગની મહત્તા છે. તેથી સ્વલિંગી જીવોની યોગ્યતા અધિક હોય તે સહજ છે, આ કારણે તે જીવો સર્વથી વધુ ૧૦૮ની સંખ્યામાં એકી સાથે સિદ્ધ થઈ શકે છે.
ક્ષેત્રની અપેક્ષાએ અઢીદ્વીપના કોઈ પણ વિભાગમાંથી જીવ સિદ્ધ થઈ શકે છે. સિદ્ધ થવાની સાધના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ કરી શકે છે. પરંતુ તે મનુષ્યોનું સંહરણ કરીને દેવ તેને અઢીઢીપના કોઈ પણ વિભાગમાં મૂકી દે, તો તે ક્ષેત્રમાંથી તે સિદ્ધ થઈ શકે છે. (૭) તે અપેક્ષાએ ઊર્ધ્વલોકથી– એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર જીવો સિદ્ધ થઈ શકે છે. સમભૂમિથી ૯૦૦ યોજનથી ઉપરનું ક્ષેત્ર ઊર્ધ્વલોક ગણાય છે, તેથી વત્તવૈતાઢ્ય પર્વત, મેરુપર્વત આદિ પરથી સિદ્ધ થનાર જીવો ઊર્ધ્વલોક સિદ્ધ કહેવાય છે. (૮) અધોલોકથી– મહાવિદેહક્ષેત્રની સલીલાવતી અને વપ્રા નામની વિજય ૧૦૦૦ યોજન ઊંડી છે. તેથી તે વિભાગ અધોલોકમાં ગણાય છે. ત્યાંથી એક સમયમાં ઉત્કૃષ્ટ વીસ જીવો સિદ્ધ થઈ શકે છે. (૯) તિર્થંગ્લોક સિદ્ધ—અઢીદ્વીપના મનુષ્યક્ષેત્રમાંથી એક સમયમાં ઉત્કૃષ્ટ એકસો આઠ જીવો સિદ્ધ થાય છે.
(૧૦) સમુદ્રથી– કોઈ દેવ સાધુનું સંહરણ કરીને અઢીદ્વીપના લવણ સમુદ્ર કે કાલોદધિ સમુદ્રમાં નાંખે, ત્યાં તે સાધુને કેવળજ્ઞાન થાય અને આયુષ્યપૂર્ણ થતાં સિદ્ધ થાય, તો તે રીતે સમુદ્રમાં એક સમયમાં ઉત્કૃષ્ટ એ સિદ્ધ થાય છે. (૧૧) સમુદ્ર સિવાય નદી, સરોવર આદિ જલમાંથી– સિદ્ધ થાય તો એક સમયમાં ઉત્કૃષ્ટ ત્રણ જીવો સિદ્ધ થાય છે.
(૧૨થી ૧૪) અવગાહનાની અપેક્ષાએ જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય અને તેની વચ્ચેની મધ્યમ સર્વ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થઈ શકે છે. જથન્ય અવગાહનામાં ઉત્કૃષ્ટ ચાર,
Page #439
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ વિન
ઉત્કૃષ્ટ અવગાહનામાં બે અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે.
આ રીતે પ્રસ્તુત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે કર્મભૂમિજ મનુષ્ય આંતરિક સાધના કરીને સર્વ કર્મોનો સર્વથા નાશ કરે, ત્યારે તે સિદ્ધ થઈ શકે છે. સિદ્ધ થયા પછી ભૂતકાલની સર્વ અવસ્થાઓનો વિચ્છેદ કરી સિદ્ધાત્માઓ પૂર્ણ અભેદ દશાને પ્રાપ્ત કરે છે. એક સમયમાં થતા સિદ્ધોની ઉત્કૃષ્ટ સંખ્યા ઃ
સ્ત્રીલિંગ સિહા
પુરુષલિંગ સિદ્ધા
નપુંસકલિંગ સિદ્ધા
ગૃહસ્થઝિંગ સિદ્ધા
અન્યલિંગ સિદ્ધા
સ્વલિંગ સિદ્ધા
૧
૨
૩
૪
૫
の
ઊર્ધ્વલોકમાંથી
અપોલોકમાંથી
નિશોકમાંથી.
૨૦ ૧૦૮ ૧૦
૧૦
૧૦૮
૩૮૫
૪
૨૦
૧૦૮
૨
૭
८
૯
૧૦
સમુદ્રમાંથી
૧૧
અન્ય જલમાંથી
૧૨
જઘન્ય અવગાહનામાં
૪
૧૩
મધ્યમ અવગાહનામાં
૧૦૮
૧૪
ઉત્કૃષ્ટ અવગાહનામાં
૨
* અહીં ઉત્કૃષ્ટ સંખ્યા દર્શાવી છે, તેનાથી ન્યૂન કોઈ પણ સંખ્યામાં સિદ્ધ થઈ શકે છે તેમ સમજવું. સિદ્ધોની ગતિઃ -
५६
कहिं पहिया सिद्धा, कहिं सिद्धा पइट्ठिया । कहिं बोंदिं चत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥
अलोए पहिया सिद्धा, लोयग्गे य पइट्टिया । इहं बोंदि चइत्ताणं, तत्थ गंतूण सिज्झइ ॥
શબ્દાર્થઃ– સિદ્ધા = ઉપર જઈને સિદ્ધ હિં = ક્યાં પડિયા = પ્રતિહત થાય છે, રોકાય છે પક્રિયા પ્રતિષ્ઠિત સ્થિત થાય છે જોવિ - શરીરને સત્તાણું = છોડીને વર્ત્ય તંતુળ = ક્યાં જઈને સિાફ – સિદ્ધ થાય છે
ભાવાર્થ:- સિદ્ધ આત્મા કયા સ્થાન પર જઈને રોકાય જાય છે ? કયા સ્થાન પર પ્રતિષ્ઠિત થાય છે ? તથા કયા સ્થાન પર શરીર છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
५७
શબ્દાર્થ:- સિના - સિદ્ઘ અલોય્ = અલોકથી પહિયા = પ્રતિહત થાય છે, રોકાય છે હોયને
=
=
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
લોકના અગ્રભાગમાં પડ્ડિયા = પ્રતિષ્ઠિત થાય છે, સ્થિત થાય છે હૈં = આ તિરછાલોકમાં, તિર્યશ્લોકમાં બોધિ – શરીરને પત્તાપ્યું - છોડીને તત્ત્વ – લોકના અગ્રભાગમાં હંશૂળ – જઈને ભિન્નદ્ – સિદ્ધ થાય છે. ભાવાર્થ :- સિદ્ધ જીવો લોકના અંત ભાગે પહોંચીને રોકાઇ જાય છે. લોકના અગ્રભાગમાં(લોકાર્ચે) સ્થિર થાય છે અને આ મનુષ્યલોકમાં શરીર છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સિદ્ધ થયેલા જીવોની ગતિ આદિ સંબંધિત ચાર પ્રશ્નોત્તર છે–(૧) સિદ્ધના જીવોની ગતિ ક્યાં સુધી થાય છે ? તેમની ગતિ ક્યાં અટકે છે ? (૨) સિદ્ધના જીવો ક્યાં સ્થિર થાય છે ? (૩) ક્યાં શરીરને છોડે છે ? (૪) ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
ge:
અલોપ્ ડિયા સિદ્ધા :– જીવની ગતિ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે. સિદ્ધ થયેલા જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરીને લોકાંત સુધી પહોંચી જાય છે. ત્યાર પછી અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી ત્યાં જીવની ગતિ થતી નથી. તેથી અલોકથી સિદ્ધની ગતિ પ્રતિહત થાય છે. તે જીવ લોકાંતે જ અટકી જાય છે.
તોયì ય પક્રિયા- લોકના અગ્રભાગ પર સિદ્ધક્ષેત્રમાં જ તે સિદ્ધજીવ શાશ્વતકાલ પર્યંત સ્થિત થઈ જાય છે. તે સ્થાન પરથી જીવની અધોગતિ કે નિર્યગતિ કદાપિ થતી નથી. કારણ કે અધોગમન કે નિયંગમન કર્મજન્ય છે. સર્વ કર્મોનો આત્યંતિક નાશ થયા પછી જ જીવ સિદ્ધ થાય છે. ત્યાર પછી કર્મજન્ય કોઈ પણ સ્થિતિની સંભાવના નથી.
હૈં નવિ ચત્તા”- જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે સર્વ કર્મો અને કર્મજન્ય સર્વ ભાવોને અહીં જ છોડી દે છે. તેથી આ મનુષ્યલોકમાં જ સ્થુલ ઔદારિક શરીર અને સૂક્ષ્મ તૈજસ-કાર્યણ શરીરનો ત્યાગ આ જ કરીને અશરીરી બનીને સિદ્ધ જીવની ગતિ થાય છે.
તત્ત્વ ાંતૂળ સિન્ન- જે સમયે કર્મ અને કર્મજન્ય ભાવો છૂટે છે તે જ સમયે તે જીવ સિદ્ધક્ષેત્રમાં જાય છે ત્યાં જ તે સિદ્ધ થાય છે. તે જ અશરીરી કે કર્મ રહિત અવસ્થાનો પ્રથમ સમય છે.
આ રીતે ચારે પ્રશ્નોના ઉત્તરો પરસ્પર સાપેક્ષ છે. સર્વ કર્મોનો ક્ષય થવો, શરીરનું છૂટવું, લોકાગ્રે પહોંચવું અને ત્યાં સ્થિત થવું તે ચારે ક્રિયા સમસમયવર્તી જ છે.
સિદ્ધક્ષેત્ર:
५८
શબ્દાર્થ:- સવ્વદK = સર્વાર્થ સિદ્ધ વિમાનથી વારસદં = બાર બોયનેહિં = યોજન ર્િં ઉપર છેત્તમંદિયા – ઉત્તાન ત્રના આકારની, છત્રીના આકારની સિપ બા-બામા - ઈષપ્રાગ્મારા નામની પુજવી = પૃથ્વી મને = છે.
बारसहिं जोयणेहिं सव्वट्ठस्सुवरिं भवे । ईसिप भारणामा उ पुढवी छत्तसंठिया ॥
=
ભાવાર્થ :- સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર જોજન ઉપર ઈષપ્રાગમારા નામની પૃથ્વી છત્રના આકારમાં અવસ્થિત છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ–વિભક્તિ
पणयाल सयसहस्सा, जोयणाणं तु आयया । तावइयं चेव वित्थिण्णा, तिगुणो साहिय परिरओ ॥
५९
शGधार्थ :- पणयाल-सयसहस्सा जोयणाणं = पिस्ताणीस साज योशन आयया = सांजी छे तावइयं = तेटली ४ अर्थात् पिस्ताणीस साज यो४न वित्थिण्णा विस्तीए छे परिरओ = तेनी परिधि तिगुणो साहिय = साधित्रए। गुणी.
भावार्थ:- ते षित्प्राग्भारा पृथ्वी (सिद्ध शिक्षा) पिस्ताणीस साज ( ४५,००,०००) योननी सांगी અને તેટલી જ પહોળી છે તથા તેની પરિધિ(તે માપથી) ત્રણ ગણાથી કંઈક વધારે છે અર્થાત્ સાધિક એક डरोड, तालीस साज, त्रीस उभर जसो योगापयास (१,४२,३०,२४८) यो४ननी परिधि छे. अट्ठजोयण बाहल्ला, सा मज्झम्मि वियाहिया । परिहायंती चरिमंते, मच्छिपत्ताउ तणुयरी ॥
६०
शGधार्थ :- सा = ते सिद्धशीला मज्झम्मि = मध्यमां अट्ठजोयण बाहल्ला = आठ यो४न भडी वियाहिया = झुही छे अने परिहायंती यारे जानु (भडा) घटतां-घटतां चरिमंते = अंतभां मच्छिपत्ताउ = भांजीनी पांजथी पए तणुयरी = अधि पातणी छे.
ભાવાર્થ:- તે ઈષત્પ્રાભારા પૃથ્વી(સિદ્ઘશિલા) મધ્યમાં આઠ યોજન પ્રમાણ સ્થૂળ-જાડી છે અને ચારે બાજુ તેની જાડાઈ ઘટતી જાય છે અને અંતે માખીની પાંખથી અધિક પાતળી છે.
६१
=
शGधार्थ :- सा = ते पुढवी = षित्प्राग्भारा पृथ्वी अज्जुण-सुवण्णगमई अर्जुन सुवर्णमयी, श्वेत सुवर्णभयी छे सहावेण = स्वभावथी ४ णिम्मला = निर्माण छे उत्ताणग-च्छत्तय-संठिया पूर्ण इसायेसा छत्रनी समान छे आ रीते जिणवरेहिं = भिनेन्द्र भगवान द्वारा भणिया = अहेवायुं छे. ભાવાર્થ :- તે પૃથ્વી શ્વેત સુવર્ણમયી, સ્વભાવથી જ નિર્મળ અને ઉત્તાન છત્ર અર્થાત્ પૂર્ણ ફેલાયેલા છત્ર સમાન આકારવાળી જિનેન્દ્ર ભગવંતોએ કહી છે.
|६२
AGEार्थ :- संखंक-कुंदसंकासा = शंभ, अंडरत्न अने झुंह डूसनी समान, पंडुरा = श्वेत, सह णिम्मला = निर्माण, सुहा= शुभ, शुभ्र तत्तो = ते पृथ्वीथी सीयाए = लगभग जोयणे = भेड भेन ५२ लोयंतो सोडनो अंत, सोहान्त वियाहिओ = ५ह्यो छे.
अज्जुण सुवण्णगमई, सा पुढवी णिम्मला सहावेणं । उत्ताणगच्छत्तय संठिया य भणिया जिणवरेहिं ॥
संखंक कुंदसंकासा, पंडुराणिम्मला सुहा । सीयाए जोयणे तत्तो, लोयंतो उ वियाहिओ ॥
३८७
=
=
जोयणस्स उ जो तत्थ, कोसो उवरिमो भवे । तस्स कोसस्स छब्भाए, सिद्धाणोगाहणा भवे ॥
ભાવાર્થ :- શંખ, અંકરત્ન અને કુંદપુષ્પની સમાન અત્યંત શ્વેત, નિર્મળ અને કલ્યાણ આપનારી તે પૃથ્વીથી લગભગ એક જોજન ઊંચે લોકાન્ત કહ્યો છે.
६३
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮.
શબ્દાર્થ:- તત્ત્વ = ત્યાં ગોયળK = જોજનનો નો – જે રિમો = ઉપરનો હોલો = કોસ, ગાઉ ભવે = હોય છે, તK = તે ગેસલ્સ = ગાઉના છજ્માર્= છઠ્ઠા ભાગમાં સિદ્ધાળો હા=સિદ્ધોની અવગાહના, અવસ્થિતિ મવે = હોય છે.
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
ભાવાર્થ:ઈષત્પ્રાશ્મારા(સિદ્ધ શિલા) પૃથ્વીથી ઉપરના તે એક જોજનના ઉપરના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના(અવસ્થિતિ) હોય છે.
૬૪
-
तत्थ सिद्धा महाभागा, लोगग्गम्मि पट्टिया । भवपवंचओ मुक्का, सिद्धि वरगई गया ॥
શબ્દાર્થ :- વવવવ - સંસારના પ્રપંચથી મુખ્ય - મુક્ત સિદ્ધિ - સિદ્ધિરૂપ વા વરગતિ, શ્રેષ્ઠગતિને ગયા = પ્રાપ્ત થયા, પામ્યા મહામા = મહાભાગ્યશાળી સિન્હા = સિદ્ધ ભગવાન તત્ત્વ = ત્યાં તોળનામ - લોકના અગ્રભાગ પર પક્રિયા = પ્રતિષ્ઠિત છે, બિરાજમાન છે. ભાવાર્થ :- સર્વશ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત કરનારા મહાભાગ્યશાળી સિદ્ધ જીવ સંસાર ચક્રના પ્રપંચથી મુક્ત થઈને ત્યાં લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત થાય છે.
६५
उस्सेहो जस्स जो होइ, भवम्मि चरिमम्मि उ । तिभागहीणो तत्तो य, सिद्धाणोगाहणा भवे ॥
શબ્દાર્થ:- નક્ષ = જે જીવોની મિમ્મિ = ચરમ, અંતિમ ભવમ્મિ = ભવમાં નો= જેટલી કન્સેહો - અવગાહના, ઊંચાઈ, હોદ - હોય છે તો - તેનાથી સ્લિમનીનો - ત્રીજો ભાગ ઓછી સિદ્ધાનોાળા - સિદ્ધોની અવગાહના મળે - હોય છે.
=
ભાવાર્થ :- જીવોના ચરમ શરીરની જે અવગાહના હોય છે, તેનાથી ત્રીજો ભાગ ઓછી અર્થાત્ બે તૃતીયાંશ સિદ્ધોની અવગાહના હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું તેમજ સિદ્ધોની અવગાહનાનું કથન છે. સિદ્ધશિલા પ્રમાણ– આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે અને આઠમી ઈષ પ્રાગ્બારા પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. તે સિદ્ધશિલા નામથી પ્રસિદ્ધ છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે છે. તે પીસ્તાળીસ લાખ(૪૫,૦૦,૦૦૦) યોજન લાંબી અને પહોળી છે તથા સાધિક એક કરોડ, બેતાળીસ લાખ, ત્રીસ હજાર, બસ્સો ઓગણપચાસ યોજન(૧,૪૨,૩૦,૨૪૯ યોજન)નો તેનો ઘેરાવો છે. તે સિદ્ધશિલા મધ્યના આઠ યોજન ક્ષેત્રમાં આઠ યોજન જાડી છે અને ત્યાર પછી બન્ને બાજુ તેની જાડાઈ ક્રમરાઃ ઘટતા અંતે માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે.
સિદ્ધશિલાનો આકાર– સિદ્ધ શિલાથી સિદ્ધોની અને અલોકની દૂરી સર્વત્ર સમાન છે. તેથી તેનો આકાર ઉપરના ભાગમાં સીધો સપાટ છે અને નીચે ક્રમશઃ ઘટતી ગોળાઈવાળો છે.
પ્રસ્તુત ગાથા ૧માં સિદ્ધ શિલાનો આકાર છુપસંાળ - ઉત્તાન એટલે પ્રસરાવેલા અર્થાત્ ખોલેલા છત્ર જેવો. દંડ રહિત ખોલેલા અને ઊંધા રાખેલા છત્ર જેવો આકાર સિદ્ધશિલાનો છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૮૯ ]
સિદ્ધશિલાનો વર્ણ - સિદ્ધશિલા પૃથ્વીરૂપ છે. તેનો વર્ણ સફેદ સોનું, શંખ, અંકરત્ન અને સફેદ કુંદ પુષ્પની સમાન અત્યંત શ્વેત, સુંદર, કાંતિમય, સ્વાભાવિક નિર્મળ અને સુખદાયક છે. સિદ્ધશિલાના નામ – સિદ્ધશિલા એ શાશ્વત પૃથ્વી છે અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તેના બાર પર્યાયવાચી શાશ્વત નામ કહ્યા છે. યથા– (૧) ઈષત્ (૨) ઈષ~ામ્ભારા (૩) તન્વી (૪) તનુતરા (૫) સિદ્ધિ (૬) સિદ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય (૯) બ્રહ્મ (૧૦) બ્રહ્માવતસક (૧૧) લોક પ્રતિપૂર્ણ, (૧૨) લોકાગ્રચૂલિકા. – સમવાયાંગ–૧૨. આ બાર નામોમાં સીતા નામ નથી. પ્રસ્તુત બાસઠમી ગાથામાં સયા શબ્દનો પ્રયોગ છે. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર આ શબ્દનો અર્થ– “લગભગ” થાય છે અને તે સીયા શબ્દ યોજનનું વિશેષણ છે, માટે તેનો અર્થ લગભગ(દેશોન) એક યોજન થાય છે. સિદ્ધક્ષેત્ર :- ઈષપ્રાશ્મારા પૃથ્વીથી ઉપર દેશોન એક યોજનાના આંતરે લોકાન્ત છે. ચાર ગાઉનો એક જોજન થાય છે. તેથી ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપરના એક યોજનના અંતિમ છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સ્થિત થાય છે.
બધી શાશ્વત વસ્તુઓનું પરિમાણ પ્રમાણ અંગુલથી મપાય છે પરંતુ અહીં ઈષત્નાભારા પૃથ્વીથી ઉપરના એક યોજનનું પરિમાણ ઉસેંઘાંગુલથી છે, તેમ સમજવું જોઈએ. ચાર ગતિના જીવોની અવગાહના ઉત્સઘાંગુલથી મપાય છે. ઉત્સુઘાંગુલની અપેક્ષાએ ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે ૫૦૦ ધનુષ્યવાળા મનુષ્યની સિદ્ધ અવસ્થામાં અવગાહના બે તૃતીયાંશ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ હોય છે. સૂત્રોક્ત કથનાનુસાર તે સિદ્ધક્ષેત્ર એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે. તેથી તે ગાઉ અને યોજન પણ ઉત્સુઘાંગુલથી છે, તેમ સ્પષ્ટ થાય છે. તે ગાઉ અને તેના છઠ્ઠા ભાગનું ગણિત આ પ્રમાણે છે– ૨૪ અંગુલ = એક હાથ, ચાર હાથ = એક ધનુષ અને બે હજાર ધનુષનો એક ગાઉ થાય છે. એક ગાઉનો છઠ્ઠો ભાગ અર્થાત્ ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ કરતાં ૨૦૦૦ + ૬ = ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ થાય છે. આ રીતે સિદ્ધ ક્ષેત્રનું અને સિદ્ધ આત્માની અવગાહનાનું માપ ઉભેંઘાંગુલથી છે, તેમ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધોની અવગાહના- સિદ્ધ ભગવાન અશરીરી છે, તેથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત અરૂપી હોય છે પરંતુ તેના આત્મપ્રદેશો અસંખ્યાત આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, તે અપેક્ષાએ તેઓની અવગાહનાનું કથન છે. જીવ જે અંતિમ શરીર છોડીને સિદ્ધ થાય, તે શરીરનો ત્રીજો ભાગ ન્યૂન તેઓની અવગાહના રહે છે.
શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત થાય, ત્યારે શરીરનો પોલાણનો ભાગ ઘટી જાય છે. શરીરમાં પોલાણ ભાગ લગભગ શરીરના ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન હોય છે. જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેનો ત્રીજો ભાગ ન્યૂન કરતાં સિદ્ધોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ અને ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ૩ર અંગુલ હોય છે. તેની વચ્ચેની મધ્યમ અવગાહના વિવિધ પ્રકારની થાય છે. અંતિમ ચોવીસમા તીર્થંકરની અપેક્ષાએ સિદ્ધોની મધ્યમ અવગાહના આગમમાં ચાર હાથ સોળ અંગુલની પણ કહેવામાં આવે છે, તે એકાંતિક નથી પણ સાપેક્ષ(અપેક્ષાથી) છે તેમ સમજવું જોઈએ, કારણ કે મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોય છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
३५०
સિદ્ધશિલા, સિદ્ધ ક્ષેત્ર અને સિદ્ધાત્માઓ
૨, ૧
યો
ન
૧
ગા
ઉ
@ ? —
← છ}—
ગા
૧
ગા
ઉ
↑
↑
$
GOL
૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ધનુષ, ૩૨ અંગુલ] ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ ધનુષ, ૩૨ અંગુલ ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ ધનુષ, ૩૨ અંગુલ ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ ધનુષ, ૩૨ અંગુલ] ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ ધનુષ, ૩૨ અંગુલ]
-વિન ૩૩૩ધનુષ, ૩૨ અંગુલ
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
لا کر کہا ا ا ا ا ا ا
પહોળાઈઅને લંબાઈ–૪૫ લાખ યોજનઃ વચ્ચમાં જાડાઈ ૮યોજન ઃ બંને કિનારે માખીની પાંખથી પાતળી.
જાડાઈ થો
સિદ્ધશિલાની વચ્ચેનું આઠ યોજન લાંબુ, પહોળું અને ગોળ ક્ષેત્ર આઠ યોજન જાડાઈવાળુ છે. ત્યારપછી ચારે યદિશામાં છેલ્લે સુધી જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
| સિદ્ધશિલાની ત્રણ આકૃતિઓ
[ ૩૯૧ ]
બૃહત્સંગ્રહણી ગ્રંથમાં દર્શાવેલી સિદ્ધશિલાની ત્રણ આકૃતિઓ -
ઉપર અને નીચેથી દેખાતી સિદ્ધશિલાનો આકાર
ઊ
પર અને નીચેથી દબાતા સિતાશયાના
પરિધિઃ ચોમેર માખીની પાંખથી પણ વધુ પાતળી છે.
(સિદ્ધશિલા ૪૫ લાખયોજન લાંબી-પહોળી અને
ગોળ આકૃતિવાળી છે.
પરિધિ(ગોળાઈ)-૧,૪૨,૩૦,૨૪૯યોજન છે.)
મધ્યમાંટયોજનજાડી છે.
છેલ્લે માખીની પાંખ કરતાંય અધિક પાતળી
K પરિધિ ચોમેર માખીની પાંખથી પણ વધુ પાતળી છે.
૪૫
૪૫લાખયોજન પરિધિ(ગોળાઈ)–૧,૪૨,૩૦,૨૪૯યોજન છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સિદ્ધોની સ્થિતિ :
६६
શબ્દાર્થ:- ત્તેન = એક સિદ્ધની અપેક્ષાએ સાફ્યા = સિદ્ધ સાદિ(આદિ સહિત) અપન્નવસિયા = અપર્યવસિત, અનંત છે પુહત્તળ = પૃથત્વથી, ઘણા જીવોની અપેક્ષાએ અખાડ્યા = અનાદિ. ભાવાર્થ :- એક સિદ્ધની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે અને ઘણા સિદ્ધોની અપેક્ષાએ સિદ્ઘ અનાદિ અને અનંત છે.
गत्तेण साइया, अपज्जवसिया वि य । पुहत्तेण अणाइया, अपज्जवसिया वि य ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
વિવેચનઃ
સાદિ અનંત :– આત્મા જે સમયે કર્મ-મુક્ત થઈને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે સમયે સિદ્ધ અવસ્થાની આદિ થાય છે. સિદ્ધ થયા પછી તે જીવને ત્યાંથી ફરી જન્મ-મરણ કરવાના નથી; તે જીવ શાશ્વત કાલ પર્યંત તે સ્થાનમાં સ્થિત રહે છે; આ રીતે તે સિદ્ધોની સ્થિતિનો અંત ન હોવાથી અનંત કહેવાય છે. આ દૃષ્ટિએ સિદ્ઘપદ સાદિ-અનંત છે. ઘણા સિદ્ધોની અપેક્ષાએ અર્થાત્ પ્રવાહની અપેક્ષાએ સિદ્ઘ અનાદિ અનંત છે. જે રીતે આ સંસાર પણ પ્રવાહરૂપે અનાદિ અનંત છે, તે જ રીતે સિદ્ધ પણ પ્રવાહરૂપથી અનાદિ-અનંત છે. કારણ કે એવો કોઈ સમય નથી જ્યારે સિદ્ધ ન હતા અને એવો કોઈ સમય નથી જ્યારે સિદ્ધ થશે નહીં, આ રીતે શાશ્વત હોવાથી સિદ્ધ અનાદિ-અનંત છે.
સિદ્ધોનું સ્વરૂપ :
६७
શબ્દાર્થ:- અરુવિનો- અરૂપી ગૌવષળા = જીવ પ્રદેશોથી સઘન બળવંતળ સળિયા = જ્ઞાન, દર્શન સહિત છે અનન્ત = અતુલ સુઃ = સુખને સંપત્તા = પ્રાપ્ત થયા છે ગલ્સ = જેની વમા= ઉપમા બત્યિ = નથી. ભાવાર્થ :– સિદ્ધ ભગવાન અરૂપી છે, જીવ પ્રદેશોથી ઘનરૂપ છે અને જ્ઞાન, દર્શનના ઉપયોગ સહિત છે. તેઓ અતુલ આત્મિક સુખને પ્રાપ્ત થયેલા છે. સંસારના કોઈ પણ પદાર્થ સાથે તેના આત્મિક સુખની તુલના થઈ શકતી નથી, માટે તેના સુખની કોઈ ઉપમા નથી.
६८
अरूविणो जीवघणा, णाणदंसण सण्णिया । अडलं सुहं संपत्ता, उवमा जस्स णत्थि उ ॥
लोगेगसे ते सव्वे, णाणदंसण सण्णिया । संसारपार णित्थिण्णा, सिद्धिं वरगइं गया ॥
શબ્દાર્થ:- તે = તેઓ સવ્વ = સર્વ સિદ્ધ તોળેળવેલું = લોકના એક દેશમાં, ગાળવુંસળ-સળિયા = જ્ઞાન દર્શનથી સહિત છે સંસારવા-બિસ્થિળ = સંસારનો પાર પામેલા છે સિદ્ધિ = સિદ્ધિરૂપ વાડું = શ્રેષ્ઠ ગતિમાં ગયા = પહોંચ્યા છે.
ભાવાર્થ :- તે બધા સિદ્ધાત્મા લોકના એક દેશ રૂપ લોકાંત વિભાગમાં સ્થિત થયા છે, તે અનંત જ્ઞાન દર્શનથી યુક્ત થઈ સંસારનો પાર પામીને સર્વ શ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૩૯૭.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ભાવની અપેક્ષાએ સિદ્ધોના સ્વરૂપનું કથન છે.
કર્મથી સર્વથા મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન, કેવળજ્ઞાન-દર્શન યુક્ત, અનંત સુખ સંપન, શાશ્વતકાલ પર્યત સિદ્ધક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માને સિદ્ધ કહે છે. સૂત્રોક્ત સિદ્ધોના સ્વરૂપ દર્શક વિશેષણો દ્વારા સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે અને અન્ય દાર્શનિકોની કેટલીક માન્યતાઓનું ખંડન પણ થઈ જાય છે. નીવય- સિદ્ધ થતાં પહેલા જ શૈલેશીકરણ સમયે આત્મપ્રદેશો ઘનીભૂત–ઠોસરૂપ થઈ જાય છે. તેથી સિદ્ધોને જીવઘન કહ્યા છે. બાળ સંરૂ થા- સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત હોય છે. કર્મોનો, મિથ્યાજ્ઞાનનો તેમજ વૈભાવિક ભાવોનો નાશ થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. તેમ છતાં સિદ્ધોમાં મુખ્યત્વે જ્ઞાન અને દર્શન બે ગુણ હોય છે. તે અપેક્ષાએ દરેક સિદ્ધાત્મા સાકારોપયોગ અને અનાકારોપયોગ તે બંને ઉપયોગ સહિત હોય છે. કેટલાક આચાર્યો સિદ્ધોમાં એક સાકારોપયોગ જ સ્વીકારે છે, તે યોગ્ય નથી. આગમાનુસાર સિદ્ધોમાં બંને ઉપયોગ ક્રમિક હોય છે. અડત્ર સુઈ સંપત્ત- સિદ્ધો તુલનારહિત અતુલ સુખ સંપન્ન હોય છે. સિદ્ધોના સુખની કોઈ ઉપમા કે તુલના શક્ય નથી. સંસારી જીવોનું સુખ વેદનીય કર્મજન્ય છે તેથી તે નાશવંત છે, તરતમતાવાળું છે, જ્યારે સિદ્ધોનું સુખ આત્મિક છે, એક સમાન છે, અનંતકાલ પર્યત રહેવાનું છે.
સંસારના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખોથી તે અનંતગણું અધિક છે. કેટલાક દાર્શનિકો મોક્ષને દુઃખના ધ્વંસરૂપ જ માને છે. જેના સિદ્ધાંતાનુસાર સિદ્ધોનું સ્વરૂપ દુઃખના નાશરૂપ તો છે જ, પરંતુ તેની સાથે અનંત સુખની ઉપલબ્ધિરૂપ પણ છે; તો તે સબ્ધઃ- લોકના એકદેશમાં–એક વિભાગમાં જ તે સર્વસિદ્ધો સ્થિત છે. બ્રહ્માદ્વૈતવાદીઓ ઈશ્વરને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત માને છે, પરંતુ તેમ નથી. શુદ્ધાત્માઓ લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં જ સ્થિત થઈ જાય છે. ત્યાં સ્થિત થયા પછી સંસારનો પાર પામી ગયા હોવાથી તેમનું હલનચલન કે મૃત્યુલોકમાં પુનરાગમન, અવતાર ધારણ વગેરે થતું નથી.
આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સર્વ કર્મોનો ક્ષય કરી, સર્વ કાર્યોને સિદ્ધ કરી, સંસારનો પાર પામીને જીવ સિદ્ધ થાય છે અને ત્યાં અનંતકાલ પર્વત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સહિત અનંત આત્મ આનંદમાં લીન રહે છે. સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધ ભગવાન :વિષય
વિવરણ સિદ્ધશિલા (૧) સ્થાન
સર્વાર્થ સિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઊંચે (૨) પ્રમાણ
૪૫ લાખ યોજન લાંબી, પહોળી, સાધિક ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પરિધિ. મધ્યે આઠ યોજન ક્ષેત્રમાં આઠ યોજન જાડી, ક્રમશઃ જાડાઈ ઘટતા અંત ભાગે માખીની પાંખથી અધિક પાતળી.
Page #448
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિષય
વિવરણ (૩) આકાર
ઉત્તાન છત્ર–ખોલેલું ઊંધુ(ચ7) છત્ર (૪) વર્ણ
સફેદ સોનું, શંખ અને અંતરત્નથી અધિક શ્વેત, નિર્મળ, સુખદાયક. (૫) નામ
૧૨-ઈષતુ, ઈષ~ાભારા, તન્વી, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ
બ્રહ્માવતંસક, લોકપ્રતિપૂર્ણ, લોકાગ્ર ચૂલિકા. (૬) લોકાંતથી દૂરી | તેનાથી દેશોન એક યોજન ઊંચે લોકાંત છે. સિદ્ધ ક્ષેત્ર (૧) સ્થાન
સિદ્ધશિલાથી ઉપર એક યોજનાના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં. (૨) પરિમાણ
લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન, ઊંચાઈ–૩૩૩ ધનુષ૩ર અંગુલ. સિદ્ધ ભગવાન (૧) સ્વરૂપ
કર્મ રહિત કેવળજ્ઞાન-દર્શન સહિત (શુદ્ધ ચૈતન્યઘન) અનુપમ સુખસંપન્ન. (૨) અવગાહના જઘન્ય એક હાથ ચાર અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ, ૩ર અંગુલ (૩) સ્થિતિ
એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત, અનેક સિદ્ધોની અપેક્ષાએ અનાદિ અનંત
શાશ્વતકાલ પર્યત રહે છે | (૪) કયાં સ્થિત થાય? | લોકાંતે, સિદ્ધક્ષેત્રમાં સંસારી જીવો -
संसारत्था उ जे जीवा, दुविहा ते वियाहिया ।
तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥ શબ્દાર્થ – સંસારત્યા સંસારી છે જેનીવા = જીવો છે? = તેઓ વિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે તા = ત્રસ વેવ = અને થાવર = સ્થાવર હિં= તેમાં વિવિર = ત્રણ પ્રકારના છે. ભાવાર્થ- સંસારી જીવોના બે પ્રકાર છે– ત્રસ અને સ્થાવર. તેમાં સ્થાવર જીવોના ત્રણ ભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સંસારી જીવોના મુખ્ય ભેદોનું કથન છે. તા- ત્રસ. ત્રસનામ કર્મના ઉદયે જે સ્વયં હલનચલન કે ગમનાગમન કરી શકે છે, તેને ત્રસજીવ કહે છે; તેમજ જે જીવ કષ્ટ-પીડા થવાથી પ્રત્યક્ષ રીતે ત્રાસ પામતા દષ્ટિગોચર થાય છે, તે ત્રસ જીવ છે . બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવો છે. થાવર- સ્થાવર. સ્થાવર નામ કર્મના ઉદયથી જે સ્વયં હલનચલન કરી શકતા નથી. તે જીવો સ્થાવર કહેવાય છે. તેમજ કદિ ઉપસ્થિત થતાં પોતાનું નિયત સ્થાન છોડીને અન્યત્ર જઈ શકતા નથી, તે સ્થાવર જીવ કહેવાય છે.સર્વ એકેન્દ્રિય જીવો સ્થાવર છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ-વિભક્તિ
છે.
૩૯૫
જીવના ભેદ-પ્રભેદ
સંસારી
સિદ્ધ (૧૫)
ત્રસ
સ્થાવર
ગતિ ત્રસ
લબ્ધિત્રસ
પૃથ્વી
પાણી
વનસ્પતિ
અગ્નિ
વાયુ મટ્ટા
બેઇન્દ્રિય
તેઇન્દ્રિય
ચૌરેન્દ્રિય
પંચેન્દ્રિય
| |
સૂમ
બાદર (૨)
- સૂક્ષ્મ
બાદર
પર્યાપ્તા અપર્યાપ્ત
દેવ
પર્યાપ્તા અપર્યાપ્તા પર્યાપ્તા અપર્યાપ્ત
તિર્યંચ (૨૦)
મનુષ્ય (૩૦૩)
નારકી (૧૪) સાત નરકનો પર્યાપ્તા અપર્યાપ્તા
પ્રત્યેક
સાધારણ
ગર્ભજ (૨૦૨)
સંમૂર્છાિમ (૧૦૧)
જલચર
સ્થલચર
ખેચર
અપર્યાપ્તા
પર્યાપ્તા અપર્યાપ્તા પર્યાપ્તા અપર્યાપ્તા
પાંખા અપયોપ્ત
1 પર્યાપ્તા અપર્યાપ્તા પર્યાપ્તા અપર્યાપ્તા
વૈમાનિક
ચતુષ્પદ પરિસર્ષ (૨) (૪)
ભવન. (૧૦)
વ્યંતર (૮)
જ્યોતિષી (૧૦)
(૨)
પયોપ્તા અપયોપ્ત
ચર (૫)
સ્થિર કલ્પપપન્નક કલ્પાતીત (૫) (૧૨ દેવ.) (૧૪)
ઉરપરિસર્પ
ભુજપરિસર્પ
રૈવેયક
અનુત્તર વિમાન
પર્યાપ્તા અપર્યાપ્ત પર્યાપ્તા અપર્યાપ્ત
* પ્રત્યેક દેવના પર્યાપ્ત—અપર્યાપ્ત.
Page #450
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્થાવર જીવો -
| पुढवी आउ जीवा य, तहेव य वणस्सई । ૭૦
इच्चेए थावरा तिविहा, तेसिं भेए सुणेह मे ॥ શબ્દાર્થ -પુજવી = પૃથ્વીકાય ગાળવા = અષ્કાયના જીવો વસ્ત્ર = વનસ્પતિકાય હ = આ પ્રકારે સિવિલ = ત્રણ પ્રકારના થાવરા = સ્થાવર છે ને = મારી પાસેથી ક્ષ = તેના બે = ભેદોને સુદ = સાંભળો. ભાવાર્થ – પૃથ્વીરૂપ જીવ, જળરૂપ જીવ અને વનસ્પતિરૂપ જીવ. આ રીતે સ્થાવરના ત્રણ ભેદ છે, તે જીવોનું વર્ણન મારી પાસેથી સાંભળો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સ્થાવર જીવોના ભેદોનું કથન છે. સ્થાવર જીવોના ત્રણ ભેદ છે– પૃથ્વી, પાણી અને વનસ્પતિ. આ જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય હોય છે, તેમજ તે જીવોમાં સ્વયં ગતિ થતી નથી; તેથી તેને સ્થાવર કહે છે. અન્યત્ર સ્થાવરના અગ્નિ અને વાયુ સહિત પાંચ ભેદ કહ્યા છે. અગ્નિ અને વાયુના જીવોને સ્થાવરનામ કર્મનો ઉદય છે. તે જીવો એકેન્દ્રિય છે પરંતુ તેમાં ગતિક્રિયા થાય છે. જેમ કે અગ્નિની જ્યોત સ્વાભાવિક રીતે ઉપરની તરફ જાય છે અને વાયુ પણ વહે છે તેથી તેની અહીં સ્થાવર જીવોમાં ગણના કરી નથી. પૃથ્વીકાય:@ કુવા પુવી નવા ય, સુહુમાં વાયર તહીં .
पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ શબ્દાર્થ – સુહુમા = સૂક્ષ્મ શાયરી = બાદર પણ = આ પ્રકારે તેઓ પwત્ત = પર્યાપ્તા અપmત્તા = અપર્યાપ્તા પુણો = પુનઃ વળી કુહા = બે પ્રકારના છે. ભાવાર્થ - પૃથ્વીકાયના જીવોના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. આ બંનેના બે-બે ભેદ છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. की बायरा जे उ पज्जत्ता, दुविहा ते वियाहिया ।
सण्हा खरा य बोधव्वा, सण्हा सत्तविहा तहिं ॥ શદાર્થ:- ને = જે થયા = બાદર પૃથ્વીકાયના જીવો પmત્તા = પર્યાપ્તા જીવ છે તે = તેઓ કુવિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે અઠ્ઠા = કોમળ હ = કઠોર તહં = તેમાં સા = કોમળ પૃથ્વીના સત્તવિ = સાત પ્રકાર નોધબ્બા = જાણવા જોઈએ. ભાવાર્થ:- જે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવો છે, તેના બે પ્રકાર છે- કોમળ અને કઠોર. તેમાં કોમળ પૃથ્વીના સાત ભેદ છે.
Page #451
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| 3८७
७५
किण्हा णीला य रुहिरा, हालिद्दा सुक्किला तहा ।
पंडुपणगमट्टिया, खरा छत्तीसई विहा ॥ शब्दार्थ:-किण्हा = १, आणी णीला = नीली रुहिरा = खास हालिद्दा = पीजी सुक्किला = सह पंडु = Hiऽ भाटी, इशपती सई, यहननावीस पणगमट्टिया = थीएसीमाटी खरा = ५२ पृथ्वी, 8ोर पृथ्वी छत्तीसई विहा = छत्रीस ५२नी छ.
भावार्थ:- ओमण पृथ्वीजयनसात प्राप्रमाणे-अणी, नीली, प, पाणी, स३६, पांडुरंगनी ફિકાશ પડતી સફેદ તથા પનક કૃતિકા. ખર-કઠોર પૃથ્વીકાયના છત્રીસ ભેદ છે. ७४
पुढवी य सक्करा वालुया य, उवले सिला च लोणूसे । अयतंबतउयसीसग, रुप्पसुवण्णे य वइरे य ॥ हरियाले हिंगुलए, मणोसिला सासगंजण पवाले । अब्भपडलब्भवालुय, बायरकाए मणिविहाणा ॥ गोमेज्जए य रुयगे, अंके फलिहे य लोहियक्खे य । मरगयमसारगल्ले, भूयमोयगइंदणीले य ॥
चंदणगेरुय हंसगब्भे, पुलए सोगंधिए य बोधव्वे । ७७
चंदप्पह वेरुलिए, जलकते सूरकते य ॥ शार्थ:- पुढवी = शुद्ध भाटी, पानी माटी सक्करा = श६२, isuठेवी भाटी, ४२७ माह वालुया = वायु, नहीनी रेती उवले = 64, पाषा सिला = शिक्षा लोण = सवय ऊसे = लीस, पारी भाटी अय = सोढुं तंब = dij तउय = त्रपुर, थी२, रांगा सीसग = सीसुंरुप्प = याही सुवण्णे = सुपए वइरे = डी। हरियाले = २तास हिंगुलए = डिंगणो मणोसिला = मनःशिक्ष, भेनसिल सासग = ४सत अंजण = अं४न, सुरभी पवाले = प्रवास, भू अब्भपडल = अ५24, अप२५ अब्भवालुय = अझवाडी, अप२५नी ३ती बायरकाए = सामेहबा२ पृथ्वीडायना छ.
वे मणिविहाणा = भशिमोना मेह -गोमेज्जए = मे रुयगे = रुय अंके = dis फलिहे = २५टि लोहियक्खे = मोडिता मरगय = भ२७तम िमसारगल्ले = मसाबसमा भुयमोयग = (मु४मोय इंदणीले = छन्द्रनील चंदण-गेरुय-हंसगब्भे = यंहनरत्न, गेरुरत्न, उंसगभरत्न पुलए सोगधिए = पुनरत्न, सौगंधित रत्नचंदप्पह-वेरुलिए = चंद्रप्रभ रत्न, वैडूर्य रत्न जलकते = xesiत भाव सूरकते = सूर्यsiत भलि. मा ५२ पृथ्वीजयन। 3 (मेह बोधव्वे = लोऽय. भावार्थ :- (१) शुद्ध पृथ्वी (२) श६२(3) वा (४) पाषा (५) शिक्षा (5) Aqeu (७) पारी भाटी (८) खोद () ij (१०) थी२(u) (११) सीसुं (१२) यांही (१३) सोनू (१४) 4% (डी.) (१५) डरितास, (१७) डिंगणो (१७) मनः शिख (१८) ४सत, (१८) सूरभो (२०) प्रवास( u) (२१) अप२५ (२२) अप्रवासु. मा पाइ२ पृथ्वी आयना मेछ.
(२७) गोभे रत्न (२४) रुय रत्न (२५) रत्न (२६) २६टि रत्न (२७) सोडिताक्षरत्न
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૨૮) મરકતમણિ, (૨૯) મસારગલ મણિ (૩૦) ભુજમોચકમણિ (૩૧) ઇન્દ્રનીલમણિ (૩૨) ચંદ્ર રત્ન, ગેરરત્ન, હંસગર્ભરત્ન (૩૩) પુલક રત્ન, (૩૪) ચંદ્રપ્રભારત્ન, વૈડૂર્યરત્ન (૩૫) જલકાંત મણિ, (૩૬) સૂર્યકાંત મણિ. આ ચૌદ મણિરત્નોના ભેદ છે. આ રીતે ખર પૃથ્વીના કુલ ૩૬ ભેદ છે. . ૭૪-૭૭ , 62 एए खरपुढवीए, भेया छत्तीसमाहिया ।
एगविहमणाणत्ता, सुहुमा तत्थ वियाहिया ॥ શબ્દાર્થપણ = આઉરyવીપ = ખર પૃથ્વીના છત્તીસં= છત્રીસ જેવા = ભેદ સહિયા = કહ્યા છે તત્વ - તેમાં સુહુના= સૂમ પૃથ્વીકાય અTUત્તા = ભેદ રહિત વિ = એક પ્રકારના વિવાદિયા = કહ્યા છે. ભાવાર્થ:- ઉક્ત છત્રીસ ભેદ ખર પૃથ્વીકાયના કહ્યા છે. સૂક્ષ્મ પૃથ્વીકાય ભેદ રહિત એક જ પ્રકારના કહ્યા છે અર્થાત્ તેના કોઈ ભેદ નથી. ७९
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ શબ્દાર્થ - સુહુન = સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ સમ્બનોન = સર્વ લોકમાં વ્યાપ્ત છે વાયરા = બાદર પથ્વીકાયના જીવ તારે = લોકના એક દેશમાં હોય છે તો = આથી આગળ તેલ = તેના વાગ્વિE = ચાર પ્રકારના વનવિમાન = કાલવિભાગ ગુચ્છ = કહીશ. ભાવાર્થ :- સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર જીવો લોકના એક દેશમાં(રત્નપ્રભા આદિ પૃથ્વીમાં) સ્થિત છે. હવે તેના કાળ વિભાગને ચાર પ્રકારે કહીશ. - સંતવું પપ્પાડ્યા, અપwવલિયા વિયા
ठिइ पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ શબ્દાર્થ – સંત = પ્રવાહની પણ = અપેક્ષાએ પૃથ્વીકાય અMI = અનાદિ અવનવા =અપર્યવસિત, અનંત વુિં = સ્થિતિની પડુક્ય = અપેક્ષાએ વિ = પણ સાથ = સાદિ, આદિ સહિત સં૫વશ્વરિયા = સપર્યવસિત છે. ભાવાર્થ:- પૃથ્વીકાય સંતતિની (પ્રવાહી) અપેક્ષાથી અનાદિ-અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. ८१]
। बावीससहस्साई वासाणुक्कोसिया भवे ।
| આ યુવM, સંતોમુહુરં ગણિયા ! શબ્દાર્થ -પુદવM પૃથ્વીકાયના જીવોની આર્ફિ આયુસ્થિતિ નહvય = જઘન્ય સંતોમુહુરં = અંતર્મુહૂર્ત ૩rmોલિયા = ઉત્કૃષ્ટ વાસી વાવસહસ્સા = બાવીસ હજાર વર્ષની જ હોય છે. ભાવાર્થ:-પૃથ્વીકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની હોય છે.
असंखकालमुक्कोस, अंतोमुहुत्तं जहणिया । कायठिई पुढवीणं, तं कायं तु अमुंचओ ॥
Page #453
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૩૯૯
૧ની છે.
८३
શબ્દાર્થ -તં વાય તે પૃથ્વીકાયને અમુંવો = ન છોડીને(પૃથ્વીકાયમાંથી મરીને ફરી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું) પુદવાખ = પૃથ્વીકાયના જીવોની વારિ = કાયસ્થિતિ તુ = અને ૩foોસા = ઉત્કૃષ્ટ સCId = અસંખ્યાત કાળની છે. ભાવાર્થ-પૃથ્વીકાયનો પરિત્યાગ કર્યા વિના સતત વારંવાર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયના જીવોની આ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. | મiાત મુક્યો, સંતોમુહુર્ત પદાર્થો
विजढम्मिसए काए, पुढवी जीवाण अंतरं ॥ શબ્દાર્થ - પર્વ = પોતાની કાયાને વિનનિ = છોડે ત્યારે પુદીનવાણ = પૃથ્વીકાયના જીવોનું અંતર = અંતરનાં = જઘન્ય સંતોમુહુd = અંતર્મુહૂર્તનું જો = ઉત્કૃષ્ટ ગણાતા = અનંત- કાળનું છે. ભાવાર્થ – સ્વકાયને છોડીને પરકાયમાં જઈ, ફરીથી તે જ કાયમાં જન્મ ધારણ કરવાનો પૃથ્વીકાય જીવોનો અંતરકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનો છે.
- एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । ८४ * સંવાળા કેસો વા વિ, વિહાગા સદસ્લમો | શબ્દાર્થ -પક્ષ = આ પૃથ્વીકાયના જીવોના વાળ = વર્ણથી બંધ = ગંધથી રસપાસ = રસથી, સ્પર્શથી સંકળાયેલો = સંઠાણની અપેક્ષાએ દલ્લો = સહસશ, હજારો વિદાળારું = વિધાનો છે, ભેદ છે. ભાવાર્થ:-પૃથ્વીકાયના જીવોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા સંસ્થાનની અપેક્ષાથી હજારો ભેદ થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પૃથ્વીકાયિક જીવોના ભેદ-પ્રભેદ, સ્થિતિ અને અંતરનું નિરૂપણ છે. પૃથ્વીકાયિક- પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાયિક જીવ કહે છે. જુવારના દાણા જેટલી પૃથ્વીમાં અસંખ્યાત જીવો હોય છે, તે જીવોનું શરીર એટલું નાનું હોય છે કે એક-એક જીવનું સ્વતંત્ર શરીર જોઈ શકાતું નથી. અસંખ્યાત જીવોનો સમુદાય પિંડરૂપે એકત્રિત થાય, ત્યારે જ તેને ચક્ષુથી જોઈ શકાય છે.
પૃથ્વીકાયિક જીવોના સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેમ ચાર ભેદ આ ગાથાઓમાં કહ્યા છે. સૂકમ – સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂમ હોય છે, તે છદ્મસ્થને દષ્ટિગોચર થતું નથી. તેઓ કોઈના મારવાથી કે અન્ય કોઈ પણ શસ્ત્રથી મરતા નથી. તે જીવોનું આયુષ્ય સમાપ્ત થવાથી સ્વયં મૃત્યુ પામે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે. પાંચે ય સ્થાવર જીવો સૂક્ષ્મ હોય છે. આ સૂક્ષ્મ જીવો આખા લોકમાં ઠસોઠસ ભર્યા છે. બાદર – બાદર નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર સ્થળ હોય, તે બાદર કહેવાય છે. બાદર જીવો છદ્મસ્થોને દષ્ટિગોચર થાય અથવા ન પણ થાય. જેમ કે બાદર પૃથ્વીકાયના એક જીવને છદ્મસ્થો જોઈ
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શકતા નથી. અસંખ્યાત જીવોના સમુદાયરૂપ પૃથ્વી પિંડને છપસ્થો જોઈ શકે છે. પાંચે ય સ્થાવરજીવો બાદર પણ હોય છે અને સર્વ પ્રકારના ત્રસ જીવો બાદર જ હોય છે. પર્યાપ્ત :- આહારાદિ માટે પુગલોને ગ્રહણ કરવાની તથા તેને શરીર આદિ રૂપે પરિણમાવવાની આત્માની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. આ શક્તિ પુગલોના ઉપચયથી થાય છે. તેના છ ભેદ છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃપર્યાપ્તિ.
જુદા-જુદા જીવોમાં જુદી-જુદી સંખ્યામાં પર્યાપ્તિ હોય છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિનો સંભવ છે, તેટલી પર્યાપ્તિ જ્યારે તે જીવ પૂર્ણ કરે, ત્યારે તેને પર્યાપ્ત કહેવાય છે. એકેન્દ્રિય જીવોમાં સ્વયોગ્ય આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તે ચાર પર્યાપ્તિઓ હોય છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ભાષા પર્યાપ્તિ સહિત પાંચ પર્યાપ્તિ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં મનઃપર્યાપ્તિ સહિત છએ પર્યાપ્તિ હોય છે. અપર્યાપ્ત - જન્મ સમયે જ્યાં સુધી તે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. કોઈ પણ જીવ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં મરતા નથી. કારણ કે આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધે છે અને આયુષ્ય બાંધ્યા પછી જ જીવ મૃત્યુ પામે છે.
સુક્ષ્મ પૃથ્વીકાયના કોઈ ભેદ થતાં નથી. તે સર્વ જીવોના શરીર સૂક્ષ્મ અને એક સમાન હોય છે. બાદર પૃથ્વીકાયના બે ભેદ છે- કોમળ પૃથ્વી અને કઠોર પૃથ્વી. કોમળ પૃથ્વી દળેલા લોટ જેવી સુંવાળી(નરમ) પૃથ્વીને કોમળ પૃથ્વી કહે છે. તેના સાત ભેદ છે– (૧) કાળી (૨) નીલી (૩) લાલ (૪) પીળી (૫) સફેદ (૬) પાંડુરંગની– ફિકાશ પડતી સફેદ વર્ણની અને (૭) પનક-મૃતિકા- નદી આદિમાં પૂર આવ્યા પછી રહેલી ચીકણી માટી. કઠોર પૃથ્વી– તેના ૩૬ પ્રકાર ગાથાર્થથી સ્પષ્ટ છે. જે પદાર્થો કોઈ પણ ખાણમાંથી નીકળે, તે પૃથ્વીના જ ભેદ છે.
પૃથ્વીકાયનો પ્રવાહની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો તે અનાદિ અનંત છે. કારણ કે એવો એક પણ સમય નથી કે જ્યારે પૃથ્વીકાય ન હોય, તેથી તે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ દરેક પૃથ્વીજીવ સાદિ-સાત છે અર્થાત સ્થિતિની અપેક્ષાએ દરેક જીવની આદિ પણ હોય છે અને અંત પણ હોય છે. સાદિ સાંત પથ્વીકાયની સ્થિતિ :- સ્થિતિના બે પ્રકાર છે– ભવસ્થિતિ અને કાયસ્થિતિ. ભવસ્થિતિકોઈ પણ જીવની એક ભવની કાલમર્યાદાને ભવસ્થિતિ કહે છે. પૃથ્વીકાયની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. કાયસ્થિતિ- એક જ કામમાં જન્મ-મરણની પરંપરામાં વ્યતીત થતા કાલને કાયસ્થિતિ કહે છે. જેમ કે પૃથ્વીકાયનો જીવ મરીને પુનઃ પુનઃ પૃથ્વીકાયમાં જ જન્મ-મરણ કરતાં જેટલો સમય પસાર કરે, તેને પૃથ્વીકાયની કાયસ્થિતિ કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. કોઈ પણ પૃથ્વીકાયિક જીવ વધુમાં વધુ અસંખ્યાતકાલ પર્યત પૃથ્વીકાયિક પણે જન્મ-મરણ કરી શકે છે. ત્યાર પછી તે અવશ્ય અન્ય કામમાં જન્મ ધારણ કરે છે.
થ્વીકાયન અંતર– કોઈ પણ એક જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને, અન્ય કાયમાં જન્મ-મરણ કરે, આ રીતે અન્યત્ર પરિભ્રમણ કરતાં કરતાં પુનઃ તે જ કાયમાં જન્મ ધારણ કરે, તેની વચ્ચેની કાલમર્યાદાને
Page #455
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૦૧ ]
અંતર કહે છે. જેમ કે પૃથ્વીકાયનો જીવ મરીને કોઈ બીજી કાયમાં ચાલ્યો જાય અને અન્યત્ર જન્મ-મરણ કરતાં કરતાં ફરીથી પૃથ્વીકાયમાં આવે ત્યાં સુધી ઓછામાં ઓછો અને વધારેમાં વધારે જેટલો સમય લાગે, આ સમયને પૃથ્વીકાયનું અંતર કહે છે. તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે. કોઈ જીવ પૃથ્વીકાય છોડીને અપ્લાય આદિ અન્યકામાં જન્મ ધારણ કરે. ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ પૃથ્વીકાયમાંથી વનસ્પતિકાયમાં જાય ત્યાં અનંતકાળની કાયસ્થિતિમાં રહે અને ત્યાર પછી પુનઃ પૃથ્વીકાયમાં જન્મ ધારણ કરે, તો પૃથ્વીકાયના જીવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું થાય છે.
પ્રસ્તુત ગાથામાં કથિત ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ઇત્યાદિ એક જીવની સ્થિતિની અપેક્ષાએ છે. સંતતિ-પ્રવાહની અપેક્ષાએ પૃથ્વીકાય અનાદિ અનંત છે. કારણ કે કોઈ કાળમાં પૃથ્વીકાયનો સદ્ભાવ ન હોય એવું નથી. તેથી તેમાં ભવસ્થિતિ, કાયસ્થિતિ કે અંતર હોતું નથી.
દક્ષણો :- ગાથામાં સહસશઃ શબ્દ પ્રયોગ છે તેનો અર્થ હજારો થાય છે. તે હજારોમાં સંખ્યાત અને અસંખ્યાત સુધીનો સમાવેશ થાય છે. અકાયિક:
दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा ।
પનત્તમપારા, પવને કુરા પુણો II ભાવાર્થ - અષ્કાયના જીવોના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. તે બંનેના બે બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત.
बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया ।
सुद्धोदए य उस्से य, हरतणु महिया हिमे ॥ શબ્દાર્થ -પંer = પાંચ પ્રકારના વિત્તિય = કહ્યા છે સુદ્ધોવા = શુદ્ધ પાણી, આકાશમાંથી પડેલું વરસાદનું પાણી ૩સ્તે = ઓસબિંદુ, પ્રાતઃ કાળે થતી અતિ સૂક્ષ્મ વૃષ્ટિનું જળ. તy = વનસ્પતિનું ઝરતું પાણી મહિલા = મહિકા, ધૂઅર રિને = હિમ, બરફનું પાણી. ભાવાર્થ:- જે બાદર પર્યાપ્ત અપ્લાયિક જીવો છે તેના પાંચ પ્રકાર કહ્યા છે– (૧) વરસાદનું જળ (૨) ઓસબિંદુ (૩) વનસ્પતિમાંથી ઝરતું પાણી (૪) ધુમ્મસ (૫) બરફ. ટા પ્રવિરમગા , સુદુમાં તત્થ વિયોદય !
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ॥ ભાવાર્થ – સુક્ષ્મ અષ્કાયના જીવો વિવિધ ભેદોથી રહિત કેવળ એક પ્રકારના છે; સૂક્ષ્મ અપ્લાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર અષ્કાયના જીવો લોકના એક દેશમાં સ્થિત છે. । संतई पप्पणाईया, अपज्जवसिया वि य ।।
ठिइ पडुच्च साईया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ:- અષ્કાય પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
૮૬
८८
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
1 सत्तेव सहस्साई, वासाणुक्कोसिया भवे ।
મા િમાળ, સંતોમુહુરં નહાયા છે શબ્દાર્થ - મi = અષ્કાયના જીવોની વાત કરવા સદા = સાત હજાર વર્ષની છે. ભાવાર્થ - અષ્કાયના જીવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાત હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
असंखकालमुक्कोस, अंतोमुहुत्तं जहण्णयं । ९०
कायठिई आऊणं, तं कायं तु अमुंचओ ॥ ભાવાર્થ – પોતાની તે કાયાને છોડ્યા વિના અર્થાત્ તે જીવ વારંવાર અપ્લાયમાં જ જન્મ-મરણ કરે તો તે જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની હોય છે.
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ।।
विजढम्मि सए काए, आउजीवाण अंतर ।। ભાવાર્થ – સ્વકાયને છોડીને પરકાયમાં જઈને ફરીથી તે જ કાયમાં આવવા સુધીનો અષ્કાય જીવોનો અંતરકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે.
। एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ । स संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ - અષ્કાયના જીવોના, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અપ્લાયના સ્વરૂપ વિષયક વિસ્તૃત વિવેચન છે. અપ્લાય- પાણી જ જેનું શરીર છે, તેને અપ્લાયિક જીવ કહે છે. કૂવાનું, નદીનું, તળાવનું, વરસાદનું આદિ બધા પ્રકારના પાણીમાં અપ્લાયિક જીવ હોય છે. પાણીના એક ટીપામાં અસંખ્યાત જીવો હોય છે. તેનું પણ એક શરીર છદ્મસ્થ જીવોને દષ્ટિગોચર થતું નથી. પાણીના અસંખ્યાતા જીવો એકરૂપે એકત્રિત થાય, ત્યારે તેને જોઈ શકાય છે. તે દરેક જીવના શરીર જુદા-જુદા હોય છે.
તેના સૂક્ષ્મ તથા બાદર, તેમ બે ભેદ અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે-બે ભેદ મળી કુલ ચાર ભેદ થાય છે. સૂક્ષ્મ અપ્લાય જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. તેના કોઈ ભેદ નથી. બાદર અષ્કાયિક જીવોના પાંચ ભેદ છે, તે શબ્દાર્થ-ભાવાર્થથી સ્પષ્ટ છે.
ભવસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,000 વર્ષની છે. કાયસ્થિતિ- પૃથ્વીકાયની જેમ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. અંતર- પૃથ્વીકાયની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. વનસ્પતિ કાય:
दुविहा वणस्सई जीवा, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥
Page #457
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४०३
ભાવાર્થ - વનસ્પતિકાય જીવોના બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ બે ભેદ છે. - बायरा जे उ पज्जत्ता, दुविहा ते वियाहिया ।
साहारण सरीरा य, पत्तेगा य तहेव य ॥ शार्थ :- पज्जत्ता = पर्याप्त उ = अपर्याप्त साहारणसरीरा = अने वोर्नु मे शरी२. ભાવાર્થ - પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના જીવોના બે પ્રકાર કહ્યા છે– સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી. (તે જ રીતે અપર્યાપ્ત બાદર વનસ્પતિકાલના જીવોના બે પ્રકાર થાય છે.)
पत्तेगसरीराओ, णेगहा ते पकित्तिया ।
रुक्खा गुच्छा य गुम्मा य, लया वल्ली तणा तहा ॥ | वलयापव्वगा कुहुणा, जलरुहा ओसही तहा ।
हरियकाया बोद्धव्वा, पत्तेगाइ वियाहिया ॥ शहार्थ:- पत्तेगसरीराओ = प्रत्ये शरीरी छे ते = ते णेगहा = मने प्रारना पकित्तिया = उहा छ, रुक्खा = वृक्ष गुच्छा = २७ गुम्मा = गुल्म, नवमल्सिाहिलया = सता,
यंता माहिवल्ली = वेस, 15ी माहिनी वेला तणा = तृe, घास वलया = वलय, नारियणा गाह पव्वगा = पर्व, मांडवाणी वनस्पति, शे२डी, वांस आहि कुहुणा = ४भीनशेडीने 6गनार छत्रीन। मारना, बिलाडीमाटोमाहि जलरुहा = ४मा उत्पन्न थनाश भणमाहि ओसही = औषधि, शाली माहि धान्य हरियकाया = रितीय, भाले माहि बोद्धव्वा = वा सोभे पत्तेगाइ = प्रत्ये शरीश वनस्पतिना मह वियाहिया = 5वा छे. भावार्थ:- प्रत्येक शरीश वनस्पतिना भने १२ छ, भ3-वृक्ष, शुभ७, शुक्ष्म, , वेद तथा તૃણ; નાળિયેર, કેળ આદિ વલય, શેરડી આદિ પર્વક, બિલાડીના ટોપ આદિ કુહણ, કમળ આદિ જલરુહ, ઘઉં વગેરે ધાન્યરૂપ ઔષધિ, લીલી ભાજી આદિ હરિતકાય; ઇત્યાદિ ભેદ પ્રત્યેક વનસ્પતિના एवा.॥८५-८॥
साहारणसरीराओ, णेगहा ते पकित्तिया । आलुए मूलए चेव, सिंगबेरे तहेव य ॥ हरिली सिरिली सिस्सरिली, जावई केय कंदली । पलंडुलसण कंदे य, कंदली य कुहुव्वए ॥ लोहि णीहू य थीहू य, कुहगा य तहेव य । कण्हे य वज्जकंदे, कंदे सूरणए तहा ॥ अस्सकण्णी य बोधव्वा, सीहकण्णी तहेव य । मुसुंढी य हलिद्दा य, णेगहा एवमायओ ॥
Page #458
--------------------------------------------------------------------------
________________
૪O૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – સારા-સરારા = સાધારણ શરીરી છે તે = તે નેહા = અનેક પ્રકારના પશ્વિત્તિયા = કહ્યા છે આજુ = આલુ, બટેટા મૂલણ = મૂળા સિવેરે = આદુ દરિલી = હરિલી સિરિલી = સિરિલી સિસ્સરિતીક સિસરિલી ગાવજાવંત્રી કંદ, ચેવલી = કેતકંદલી પસંદુર ડુંગળી, કાંદા તણાવે = લસણ વલ્લી = કંદલી ગુરુકુળ = કુહુદ્રક તરિ = લોહિ ળાહૂ = હુતાશી થી દૂર થી II = કુહક
0 = કૃષ્ણમંદ વળાવે = વજકંદ સૂર – સૂરણકંદ અovળ = અશ્વક સદી = સિંહકર્મી મુકુઈ = મુસુંઢી હનિફા = હળદર વિનાયો = ઇત્યાદિ ખેડા = અનેક પ્રકારના ભેદ. ભાવાર્થ- સાધારણ શરીરી સાધારણ વનસ્પતિકાયના અનેક પ્રકાર છે, જેમ કે બટેટા, મૂળા, આદુ, હરિલી, સિરિલી, જાવંત્રીકંદ, કેતકંદલી, ડુંગળી, લસણ, કંદલી, કુહુવક, લોહિ, ણીલુ, થીજુ, કુહક, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, અશ્વકર્ણી, સિંહકર્ણી, મુસુંઢી અને હળદર ઇત્યાદિ અનેક પ્રકારની સાધારણ વનસ્પતિ કહી છે. // ૯૭–૯૮-૯૯-૧૦૦ ||
एगविहमणाणत्ता, सुहुमा तत्थ वियाहिया । १०१
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ॥ ભાવાર્થ-સુક્ષ્મ વનસ્પતિકાયના જીવો વિવિધ પ્રકારના ભેદોથી રહિત કેવળ એક જ પ્રકારના છે તથા તે જીવો સર્વલોકમાં વ્યાપ્ત છે, બાદર વનસ્પતિ જીવો લોકના અમુક ભાગમાં જ છે. | સંત પપ્પાચા, અપાવલિયા વિયા
स ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ:- વનસ્પતિકાયના જીવો પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
| સ વેવ સીરું, વાસપુલિયા મને ! १०३
वणस्सईण आउं तु, अंतोमुहुत्तं जहण्णयं ॥ શબ્દાર્થ - વર્ણન = વનસ્પતિકાયના જીવોની મડં= આયુષ્ય વાલીન સ સદા - દશ હજાર વર્ષ મ9 = ભવસ્થિતિ હોય છે. ભાવાર્થ – વનસ્પતિકાયના જીવોની ભવસ્થિતિ અર્થાત્ ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે.
. अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । १०० कायठिई पणगाणं, तं कायं तु अमुचओ ॥ શબ્દાર્થ -પળTM = પનક– લીલ, ફૂગ, નિગોદ આદિ વનસ્પતિની. ભાવાર્થ:- પોતાની કાયાને છોડ્યા વિના વનસ્પતિકાયમાં સતત જન્મ-મરણ કરનાર વનસ્પતિકાયના જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ(અનંતકાયિક જીવોની અપેક્ષાએ) અનંતકાળની હોય છે અને જઘન્ય અંતર્મુહૂર્તની છે.
___असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहण्णयं । १०५
विजढम्मि सएकाए, पणगजीवाण अंतर ॥
Page #459
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ૪૦૫ |
શબ્દાર્થ – હાલમુવો = ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પણ નવાઇ = પનકજીવ, સમુચ્ચય વનસ્પતિ જીવ ભાવાર્થ :- સમુચ્ચય વનસ્પતિકાયના જીવો વનસ્પતિકાય છોડીને બીજી કાયમાં જન્મ ધારણ કર્યા પછી ફરીથી વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરે, તો ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. 9 પસિં વUખો વેવ, Tધો રસાસો .
संठाणादेसओ वावि, विहाणाइ सहस्ससो ॥ ભાવાર્થ:-વનસ્પતિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન : - પ્રસ્તુત ગાથાઓમાં વનસ્પતિકાયના ભેદ-પ્રભેદ, સ્થિતિ આદિનું કથન છે.
વનસ્પતિ જેનું શરીર છે તેને વનસ્પતિકાય કહે છે. તેના સુક્ષ્મ, બાદર. પર્યાપ્તા અને અપર્યાપ્તા તે ચાર ભેદ છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. તે સાધારણ શરીરી જ છે, તેના કોઈ ભેદ નથી. બાદર વનસ્પતિકાયના મુખ્ય બે ભેદ છે– પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય અને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય- જે જીવોમાં પ્રત્યેક જીવોનું શરીર સ્વતંત્ર હોય, એક શરીરમાં એક જીવ હોય, તેને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય કહે છે. તેના અનેક ભેદ છે– વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલા, ધાન્ય વગેરે. તેમાં વૃક્ષના મૂળમાં, કંદમાં, સ્કંધમાં, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ અને બીજ ઇત્યાદિ પ્રત્યેક અવસ્થામાં ભિન્ન-ભિન્ન જીવો હોય છે પરંતુ જેટલા જીવો હોય, તે દરેક જીવનું શરીર સ્વતંત્ર હોય છે. મોદી- ઔષધિ-ધાન્ય વિશેષ. સુધાવેદનીયના ઉદયથી ભૂખ લાગે છે. તેથી ભૂખ પણ એક પ્રકારનો રોગ છે. રોગની ઉપશાંતિ માટે દવા લેવી પડે છે. તે પ્રમાણે ભૂખ રૂપી રોગની ઉપશાંતિ માટે ધાન્ય એ ઔષધિ છે. માટે ઘઉં, જવ, મકાઈ, બાજરો, આદિ ૨૪ પ્રકારના ધાન્ય માટે આગમમાં ઔષધિ શબ્દ પ્રયોગ કર્યો છે. સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય- જે જીવોનું શરીર સ્વતંત્ર હોતું નથી, એક શરીરમાં એક સાથે અનંત જીવો રહેતા હોય, તેને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાય કહે છે. સાધારણ શરીરી જીવોને શરીર જ સાધારણ હોવાથી શરીરજન્ય આહાર, નીહાર, શ્વાસોચ્છવાસ આદિ ક્રિયાઓ પણ સાધારણપણે એટલે એક સાથે જ થાય છે. સાધારણ શરીરી વનસ્પતિની ઓળખ માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તેના અનેક લક્ષણો વિસ્તારથી બતાવ્યા છે, તે ત્યાંથી જાણવા. અહીં ગાથામાં આપેલા કેટલાક નામો કંદમૂળના છે, તે કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ છે. તેના કંદ અથવા મૂળ મુખ્યરીતે ખાવા યોગ્ય હોય છે અને તે બંને વિભાગ જમીનમાં રહે છે તેથી તેને જમીન કંદ(કંદમૂળ) પણ કહેવાય છે. વનસ્પતિકાયની સ્થિતિ– અનેક જીવોની અપેક્ષાએ વનસ્પતિકાય અનાદિ અનંત છે. એક જીવની અપેક્ષાએ- ભવસ્થિતિ કે કાયસ્થિતિની અપેક્ષાએ સાદિસાંત છે. ભવસ્થિતિ- પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દશ હજાર
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૧0,000)વર્ષની છે. સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. વારિ પણIT - “પણ” શબ્દનો અર્થ પનક–લીલફૂગ થાય છે પરંતુ પ્રસ્તુત ગાથા ૧૦૪માં “પણગ’ શબ્દથી વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અનંતકાળની કાયસ્થિતિ નિગોદના જીવો સહિત સમુચ્ચય વનસ્પતિની અપેક્ષાએ કહી છે. પરંતુ સ્વતંત્ર રીતે પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની, સાધારણ શરીરી બાદર નિગોદ વનસ્પતિની અને સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ જુદી-જુદી નીચે પ્રમાણે છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ :વનસ્પતિકાય.
જઘન્ય
ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ
અંતર્મુહૂર્ત
૭૦ ક્રોડાકોડી સાગરોપમ સાધારણ શરીરી બાદર નિગોદ
અંતર્મુહૂર્ત
૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સૂક્ષ્મ નિગોદ
અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાળની (પુઢવીકાલ) વનસ્પતિકાયનું અંતર– વનસ્પતિકાયનો જીવ વનસ્પતિકાય છોડીને બીજી કાયમાં જન્મમરણ કર્યા પછી ફરી પાછો વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરે, ત્યાં સુધીના વચ્ચેના સમયને અંતર કહે છે. આ અંતર ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું હોય છે કારણ કે વનસ્પતિ સિવાય પૃથ્વીકાય વગેરેમાં કાયસ્થિતિ અસંખ્યાતકાલ છે. તેથી વનસ્પતિકાય છોડી પૃથ્વીકાયાદિમાં ગયેલો જીવ ત્યાં અસંખ્યાત કાલ પસાર કર્યા પછી ફરીથી વનસ્પતિકાયમાં આવે છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. ત્રસકાય :કા ફન્ચેપ થાવર લિવિ, સમારે વિવાાિં .
इत्तो उ तसे तिविहे, वुच्छामि अणुपुव्वसो ॥ શબ્દાર્થ - આ પ્રકારે તેલિવિ=ત્રણ પ્રકારના થાવ = સ્થાવર જીવોના સનસેળ= સંક્ષેપથી વિડિયા = કહ્યા સ્તોત્ર હવે તારે = ત્રસ જીવોનું પુપુત્રો અનુક્રમથી ગુચ્છામિક વર્ણન કરીશ.
ભાવાર્થ - આ રીતે ત્રણ સ્થાવરોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરીશ.
तेऊ वाऊ य बोधव्वा, उराला य तसा तहा । १०८
इच्चेए तसा तिविहा, तेसिं भेए सुणेह मे ॥ શબ્દાર્થ – તે = તેઉકાય, અગ્નિકાય વા = વાયુકાય ૩૨Id = પ્રધાન, બાદર, સ્થૂલ શરીરી તલ = ત્રસ રૂવૅ = આ રીતે તેff - તેના બે = ભેદો મ = મારી પાસેથી સુદ = સાંભળો. ભાવાર્થ- અગ્નિકાય, વાયુકાય અને બાદર ત્રસ, એ ત્રણ પ્રકારના ત્રસ જીવો છે. હવે તેના ઉત્તરભેદોનું કથન મારી પાસેથી સાંભળો. વિવેચન -
પ્રસ્તુત ગાથામાં ત્રસકાયના મુખ્ય ભેદોનું પ્રતિપાદન છે અને ભેદાનભેદોના કથનની પ્રતિજ્ઞા છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૦૭ ]
११०
ત્રસ જીવોના બે પ્રકાર છે– ગતિ ત્રસ અને લબ્ધિ ત્રસ. ત્રસ નામકર્મના ઉદયથી જે જીવો સ્વયં હલન ચલન કરી શકે છે, તેવા બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો લબ્ધિ ત્રસ કહેવાય છે અને જે જીવોને ત્રનામ કર્મનો ઉદય ન હોવા છતાં અર્થાત્ સ્થાવરનામ કર્મના ઉદયમાં પણ અપેક્ષાએ ગતિક્રિયા પ્રત્યક્ષ જોઈ શકાય તેવા સ્થાવર જીવોને(અગ્નિકાય અને વાયુકાયને) ગતિત્રસ કહે છે. પાણીમાં પણ પ્રત્યક્ષ ગતિ દેખાય છે પરંતુ તેની ગતિ સ્વયં અને સ્વતંત્ર નથી, તે કેવળ નિચાણવાળા અને ઢાળવાળા પ્રદેશ તરફ ગતિ કરે છે; તેથી તેની ગણના ગતિત્રસમાં કરી નથી. અગ્નિકાય:
gવણ ૩ નવા ૩, સુહુના વાયરા તહાં ! १०९
पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ ભાવાર્થ - અગ્નિકાયના જીવોના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે તથા એ બંનેના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદ થાય છે.
__ बायरा जे उ पज्जत्ता, गहा ते वियाहिया ।
इंगाले मुम्मरे अगणी, अच्चीजाला तहेव य ॥ उक्का विज्जू य बोधव्वा, णेगहा एवमायओ ।
एगविहमणाणत्ता, सुहुमा ते वियाहिया ॥ શબ્દાર્થ –ને જે તે = તે કાદ = અનેક પ્રકારના શારે = અંગાર, ધુમાડા રહિત અગ્નિ, સળ ગતા કોલસા મુસ્કુરે = રાખ સહિતના અગ્નિકણ, ચિનગારી, તણખો મળી = અગ્નિ અવી = મૂલથી સંલગ્ન અગ્નિશિખા ગાલા = જ્વાળા, મૂળથી છૂટેલી અગ્નિ શિખા ૩ = ઉલ્કાપાતની અગ્નિ, તારો ખરતા સમયની અગ્નિ વિષ્ન = વિધુતની અગ્નિ, વિજળી પવાયો = આ પ્રકારે અગ્નિના છ = અનેક ભેદ વોન્ગ = જાણવા જોઈએ સુહુન = સૂક્ષ્મ જીવ પાત્તા = નાના ભેદ રહિત વિ૬ = એક પ્રકારના વિવાદિયા = કહ્યા છે. ભાવાર્થ – બાદર પર્યાપ્ત અગ્નિના અનેક પ્રકાર છે. જેમ કે અંગારા, મુર્મુર-ચિનગારી, અગ્નિ, મૂળ સહિત અગ્નિશિખા, જ્વાલા-મૂળ રહિત અગ્નિ શિખા,
તારો ખરતા સમયની અગ્નિ, વિજળી ચમકવાની અગ્નિ, આ પ્રકારે બાદર અગ્નિના અનેક ભેદ જાણવા જોઈએ. સૂક્ષ્મ અગ્નિકાયના જીવો ભેદોથી રહિત કેવળ એક જ પ્રકારના હોય છે. / ૧૧૦–૧૧૧ II ० सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ ભાવાર્થ- સૂક્ષ્મ અગ્નિકાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર અગ્નિકાયના જીવો લોકના એક દેશમાં છે. હવે અગ્નિકાયના જીવોના ચાર પ્રકારના કાળવિભાગ(સ્થિતિ)નું વર્ણન કરીશ.
સંત પપ્પા, માવલિયા વિયા
व्च साइया, सपज्जवसिया वि य ॥
૧૩
Page #462
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૨૨૪
ભાવાર્થ:- પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાયના જીવો અનાદિ અને અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ અને સાંત છે.
. तिण्णेव अहोरत्ता, उक्कोसेण वियाहिया ।
। आउठिई तेऊण, अतोमुहुत्त जहणिया ॥ શબ્દાર્થ:- કાઈ = અગ્નિકાયના જીવોની તિજોવ = ત્રણ ગણોરા = અહોરાત્ર(દિન-રાત) આદિ = આયુ-સ્થિતિ. ભાવાર્થ:- અગ્નિકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની કહી છે.
। असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया ।
" कायठिई तेऊणं, तं कायं तु अमुचओ ॥ ભાવાર્થઃ- પોતાની તે કાયાને છોડ્યા વિના અર્થાત્ અગ્નિકાયમાં જન્મ મરણ કરતાં અગ્નિકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની હોય છે. 5. સતાણમુજો, સંતોમુહુ નાણN I S" વિનદગ્નિ સE #S, તે નવાજ અંતર II ભાવાર્થ - અગ્નિકાયના જીવો સ્વીકાયને છોડીને ફરીથી સ્વકામમાં જન્મ ધારણ કરે ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું થાય છે. - एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ ।
संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ:- અગ્નિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં અગ્નિકાયના જીવોના ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું કથન છે. અગ્નિકાય– અગ્નિ જ જેનું શરીર છે, તેને અગ્નિકાય કહે છે. તેના પણ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, તે ચાર ભેદ છે. અગ્નિના એક તણખામાં અસંખ્યાતા જીવો હોય છે, તે બધા પ્રત્યેક શરીરી છે. તેના ભેદપ્રભેદ તેમજ તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેનું વિવેચન પૃથ્વીકાયની સમાન છે. વાયુકાય:
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा । ११८
पज्जत्तमपज्जत्ता य, एवमेव दुहा पुणो ॥ ભાવાર્થ - વાયુકાયના જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે તથા તેના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે-બે ભેદ છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
४०८
सुहुमा सन
१२१
बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । उक्कलिया मंडलिया, घणगुजा सुद्धवाया य ॥
संवट्टगवाया य, णेगहा एवमायओ। १२०
एगविहमणाणत्ता, सुहुमा तत्थ वियाहिया ॥ शार्थ:-बायरा = पाइ२ पज्जत्ता = पर्याप्त वायुडायना पंचहा = पांय प्रारना पकित्तिया = ४ाछ उक्कलिया = सही सहीने वडे तेवो वायु घण = धनवायु, रत्नप्रभा पृथ्वीनी नीये २३दो घनीभूत वायु मंडलिया = 438२ यासतो वायु गुंजा = [n वायु, वडेतावडेता गुरव ४२ तेवो वायु सुद्धवाया = शुद्ध वायु सवट्टगवाया = संवत: वायु, duहिनेतम०४ (मारे वस्तुमान 615ना२ वायु एवं = 20 प्ररे वायुआयना आयओ = इत्याहि जी ५५ णेगहा = अने5 मे . ભાવાર્થ- બાદર પર્યાપ્ત વાયકાયના પાંચ પ્રકાર છે– અટકીને વહેતો ઉત્કલિકાવાયુ, ચક્રાકારે વહેતો મંડલિકવાયુ, ઘનીભૂત વાયુ, ગુંજારવ કરતો ગુંજાવાયુ અને મંદ મંદ વહેતો શુદ્ધ વાયુ. સંવર્તક વાયુ ઇત્યાદિ વાયુકાયના અનેક ભેદ છે. સૂમ વાયુકાય ભેદોથી રહિત કેવળ એક જ પ્રકારનો છે./૧૧૯-૧૨ll
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ ભાવાર્થ- સુક્ષ્મ વાયુકાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર-સ્થૂળ વાયુકાયના જીવો લોકના એક દેશમાં અર્થાત્ અમુક ભાગમાં છે. હવે વાયુકાયના જીવોના ચાર પ્રકારના કાળવિભાગનું વર્ણન કરીશ.
पणाइया, अपज्जवसिया वि य ।। १२२ हप
ञ्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ વાયુકાયના જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- तिण्णेव सहस्साई, वासाणुक्कोसिया भवे । १२३
आउठिई वाऊणं, अंतोमुहुत्तं जहणिया ॥ शार्थ :- वाऊणं = वायुआयन। योनी वासाण तिण्णेव सहस्साई = ३५॥ ॥२ वर्षनी आउठिइ = आयुस्थिति, मवस्थिति भवे = डोय छे. ભાવાર્થ - વાયુકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષોની હોય છે.
. असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया । १२४|
कायठिई वाऊणं, तं काय तु अमुचओ ॥ ભાવાર્થ – પોતાની કાયને છોડ્યા વિના વાયુકાયમાં જ નિરંતર જન્મ મરણ કરતાં તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની થાય છે.
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । विजढम्मि सए काए, वाउजीवाण अंतरं ॥
१२५
Page #464
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- વાયુકાયના જીવો સ્વકાય છોડીને પરકાયમાં જાય, પછી ભ્રમણ કરતાં ફરીથી વાયુકાયમાં ઉત્પન્ન થાય, ત્યારે તેનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું થાય છે.
- एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ। १२६
संठाणादेसओ वावि, विहाणाई सहस्सओ ॥ ભાવાર્થ - વાયુકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ, તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું નિરૂપણ છે.
વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાયિક કહે છે. તેના સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમ ચાર ભેદ થાય છે. વાયુકાયના બાદર જીવો પણ અત્યંત અલ્પ અવગાહનાવાળા હોય છે. પૃથ્વી, પાણી કે અગ્નિના જીવોથી વાયુકાયિક જીવોની અવગાહના અલ્પ હોય છે. વાયુના એકવાર ફરવામાં અસંખ્યાતા જીવોનું હનન થાય છે. તેના ભેદ, સ્થિતિ આદિ ભાવાર્થથી સ્પષ્ટ છે. ત્રસ પ્રાણી :- उराला य तसा जे उ, चउहा ते पकित्तिया ।
बेइंदिया तेइंदिया, चउरो पंचिंदिया चेव ॥ શબ્દાર્થ:- ૩૨/HT = ઉદાર, પૂલ, બાદરતી ત્રસ જીવો તે તે વડી= ચાર પ્રકારના પવિત્તિયા = કહ્યા છે વેરિયા = બેઇન્દ્રિય તેરિયા = તે ઇન્દ્રિય, વકરો = ચૌરેન્દ્રિય પરિયા = પંચેન્દ્રિય.
ભાવાર્થઃ - સ્થૂલ ત્રસ જીવોના ચાર ભેદ કહ્યા છે– બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સ્થૂલ ત્રસ જીવોના મુખ્ય ભેદોનું નિરૂપણ છે.
જે જીવોને ત્રસનામકર્મનો ઉદય હોય, જેની હલનચલનની ક્રિયા ચર્મ ચક્ષુથી જોઈ શકાય, તે જીવોને ઉદારત્રસ કહે છે. તે જ વાસ્તવિક રૂપે ત્રસ છે. તેના ચાર ભેદ છે- બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય.
ઇન્દ્રિયની અપેક્ષાએ જીવોનું જે વિભાજન થાય છે તેમાં દ્રવ્યન્દ્રિયની પ્રધાનતા છે. ઇન્દ્રિયના બે પ્રકાર છે– દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય કાન, નાક વગેરેની બાહ્ય રચનારૂપ છે; તે નામ કર્મના ઉદયરૂપ છે અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે.
જે જીવોને જેટલી દ્રવ્યેન્દ્રિય પ્રગટ છે તેટલી ઇન્દ્રિયોની અપેક્ષાથી તેની સંજ્ઞા-નામનું નિર્માણ થાય છે. જેમ કે જેને સ્પર્શ અને રસના, તે બે ઇન્દ્રિયો છે, તે બેઇન્દ્રિય કહેવાય છે, જેને સ્પર્શ, રસના અને ઘાણ(નાક), તે ત્રણ ઇન્દ્રિયો છે, તે તે ઇન્દ્રિય કહેવાય છે; જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષુ, તે ચાર ઇન્દ્રિયો હોય તે જીવો ચૌરેન્દ્રિય કહેવાય છે; તથા સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર(કાન), તે પાંચ ઇન્દ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४११ ।
१२८
१३०
બેઇન્દ્રિયાદિ આ સર્વ ત્રસ જીવો લોકના દેશભાગમાં છે. ચૌદ ર પ્રમાણ લોકમાં એક રજુ લાંબી-પહોળી અને ચૌદ રજૂ ઊંચી ત્રસનાલ છે. તે સમગ્ર લોકના એક વિભાગરૂપ છે. તેમાં પણ ત્રસ જીવો એક દેશ-વિભાગમાં જ રહે છે. वितेन्द्रिय : धन्द्रिय, तेन्द्रिय, यौन्द्रिय :
बेइंदिया उ जे जीवा, दुविहा ते पकित्तिया ।
पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ शार्थ :- पकित्तिया = ह्या छ पज्जत्तं = पर्याप्त अपज्जत्ता = अपर्याप्त भए = (मेह मे = भारी पासेयी सुणेह = समो. ભાવાર્થ - બેઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે- પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેના ઉત્તર ભેદો તમે મારી પાસેથી સાંભળો.
किमिणो सोमंगला चेव, अलसा माइवाहया । १००
वासीमुहा य सिप्पिया, संखा संखणगा तहा ॥ पल्लोयाणुल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चदणा य तहेव य ॥
इइ बेइंदिया एए, णेगहा एवमायओ।
_लोगेगदेसे ते सव्वे, ण सव्वत्थ वियाहिया ॥ शार्थ:-किमिणो अभि, विष्टाहिमा उत्पन्न थना की। सोमंगला सुभंगले विशेष अलसा = अगसिया माइवाहया = मातृवा, माहिमामाना। वो वासीमुहापासीभुपसिप्पिया छी५ सखा = शंप सखणगा = शंपान, शंपना मारना नाना पल्लोया = पल्स-ALIने डोतरनार वो अणुल्लया अनुदस वराडगावराट, ओजिलूगाजालगा = ४ो, चदणा = यहनिया इइ प्ररे एएमा एवमायाओ= इत्याहिबेइदियालेन्द्रिय अणेगहामने प्रारनाछसव्वे = सर्व लोगेगदेसे = सोनागेशभांवियाहिया छाछण सव्वत्थ= सर्वत्र नथी. भावार्थ:-भि, सुभगत, अगसिया, वा, वासीभुम, छी५, शंसने लघुशंग, पल्स-41ने કોતરનાર જીવો અનુપલક, કોડા, જળો, જાલક અને ચંદનિયા ઇત્યાદિ અનેક પ્રકારના બેઇન્દ્રિય જીવો छ. ते पधा सोनाशिमा (अभुभागमा) २३ छ, समय सोभा नथी. ॥ १२८-१3०-१३१ ॥
१. संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।। १३२
च्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ બેઈન્દ્રિય જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. । वासाइं बारसा चेव, उक्कोसेण वियाहिया ।
बेइंदिय आउठिई, अंतोमुहुत्तं जहणिया ॥
१३१
Page #466
--------------------------------------------------------------------------
________________
| ४१२ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ - બેઈન્દ્રિય જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષની અને જઘન્ય અંતર્મુહૂર્તની છે.
संखिज्जकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया । १३४
। बेइंदियकायठिई, तं कायं तु अमुचओ ॥ ભાવાર્થ - પોતાની કાયાને છોડ્યા વિના ત્યાં જ નિરંતર જન્મ મરણ કરતાં બેઈન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ(સંખ્યાત હજારો વર્ષ)ની થાય છે.
। अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । १३५
५ बेइंदिय जीवाणं, अंतरं च वियाहियं ॥ ભાવાર્થ - બેઇન્દ્રિય જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું કહ્યું છે.
- एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । २१ संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ भावार्थ:- पेन्द्रिय वोन af, गंध, २स, स्पर्श अने संस्थाननी अपेक्षा रो मे थाय छे.
- तेइंदिया उ जे जीवा, दुविहा ते पकित्तिया । १३७
पज्जत्तमपज्जत्ता य, तेसिं भेए सुणेह मे ॥ ભાવાર્થ :- ઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે- પર્યાપ્તા અને અપર્યાપ્તા. હવે તેના ભેદ મારી પાસેથી સાંભળો.
कुंथुपिवीलिउडंसा, उक्कलुद्देहिया तहा । १३८
तणहारा कट्ठहारा य, मालूगा पत्तहारगा ॥ कप्पासट्ठिम्मि जाया, तिंदुगा तउस मिंजगा । सदावरी य गुम्मी य, बोधव्वा इंदगाइया ॥
इंदगोवगमाईया, गहा एवमायओ । १४०|
__ लोगेगदेसे ते सव्वे, ण सव्वत्थ वियाहिया ॥ शार्थ:- कुंथु = 5थवा पिवीलि = 151 उहंसा = यायऽ उक्कल = 6सि उद्देहिया = 645 तणहारा = तृएहा२४, घास पाना।डी। कट्ठहारा अष्ठाडा२४ मालूगा भासू पत्तहारगा = पत्राडा२४ कप्पासढिम्मि जाया = उपासना बीमा उत्पन्न थना। 94 तिंदुगा = तिंदु तउसर्मिजगा = पूष, भिं४४ सदावरी = सहायरी गुम्मी = अनपढ़ेइंदगाइया = ईन्द्रीय इंदगोवगं = छन्द्रगोप आइया साहिएवमायओ मा प्ररेणी ५ णेगहा = मने प्रारना तेन्द्रिय वो लोगेगदेसे = सोना देशमा छ ण सव्वत्थ = सर्वत्र नथी. भावार्थ:-थवा, 131, यां25, 6-5मि, 645, तृ॥२४, आष्ठाडा२४, भासूर, पत्राडा२४, पासना બીજમાં ઉત્પન્ન થનારા જીવ, તિન્દુક, ત્રપુષ,મિંગ, સદાપરી, કાનખજૂરા, ઇન્દ્રકાયિક, ઇન્દ્રગોપ આદિ
१३९
Page #467
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ–વિભક્તિ
અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવો કહ્યા છે, તે લોકના એક દેશમાં(અમુક ભાગમાં) રહે છે, સર્વત્ર નથી. ।। १३८ - १३८-१४० ॥
संतइ पप्पणाइया, अप्पज्जवसिया वि य ।
१४१
ठिइ पडुच्च साइया, सप्पज्जवसिया विय ॥
ભાવાર્થ :– પ્રવાહની અપેક્ષાએ તેઇન્દ્રિય જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. एगूणपण्णहोरत्ता, उक्कोसेण वियाहिया । १४२ तेइंदिय आउठिई, अंतोमुहुत्तं जहणिया ॥
૪૧૩
भावार्थ :- · તેઇન્દ્રિય જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ઓગણપચાસ અહોરાત્ર(રાત-દિવસ)ની છે અને જઘન્ય અંતર્મુહૂર્તની છે.
१४३
संखिज्जकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया । तेइंदिय कायठिई, तं कायं तु अमुचओ ॥
ભાવાર્થ:- પોતાની કાયાને છોડ્યા વિના તેઇન્દ્રિયકાયમાં નિરંતર જન્મમરણ કરતા તે જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની હોય છે.
१४४
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । तेइंदियजीवाणं, अंतरं तु वियाहियं ॥
ભાવાર્થ :– તેઇન્દ્રિય જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । संठाणादेसओ वावि, विहाणारं सहस्ससो ॥
१४५
भावार्थ :- · તેઇન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. चडरिंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया ।
१४६
पज्जत्तमपज्जत्ता य, तेसिं भेए सुणेह मे ॥
ભાવાર્થ :- ચૌરેન્દ્રિય જીવોના બે પ્રકાર કહ્યા છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. હવે મારી પાસેથી તેના लेह सांभो
१४७
१४८
१४९
अंधिया पोत्तिया चेव, मच्छिया मसगा तहा । भमरे कीडपयंगे य, ढिंकुणे कुंकणे तहा ॥ कुक्कुडे सिंगरीडी य, णंदावत्ते य विच्छुए । डोले भिंगिरीडी य, विरली अच्छिवेहए ॥ अच्छिले माहए अच्छिरोडए, विचित्ते चित्तपत्तए । ओहिंजलिया जलकारी, णियया तंबगाइया ॥
Page #468
--------------------------------------------------------------------------
________________
| ४१४ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
- इइ चउरिंदिया एए, णेगहा एवमायओ। १५०
लोगेगदेसे ते सव्वे, ण सव्वत्थ वियाहिया ॥ शार्थ :- अंधिया = अघि पोत्तिया= पोति मच्छिया = माजी मसगा = ४२७२ भमरे = (प्रम२ कीड = 31पयंगे = पतगिया ढिंकुणे = दिए। कुंकणे = ४५ कुक्कुडे = दुट सिंगरीडी = सीगरी विरली = विरखी गंदावत्ते = नहावर्त विच्छुए = वींछी डोले = डोस अच्छिवेहए = अक्षिवेध अच्छिले = अक्षिस माहले = भाडय अच्छिरोडए अक्षिरोऽविचित्ते - वियित्र, विध्युता चितपत्तए = चित्रपत्र, पतगिया ओहिंजलिया = मो४िसिजलकारी= ४सरी णियया = नीनितंबग = 4, Hs आइया = माहिइइ एवमायाओ= आधारेजी ५ एए = सा चउरिदिया = यौद्रिय वो गहा = अनेरना छ. भावार्थ :- अधि, पोति, भाणी, भ२७२, भ्रमर151, पतगिया, हिंदुए, ४५, मुकुट, सिंगटी, विसी, नहावत, वीछी, डोसभंगरी, मक्षिवेधतथा मक्षित, भागध, अक्षिरोड, वियित्र,चित्रपत्र ઉપધિજલકા, જલકારી, નીનિકા(નીચક), તામ્રક આદિ અનેક પ્રકારના ચૌરેન્દ્રિય જીવો કહ્યા છે અને તે सर्व मोना देशमा २४ छ, सर्वत्र नहीं ॥ १४७-१५०॥
- संतई पप्पणाइया, अपज्जवसिया वि य । १५१
| ठिइं पडुच्च साईया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ-પ્રવાહની અપેક્ષાએ ચોરેન્દ્રિય જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ અને સાંત છે.
- छच्चेव य मासा उ, उक्कोसेण वियाहिया ।
N चउरिंदियआउठिई, अंतोमुहुत्तं जहणिया ॥ शGETर्थ :- चउरिंदिय = यौद्रिय छवोनी आउठिई = आयु स्थिति छच्चेव = ७ मासा = मलिनानी वियाहिया = ४ी छे. ભાવાર્થ:- ચોરેન્દ્રિય જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ છ માસની છે.
संखिज्जकालमुक्कोसं, अंतोमुहुत्तं जहणियं ।
चरिदिय कायठिई, तं कायं तु अमुंचओ ॥ ભાવાર્થ – પોતાની કાયાને છોડ્યા વિના ચૌરેન્દ્રિયમાં જ નિરંતર જન્મમરણ કરતા તે જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળની હોય છે.
. अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । १५४
विजढम्मि सए काए, अंतरं च वियाहियं ॥ ભાવાર્થ - ચૌરેન્દ્રિય જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે.
एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ। इस संठाणादेसओ वावि, विहिणाई सहस्ससो ॥
१५३
Page #469
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૧૫ ]
ભાવાર્થ:- ચૌરેન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે.
બેઇદ્રિય. તેઈદ્રિય, ચૌરેન્દ્રિય જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા, તેમ બે-બે ભેદ થાય છે અન્ય કોઈ ભેદ થતા નથી. તે જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા, તે પાંચ પર્યાપ્તિ હોય છે. આ પાંચ પર્યાપ્તિને જે પૂર્ણ કરે, તે બેઇન્દ્રિયાદિ પર્યાપ્ત હોય છે અને આ પાંચ પર્યાતિને પૂર્ણ ન કરે, તે અપર્યાપ્ત હોય છે.
સુત્રકારે બેઇન્દ્રિય આદિ જીવોના અનેક નામોનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી કેટલાક પ્રસિદ્ધ નામ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ નામોને ભાવાર્થમાં સ્પષ્ટ કર્યા છે. સ્થિતિ- અનેક જીવોની અપેક્ષાએ બેઇયિાદિની સ્થિતિ અનાદિ અનંત છે. ક્યારે ય આ લોક વિકલેન્દ્રિય જીવોથી રહિત હોતો નથી અને થશે પણ નહીં. એક જીવની ભવસ્થિતિ અને કાયસ્થિતિ સાદિ સાંત હોય છે. ભવસ્થિતિ- બેઇન્દ્રિયાદિ ત્રણેયની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બેઇન્દ્રિયની બાર વર્ષની, તેઇન્દ્રિયની ૪૯ દિવસની અને ચૌરેન્દ્રિયની છમાસની છે. કાયસ્થિતિ-બેઇન્દ્રિયાદિ ત્રણેયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતાકાલની છે. બેઇન્દ્રિય આદિમાં સ્વકાયની અપેક્ષાએ જીવ નિરંતર સંખ્યાતાકાલ પર્યત જન્મ-મરણ કરી શકે છે. અંતર– બેઇન્દ્રિયાદિ ત્રણેયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું થાય છે. જો તે જીવ બેઇન્દ્રિયાદિમાંથી નીકળીને નિગોદમાં જાય, તો ત્યાં અનંતકાલ જન્મ-મરણ કરતાં પસાર કરે અને ત્યાર પછી પુનઃ બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય, આ રીતે તેનું અનંતકાલનું અંતર ઘટિત થાય છે.
વર્ણ, ગંધ આદિની અપેક્ષાએ બેઇન્દ્રિયાદિના પણ હજારો ભેદ થાય છે. પંચેન્દ્રિયઃ
पंचिंदिया उ जे जीवा. चउव्विहा ते वियाहिया । १५६
__णेरइया तिरिक्खा य, मणुया देवा य आहिया ॥ શબ્દાર્થ -પંધિયા = પંચેન્દ્રિય બ્રહ = ચાર પ્રકારના ગેરફા = નરયિક સિરિણા = તિર્યંચ મહુવા = મનુષ્ય જેવા = દેવ. ભાવાર્થ - પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકાર કહ્યા છે– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પંચેન્દ્રિયના મુખ્ય ચાર ભેદોનું કથન છે– (૧) નારકી– જે જીવને નરકાયુનો ઉદય હોય, તેને નારકી કહે છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય- જે જીવને તિર્યંચનું આયુષ્ય અને પંચેન્દ્રિય જાતિનામકર્મનો ઉદય હોય, તેને તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોને પણ તિર્યંચાયુનો જ ઉદય હોય છે. તિર્યંચગતિમાં પાંચ જાતિના જીવોનો સમાવેશ થાય છે. (૩) મનુષ્ય
Page #470
--------------------------------------------------------------------------
________________
४१०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
જે જીવને મનુષ્યાયનો ઉદય હોય તેને મનુષ્ય કહે છે. (૪) દેવ જે જીવને દેવાયુનો ઉદય હોય, તેવા ઐશ્વર્ય સંપન્ન જીવને દેવ કહે છે. नारही:१५७ । रइया सत्तविहा, पुढविसु सत्तसु भवे ।
रयणाभा सक्कराभा, वालुयाभा य आहिया ॥
पंकाभा धूमाभा, तमा तमतमा तहा। १५८
इइ रइया एए, सत्तहा परिकित्तिया ॥ शार्थ:-णेरइया = नैरथि सत्तविहा= सात प्रारना आहिया - Bहा छ सत्तसु = सात पुढवीसु = पृथ्वीमोमां भवे = डोय छे. रयणाभारत्नप्रभा सक्कराभा शराममा वालुयाभा = वासुमा पकाभा = प्रमा धूमाभा = धूमप्रमातमा तभ:प्रभातमतमा तमस्तमा प्रमा इइ = सारे एए= ते णेरइया = नैयिडओ सत्तहा = सात प्रारना परिकित्तिया = Bह्या छे. भावार्थ:- सात प्रारना नैरयि सात प्रडारनी ५थ्वीमा डोय छे.ते सात पृथ्वीमो- (१) रत्नप्रमा, (२) शराप्रमा, (3) सुप्रमा, (४) प्रमा, (५) धूमप्रमा, (5) तम:प्रभासने (७) महातमप्रमा. આ રીતે તેમાં રહેતા નૈરયિકો પણ સાત પ્રકારના કહ્યા છે. તે ૧૫૭-૧૫૮ ||
- घम्मा वंसा य सिला य, तहा अंजण रिट्ठगा ।
मघा माघवई चेव, णारया य वियाहिया ॥ १. रयणाइगोत्तओ चेव, तहा घम्माइ णामओ ।
इइ णेरइया एए, सत्तहा परिकित्तिया ॥ शार्थ :- घम्मा = धम्मा वंसा= ॥ सिला- शिक्षा अंजणा = i४॥ रिट्ठगा- २ष्ठा मघा = भघा तहा, चेव = अने माघवई = माधवती आ णारया = न२ओना नाम वियाहिया = 5ो छ रयणाइ रत्नप्रभा माहिनारओनागोत्तओ गोत्र छेघम्माइ = धम्मा हिनओना णामओ नामछ इइ = ॥ प्रडारे एए = से सत्तहा = सात प्रा२न। णेरइया = ना२ही। वो परिकित्तिया हाछे. भावार्थ:-धम्मा, वंश, शिक्षा, अंxu, Rष्ठ, भघासने माधवती सात न२४ पृथ्वीना नाम छे.
- ઉપરોક્ત રત્નપ્રભા આદિ સાત નરકના ગોત્ર છે અને ઘમ્મા આદિ સાત નરકના નામ છે. આ शते नाहीना वोन। सात प्रा२ ४ा छ. ॥ १५८-१०॥
0 लोगस्स एगदेसम्मि, ते सव्वे उ वियाहिया । १६१
0 इत्तो कालविभागं तु, तेर्सि वुच्छं चउव्विहं ॥ शार्थ:-सव्वे = समय लोगस्स = सोना एगदेसम्मि = मे देशमां इत्तो = वे पछी तेसिं = तेना चउव्विहं = यार प्रअरना कालविभाग = विभागने वुच्छ = 3डीश. ભાવાર્થ:- તે સર્વ નારકીના જીવો લોકના એક દેશમાં(વિભાગમાં) રહે છે. હવે તેના ચાર પ્રકારનો કાળ વિભાગ કહીશ.
१५९
Page #471
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४१७ ।
१६३
१६२ - संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।
ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ – પ્રવાહની અપેક્ષાએ નારકીના જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
सागरोवममेगं त, उक्कोसेण वियाहिया ।
पढमाए जहण्णेण, दसवाससहस्सिया ॥ शार्थ:- पढमाए = पडेसी न२७मां जहण्णेण = ४धन्य स्थिति दसवाससहस्सिया = ६श २ वर्षनी उक्कोसेण = 6ष्टस्थिति सागरोवममेगं = सागरोपभनी वियाहिया 5डी छे. ભાવાર્થ :- પહેલી નરકમિમાં નારકજીવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે.
. तिण्णेव सागराऊ, उक्कोसेण वियाहिया । १६४
दोच्चाए जहण्णेण, एग तु सागरोवम ॥ ભાવાર્થ - બીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. - सत्तेव सागराऊ, उक्कोसेण वियाहिया ।
तइयाए जहण्णेणं, तिण्णेव सागरोवमा ॥ ભાવાર્થ - ત્રીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે.
. दस सागरोवमाऊ, उक्कोसेण वियाहिया ।
। चउत्थीए जहण्णेणं, सत्तेव सागरोवमा ॥ ભાવાર્થ - ચોથી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે.
. सत्तरस सागराऊ, उक्कोसेण वियाहिया । १६७
पंचमाए जहण्णेणं, दसेव सागरोवमा ॥ ભાવાર્થ - પાંચમી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે.
__बावीसं सागराऊ, उक्कोसेण वियाहिया । (५० छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થ - છઠ્ઠી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે.
१६५
Page #472
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
|, તેતાં , ૩જોસેળ વિવાદિયા !
सत्तमाए जहण्णेणं, बावीस सागरोपमा ॥ ભાવાર્થ :- સાતમી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
- जा चेव य आउठिई, णेरइयाणं वियाहिया । १७०
° સા લિં તિ, ગvyaોલિયા મને II શબ્દાર્થ-ર = નારક જીવોની નાજે નદvપુસિવ = જઘન્ય અને ઉત્કૃષ્ટ આરિ = આયુસ્થિતિ સા = તેલ = તે જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ વારિ = કાયસ્થિતિ અને = હોય છે.
ભાવાર્થ – નારકની જઘન્ય અને ઉત્કૃષ્ટ જેટલી આયુસ્થિતિ છે, તેટલી જ તેની કાયસ્થિતિ હોય છે. एक अणतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । इस विजढम्मि सए काए, णेरइयाणं तु अंतर ॥ ભાવાર્થ - નરકના જીવો સ્વકાય(નરકભવ) છોડીને અન્યત્ર ભવ ભ્રમણ કરતાં ફરીથી નરકમાં ઉત્પન થાય, ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે.
કિં વણઓ વેવ, ધો રસાલો स संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ:- આ નારકી જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં નારકી જીવોના સાત ભેદોનું દિગ્દર્શન છે.
નારકીના ભેદ તેના નિવાસસ્થાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે. નરક સાત હોવાથી નારકીના સાત પ્રકાર છે. અધોલોકમાં સાત નરક ભૂમિઓ છે, જે સાત નરકના નામથી પ્રસિદ્ધ છે. તેમાં નારકી જીવો નિવાસ કરે છે. તે જીવોએ પોતાના અધ્યવસાય અનુસાર નરકગતિના આયુષ્યનો બંધ કર્યો હોવાથી તેને ત્યાં રહેવું પડે છે. તે સાતે ય ભૂમિઓ એક બીજાથી ક્રમશઃ નીચે-નીચે છે. તે આ પ્રમાણે છે
૧) રત્નપ્રભા- પ્રથમ નરક પૃથ્વીમાં રત્નોની પ્રભા હોય છે. તે પૃથ્વી એક લાખ એંસી હજાર (૧,૮૦,૦૦૦)યોજનની જાડાઈવાળી (ઉપરથી નીચે) છે. તેમાં સોળ રત્નોના કાંડ, ભવનપતિ દેવોના ભવન, પાતાળ કળશ આદિ રત્નમય છે. તેની મુખ્યતાએ તે પૃથ્વીનું નામ રત્નપ્રભા છે. તેમ છતાં નૈરયિકોના રહેવાના પ્રસ્તટમાં તો ઘોર અંધકાર જ હોય છે. (૨) શર્કરા પ્રભા–જેમાં પાસાદાર પથ્થરાઓની પ્રધાનતા હોય તે શર્કરાપ્રભા કહેવાય છે (૩) તાલુકા પ્રભા- રેતીની પ્રધાનતાવાળી પૃથ્વી (૪) પંકપ્રભા- કાદવની બહુલતા હોય, તેવી પૃથ્વી (૫) ધૂમપ્રભા-ધૂમાડાની બહુલતાવાળી ભૂમિ. જોકે નરકમાં બાદર અગ્નિનો અભાવ હોવાથી અગ્નિજન્ય ધુમાડો હોતો નથી તો પણ ત્યાં ધુમાડાના સ્વભાવના પગલોનું પરિણમન હોય છે. તેથી તે ધૂમપ્રભા કહેવાય છે () તમ પ્રભા– અંધકારમયી છઠ્ઠી નરકભૂમિ (૭) મહાતમઃ પ્રભાઅત્યંત અંધકારમય, મહા ભયાનક સ્વરૂપવાળી સાતમી નરકભૂમિ. આ સાત નરક પૃથ્વીઓમાં સાત પ્રકારના
Page #473
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૧૯ ]
નારકી જીવો નિવાસ કરે છે. તે સાતના પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા તેમ નારકી જીવોના ૧૪ ભેદ છે. નોક્ષ પ્રાઝિ - નારકી જીવો ત્રસ છે. તેથી તે અધોલોકમાં આવેલી ત્રસનાલના એક વિભાગમાં જ રહે છે. તે લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી અહીં તેના માટે લોકના એક દેશમાં હોવાનું કથન છે. સ્થિતિ- અનેક જીવોની અપેક્ષાએ નારકીની સ્થિતિ અનાદિ અનંત છે. એવો કોઈ સમય નથી જ્યારે નારકીના જીવો ન હતા અને ન રહેશે. અનાદિકાળથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. આ રીતે અનેક જીવોના પ્રવાહની અપેક્ષાએ નારકી જીવો અનાદિ અનંત છે અને પ્રત્યેક નારકી જીવોની આયુસ્થિતિ અને કાયસ્થિતિ સાદિ સાંત હોય છે તે અપેક્ષાએ નૈરયિકો સાદિ સાંત છે. ભવસ્થિતિ- સમુચ્ચય નૈરયિકોની ભવસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. સાત નરકના નૈરયિકોની જુદી-જુદી સ્થિતિ છે, તે ગાથાર્થની સ્પષ્ટ છે. સારવમ- સાગરોપમ. એક યોજન પ્રમાણ લાંબા, પહોળા અને ઊંડા કૂવામાં દેવકુ ઉત્તરકુરુક્ષેત્રના સાત દિવસના ગલિયા મનુષ્યોના વાળના અત્યંત બારીક ટુકડા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે; પછી દર સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થઈ જાય, તેટલા સમયને એક પલ્યોપમ કહેવામાં આવે છે. આવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. વિશેષ માટે જુઓ– અનુયોગદ્વાર સૂત્ર. કાયસ્થિતિ– નારક જીવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે. કારણ કે નારકી જીવો મરીને ફરીથી નરકમાં ઉત્પન્ન થતા નથી પરંતુ નૈરયિક નરકમાંથી નીકળીને ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય અથવા તિર્યંચ યોનિમાં જન્મ ધારણ કરે છે, તેથી નૈરયિકોની કાયસ્થિતિ થતી નથી. તેઓની ભવસ્થિતિ અને કાયસ્થિતિ બંને એક જ છે. અંતર– નરકના જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને ગર્ભજ-પર્યાપ્ત મનુષ્ય કે તિર્યંચમાં ગયા પછી ત્રણે ય ગતિમાં ભવભ્રમણ કરતાં ક્યારેક ફરીથી નરકમાં આવે તો ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળનો સમય પસાર થઈ જાય છે.
નારકી મારીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી નરકમાં ઉત્પન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળો સંજ્ઞી તિર્યંચ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી જઘન્ય અંતર તેની અપેક્ષાએ ઘટિત થાય છે.
નારકીનો જીવ મરીને ગર્ભજ મનુષ્ય કે તિર્યંચમાં જન્મ ધારણ કરે, ત્યાંથી ભવભ્રમણ કરતાં કરતાં નિગોદમાં ચાલ્યો જાય, ત્યાં અનંતકાલ પસાર કરે, આ રીતે અનંતકાલ પછી ક્યારેક નરકમાં જન્મ ધારણ કરે, તો તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર ઘટિત થાય છે.
નૈરયિકોના શરીરના વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય :
न पंचिंदिय तिरिक्खाओ, दुविहा ते वियाहिया ।
। समुच्छिमतिरिक्खाओ गब्भवक्कतिया तहा ॥ શબ્દાર્થ-પદ્યવિિિરવાળો = પંચેન્દ્રિયતિર્યંચ સે - તેઓ સુવિ બે પ્રકારના સમતિરિક = સમૂર્છાિમ તિર્યંચ તદ = તથા મવતિય = ગર્ભવ્યુત્ક્રાંતિક, ગર્ભજ તિર્યચ. ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચના બે પ્રકાર છે– સમૂર્છાિમ(અસંજ્ઞી) તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવો.
Page #474
--------------------------------------------------------------------------
________________
| ४२० ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
- दुविहा ते भवे तिविहा, जलयरा थलयरा तहा । १७४
। णहयरा य बोधव्वा, तेसिं भेए सुणेह मे ॥ शार्थ:-तिविहा = ३५ ३५ मे बोधव्वा = aquोऽभे जलयरा = ४सय थलयरा = स्थगय२ णहयरा = सेयर सुणेह = सामगो तेसिं भेए = तेना मेह. ભાવાર્થ:- ઉપરોકત બંને પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ત્રણ-ત્રણ પ્રકાર છે- જલચર, સ્થળચર, ખેચર. હવે તેના ભેદ મારી પાસેથી સાંભળો.
मच्छा य कच्छभा य, गाहा य मगरा तहा । १७५
सुसमारा य बोधव्वा, पचहा जलयराहिया ॥ शार्थ:- पंचहा = पांय प्रारना आहिया = ह्याछे बोधव्वा = 14 मे मच्छा = भ२७ कच्छभा = अयमो गाहा = ग्राउ मगरा = मगर सुसुमारा = सुंसुभा२. भावार्थ :- ४१५२ पोना पांथ प्रा२ छ– मत्स्य, आयो, us, भा२ मने सुंसुभार.
- लोएगदेसे ते सव्वे, ण सव्वत्थ वियाहिया । १७६
इत्तो कालविभागं तु, तेसिं वुच्छ चउव्विहं ॥ शब्दार्थ :- ते सव्वे = ते ४१५२ वो लोएगदेसे = दोना मे देशमा ण सव्वत्थ = ते सर्वत्र नथी तेसिं = ते वोना चउव्विहं = या२ प्रा२न। कालविभागं = आग विमा वुच्छं = डीश. ભાવાર્થ :- જલચર જીવ લોકના એક દેશમાં(વિભાગમાં) રહે છે, આખા લોકમાં નહીં. હવે તે જો ચાર પ્રકારના કાળવિભાગનું વર્ણન કરીશ. १७७ संतई पप्पणाइया, अपज्जवसिया वि य ।
ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ જલચર જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
। एगा य पुव्वकोडी उ, उक्कोसेण वियाहिया । १७८
आउठिई जलयराण, अतोमुहुत्त जहणिया ॥ ભાવાર્થ - જલચર જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ વર્ષની છે.
__पुव्वकोडिपुहत्तं तु, उक्कोसेण वियाहिया । " कायठिई जलयराणं, अंतोमुहुत्तं जहणिया ॥ ભાવાર્થ - જળચર જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનેક પૂર્વદોડ વર્ષની છે. - अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ।
विजढम्मि सएकाए, जलयराणं अंतरं ॥
१८०
Page #475
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૨૧]
ભાવાર્થ:- જળચર જીવો સ્વકાય(તે ભવને) છોડીને અન્ય કાયમાં ભવભ્રમણ કરીને ફરીથી જળ ચરમાં આવે, ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. | १८१
લિ વાળ વેવ, ગાંધો રસપI ' संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ - જળચર જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. 53 ૩Mયાં ય પરિસખા, તુવરા થયરી મને !
__चउप्पया चउव्विहा, ते मे कित्तयओ सुण ॥ શદાર્થ - થર = સ્થળચર જીવો સુવિલ = બે પ્રકારના અને = હોય છે વડપ્પા = ચતુષ્પદ, ચોપગા = પરિસર્પ = ચાર પ્રકારના ગે હું તે = તેનુંત્તિઓ = કીર્તન, વર્ણન કરું છું સુખદ = ધ્યાનપૂર્વક સાંભળો. ભાવાર્થ:- સ્થળચર જીવોના બે પ્રકાર છે– ચતુષ્પદ અને પરિસર્પ. તેમાં જે ચતુષ્પદ જીવો છે તેના ચાર પ્રકાર છે. તે મારી પાસેથી સાંભળો.
JIgT ggT વેવ, માંડપિયા સગપ્પા - हयमाई गोणमाई, गयमाई सीहमाइणो ॥ શબ્દાર્થ:- કુર =એક ખરીવાળાદના ઘોડા, ગધેડા આદિલુપુર = બે ખરીવાળા ગોળની = ગાય, બળદ આદિ મહીપા = ગંડીપદા, સોનીની એરણ અથવા કમળની કર્ણિકા સમાન ગોળ પગવાળા જીવ માત્ર હાથી આદિ રેવક અને સાધ્વથ = સનખપદા, જેના પગમાં નખ હોય, સદારૂનો = સિંહ, કૂતરા, બિલાડી આદિ. ભાવાર્થ:- સ્થલચર જીવોના ચાર પ્રકાર છે. યથા– એક ખરીવાળા ઘોડા આદિ, બે ખરીવાળા ગાયબળદ આદિ, ગંડીપદા હાથી આદિ, સનખપદા સિંહ આદિ.
- भुओरगपरिसप्पा य, परिसप्पा दुविहा भवे ।
1 गोहाई अहिमाई य, एक्केक्का गहा भवे ॥ શબ્દાર્થ - મુ= ભૂજપરિસર્પનોદા ગોહ, નોળિયો, ઉંદર આદિ ૩રરસ ઉરપરિસર્પ હિમા = સર્પ આદિ પવો = આ પ્રત્યેકના ના = અનેક ભેદ. ભાવાર્થ - પરિસર્પના બે પ્રકાર હોય છે– ભૂપરિસર્પ અને ઉરપરિસર્પ. ગોહ, નોળિયો આદિ ભૂજપરિસર્પ છે અને સર્પ આદિ ઉરપરિસર્પ છે. તે પ્રત્યેકના અનેક ભેદ થાય છે. આ તોપલેસે તે સળે, ન સમ્બન્ધ વિવાદિયા .
एत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ ભાવાર્થ – તે સ્થળચર જીવ લોકના એક વિભાગમાં રહે છે, આખા લોકમાં નથી. હવે તે જીવોના ચાર પ્રકારના કાળ વિભાગનું વર્ણન કરીશ.
Page #476
--------------------------------------------------------------------------
________________
४२२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१९०
- संतई पप्पणाईया, अपज्जवसिया वि य । १८६
ठिइं पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થઃ- પ્રવાહની અપેક્ષાએ સ્થળચર જીવો અનાદિ, અનંત છે. પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- पलिओवमाइं तिण्णि उ, उक्कोसेण वियाहिया । १८७/
आउठिई थलयराणं, अंतोमुहुत्तं जहणिया ॥ ભાવાર્થ – સ્થળચર જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની કહી છે. १८८
पलिओवमाई तिण्णि उ, उक्कोसेण साहिया । पुव्वकोडीपुहत्तेणं, अंतोमुहुत्तं जहणिया ॥
कायठिई थलयराणं, अंतरं तेसिमं भवे । १८९
कालमणतमुक्कोस, अतोमुहुत्त जहण्णय ॥ ભાવાર્થ:- સ્થળચર જીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત અનેક પૂર્વક્રોડ વર્ષની અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેનું અંતર આ પ્રમાણે છે– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલનું છે. ॥ १८८-१८५॥
एएसिं वण्णओ चेव, गंध रसफासओ । । संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ भावार्थ:-सा स्थगय२ वोन al, गंध, २स, स्पर्श भने संस्थाननी अपेक्षामे डरो मे छे.
1 चम्मे उ लोमपक्खी य, तइया समुग्गपक्खिया । १९१ | विययपक्खी य बोधव्वा, पक्खिणो य चउव्विहा । शार्थ:- चम्मे = यपक्षी, लेनी पायाभडानी डोय भयाभाथीडीया वगैरे लोमपक्खी = रोमपक्षी, पीछानी imवावा यदा, २४स माहितइया = त्री समुग्गपक्खिया = सभुङ्ग पक्षी-हेनी पांच पानी भरती डोय विययपक्खी = वितत पक्षी-हेनी पांच डंभेशांगुली २३सी डोय चउव्विहा = यार प्रहारन। पक्खिणो = पक्षीमो बोधव्वा = वालोऽ. ભાવાર્થ – ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી, આ રીતે પક્ષીઓના ચાર પ્રકાર છે. (આ ચાર પ્રકારમાં ચર્મ અને રોમ પક્ષી જોવા મળે છે અને શેષ બે પક્ષી અજ્ઞાત છે.)
लोएगदेसे ते सव्वेण सव्वत्थ वियाहिया। १९२
इत्तो कालविभागं तु, तेसिं वोच्छ चउव्विहं ॥ ભાવાર્થ:- ખેચર જીવો લોકના એક દેશમાં(વિભાગમાં રહે છે, આખા લોકમાં નથી. હવે તે જીવોના ચાર પ્રકારના કાળવિભાગનું વર્ણન કરીશ.
संतइ पप्पणाइया, अपज्जवसिया वि य । १९३
ठिइं पडुच्च साइया, सपज्जवसिया वि य ॥
Page #477
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૨૩ ]
१९५
ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ ખેચર જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે. 07 पलिओवमस्स भागो, असंखेज्जइमो भवे ।
__ आउठिई खहयराण, अतोमुहुत्तं जहण्णय ॥ શબ્દાર્થ :- ઉદયરTM - ખેચર જીવોની તિવમક્સ = પલ્યોપમનો અસં%9મો = અસંખ્યાતમો માળો = ભાગ છે. ભાવાર્થ – ખેચર જીવોની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. |
સંવમા નિયa, ૩જોસેળ ૩ દિયા
पुव्वकोडीपुहत्तेण, अंतोमुहुत्तं जहणिया ॥ . વય િવદરા, અંતરે સિકં ભજે |
___अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ॥ શબ્દાર્થ:- નિયસ - પલ્યોપમનો અસંઘમા = અસંખ્યાતમો ભાગ સહિયા = સાધિક પુબ્રોડીપુદ = અનેક પૂર્વ ક્રિોડ વર્ષ છે સિમ = તેમનું આ પ્રમાણે અંતર = અંતર આવે હોય છે તેali = અનંતકાલનું ક્રોસ = ઉત્કૃષ્ટ ભાવાર્થ – ખેચર જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક અનેક પૂર્વ ક્રિોડ વર્ષની છે. ખેચર જીવોનો અંતરકાલ ઉત્કૃષ્ટ અનંતકાળનો અને જઘન્ય અંતર્મુહૂર્તનો છે./૧૯૫–૧૯શા 1600 ૧૬૭ 3
एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ ।
संठाणादेसओ वावि, विहाणाइं सहस्ससो ॥ ભાવાર્થ - આ ખેચર જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું નિરૂપણ છે. સમર્ણિમકોઈ અમુક સ્થાનમાં પુગલો એકત્રિત થવાથી ઉત્પન્ન થનારા, માતાપિતાના સંયોગ વિના જેની ઉત્પત્તિ થાય છે તથા મન પર્યાપ્તિના અભાવથી જે સદા મૂછિતની જેમ અત્યંત મૂઢ અવસ્થામાં રહે છે, તેને સંમુશ્કેિમ તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. ગર્ભજ- માતાપિતાના સંયોગથી અને ગર્ભધારણ વિધિ પૂર્ણ થતાં ગર્ભથી ઉત્પન્ન થનારા જીવોને ગર્ભજ તિર્યંચ કહે છે.
(૧) જલચર–જળમાં વિચરનારા જીવો (૨) સ્થળચર-ભૂમિપર ચાલનારા જીવો (૩) ખેચર– આકાશમાં ઊડનારા જીવો.
સ્થળચર જીવોના બે ભેદ છે– (૧) ચતુષ્પદ – ચાર પગવાળા, ચાર પગે ચાલનારા. જેમ કેગાય, ઘોડા, હાથી, બિલાડી, કૂતરા, વાંદરા આદિ. (૨) પરિસર્પ– સરકનારા, સરકીને ચાલનારા જીવો.
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પર સમનના સન્નિતિરિસ: જે સદા સર્વદા સરકીને ચાલે, તેને પરિસર્પ કહે છે. પરિસર્પના બે ભેદ છે-૧. ભુજાઓથી સરકીને ચાલે તેને ભજપરિસર્પ કહે છે. જેમ કે ચંદનઘો, નોળિયા, ખિસકોલી, ગરોળી, ઉંદર આદિ. ૨. પેટથી સરકીને ચાલે તેને ઉરપરિસર્પ કહે છે. જેમ કે અજગર, સાપ આદિ. ભવસ્થિતિ :- જળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. ચતુષ્પદ સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે દેવકુ-ઉત્તરકુરુ ક્ષેત્રના ચતુષ્પદ યુગલિક તિર્યંચની અપેક્ષાએ છે. ખેચરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે ખેચર યુગલિક તિર્યંચની અપેક્ષાએ છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે ચતુષ્પદ સ્થલચર અને ખેચર, આ બે તિર્યંચ પંચેન્દ્રિય યુગલિક હોય છે. શેષ ત્રણ તિર્યંચ પચેન્દ્રિયો યુગલિક હોતા નથી. કાયસ્થિતિ– જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિવર્ષની છે. તે જીવો પૂર્વક્રોડવર્ષના આયુષ્યના નિરંતર આઠ ભવ કરી શકે છે. સ્થલચરની કાયસ્થિતિ - જો તે જીવ નિરંતર સ્થળચર(કાય)માં જ જન્મ અને મરણ કરે તો ઓછામાં ઓછા અંતર્મુહુર્ત અને વધારેમાં વધારે અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમ કાલ સુધી રહે છે. તેમાં સાત ભવ કર્મભૂમિના સ્થળચર તિર્યંચના અને આઠમો ભવ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિક સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચનો થાય છે. ત્યાર પછી તે જીવ દેવલોકમાં જાય છે. ખેચરની કાયસ્થિતિ - જો ખેચર જીવ મરીને ખેચર તરીકે નિરંતર જન્મ-મરણ કરતા રહે, તો જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સહિત અનેક(સાત) પૂર્વ કોડ વર્ષ સુધી પોતાની કાયમાં સ્થિતિ કરી શકે છે. તાત્પર્ય એ છે કે તે જીવ કોડ પૂર્વ વર્ષના સાત ભવ કરીને આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિએ ખેચર જુગલિયાનો કરે છે. ત્યાર પછી તે ખેચરનો ભવ છોડીને દેવગતિ પ્રાપ્ત કરે છે. આ રીતે ઉત્કૃષ્ટ આઠ ભવની તેની કાયસ્થિતિ થાય છે. અંતર- પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે.
તિર્યંચ પંચેન્દ્રિય
સંમૂર્છાિમ
ગર્ભજ
જલચર
સ્થલચર
ખેચર
ચતુષ્પદ
પરિસર્પ ચર્મપક્ષી
રોમપક્ષી વિતતપક્ષી સમુગપક્ષી
ઉરપરિસર્પ
ભુજપરિસર્પ
એકખુરા
બેખુરા
ગંડીપદા
સનખપદા
Page #479
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ-વિભક્તિ
.
| ४२५
१९९
मनुष्य:
- मणुया दुविह भेया उ, ते मे कित्तयओ सुण । १९८
सम्मुच्छिमा य मणुया, गब्भवक्कतिया तहा ॥ शार्थ :- मणुया = मनुष्य दुविह = भेया = प्रारना छ समुच्छिमा = संभर्छि गब्भवक्कतिया = गमव्युत्पति, गर्म मे = ९ कित्तयओ जीतन-थन छुसुण = समो. ભાવાર્થ - મનુષ્યોના બે ભેદ છે– સંમૂર્છાિમ અને ગજ. તેના અનેક ભેદોનું કથન કરીશ, તે મારી પાસેથી સાંભળો. - गब्भवक्कंतिया जे उ, तिविहा ते वियाहिया ।
कम्माकम्मभूमा य, अंतरदीवया तहा ॥ शार्थ :- तिविहा = ७५ प्रा२ना वियाहिया = ४ा छ कम्माकम्मभूमा = भूमिना, समभूमिन। अंतरदीवया = अंतर द्वीपना. ભાવાર્થ:- ગર્ભ જ મનુષ્યોના ત્રણ પ્રકાર છે – કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતર દ્વીપના મનુષ્યો.
पण्णरसतीसविहा, भेया दुअट्ठवीसई । २००
संखा उ कमसो तेसि, इइ एसा वियाहिया ॥ शार्थ:- पण्णरस-भूमिना ५४२ तीसविहा = मभूमिनात्रीस दुअट्ठवीसई भेया = अंतर द्वीपना(सध्यावीस)यन मेह इइ = मारीत तेसिं तेना कमसो भथी, मशः संखा = संध्या छे. ભાવાર્થ - પંદર, ત્રીસ અને છપ્પન, એ પ્રકારે ક્રમશઃ તેની સંખ્યાનું વિધાન છે અર્થાત્ કર્મભૂમિના પંદર, અકર્મભૂમિના ત્રીસ અને અંતર દ્વીપના છપ્પન ક્ષેત્રોમાં તે મનુષ્યો વસે છે.
सम्मुच्छिमाण एसेव, भेओ होइ वियाहिओ। २०१]
लोगस्स एगदेसम्मि, ते सव्वे वि वियाहिया ॥ शार्थ :- एसेव = ॥ ४ भेओ = (मेह सम्मुच्छिमाण = संभूमि मनुष्योना होइ = डोय छ वियाहिया - ह्या छे सव्वे वि = सर्व मनुष्यो लोगस्स = सोना एगदेसम्मि = मे देशमा छ. ભાવાર્થ-જેટલા ભેદ ગર્ભજ મનુષ્યોના છે, તેટલા જ ભેદ સંમૂર્છાિમ મનુષ્યોના હોય છે. તે સર્વ જીવો લોકના એક દેશમાં હોય છે. - संतई पप्पणाइया, अपज्जवसिया वि य ।
ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ મનુષ્યો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાત છે. २०३ . पलिओवमाइं तिण्णि उ, उक्कोसेण वियाहिया ।
आउठिई मणुयाणं, अंतोमुहुत्तं जहणिया ॥
२०२
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૨૬
२०४
ભવાર્થ :- મનુષ્યોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. पलिओवमाइं तिण्णि उ, उक्कोसेण साहिया । पुव्वकोडिपुहत्तेणं, अंतोमुहुत्तं जहणिया || कायठिई मणुयाणं, अंतरं तेसिमं भवे । अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ॥
२०५
શબ્દાર્થ:- પુલ્લોલિપુત્તેનેં = અનેક પૂર્વ ક્રોડની છે વાયવિદ્= કાયસ્થિતિ સિમ- તેનું અંતર = અંતર. ભાવાર્થ :– મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષની છે. તેનો અંતરકાલ આ પ્રમાણે છે— જઘન્ય અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે. ૨૦૪-૨૦૫
एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । २०६ संठाणादेसओ वावि, विहाणारं सहस्ससो ॥ ભાવાર્થ :- આ મનુષ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમા મનુષ્યોનાં ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું નિરૂપણ છે. મનુષ્યોના મુખ્ય બે ભેદ છે— સંમૂર્ચ્છિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. ગર્ભજ મનુષ્યમાતા-પિતાના સંયોગથી ગર્ભ દ્વારા ઉત્પન્ન થાય, તે ગર્ભજ મનુષ્ય છે. સંમૂર્છિમ મનુષ્ય– મનુષ્યોની ચૌદ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થાય, તે સંમૂર્ચ્છિમ મનુષ્ય છે. અઢીદ્વીપમાં બંને પ્રકારના મનુષ્યને રહેવાના ક્ષેત્રો ૧૦૧ છે. તે ક્ષેત્રના આધારે મનુષ્યોના સંખ્યાગત ભેદોનું વર્ણન છે.
ગર્ભજ–૨૦૨
મનુષ્યના ભેદ–પ્રભેદ
પર્યાપ્તા-૧૦૧ અપર્યાપ્તા-૧૦૧
કર્મભૂમિના મનુષ્યો
(૧૫)
પાંચ ભરતક્ષેત્ર
(૧) કર્મભૂમિ- જ્યાં પાંચ ઐરવતક્ષેત્ર અસિ– શસ્ત્રકલા, મસિ– લેખનકલા પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને કૃષિ– ખેતીવાડીના વ્યાપારથી જીવન વ્યવહાર ચાલે, તેને કર્મભૂમિ કહે છે. કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો છે. જંબુદ્રીપમાં એક ભરત, એક ઐરવત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
અકર્મભૂમિના
મનુષ્યો
(૩૦)
પાંચ હેમવય ક્ષેત્ર
સંમૂર્છિમ–૧૦૧ (અપર્યાપ્તા)
પાંચ હિરણ્યવય ક્ષેત્ર
પાંચ હરિવર્ષ ક્ષેત્ર પાંચ રમ્યક વર્ષ ક્ષેત્ર
પાંચ દેવકુરુ ક્ષેત્ર પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર
અંતરદ્વીપના
મનુષ્યો
(૫૬)
ચૂલહિમવંત પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં ૨૮ દ્વીપ અને શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં ૨૮ દ્વીપ
Page #481
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૨૭ ]
અને એક મહાવિદેહ, એમ ત્રણ ક્ષેત્રો છે. ધાતકી ખંડદ્વીપમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ, એમ છ ક્ષેત્રો છે. પુષ્કરાર્ધ દ્વીપમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ, એમ છ ક્ષેત્રો છે. આ રીતે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, તે પ+૫+૫ = ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો છે કર્મભૂમિમાં રહેનારા મનુષ્યોને કર્મભૂમિના મનુષ્યો કહે છે. (૨) અકર્મભૂમિ-જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યાપાર નથી. દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર ચાલે, તેને અકર્મભૂમિ કહે છે. અકર્મભૂમિના ૩૦ પ્રકાર છે– હેમવય, હૈરમ્યવય, હરિવાસ, રમ્યવાસ, દેવગુરુ અને ઉત્તરકુરુ, એ છ અકર્મભૂમિના ક્ષેત્રો જંબૂદ્વીપમાં છે તથા એ દરેક નામના બે બે ક્ષેત્રો એટલે બાર ક્ષેત્રો ધાતકીખંડમાં અને બાર ક્ષેત્રો પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આ રીતે જંબૂદ્વીપના છે, ધાતકી ખંડના બાર અને પુષ્કરાર્ધ દ્વીપના બાર, તે સર્વ મળી +૧+૧૨ = ૩૦ અકર્મભૂમિના ક્ષેત્રો છે. અકર્મ ભૂમિમાં રહેનારા મનુષ્યોને અકર્મભૂમિના મનુષ્યો કહે છે. તેમાં માત્ર જુગલિયાઓની જ ઉત્પત્તિ થાય છે અને તેઓ પોતાની ઇચ્છાઓ કલ્પવૃક્ષો દ્વારા પૂરી કરે છે. (૩) અંતરતીપ- લવણ સમુદ્રની અંદર આવેલા દ્વીપોને અંતરદ્વીપ કહે છે. અંતરદ્વીપ-૫૬ છે. દક્ષિણદિશામાં ચૂલહિમવંત પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં જતાં સાત-સાત દ્વીપ છે. તેથી ૭ ૪૪ = ૨૮ દ્વીપ દક્ષિણદિશામાં છે, તેવી જ રીતે ઉત્તર દિશામાં શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં જતાં સાત-સાત દ્વીપ છે. તેથી ૭ ૪ ૪ = ૨૮ દ્વીપ ઉત્તરદિશામાં છે. આ રીતે ૨૮+૨૮ = ૫ અંતરદ્વીપ છે. તેમાં રહેનારા મનુષ્યોને અંતરદ્વીપના મનુષ્યો કહે છે. તે મનુષ્યો પણ દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર કરે છે. અંતરદ્વીપના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી જીવાભિગમ સૂત્ર.
૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના, પ૬ અત્તરદ્વીપના, એમ કુલ મનુષ્યોને ઉત્પન્ન થવાના ૧૦૧ ક્ષેત્રો છે. આ ૧૦૧ ક્ષેત્રોમાં રહેનારા ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા, અપર્યાપ્તા અને સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા એમ ત્રણ પ્રકારના મનુષ્યો ગણતાં ૧૦૧૪૩ = ૩૦૩ મનુષ્યોના ભેદ થાય છે. સમુચ્છિમાં – સંમૂર્છાિમ મનુષ્ય. માતા-પિતાના સંયોગ વિના અર્થાત્ સ્ત્રી-પુરુષના સમાગમ વિના મનુષ્યોની અશુચિસ્થાનોમાં ઉત્પન્ન થનારા જીવો સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય છે. પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર દ્વીપ તે ૧૦૧ ક્ષેત્રોમાં ગર્ભજ મનુષ્યો રહે છે. આ ગર્ભજ મનુષ્યોના મળ મૂત્ર આદિમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેથી તેને રહેવાના પણ ૧૦૧ ક્ષેત્રો થાય છે. તેના ઉત્પત્તિના ચૌદ સ્થાન આ પ્રમાણે છે- (૧) વિષ્ઠામાં (૨) મૂત્રમાં (૩) કફમાં (૪) નાકની લીંટમાં (૫) ઉલટીમાં (ડ) પિત્તમાં (૭) પરુમાં (૮) લોહીમાં (૯) શુક્ર-વીર્યમાં (૧૦) વીર્યના કે અશુચિના પુગલો સુકાયેલા હોય તે ભીના થાય તેમાં (૧૧) મૃતદેહમાં(૧૨) સ્ત્રી-પુરુષના સંયોગમાં અર્થાતુ મૈથુન સેવનમાં (૧૩) નગરની ગટરોમાં (૧૪) સર્વ પ્રકારના અશુચિના સ્થાનોમાં.
સંમૂર્ણિમ મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેઓ અસંજ્ઞી, એકાન્તમિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હોય છે. તેનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું જ હોય છે. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. ભવસ્થિતિ- સૂત્રકારે મનુષ્યોની સમુચ્ચય સ્થિતિનું જ કથન કર્યું છે. તેમાં સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. સૂત્રોક્ત સ્થિતિ અનુસાર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જુગલિયા મનુષ્યોની અપેક્ષાએ થાય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. કાયસ્થિતિ- જો મનુષ્ય મરીને ફરી મનુષ્યમાં જ જન્મ ધારણ કરતો રહે તો ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સુધી રહે અને વધારેમાં વધારે ક્રોડપૂર્વ વર્ષના નિરંતર સાત ભવ મનુષ્યના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા જુગલિયા મનુષ્યનો કરે ત્યારે તેની ઉત્કૃષ્ટ સાત ક્રોડ પૂર્વ વર્ષ(અનેક ક્રોડ પૂર્વ વર્ષ) અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ થાય છે. અંતર– મનુષ્ય પોતાની યોનિ છોડીને અન્ય યોનિઓમાં જન્મ મરણ કરતાં-કરતાં ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે તો તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ થાય છે. જો મનુષ્ય મરીને વનસ્પતિકાયમાં ચાલ્યો જાય, તો ત્યાં તે ઉત્કૃષ્ટ અનંતકાળ રહીને ફરીથી મનુષ્યપણે જન્મ ધારણ કરે તો તેનું અનંતકાલનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. દેવોઃ
देवा चउव्विहा वुत्ता, ते मे कित्तयओ सुण । २०७
भोमिज्ज वाणमंतर, जोइसवेमाणिया तहा ॥ શબ્દાર્થ -રેવાદેવ રષ્યિ ચાર પ્રકારના કુત્તા = કહ્યા છે ભવનપતિ વાળમંતર = વાણવ્યંતર નોડલ = જ્યોતિષી માળિયા = વૈમાનિક = હવે હું તે ઉત્તઓ= તેનું વર્ણન કરું છું તે સુખ = સાંભળો. ભાવાર્થ:- દેવોના ચાર ભેદ છે– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. હવે તેના ભેદ-પ્રભેદ મારી પાસેથી સાંભળો.
। २०८
दसहा उ भवणवासी, अट्टहा वणचारिणो ।
__ पंचविहा जोइसिया, दुविहा वेमाणिया तहा ॥ શબ્દાર્થ - અવવારી = ભવનપતિદેવ સિંહ = દશ પ્રકારના છે વળવારિ = વનવિહારી, વાણવ્યંતર દેવ અ = આઠ પ્રકારના નોલિયા = જ્યોતિષી દેવ પંવિદ = પાંચ પ્રકારના છે gવ નેનાવા = વૈમાનિક દેવ બે પ્રકારના છે. ભાવાર્થ :- દશ પ્રકારના ભવનપતિ, આઠ પ્રકારના વાણવ્યંતર, પાંચ પ્રકારના જ્યોતિષી અને બે પ્રકારના વૈમાનિક દેવ છે. २०९
असुरा णागसुवण्णा, विज्जू अग्गी य आहिया ।
दीवोदहि दिसा वाया, थणिया भवणवासिणो ॥ શબ્દાર્થ – અસુર = અસુરકુમાર ના = નાગકુમાર સુવાણ = સુપર્ણકુમારવિષ્ણુ = વિધુતકુમાર
= અગ્નિકુમાર ઉવ = દ્વીપકુમાર ૩દિક ઉદધિકુમાર વિલા = દિશાકુમાર વાયા = વાયુકુમાર થયા = સ્વનિતકુમાર નવાવાસિનો= ભવનવાસી દેવ મારિયા = કહ્યા છે. ભાવાર્થ - ભવનપતિ દેવોના દશ પ્રકાર છે. યથા– અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર.
पिसाय भूया जक्खा य, रक्खसा किण्णरा किंपुरिसा । २१०
महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा ॥
Page #483
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४२८ ।
शार्थ:-पिसाय-पिशाय भूया(भूत जक्खा=यक्ष रक्खसा-शक्षसकिण्णरान्तिरकिंपुरिसा = पुरुष महोरगा भडोर ग गंधव्वा = गंधर्व अट्ठविहा= 406 २न। वाणमंतरा- व्यंतर विछे. भावार्थ:- 08 प्रा२॥ व्यंत२१ – पिशय, भूत, यक्ष, राक्षस, नर,पुरुष, मडोर। मने गंधर्व. 10 चदा सूरा य णक्खत्ता, गहा तारागणा तहा । २११
ठिया वि चारिणो चेव, पंचहा जोइसालया ॥ शार्थ:-चंदा = यंद्र सरा = सर्यणक्खत्ता = नक्षत्र गहा = अड य, तहास ताराम पंचहा = मापांय प्रारना जोइसालया = ज्योतिष विमानोभा २ नारा, ज्योतिषी हेवो छ ठिया = स्थिर चेव = अनेचारिणो = य२. भावार्थ:- ज्योतिषी हेव पांय प्रारना छ, यंद्र, सूर्य, नक्षत्र, ग्रह अने तारागा. सापांय અઢીદ્વીપની બહાર સ્થિર છે અને અઢી દ્વીપની અંદર ચર(ફરતા) છે.
- वेमाणिया उ जे देवा, दुविहा ते वियाहिया । १२ कप्पोवगा य बोधव्वा, कप्पाईया तहेव य ॥ शEार्थ :- जे = वेमाणिया = वैमानि देवा = विछे ये = ते दुविहा=पे प्रा२ना वियाहिया = उहाछे बोधव्वा = वा कप्पोवगा = स्पोत्पन्न कप्पाईया पातीत. ભાવાર્થ - આ રીતે વૈમાનિક દેવોના બે પ્રકાર જાણવા જોઈએ- કલ્પોત્પનક અને કલ્પાતીત.
कप्पोवगा य बारसहा, सोहम्मीसाणगा तहा । २१३
| सणंकुमार माहिंदा, बंभलोगा य लंतगा ॥ का महासुक्का सहस्सारा, आणया पाणया तहा ।
आरणा अच्चुया चेव, इइ कप्पोवगा सुरा ॥ शार्थ:-कप्पोवगायोत्पन्न व बारसहा=पार प्रारनाछ, सोहम्म= सौधभईसाणगा = शान सणकुमार = सनत्कुमार माहिंदा = भाडेन्द्र बभलोगा = ब्रह्मलो लतगा = aids महासुक्का = महाशु सहस्सारा = ससार आणया = माात पाणया = प्रात आरणा = आर। अच्चुया - अय्युत इइ = 0 सुरा - विछ. भावार्थ:-८५वासी हेवोनापार मेछ. (१) सौधर्म (२) शान (3) सनत्कुमार (४) भाडेन्द्र (५) ब्रह्म, (G) Aids (७) महाशु (८) सहसार (8) आहात, (१०) प्रारत (११) मा२९५ (१२) अय्युत. આ રીતે કલ્પ દેવલોકોમાં ઉત્પન્ન થનારા દેવ કલ્પોત્પન્નક(કલ્પવાસી) દેવ કહેવાય છે.ર૧૩–૨૧૪ll का कप्पाईया उ जे देवा, दुविहा ते वियाहिया ।
- गेविज्जाणुत्तरा चेव, गेविज्जा णवविहा तहिं ॥ शार्थ:-कप्पाईयास्पातीत देवावते ते विहाप्रडारन वियाहिया = Bह्याछ गेविज्जा = अवेय अणुत्तरा = अनुत्तर तहिं = तेमां णवविहा = नव प्रारना छ.
Page #484
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२१६
૨૭
२१९
ભાવાર્થ - કલ્પાતીત દેવોના બે પ્રકાર છે, રૈવેયક અને અનુત્તર વિમાનવાસી. તેમાં રૈવેયક દેવોના નવ પ્રકાર છે.
हेट्ठिमा हेट्ठिमा चेव, हेट्ठिमा मज्झिमा तहा । हेट्ठिमा उवरिमा चेव, मज्झिमाहेट्ठिमा तहा ॥ मज्झिमा मज्झिमा चेव, मज्झिमा उवरिमा तहा । उवरिमा हेट्ठिमा चेव, उवरिमा मज्झिमा तहा ॥ उवरिमा उवरिमा चेव, इइ गेविज्जगा सुरा । विजया वेजयता य, जयता अपराजिया ॥ सव्वट्ठसिद्धगा चेव, पंचहाणुत्तरा सुरा ।
इइ वेमाणिया एए, णेगहा एवमायओ ॥ શબ્દાર્થ:- હેમા ફિક = અધતનાધસ્તન, નીચેની ત્રિકનો નીચેનો પ્રતર નિ બિફાની = અધસ્તન મધ્ય, નીચેની ત્રિકનો મધ્યમ પ્રતર હેફિન ૩વરિમા = અધિસ્તન ઉપરિતન, નીચેની ત્રિકનો ઉપરનો પ્રતર નષિામાં હેફિલ = મધ્યમ અધિસ્તન, મધ્યમ ત્રિકનો નીચેનો પ્રતર નષિાના માતા = મધ્યમ મધ્યમ, મધ્યમ ત્રિકનો મધ્યમ પ્રતર માિના ૩વરિમા = મધ્યમ ઉપરિતન, મધ્યમ ત્રિકનો ઉપરનો પ્રતર ૩વનિ હકિમી = ઉપરિતન અધસ્તન, ઉપરની ત્રિકનો નીચેનો પ્રતર ૩વરિમા મામા = ઉપરિતન મધ્યમ, ઉપરની ત્રિકનો મધ્યમ પ્રતર વરિના વરિમા = ઉપરિતન ઉપરિત, ઉપરની ત્રિકનો ઉપરનો પ્રતર = આ પ્રકારે વિII સુરા = રૈવેયક દેવ છે.
વિનય = વિજય વેરચંતા = વૈજયંત ગચંતા = જયંત કપરાજિયા = અપરાજિત સબ્બકુલા = સવાર્થ સિદ્ધ વ = પાંચ પ્રકારના શપુરા સુરા = અનુત્તર દેવો છે શ્વમાં = આ રીતે વૈમાનિક દેવના નારા = અનેક ભેદ છે. ભાવાર્થ - નવ ગ્રેવેયક વિમાનોની ૯(નવ) શ્રેણિઓ અને ત્રણ ત્રિકો છે. એક ઉપરની ત્રિક, બીજી મધ્યમ ત્રિક અને ત્રીજી નીચેની ત્રિક. પ્રત્યેક ત્રિકમાં ઉપર, મધ્ય અને નીચે એમ ત્રણ શ્રેણિઓ-પ્રતર છે. જેમ કે– (૧) નીચેની શ્રેણિનો નીચેનો પ્રતર–ભદ્ર રૈવેયક (૨) નીચેની શ્રેણિનો મધ્યમ પ્રતર–સુભદ્ર રૈવેયક (૩) નીચેની શ્રેણિનો ઉપરનો પ્રતિર–સુજાત રૈવેયક (૪) મધ્યની શ્રેણિનો નીચેનો પ્રતર–સુમાનસ રૈવેયક (૫) મધ્યની શ્રેણીનો મધ્યમ પ્રતા–પ્રિયદર્શન રૈવેયક () મધ્યની શ્રેણિનો ઉપરનો પ્રતિરસુદર્શન ચૈવેયક (૭) ઉપરની શ્રેણિનો નીચેનો પ્રતર–અમોઘ રૈવેયક (૮) ઉપરની શ્રેણિનો મધ્યમ પ્રતર– સુપ્રતિભદ્ર રૈવેયક (૯) ઉપરની શ્રેણિનો ઉપરનો પ્રતર–યશોધર ગ્રેવેયક. આ રીતે રૈવેયક દેવોના નવ પ્રકાર છે.
| વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાન છે. આ રીતે આ વૈમાનિક દેવોના અનેક ભેદ કહ્યા છે. / ૨૧૬–૨૧૭–૨૧૮-૨૧૯ / ૨૨૦
लोगस्स एगदेसम्मि ते, सव्वे वि वियाहिया । इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥
Page #485
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४३१ ।
२२१
ભાવાર્થ:- તે સર્વ દેવો લોકના એક દેશમાં રહે છે, આખા લોકમાં નહીં. હવે તેમના ચાર પ્રકારના કાળ વિભાગનું વર્ણન કરીશ.
। संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।
| ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ દેવલોકના દેવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- साहियं सागरं इक्कं, उक्कोसेण ठिई भवे ।
स भोमेज्जाणं जहण्णेणं, दसवाससहस्सिया ॥ शार्थ:- भोमेज्जाणं - (भवनपति हेवोनी जहण्णेणं - ४धन्य ठिई स्थिति दसवास-सहस्सिया = ६श २ वर्ष उक्कोसेण = उत्कृष्ट इक्कं = सागरं = सागरोपमथी साहियं = अघि iss वधारे भवे = डोय छे. ભાવાર્થ:- ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમની હોય છે.
. पलिओवम दो ऊणा, उक्कोसेण वियाहिया । २२३
२ असुरिंदवज्जित्ताणं, जहण्णा दस सहस्सगा ॥ AGEार्थ:-असुरिंदवज्जित्ताणं असुरकुमार सिवायीन मवनपति देवानी दस सहस्सगा = ६श २ वर्ष छ पलिओवम दो ऊणा = देश 6॥५ल्योपमनी,पल्योपभथी ओछी वियाहिया = 880. ભાવાર્થ:- અસુરકુમાર દેવો સિવાય બાકીના નવ ભવનપતિ દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે.
- पलिओवममेगं तु, उक्कोसेण ठिई भवे । २२४
वंतराणं जहण्णेणं, दस वास सहस्सिया ॥ ભાવાર્થ - વ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે.
पलिओवममेगं त, वासलक्खेण साहियं ।
पलिओवमट्ठभागो, जोइसेसु जहणिया ॥ शार्थ :- जोइसेसु = ज्योतिषी देवोनी पलिओवमट्ठभागो = ५ल्यो५मना मामा (भागनी वासलक्खेण साहियं = वर्ष अघि ભાવાર્થ - જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક હોય છે.
दो चेव सागराइं, उक्कोसेण वियाहिया । २२६
सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिओवमं ॥
२२५
Page #486
--------------------------------------------------------------------------
________________
| ४३२ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२२२
ભાવાર્થ - સૌધર્મ દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે.
- सागरा साहिया दुण्णि, उक्कोसेण वियाहिया । २२७/
ईसाणम्मि जहण्णेण, साहिय पलिओवम ॥ शार्थ:-ईसाणम्मिाननामनामी हेवलोमांवोनी साहियं पलिओवमल्योपथी
अघि साहिया दुण्णि सागरा पेसागरोपमथी आधि वियाहियाडी छे. ભાવાર્થ :- ઈશાન દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે.
- सागराणि य सत्तेव, उक्कोसेण ठिई भवे । २८ सणंकुमारे जहण्णेणं, दुण्णि उ सागरोवमा ॥ ભાવાર્થ-સનકુમાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
- साहिया सागरा सत्त, उक्कोसेण ठिई भवे । PV माहिदम्मि जहण्णेणं, साहिया दुण्णि सागरा ॥ ભાવાર્થ - મહેન્દ્ર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક સાત સાગરોપમ છે.
दस चेव सागराइं, उक्कोसेण ठिई भवे । २३०
बभलोए जहण्णेण, सत्त उ सागरोवमा ॥ ભાવાર્થ-બ્રહ્મલોકદેવલોકમાંદેવોની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટદશ સાગરોપમની डोय छे.
चउद्दस सागराइं, उक्कोसेण ठिई भवे ।
लतगम्मि जहण्णेण, दस उ सागरोवमा ॥ ભાવાર્થ:- લાંતક દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ છે. का सत्तरस सागराइं, उक्कोसेण ठिई भवे ।
महासुक्के जहण्णेणं, चउद्दस सागरोवमा ॥ ભાવાર્થ - મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ છે. बस अट्ठारस सागराई, उक्कोसेण ठिई भवे ।
। सहस्सारम्मि जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થઃ- સહસાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ છે.
२३१
Page #487
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
। ४33
२३५
सागरा अउणवीसं तु, उक्कोसेण ठिई भवे । २३४
आणयम्मि जहण्णेण, अट्ठारस सागरोवमा ॥ ભાવાર્થ:- આણત દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમ છે.
. वीसं तु सागराइं, उक्कोसेण ठिई भवे ।
1 पाणयम्मि जहण्णेण, सागरा अउणवीसई ॥ ભાવાર્થ – પ્રાણત દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીશ સાગરોપમ છે.
. सागरा इक्कवीसं तु, उक्कोसेण ठिई भवे । २५ आरणम्मि जहण्णेणं, वीसई सागरोवमा ॥ ભાવાર્થ-આરણ દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય વીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમ છે.
बावीसं सागराइं, उक्कोसेण ठिई भवे । २३७
र अच्चुयम्मि जहण्णेणं, सागरा इक्कवीसई ॥ ભાવાર્થ - અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય એકવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ છે. २३८ . तेवीसं सागराई, उक्कोसेण ठिई भवे ।
पढमम्मि जहण्णेणं, बावीसं सागरोवमा ॥ ભાવાર્થ - (નવરૈવેયક વિમાનોના) પ્રથમ ત્રિકના પ્રથમ ભદ્ર રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરોપમ છે.
चउवीसं सागराइं, उक्कोसेण ठिई भवे । २N बिइयम्मि जहण्णेणं, तेवीसं सागरोवमा ॥ ભાવાર્થ - પ્રથમ ત્રિકના બીજા સુભદ્ર રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ત્રેવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમ છે.
- पणवीसं सागराइं, उक्कोसेणं ठिई भवे । २४०
तइयम्मि जहण्णेणं, चउवीसं सागरोवमा ॥ ભાવાર્થ - પ્રથમ ત્રિકના ત્રીજા સુજાત રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ચોવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પચ્ચીસ સાગરોપમ છે. २४१]
छव्वीसं सागराइं, उक्कोसेण ठिई भवे ।
चउत्थम्मि जहण्णेणं, सागरा पणवीसई ॥ ભાવાર્થ :- બીજી ત્રિકના પ્રથમ સુમાનસ ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય પચ્ચીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરોપમ છે.
Page #488
--------------------------------------------------------------------------
________________
४३४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२५
- सागरा सत्तवीसं तु, उक्कोसेण ठिई भवे । २४.
__ पंचमम्मि जहण्णेणं, सागरा उ छवीसई ॥ ભાવાર્થ - બીજી ત્રિકના બીજા પ્રિયદર્શન ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય છવ્વીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરોપમ છે.
। सागरा अट्ठवीसं तु, उक्कोसेण ठिई भवे । २४३
र छट्ठम्मि जहण्णेणं, सागरा सत्तवीसई ॥ ભાવાર્થ - બીજી ત્રિકના ત્રીજા સુદર્શન રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય સત્તાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમ છે. - सागरा अउणतीसं तु, उक्कोसेण ठिई भवे ।
सत्तमम्मि जहण्णेणं, सागरा अट्ठवीसई ॥ ભાવાર્થ:- ત્રીજી ત્રિકના પ્રથમ અમોઘ રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમ છે. - तीसं तु सागराइं, उक्कोसेण ठिई भवे ।
अट्ठमम्मि जहण्णेणं, सागरा अउणतीसई ॥ ભાવાર્થ - ત્રીજી ત્રિકના બીજા સુપ્રતિબદ્ધ રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રીસ સાગરોપમ છે.
- सागरा इक्कतीसं तु, उक्कोसेण ठिई भवे । २४६
___णवमम्मि जहण्णेणं, तीसई सागरोवमा ॥ ભાવાર્થ-ત્રીજી ત્રિકના ત્રીજા યશોધર ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ છે. म तेत्तीसं सागराइं, उक्कोसेण ठिई भवे ।
चउसु पि विजयाईसु, जहण्णेणेक्कतीसई ॥ ભાવાર્થ – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, એ ચાર અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિ જઘન્ય એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ છે.
- अजहण्णमणुक्कोसा, तेत्तीसं सागरोवमा । २४८
महाविमाण सव्वडे, ठिई एसा वियाहिया ॥ ભાવાર્થ - સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. भक जा चेव उ आउठिई, देवाणं तु वियाहिया ।
सा तेसिं कायठिई, जहण्णुक्कोसिया भवे ॥
Page #489
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૩૫]
२५०
२५१
ભાવાર્થ-જે દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. - अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ।
विजढम्मि सए काए, देवाणं हुज्ज अंतरं ॥ શબ્દાર્થ - તેનકુવો = ઉત્કૃષ્ટ અનંતકાળ સ = પોતાની પિ = કાયને છોડીને વિનનિ = છોડી દેવાથી રેવા = દેવોનું ફરીથી (દેવ) ગતિમાં આગમનનું ગ યું = જઘન્ય અંતર = અંતર તોમુહુરં = અંતર્મુહૂર્ત દુબજ = હોય છે. ભાવાર્થ - દેવોને સ્વીકાયને છોડીને (દેવભવનું આયુષ્ય પૂરું કરીને બીજા ભવમાં આયુસ્થિતિ ભોગવ્યા પછી) ફરીથી દેવભવમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. ____ अणंतकालमुक्कोसं, वासपुहुत्तं जहण्णयं ।
आणयाईणं देवाणं, गेविज्जाणं तु अंतरं ॥ ભાવાર્થ - આણત આદિ દેવલોક અને નવગ્રેવેયક વિમાનના દેવોનો અંતરકાલ જઘન્ય અનેક વર્ષનો અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે.
संखेज्जसागरुक्कोसं, वासपुहुत्तं जहण्णयं । पर अणुत्तराणं देवाणं, अंतरं तु वियाहिया ॥ ભાવાર્થ-અનુત્તર વિમાનવાસી દેવોનો અંતરકાળ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનો છે. । एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ ।
संठाणादेसओ वावि, विहाणाइ सहस्सओ ॥ ભાવાર્થ - આ દેવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં દેવોના ભેદ-પ્રભેદ અને તેની સ્થિતિ આદિનું પ્રતિપાદન છે. દેવોના મુખ્ય ચાર ભેદ છે– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ. ભવનપતિ દેવ– અધોલોકના ભવનોમાં રહેનારા દેવોને ભવનપતિ દેવ કહે છે. રત્નપ્રભાપુથ્વીનો પૃથ્વીપિંડ એક લાખ એંસી હજાર(૧,૮૦,૦૦૦) યોજન જાડો છે. તેમાં ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચે એક લાખ અડ્યોતેર હજાર(૧,૭૮,000) યોજન ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાં તેર પાથડા(પ્રતટ) અને બાર આંતરા છે. તે બાર આંતરામાંથી ઉપરના બે આંતરા શૂન્ય છે. નીચેના દશ આંતરમાં ક્રમશઃ દશ જાતિના ભવનપતિ દેવો રહે છે. તેના દશ નામ આ પ્રમાણે છે. યથાઅસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. આ રીતે દશે જાતિના ભવનપતિદેવોના આવાસ અધોલોકમાં છે.
આ દશ જાતિના દેવોને કમાર કહે છે કારણ કે તે દેવોની શરીર રચના સદા કુમાર જેવી જ રહે છે. તેઓ વસ્ત્રાભૂષણ સંબંધી શૃંગાર ક્રિયા પણ કુમારની જેમ કરે છે તથા તેમની ભાષા આદિ બધા વ્યવહાર કુમારની જેમ હોય છે, તેથી તેને કુમાર કહે છે.
२५३
Page #490
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વ્યંતર દેવ- (૧)વિવિધનારમાત્રય ર લેવા તે અન્તરા પર્વત, ગુફા, વનખંડ આદિમાં જેનો અંતર એટલે કે આશ્રય હોય, તે વ્યંતરદેવ કહેવાય છે. (૨) વનના અંતરમાં(મધ્યમાં) રહેનારા દેવ તે વ્યંતરદેવ. વ્યંતર દેવોનું સ્થાનઃ- વ્યંતરદેવોના આવાસ તિરછાલોકમાં છે. રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો એક હજાર યોજનનો રત્નકાંડ છે; તેમાંથી સો જોજન નીચે અને સો જોજન ઉપરના છોડીને મધ્યના આઠસો જોજનમાં વ્યંતર દેવોના અસંખ્યાત નગર છે તથા દ્વીપ સમુદ્રોમાં તેની અસંખ્યાત રાજધાનીઓ છે. તેમની ઉત્પત્તિ પણ તે જ સ્થાનોમાં થાય છે. વ્યંતર દેવોના પ્રકારઃ- પ્રસ્તુત ગાથાઓમાં તેના આઠ પ્રકાર છે– ૧.પિશાચ ૨. ભૂત ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર ૬. કિંગુરુષ ૭. મહોરગ ૮. ગંધર્વ.
શ્રી પન્નવણા સૂત્ર અને શ્રી ઉવવાઈ સૂત્રમાં વાણવ્યંતરના બીજા આઠ ભેદ આ પ્રમાણે કહ્યા છે– (૧) આણપત્રી (૨) પાણપત્રી (૩) ઇસિવાઈ (૪) ભૂયવાઈ (૫) કન્દ (૬) મહાકજે (૭) કુટુંડે (૮) પયંગદેવ.
શ્રી ભગવતી સુત્ર શતક-૪, ઉદ્દેશક-૮માં વ્યતર જાતિના ૧૦ જુંભક દેવોના નામ આ પ્રમાણે છે(૧) અન્ન લૂંભક (૨) પાન જૈભક (૩) લયન જૈભક (૪) શયન ફૂંભક (૫) વસ્ત્ર જૈભક (5) પુષ્પ જૈભક (૭) ફળ જૈભક (૮) ફળ-પુષ્પ જૈભક (૯) વિધા જૈભક (૧૦) અવ્યક્ત જૈભક.
- આ રીતે કુલ ૮ + ૮+ ૧૦ = ૨૬ વ્યંતર દેવો છે. તેમ છતાં શાસ્ત્રકાર મુખ્યતાની અપેક્ષાવાળા વર્ણનમાં આઠ જ ભેદ કહે છે. આણપની આદિ આઠ જાતિના વ્યંતર અને ૧૦ જાતિના લૂંભક દેવો વ્યંતર દેવોના આઠ મુખ્ય ભેદના કોઈ પણ ભેદમાં સમાવિષ્ટ થાય છે, તેમ સમજવું જોઈએ.
| વ્યંતર દેવો બહુ ચપળ, ચંચળ ચિત્તવાળા હોય છે તથા હાસ્ય અને ક્રીડા-પ્રિય હોય છે. તેઓ સદા વિવિધ પ્રકારના આભૂષણોથી પોતાના શરીરને શણગારવામાં અને વિવિધ ક્રીડાઓ કરવામાં મગ્ન રહે છે.
જ્યોતિષીદેવ– જે દેવોના વિમાન પ્રકાશયુક્ત છે અને આ તિરછા લોકમાં પ્રકાશ કરે છે; તેમાં ઉત્પન્ન થતા અને રહેનારા દેવોને જ્યોતિષી દેવ કહે છે. તે દેવો પોતાના વિમાન અને સ્વસ્વભાવની અપેક્ષાએ બે પ્રકારના છે– (૧) ચર–ગતિશીલ અને (૨) અચર– ગતિ રહિત. અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવોના વિમાન ચર છે અને અઢીદ્વીપની બહાર જ્યોતિષી દેવો સ્થિર છે. અઢીદ્વીપમાં જ્યોતિષી વિમાન અને જ્યોતિષી દેવ સંખ્યાત છે તથા અઢીદ્વીપ બહાર અસંખ્ય દીપ સમુદ્રોમાં વિમાન અને દેવ અસંખ્યાત છે.
જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, છપ્પન નક્ષત્ર, એકસો છોંતેર ગ્રહ અને એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ(૧,૩૩,૯૫૦) ક્રોડાકોડી તારા છે. આ બે ચંદ્ર, બે સૂર્યનો પરિવાર છે. લવણ સમુદ્રમાં ચાર, ધાતકીખંડ દ્વીપમાં બાર, કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ અને અર્ધપુષ્કર દ્વીપમાં બોતેર ચંદ્ર-સૂર્યનો પરિવાર છે. આ રીતે અઢીદ્વીપમાં સર્વ મળીને ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પોતાના પરિવાર સહિત ગતિ કરી રહ્યા છે. છે. એક ચંદ્ર-સૂર્યનો પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારા છે. આ બધા જ્યોતિષી મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા ફરે છે. ચંદ્રથી સૂર્ય, સૂર્યથી ગ્રહ, ગ્રહથી નક્ષત્ર અને નક્ષત્રથી તારા શીઘ્ર ગતિવાળા છે અને ઋદ્ધિની અપેક્ષાએ તે ક્રમશઃ અલ્પ ઋદ્ધિવાળા છે.
મધ્યલોકમાં સમભૂમિ ભાગથી ઉપર ૭૯૦ જોજન પછીથી લઈને ૯૦૦ જોજન સુધીના ૧૧૦ જોજન ક્ષેત્રમાં જ્યોતિષી દેવોના વિમાન છે. તેમાં મુખ્ય રીતે સમભૂમિથી ૮00 જોજન ઉપર સૂર્યનું વિમાન છે, સમભૂમિથી ૮૮૦ જોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનો ઉપરોક્ત ૧૧૦ યોજનમાં સર્વત્ર ફેલાયેલા છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૭૭.
ચર જ્યોતિષી દેવોની ગતિના કારણે કાળના વિભાગ : દિવસ, રાત્રિ, કલાક, મિનિટ, સેકન્ડ તેમજ માસ, વર્ષ વગેરે થાય છે અને તેનાથી આયુષ્યનું પરિમાણ માપવામાં આવે છે. અઢીદ્વીપનું આખું
જ્યોતિષ મંડલ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. વૈમાનિક દેવ– જે દેવો જ્યોતિષી દેવોથી અસંખ્યાતા ક્રોડાકોડી જોજન ઉચ્ચપણે જતાં પોતાના દેવલોકોમાં વિમાનમાં રહે છે, તેથી તેઓ વૈમાનિક દેવ કહેવાય છે. તેમના વિમાનો રત્નોના બનેલા સ્વચ્છ, કોમળ, સ્નિગ્ધ, નિર્મળ, નિષ્કપ હોય છે તથા તે પ્રભા, શોભા અને ઉદ્યોત સહિત, ચિત્તને પ્રસન્ન કરે તેવા દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. વૈમાનિક દેવોના સ્થાન- જ્યોતિષી દેવોના વિમાનોથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે પહેલો સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક છે. તે બંને અર્ધચંદ્રાકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે, પહેલા દેવલોકમાં બત્રીસ લાખ(૩૨,૦૦,૦૦૦) અને બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ(૨૮,૦૦,૦૦૦) વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડા ક્રોડી યોજન ઊંચે ત્રીજો સનકુમાર અને ચોથો માહેન્દ્ર દેવલોક છે. તે બંને અર્ધ ચંદ્રકારે છે, બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે ક્રમશઃ પાંચમો બ્રહ્મલોક, છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસાર દેવલોક છે અને ક્રમશઃ એક બીજાની ઉપર છે. તે પૂર્ણ ચંદ્રકારે છે. તેમાં ક્રમશઃ ચાર લાખ(૪,૦૦,૦૦૦) પચ્ચાસ હજાર(૫૦,૦૦૦),ચાલીસ હજાર(૪૦,૦૦૦), છ હજાર(દ,૦૦૦) વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન ઊંચે નવમો આણત અને દશમો પ્રાણત દેવલોક છે. તે બંને અર્ધ ચંદ્રકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકારે થાય છે. બંનેમાં મળીને ચારસો(૪૦૦)વિમાનો છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન ઊંચે અગિયારમો આરણ અને બારમો અય્યત દેવલોક છે. બને અર્ધચંદ્રકારે છે. બંને મળીને પૂર્ણ ચંદ્રકારે થાય છે. બંનેમાં મળીને ત્રણસો વિમાનો છે. બારમા દેવલોકથી અસંખ્યાત ક્રોડાકોડી યોજન ઊંચે ત્રણ-ત્રણની ત્રણ ત્રિકમાં નવ ગ્રેવેયક વિમાનો છે. પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજી ત્રિકમાં ૧૦૭, ત્રીજી ત્રીકમાં ૧૦૦ વિમાનો છે. પાંચ અનુત્તર વિમાનમાં બીજા વિમાનો નથી તે પાંચ જ વિમાન છે. આ રીતે કુલ ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ, સતાણું હજાર, ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાનો છે.
નવ રૈવેયક સુધીના વિમાનોમાં કેટલાક વિમાનો સંખ્યાત યોજન અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનવિસ્તૃત અને શેષ ચાર અનુત્તર વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે.
પહેલા દેવલોકના વિમાનોથી બીજા દેવલોકના વિમાનો તે રીતે ઉપર-ઉપરના વિમાનો વર્ણાદિની અપેક્ષાએ અનંતગુણા શ્રેષ્ઠ છે. તે વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ છે– કલ્પોપનક દેવ અને કલ્પાતીત દેવ. કલ્પોપપન દેવોઃ-કલ્પનો અર્થ છે મર્યાદા અર્થાતુ જે દેવોમાં સ્વામી-સેવક, નાના-મોટા, ઇન્દ્ર, સામાનિક આદિની મર્યાદા હોય છે, તેને કલ્પપપન્ન દેવ કહે છે.
(૧) ઇન્દ્ર - સ્વામી, અધિપતિ, ઐશ્વર્યવાનું આદિ ઇન્દ્રની પદવીથી અભિષેક કરેલા. આ દેવ પોતાના દેવ સમૂહના સ્વામી હોય છે. તેનું ઐશ્વર્ય સર્વાધિક હોય છે અને સર્વ દેવો તેની આજ્ઞામાં રહે છે. (૨) સામાનિક - આયુ આદિમાં જે ઇન્દ્રની સમાન હોય છે પરંતુ તે ઇન્દ્રપણામાં હોતા નથી અને તે ઇન્દ્રના અધિનસ્થ ઋદ્ધિ સંપન્ન દેવો છે. (૩) ત્રાયન્નિશ - આ દેવ ઇન્દ્રના પુરોહિત અથવા મંત્રી રૂપ હોય છે. તેઓ માતા અને ગુરુ સમાન પૂજ્ય ગણાય છે, તેનું બીજું નામ દોગુન્દક દેવ છે. પ્રત્યેક ઇન્દ્રને
Page #492
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૩૩-૩૩ ત્રાયન્ટિંશક દેવ હોય છે. તે દેવો તેત્રીસની સંખ્યામાં હોવાથી ત્રાયસ્ત્રિશક દેવ કહેવાય છે. (૪) પરિષદ:- તે ઇન્દ્રના મિત્ર સમાન, ઇન્દ્રની સભાના સભાસદ હોય છે. આ પરિષદો ત્રણ પ્રકારની હોય છે– (૧) આત્યંતર (૨) મધ્યમ (૩) બાહ્ય. (૫) આત્મરક્ષક - આ દેવ હાથમાં શસ્ત્ર લઈને ઇન્દ્રની પાછળ ઊભા રહે છે. જોકે ઇન્દ્રને કોઈ તકલીફ કે અનિષ્ટ થવાની સંભાવના નથી તો પણ આત્મરક્ષક દેવ પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે ઊભા રહે છે. () લોકપાલ - સીમાનું રક્ષણ કરનારા દેવ લોકપાલ કહેવાય છે. (૭) અનીક - અનીકનો અર્થ છે સેના. આ શબ્દથી સેનાપતિ અને સેના બન્ને પ્રકારના દેવો સમજવા જોઈએ. (૮) પ્રકીર્ણ - નગર નિવાસીની જેમ સામાન્ય દેવ. (૯) આભિયોગિક :સેવા કરનારા સેવક, આદેશ અનુસાર કાર્ય કરનારા ખાસ કર્મચારી દેવ. (૧૦) કિલ્પિષીઃ-હલકીકોટીના દેવ. તેના નિવાસરૂપ વિમાન, સર્વ દેવોથી બહારના વિભાગમાં જુદા હોય છે.
ભવનપતિ અને વૈમાનિક દેવોમાં આ દશ ભેદ હોય છે. વાણવ્યંતર અને જ્યોતિષી દેવામાં ત્રાયન્નિશ તથા લોકપાલ એ બે ભેદ હોતા નથી. બાકીના આઠ ભેદ હોય છે.
કલ્પોપપનક દેવોના બાર ભેદ છે. યથા– સૌધર્મ, ઈશાન આદિ બાર દેવલોક. તે તે દેવલોકના દેવો તે-તે કલ્પના નામે ઓળખાય છે. કલ્પાતીત– જે દેવોમાં સ્વામી-સેવક, નાના-મોટાની મર્યાદા હોતી નથી. સર્વ દેવો એક સમાન કક્ષાના જ હોય છે. સર્વદેવો પોતાને અહમિન્દ્ર માને છે, તે દેવોને કલ્પાતીત દેવ કહે છે. તેના બે ભેદ છે– રૈવેયક અને અનુત્તર વિમાન વાસી. રૈવેયક દેવો – જે લોકપુરુષની આકૃતિમાં ગ્રીવા સ્થાને હોય છે તે દેવલોકોનું નામ રૈવેયક વિમાન છે. તેમાં રહેનારા દેવ રૈવેયક દેવ કહેવાય છે. તેના નવ પ્રકાર ગાથાર્થથી સ્પષ્ટ છે. અનુત્તર વિમાનવાસી દેવો – જેનાથી ઉત્તર એટલે અધિક સ્થિતિ, પ્રભાવ, સુખ, ધુતિ અને લેશ્યાદિ અન્ય દેવોમાં નથી તેને અનુત્તર વિમાનવાસી દેવો કહે છે.
અનત્તર વિમાનના વૈમાનિક દેવો પ્રાયઃ શાતાદનીય કર્મના ઉદયે વિશેષ શાતાનો અનુભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવો એક મનુષ્યનો ભવ કરી મોક્ષે જાય છે. બાર દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન; આ સર્વ સ્થાનોમાં અસંખ્ય અસંખ્ય દેવોના નિવાસ છે. એક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં સંખ્યાતા દેવોનો નિવાસ હોય છે. ભવસ્થિતિઃ - સર્વદેવોની ભવસ્થિતિ ભાવાર્થમાં સ્પષ્ટ છે. ભવનપતિદેવોમાં ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્તરદિશાના અધિપતિ બલીન્દ્રની અપેક્ષાએ છે અને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ સર્વ સામાન્ય દેવોની અપેક્ષાએ છે. જ્યોતિષી દેવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ચન્દ્રદેવની અપેક્ષાએ અને જઘન્ય સ્થિતિ તારાદેવની અપેક્ષાએ છે. પ્રથમ દેવલોકથી બારમા દેવલોક સુધીના દેવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે-તે સ્થાનના ઇન્દ્ર, સામાનિક આદિ દેવોની અપેક્ષાએ હોય છે. કાયસ્થિતિ- દેવો મરીને દેવ થતા નથી તેથી તેઓની કાયસ્થિતિ થતી નથી. માટે સૂત્રકારે તેઓની ભવસ્થિતિને જ કાયસ્થિતિ રૂપે દર્શાવી છે અર્થાતુ દેવોની સ્થિતિ જેટલી જ કાયસ્થિતિ હોય છે. દેવોનું અંતર- આ ગાથાઓમાં સર્વ પ્રથમ ચારે જાતિના દેવોનું સમુચ્ચય અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું કહ્યું છે. ત્યાર પછી વિશેષ અંતર પણ દર્શાવ્યું છે. તેથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી
Page #493
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૩૯
અને આઠમા દેવલોક સુધીના વૈમાનિક દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને આ સર્વ સ્થાનોમાં જાય છે અને આઠ દેવલોક સુધીના સર્વ દેવો સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પામે છે. તે જીવ અંતર્મુહૂર્તમાં તિર્યંચનો ભવ પૂર્ણ કરી ફરી દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ભવનપતિ આદિનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં-કરતાં નિગોદમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરી, પુનઃ કયારેક ભવનપતિ આદિ દેવોમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે.
નવમા દેવલોકથી નવ શૈવેયક સુધીના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે દેવલોકમાં અનેક વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે અને તે દેવો પણ ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે દેવો મનુષ્ય ભવમાં ઓછામાં ઓછી અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સ્થિતિ પૂર્ણ કરી નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અનેક વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર નિગોદ આદિના ભવ ભ્રમણની અપેક્ષાએ પૂર્વવત્ થાય છે.
ચાર અનુત્તર વિમાનના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું છે. તેમાં જઘન્ય અનેક વર્ષનું અંતર નવમા દેવલોકના દેવોની જેમ સમજવું. અનુત્તર વિમાનના દેવો અનંત સંસાર પરિભ્રમણ કરતા નથી. તે દેવો પંદર ભવ કરીને જ મોક્ષે જાય છે તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા સાગરોપમનું થાય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એક ભવ મનુષ્યનો કરીને મોક્ષ જાય છે ફરીથી તે સ્થાનમાં ઉત્પન્ન થતા નથી અને ભવ ભ્રમણ કરતા નથી, તેથી તેનું અંતર નથી. અહીં અનુત્તર વિમાનના દેવોના સમુચ્ચય અંતરનું કથન હોવાથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું પૃથક કથન નથી.
દેવોના પ્રકાર
ભવનપતિ વ્યંતર - જ્યોતિષી(૧૦) વૈમાનિક(ર૬) (૧૦ પ્રકાર) (૮ પ્રકાર) અસુર કુમાર પિશાચ | નાગ કુમાર ભૂત ચર સ્થિત કલ્પોત્પન્નક | સુવર્ણ કુમાર પક્ષ (પાંચ પ્રકાર) પાંચ (૧૨ દેવલોક) શૈવેયક
કલ્પાતીત વિધુત કુમાર રાક્ષસ સૂર્ય પ્રકાર ૧. સૌધર્મ (નવ પ્રકાર) અનુત્તર વિમાન
અગ્નિ કુમાર કિન્નર ચંદ્ર ૨. ઈશાન ૧. અધસ્તન અધસ્તન (પાંચ). દ્વીપ કુમાર કંપુરુષ ગ્રહ ૩. સેનકુમાર ૨. અધસ્તન મધ્યમ ૧. વિજય ઉદધિ કુમાર મહોરગ
નક્ષત્ર
૪. મહેન્દ્ર ૩. અધસ્તન ઉપરિમ ૨, વેજયંત દિશા કુમાર ગંધર્વ
તારા
પ. બ્રહાલોક ૪. મધ્યમ અધસ્તન ૩, જયંત પવન કુમારે
૪. લાલક ૫ મધ્યમ મધ્યમ ૪. અપરાજિત સ્વનિત કુમાર
9. મહીશુક , મધ્યમ ઉપરિમ ૫. સવાર્થસિદ્ધ વિમાન
૮. સહસાર ૭. ઉપરિમ અધિસ્તન ૧૫ પરમાધામીનો સમાવેશ અસુરકુમારમાં
૯. આણત ૮. ઉપરિમ મધ્યમ થાય છે. ત્રણ કિલ્વિષીનો સમાવેશ તે તે
૧૦. પ્રાણત ૯. ઉપરિમ મધ્યમ દેવલોકમાં થાય છે. નવ લોકાંતિકનો સમાવેશ ૧૧. આરણ પાંચમા દેવલોકમાં થાય છે.
૧૨. અશ્રુત પ્રિત્યેક દેવોના પર્યાપ્ત-અપર્યાપ્ત, તે બે-બે ભેદ થાય છે.]
Page #494
--------------------------------------------------------------------------
________________
[૪૪૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२५५
જીવ-અજીવનો ઉપસંહાર:
संसारत्था य सिद्धा य, इय जीवा वियाहिया । २५४
__ रूविणो चेव अरूवी य, अजीवा दुविहा वि य ॥ ભાવાર્થ - આ રીતે સંસારી અને સિદ્ધના ભેદથી જીવોનું તથા રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારના અજીવ પદાર્થોનું કથન કર્યું છે.
___ इय जीवमजीवे य, सोच्चा सद्दहिऊण य ।
- सव्व णयाणमणुमए, रमेज्ज संजमे मुणी ॥ શબ્દાર્થ :- રૂ = આ પ્રકારે જીવું = જીવ અનાવે = અજીવના, સ્વરૂપને, સોવી = સાંભળીને સહિપ = તેના ઉપર દઢ શ્રદ્ધા કરીને મુળ = મુનિ સવ્વાણ = સર્વ નયોથી અનુમા = અનુમત સંગને = સંયમમાં રઝ = રમણ કરે. ભાવાર્થ- આ પ્રકારે જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને તથા તેની દઢ શ્રદ્ધા કરીને મુનિ સર્વ નયોથી એટલે સર્વ અપેક્ષાએ મોક્ષ સાધના માટે અનુમત એવા સંયમમાં રમણ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નીવાનાવિત્તિનો અર્થાત્ જીવ અને અજીવના વર્ણનનો ઉપસંહાર છે. આ અધ્યયનમાં જીવ અને અજીવ તત્ત્વનું વિસ્તૃત વર્ણન છે. તેનું સમ્યગુજ્ઞાન અને શ્રદ્ધા કરીને, સાધક મોક્ષની સાધના માટે સમ્યક ચારિત્રમાં પુરુષાર્થ કરે, તે જ આ વર્ણનનું પ્રયોજન છે.
સૂત્રકારના ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે ચારિત્રના પાલન માટે જ્ઞાન અને શ્રદ્ધા અનિવાર્ય છે. જ્ઞાન-દર્શનપૂર્વકનું ચારિત્ર જ સમ્યક્ ચારિત્ર બને છે. સમ્બાવાળમમા - સર્વ નયોથી, સર્વ અપેક્ષાથી અનુમત. આ વિશેષણનો પ્રયોગ શાસ્ત્રકારે સંયમ માટે કર્યો છે. વાસ્તવમાં સંયમ અનેક કે સર્વ અપેક્ષાઓથી મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે તેથી તે સર્વનયાનુમત છે.
સંક્ષેપમાં– મોક્ષ સાધક આત્માઓ જીવ અને અજીવ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી, તેના પર દેઢ શ્રદ્ધા કરી, મોક્ષના શ્રેષ્ઠ સાધનભૂત ચારિત્રનો સ્વીકાર કરી, તપ સંયમમાં પુરુષાર્થ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રકારે આ અધ્યયનમાં જીવાજીવના સમ્યગુ જ્ઞાનનું મહત્ત્વ દર્શાવીને, અંતે આ બે ગાથાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સંયમ-તપમાં લીન બનવાની પ્રેરણા આપી છે. સંલેખના:- तओ बहूणि वासाणि, सामण्णमणुपालिया ।
इमेण कम्मजोगेण, अप्पाणं संलिहे मुणी ॥ શબ્દાર્થ-તો ત્યાર પછી જ ઘણાવાળ વર્ષો સુધી સીનuiશ્રમણ પર્યાયનું ગળુનિયા = પાલન કરીને મુળી= મુનિ મેળ = આગળ કહેવામાં આવશે તે મ્પનોનોળ = ક્રમયોગથી, તપથી અપાઈ = પોતાના આત્માની, સિદે સંલેખના કરે– દ્રવ્યથી શરીરને અને ભાવથી ક્રોધાદિ કષાયને પાતળા કરે.
Page #495
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૪૧ ]
ભાવાર્થ :- ત્યાર પછી ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને આ ક્રમયોગથી હવે પછીની ગાથાના વર્ણન મુજબ મુનિ સંલેખના કરે અર્થાત્ શરીર અને કષાયોને કૃશ કરવાની સાધના કરે.
बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे ।।
संवच्छरं मज्झिमिया, छम्मासा य जहणिया । શદાર્થ:- ૩mસિયા = ઉત્કૃષ્ટ સનેહા = સંલેખના બારસેવક બાર વાસડું વર્ષોની નમિયા = મધ્યમ સંવછર = સંવત્સર, એક વર્ષની ગuિપયા = જઘન્ય છમ્મસા = છ માસની મ9 = હોય છે. ભાવાર્થ- સંલેખનાની આરાધના ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની, મધ્યમ ૧ વર્ષની અને જઘન્ય ૬ મહિનાની હોય છે. २५८
- पढमे वासचउक्कम्मि, विगई णिज्जूहणं करे ।
। बिइए वासचउक्कम्मि, विचित्तं तु तवं चरे ॥ શબ્દાર્થ -પને પ્રથમના વાવડમ ચાર વર્ષમાંવિવાદ ઘી, દૂધ આદિવિગયોનો ત્યાગ રે = કરે વિફા = બીજાવિત્ત = વિચિત્ર, જુદી જુદી જાતનું તવં= તપનું રે = આચરણ કરે. ભાવાર્થઃ- [ઉત્કૃષ્ટ બાર વર્ષની સંલેખનામાં પ્રથમના ચાર વર્ષોમાં વિનયનો(ધી, દૂધ આદિ ગરિષ્ટ ભોજનનો) ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાનું અનુષ્ઠાન કરે. 5. uતરમાયામ, વહુ વચ્છરે કુવે ! २५९
तओ संवच्छरद्धं तु, णाइविगिट्ठ तवं चरे ॥ શબ્દાર્થ - કુવે = બે સંવછરે = સંવત્સર, વર્ષ સુધી પ્રતર = એકાંતર ઉપવાસ અને પારણાના દિવસે માથાનં = આયંબિલ = કરીને પછી સંવછરદ = અર્ધ સંવત્સર, છ મહિના સુધી અવટું અતિ વિક્ટ તવ = તપ જ વર = ન કરે, અટ્ટમ, છકાઈ આદિ ન કરે. ભાવાર્થ - (સલેખનાના આરાધક) બે વર્ષ સુધી એકાંતર ઉપવાસની તપશ્ચર્યા અને પારણામાં આયંબિલ તપ કરે. પછીના છ માસ સુધી કોઈ વિકટ(અઠમ, છકાઈ, અઠ્ઠાઈ આદિ) તપસ્યા ન કરે. 5. તેઓ સંવછરાદ્ધ તુ, વિટ્ટ તુ તવ રે ! २६०
परिमियं चेव आयाम, तम्मि संवच्छरे करे ॥ શબ્દાર્થ – મિર્થ = પરિમિત પદાર્થોથી, ઓછામાં ઓછા દ્રવ્યોથી, એક, બે દ્રવ્યોથી જ તગ્નિ = ત્રીજા વર્ષે, અગિયારમા વર્ષમાં આયામ = આયંબિલ તપ. ભાવાર્થ- પછી (સંલેખના આરાધક) ત્રીજા સંવત્સરના બાકીના છ માસ સુધી વિકટ તપનું અનુષ્ઠાન કરે. તે આખા વર્ષે તપના પારણામાં પરિમિત (એક-બે) દ્રવ્યોથી આયંબિલ કરે. રદ ર૬૨
છોડી સહિયાયામ #દૃ સંવછરે મુળી !
__ मासद्धमासिएणं तु, आहारेणं तवं चरे ॥ શબ્દાર્થ - વોહિયં = કોટી સહિત, નિરંતર આયામ = આયંબિલ તપ માલદીનાલિi = એક માસ અથવા અર્ધા માસ સુધી આ પ = આહારનો ત્યાગ કરીને.
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૪૨
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
ભાવાર્થ:- મુનિ બારમા વર્ષમાં એક વર્ષ પર્યંત નિરંતર આયંબિલ કરે અને ત્યાર પછી યોગ્ય સમયાનુસાર એક માસનો કે પંદર દિવસનો આહાર ત્યાગ કરી, અનશન વ્રત ધારણ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સંલેખનાનું સ્વરૂપ, તેની કાલમર્યાદા અને તેના કૃત્યોનું વિસ્તૃત વર્ણન
કર્યું છે.
સાધકનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું હોય છે. તેના લશે જ તે સમગ્ર સાંસારિક ભાવોનો ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે. શરીર જડ અને આત્માથી ભિન્ન હોવા છતાં સાધના કરવા માટેનું સાધન છે. તેથી તેનો ત્યાગ થઈ શકતો નથી.
પરંતુ જ્યારે શરીરરૂપ સાધન સાધનામાં સહાયક બનતું ન હોય, ત્યારે સાધકને શરીરનો પણ સ્વેચ્છાથી ત્યાગ કરીને પંડિતમરણનો સ્વીકાર કરી જીવન સફળ બનાવવું આવશ્યક થાય છે,
શરીરની આસક્તિને છોડવા માટે વિવિધ પ્રકારના તપ દ્વારા સાધકે તેનો અભ્યાસ કરે છે. જો પૂર્વે તથાપ્રકારનો અભ્યાસ ન કર્યો હોય, તો અંતિમ સમયે તે કાર્ય કઠિન બની જાય છે. સંલેખના, તે પંડિત મરણની પૂર્વ તૈયારીરૂપ છે.
સંલેખના જે અનુષ્ઠાન દ્વારા દ્રવ્યથી શરીર અને ભાવથી કષાય કૃશ થઈ જાય, તેનું નામ સંલેખના છે. તે પડિંત મરણ માટે પૂર્વ સાધના છે. તેનો ઉત્કૃષ્ટ આરાધના કાલ બાર વર્ષનો, મધ્યમ એક વર્ષનો અને જઘન્ય છ માસનો છે. મુમુક્ષુ સાધકને જે સમયે આયુષ્યના અંતિમ સમયનો આભાસ નિશ્ચય થઈ જાય તે સમયે અનશનાદિ દ્વારા શરીરને અને ઉપશમાદિ ભાવો દ્વારા કષાયોને કુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને માટે સંલેખનાનું વિધાન છે.
સંલેખનાના કૃત્યો– પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે ઉત્કૃષ્ટ બાર વર્ષની સંલેખનાની અપેક્ષાએ તેના કૃત્યોનું કથન કર્યું છે. તેના ચાર-ચાર વર્ષના ત્રણ વિભાગ કરીને પ્રથમના ચાર વર્ષોમાં ઘી, દૂધ, દહીં આદિ વિગય અને વિગય યુક્ત પદાર્થનો પરિત્યાગ કરવો તથા બીજા ચાર વર્ષોમાં ઉપવાસ આદિ વિવિધ પ્રકારના તપોનું આચરણ કરવું જોઈએ તથા ઉપવાસના પારણામાં પણ વિગયવાળા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.
ત્રીજા ચતુષ્કમાં એટલે છેલ્લા ચાર વર્ષમાં બે વર્ષ પર્યંત એકાંતર ઉપવાસ કરે, ઉપવાસના પારણાના દિવસે આયંબિલ કરે.
આ રીતે દશ વર્ષ પૂરા થઈ જાય, પછી છ માસ સુધી વિશ્રામાર્થ સાધારણ તપસ્યા કરે, તેમાં કોઈ વિકટ તપનું અનુષ્ઠાન ન કરે.
દશ વર્ષ અને છ માસ પછી અગિયારમાં વર્ષના બાકીના છ માસમાં વિકટ તપસ્યા કરે અને પારણામાં પરિમિત પદાર્થોથી આયુબલ કરે.
જ્યારે અગિયાર વર્ષ પૂરું થાય ત્યારે બારમાં વર્ષમાં એક વર્ષ પર્યંત કોટિ સહિત એટલે નિરંતર આયંબિલ કરે.
આ રીતે બારમા વર્ષે સંલેખના વિધિ પૂર્ણ થાય ત્યારે મુનિ એક માસ કે પંદર દિવસનું આજીવન અનશન કરે એટલે સંથારાની સાધના કરે. તેમાં યથાયોગ્ય પાદપોપગમન કે ભક્ત પ્રત્યાખ્યાન
Page #497
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
પંડિતમરણનો સ્વીકાર કરે. આ રીતે સંલેખનાના અભ્યાસની પરિપક્વતા પછી સ્વીકારેલા અનશન તપમાં સાધક વિશેષ અપ્રમત્ત અને જાગૃત રહી શકે છે.
અહીં ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સંલેખના માટેના તપનો ક્રમ દર્શાવ્યો છે. છતાં જઘન્ય છ માસની અને મધ્યમ એક વર્ષની જે સંલેખના કહી છે, તેના માટે તપનો ક્રમ, આ ક્રમના આધારે સ્વતઃ સમજી લેવો જોઈએ.
આ રીતે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, તે ત્રણ પ્રકારની નિશ્ચિત્ત અવધિવાળી સંલેખના કે સંથારાની સાધના વિશિષ્ટ જ્ઞાની પુરુષોના સાંનિધ્યમાં કે તેમની આજ્ઞાપૂર્વક જ થાય છે. જ્યારે વિશિષ્ટ જ્ઞાનીઓનો સંયોગ ન હોય, ત્યારે સાધક પોતાના ગુરુ અથવા રત્નાધિક અનુભવી સંતોના આદેશ અનુસાર અલ્પ કે અધિક દિવસોની, માસની કે વર્ષની સંખના કરી શકે છે. ક્યારેક કોઈ અણધારી પરિસ્થિતિમાં આયુષ્યનો અંત અતિ નિકટ જણાય, ત્યારે સંલેખનાની સાધના કર્યા વિના પણ યાવજીવનનો સંથારો કરી શકાય છે. વાસ્તવિક રીતે તો સાધક જીવનની પ્રત્યેક ક્ષણ, સંલેખના રૂપ જ હોય છે.
સંક્ષેપમાં સાધકોએ પોતાની યોગ્યતા અનુસાર સમયને ઓળખીને જીવનની અંતિમ આરાધના, સંલેખના અને સંથારા દ્વારા કરવી જોઈએ. પાંચ દુર્ગતિક ભાવનાઓ - 5: _નામો, વિલિયં મોહમસુરાં વા
एयाओ दुग्गईओ, मरणम्मि विराहिया होति ॥ શબ્દાર્થ - વર્ષ – કંદર્પ ભાવના આધિઓi = આભિયોગિકી ભાવના વિલિય = કિલ્વિષી ભાવના નોરં = મોહભાવના આસુરd = આસુરી ભાવના પા= આ ભાવનાઓ ૯ = દુર્ગતિના હેતુભૂત અને નરગ્નિ = મરણ સમયે આ ભાવનાઓથી જીવવિદિયા = વિરાધક હતિ = થાય છે. ભાવાર્થ – કંદર્પભાવના, આભિયોગિકી ભાવના, કિલ્પિષી ભાવના, મોહભાવના અને આસુરત્વ ભાવના; આ ભાવનાઓ દુર્ગતિના હેતુભૂત હોવાથી દુર્ગતિરૂપ જ કહેવાય છે તથા મરણના સમયે આ ભાવનાઓમાં વર્તતા જીવ વિરાધક થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સુગતિનો નાશ કરીને દુર્ગતિના હેતુભૂત કર્મોનો સંચય કરાવનારી પાંચ દુર્ગતિક ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. યથા-(૧) કંદર્પ ભાવના– કામચેષ્ટાની વૃત્તિઓ કંદર્પ ભાવનારૂપ છે. (૨) આભિયોગિકી ભાવના–મંત્ર તંત્રાદિ કરવાની પ્રવૃત્તિઓ આભિયોગિક ભાવનારૂપ છે. (૩) કિલ્વિષી ભાવના – નિંદા કરવાની પ્રવૃત્તિ અને કોઈને દુઃખી કરીને આનંદ માણવાની પ્રવૃત્તિ; તે કિલ્પિષી ભાવના રૂપ છે. (૪) મોહ ભાવના – વિષયોની લોલુપતા કે બાલમરણની પ્રવૃત્તિઓ મોહ ભાવનારૂપ છે. (૫) આસુરત્વ ભાવના – ક્રોધ કરવાની તેમજ વૈર-ઝેર, તીવ્ર દ્વેષ આદિ વૃત્તિ રાખવી તે આસુરી ભાવનારૂપ છે. આ પાંચે ય ભાવનાઓ વાસ્તવમાં દુર્ભાવનાઓ છે, તેનાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી તે દુર્ગતિક ભાવનાઓ કહેવાય છે. મરશ્મિ વિરહિયા... મૃત્યુ સમયે આત્મામાં ઉપરોકત પાંચ દુર્ગતિક ભાવનાઓના પરિણામ હોય, તો તે જીવ વિરાધક થાય છે. પૂર્વની ગાથામાં સંલેખના અને અંતે અનશન સ્વીકારનું કથન છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
४४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२६३
અનશન એટલે આ જીવનની અંતિમ આરાધના છે. તે અંતિમ આરાધનાના સ્વીકાર પછી કોઈ પણ નિમિત્તથી સાધકની ચિત્તવૃત્તિ મલિન ન થાય તે અત્યંત જરૂરી છે. જો અંત સમયે મલિન ચિત્તવૃત્તિથી કંદર્પભાવના આદિમાંથી કોઈ પણ ભાવનાના પરિણામો આવી જાય, તો જીવવિરાધક થાય છે. તે ભાવોની તીવ્રતામાં સમ્યગુદર્શનનો પણ નાશ થાય છે. તેથી સાધકે મૃત્યુ પહેલાં જ પ્રસ્તુત ગાથામાં દર્શાવેલી દુર્ગતિક ભાવનાઓની આલોચના કરી તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરી આરાધક ભાવ કેળવવો જોઈએ.
સાધક કંદર્પભાવના આદિમાં પ્રવૃત્ત થાય તો તેનામાં વ્યવહારની અપેક્ષાએ ચારિત્રની સત્તા હોવા છતાં તેની ઉત્પત્તિ દુર્ગતિરૂપ નિમ્નકોટિના દેવનિકાયોમાં જ થાય છે. અહીં દુર્ગતિ શબ્દથી દેવ દુર્ગતિનું ગ્રહણ થાય છે. તે જીવ દેવગતિમાં કિલ્વીષી આદિ દેવરૂપે જન્મ ધારણ કરે છે. બોલિબીજની દુર્લભતા-સુલભતા:
મિચ્છાસત્તા, સળિયા ટુ હિંસT I | इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥ શબ્દાર્થ - 7 = જે નવા = જીવ નિછાવસાર = મિથ્યાદર્શનમાં અનુરક્ત છે ખયાળT = નિયાણા સહિત ક્રિયાનુષ્ઠાન કરે છે, હિંસ = હિંસામાં પ્રવૃત્ત છે = આ પ્રકારે મતિ= મરે છે હિં = તેને પુખ = ફરીથી વોહી = બોધિની પ્રાપ્તિ થવી કુc = અત્યંત દુર્લભ છે. ભાવાર્થ-જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત, નિયાણ કરનારા અને હિંસામાં પ્રવૃત્ત હોય તેમજ તેવા જ ભાવોમાં મૃત્યુ પામે, તો તેને બોધિ-ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે.
र सम्मदसणरत्ता, अणियाणा सुक्कलेसमोगाढा ।
1 રૂચ ને મતિ નીવા, તેસિં યુનેહા મને ગોદી | શબ્દાર્થ:- સન્મવંતરિત્તા = સમ્યગદર્શનમાં અનુરક્ત ળિયT = નિદાન રહિત ક્રિયાનુષ્ઠાન કરનારા અને મોગાતા = શુક્લ લશ્યાને પ્રાપ્ત થયેલ નવા = જીવ સુહા = સુલભ. ભાવાર્થ:- જે જીવ સમ્યગુદર્શનમાં અનુરક્ત, નિદાનકર્મથી રહિત અને શુક્લલશ્યાને પ્રાપ્ત થયેલા હોય છે; તે જીવો તે જ ભાવોમાં મૃત્યુ પામે, તો તેને પરલોકમાં બોધિ–ધર્મની પ્રાપ્તિ સુલભ છે. बता मिच्छादसणरत्ता, सणियाणा कण्हलेसमोगाढा । - રૂથ ને મતિ નીવા, તેલિ મુખ દુહા વોહી ! શબ્દાર્થ - વડ્ડનેસનોઠા = કૃષ્ણલેશ્યાને પ્રાપ્ત થયેલા જીવ. ભાવાર્થ – જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિતક્રિયાનુષ્ઠાન કરનારા છે અને કૃષ્ણલેશ્યાને પ્રાપ્ત થયેલા છે, તે જીવો તે જ ભાવોમાં મૃત્યુ પામે તો પરલોકમાં તેને બોધિની(સમ્યક્તની) પ્રાપ્તિ દુર્લભ છે. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગુદર્શનની દુર્લભતા અને સુલભતા યોગ્ય જીવોનું કથન છે. કોઈ પણ જીવોના આત્મપરિણામો, કર્મજન્ય સંસ્કારો, શ્રદ્ધા વગેરે શુભાશુભ ભાવો ભવભવાંતરમાં
Page #499
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૪૫
સાથે આવે છે. આ ભવમાં જે સંસ્કારોને પુષ્ટ કર્યા હોય, તે સંસ્કાર પરભવમાં સાથે રહે છે, તે સંસ્કારને યોગ્ય વાતાવરણમાં જ જીવનો જન્મ થાય છે. બોધિ(ધર્મ કે સમ્યકત્વ) પ્રાપ્તિની દુર્લભતા– જે જીવ જિનવચનમાં અશ્રદ્ધારૂપ મિથ્યાત્વના પરિણામોમાં જ દેઢ હોય, તપ સંયમના ફલસ્વરૂપે ભૌતિક સુખની યાચનારૂપનિયાણુ કરતો હોય, હિંસાદિ પાપસ્થાનમાં જ પ્રવૃત્ત હોય અને તેમને કૃષ્ણાદિ અશુભ લેશ્યાના પરિણામો હોય, તેવા જીવોને મૃત્યુ પછી પરભવમાં ધર્મનો બોધ થવો દુર્લભ બની જાય છે. તેઓને સુદેવ, સુગુરુ અને સદ્ધર્મનો સંયોગ કે શ્રદ્ધા થતી નથી. બોધિ(ધર્મ)ની સુલભતા:- જે સાધક સમ્યગદર્શનમાં અનુરક્ત, નિદાન રહિત ક્રિયા કરનાર અને શુક્લ લેશ્યાથી યુક્ત હોય છે, તેને મૃત્યુ પછી પરલોકમાં બોધિલાભ-જૈનધર્મની પ્રાપ્તિ સહજ થાય છે. તાત્પર્ય એ છે કે ગતજન્મના શુભ સંસ્કારોથી આગામી જન્મમાં તેને ધર્મની પ્રાપ્તિ થવામાં વાર લાગતી નથી.
ઉપરોક્ત સર્વ કથન અનશન આરાધક સાધકોની મુખ્યતાએ થયું છે. તે સાધકોને અંત સમયે સંલેખનાની સાધના કરતાં પણ અશુભ પરિણામો આવી જાય તો તે દુર્ગતિમાં જાય છે, એટલું જ નહીં પરંતુ ભવપરંપરામાં તેને ધર્મ બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ બની જાય છે. જિનવચન મહિમા :
- जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । ૨૬૬
अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ શબ્દાર્થ - નિવય = જિનેન્દ્ર ભગવાનના વચનોમાં અપુરા = અનુરક્ત છે નવM = જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત ક્રિયાનુષ્ઠાનોને ભાવે = ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જતિ = કરે છે અના = મિથ્યાત્વ આદિ ભાવમલથી રહિત વિશ્વક = રાગદ્વેષાદિ સંક્લેશથી રહિત છે તે = તે પતિ-સંસાર = પરિત્ત સંસારી, અલ્પ સંસારી. ભાવાર્થ - જે પુરુષ જિનવચનમાં અનુરક્ત છે અને જિનભગવાનના કથન અનુસાર ક્રિયાનુષ્ઠાન કરે છે તે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ ક્લેશોથી રહિત થઈને અલ્પસંસારી થાય છે.
। बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहूणि । १० मरिहिंति ते वराया, जिणवयणं जे ण जाणंति ॥ શબ્દાર્થ:- નિવયળ = જિનવચનોને ગાળતિ = જાણતા નથી વરાયા = બિચારા વહૂળ = ઘણીવાર ગામ-મરણપ = અકામ મરણથી મરિતિ = મૃત્યુ પામે છે. ભાવાર્થ:- જે જીવો જિનવચનોને જાણતા નથી અર્થાત્ જે જિનવચનાનુસાર ક્રિયાનુષ્ઠોનોથી દૂર રહે છે તે બિચારા- ભોળા, અજ્ઞાની પ્રાણી અનેકવાર બાલ મરણ(આત્મ હત્યારૂપ મરણ)ને અને અકામ મરણ (અનિચ્છાએ દુઃખ યુક્ત મરણ)ને પ્રાપ્ત કરે છે. વિવેચન :
જેણે રાગ-દ્વેષને જીતી લીધા હોય, ચાર ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કર્યું હોય, તેવા વીતરાગી અને પૂર્ણ પુરુષ જ જિનેશ્વર બની શકે છે. તેથી જિનેશ્વરના વચન સંપૂર્ણ સત્ય હોય
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
છે. જે પુરુષ જિનવચનમાં અનુરક્ત અર્થાત્ પ્રીતિ સંપન હોય, જિનવચન અનુસાર આચરણ કરતા હોય, તેના મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કષાયો નાશ પામે છે. તે વ્યક્તિ સમ્યગુદર્શનને પામે છે. ધર્મભાવને પ્રાપ્ત કરે છે અને તેનું સંસાર ભ્રમણ સીમિત થઈ જાય છે. તે સિવાય જે જીવોને જિનવચનમાં પ્રીતિ કે રુચિ થતી નથી, તેમજ ધર્માચરણ પણ કરતા નથી, તે બિચારા ભોળા અને અજ્ઞાની જીવો બાલમરણ કે અકામ મરણથી મૃત્યુ પામી અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
સામાન્યતઃ મૃત્યુના- બાળમરણ અને પંડિતમરણ તથા અકામમરણ અને સકામ મરણ, તેમ બે-બે ભેદ થાય છે. તેમાં બાલમરણ અને અકામ મરણ અપ્રશસ્ત છે. કારણ કે તે જીવો આ જીવનમાં જિનવચન અનુસાર ક્રિયાનુષ્ઠાન કરતા નથી, તેથી અશુભ કર્મોનો જ સંચય કરીને અવશ્ય દુર્ગતિ પામે છે તથા પંડિતમરણ અને સકામમરણ પ્રશસ્ત છે, કારણ કે તે મરણથી પરલોકમાં શુભગતિ પ્રાપ્ત થાય છે. બાલમરણ :- અજ્ઞાન અવસ્થામાં થતાં મરણને બાલમરણ કહે છે. તેનાથી જન્મમરણની પરંપરા વધે છે. પંડિતમરણ– સમજણપૂર્વક, સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરીને અનશનની આરાધનાપૂર્વક મૃત્યુ થાય, તેને પંડિતમરણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– ભક્તપ્રત્યાખ્યાન મરણ, ઇગિત મરણ અને પાદપોપગમન મરણ. તેનાથી અનંત કર્મોનો ક્ષય થાય છે. અકામમરણ– ઈચ્છાવિના પરવશપણે થતાં મરણને અકામકરણ કહે છે. સકામમરણ– સાધનાના લક્ષે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક મૃત્યુનો સ્વીકાર કરવો, તે સકામ મરણ છે. વરથા- અહીં ધર્મના અજાણ કે ધર્મથી વંચિત રહેતા જીવો માટે વરાયા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી તેનો અર્થ થાય છે– બિચારા, ભોળા, અજ્ઞાની પ્રાણી. જે જીવોને પોતાના ભવિષ્યનો, જન્મ-મરણરૂપ દુઃખ પરંપરાઓનો અને તીવ્ર કર્મ બંધનનો કોઈ વિચાર રહેતો નથી. તે જીવો માત્ર આ ભવના ભૌતિક સુખ માટે જ તલસી રહ્યા હોય છે. આલોચના શ્રવણની યોગ્યતા :का बहुआगमविण्णाणा, समाहि उप्पायगा य गुणग्गाही ।
एएणं कारणेणं, अरिहा आलोयणं सोउ ॥ શબ્દાર્થ – વદરામવિU/T= જે ઘણા આગમોના તેમજ તેના રહસ્યોના જાણકાર હોય સમાદિ ૩ખાય = આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરાવનારા હોય ગુણmહી = જે ગુણગ્રાહી હોય પy = આ વાર = કારણોથી ઉપરોક્ત ગુણો ધારણ કરનારા બહુશ્રુત શ્રમણ નાનોસણ = આલોચના સોઢ= સાંભળવાને પિ = યોગ્ય છે. ભાવાર્થ:- જે શ્રમણ ઘણા આગમોના જ્ઞાતા, સમાધિના ઉત્પાદક અને ગુણગ્રાહી હોય; તે આ ગુણોના ધારક હોવાથી આલોચના સાંભળવા માટે યોગ્ય હોય છે. વિવેચન :
ચારિત્ર શુદ્ધિનું ઉત્તમ સાધન પ્રાયશ્ચિત્ત તપ છે અને ચારિત્રના દોષોની આલોચના કરનારને ગુરુ દ્વારા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આલોચનામાં ચારિત્રનો સાર નિહિત છે. કારણ કે જ્યાં સુધી પાપની આલોચના ન થાય, ત્યાં સુધી ચારિત્રની શુદ્ધિ થતી નથી, તેથી સાધક જીવનમાં આલોચનાનું અત્યંત મહત્ત્વ છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૪૭.
પ્રસ્તુત સૂત્રમાં સાધક જીવનની મહત્ત્વની ક્રિયારૂપ આલોચનાનું શ્રવણ કરનાર ગુરુની સંક્ષિપ્ત યોગ્યતાનું નિરૂપણ ત્રણ ગુણ દ્વારા કર્યું છે. તેનું વિસ્તૃતનિરૂપણ શ્રી ભગવતી સૂત્ર આદિમાંદશ ગુણો દ્વારા કર્યું છે. (૨) વહુ આમ વિMાયા- ઘણા આગમોના જ્ઞાતા હોય. સંયમી જીવનના ઉત્સર્ગ અને અપવાદમાર્ગના રહસ્યોને જાણવા માટે આગમ જ્ઞાન અને તેના વિવેચક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. જે આગમના યથાર્થ જ્ઞાતા હોય, તે જ આલોચના કરનારના દોષોની આલોચના સાંભળી, યોગ્ય પ્રાયશ્ચિત્ત દ્વારા તેની શુદ્ધિ કરાવી શકે છે. (૨) સમાદિ ૩ખાય- સમાધિ ઉત્પાદક. આલોચના કરનારને પૂર્ણ આત્મ શાંતિ કે સંતુષ્ટી થાય, તે તેની સમાધિ કહેવાય. તેને માટે આલોચના સાંભળનાર સ્વયં રાગ-દ્વેષ રહિત, માધ્યસ્થભાવોના ધારક હોય અને આલોચના કરનારને આગમના સાર ગર્ભિત સુચનોથી આલોચના કરવામાં સહાયક થાય તે જરૂરી છે, જેથી તે શ્રમણ સરળભાવે આલોચના કરી, પ્રાયશ્ચિત્ત દ્વારા દોષ મુક્ત થઈને સમાધિ ભાવને પ્રાપ્ત કરી શકે છે. (૩) ગુણહી - ગુણગ્રાહી. ગુણગ્રાહી વ્યક્તિ જ અન્યના અમુક દોષોને સાંભળીને તેના પ્રતિ તિરસ્કારનો ભાવ ન કરતાં તેનામાં રહેલા બીજા અનેક ગુણોને લક્ષમાં રાખી તેના પ્રતિ સન્માનનો ભાવ રાખી શકે છે. તેમજ આલોચના કરનારના અવગુણોની અસર સ્વયં પર ન થાય, તેના માટે પણ “ગુણગ્રાહી ગુણની બહુ આવશ્યકતા છે. કંદર્પ ભાવના :हर कंदप्पकुक्कुयाइं तह, सीलसहाव हासविगहाहिं ।
विम्हावेतो य परं, कंदप्पं भावणं कुणइ । શદાર્થ :- = કંદર્પ-હાસ્ય અને વિષય વિકાર ઉત્પન્ન કરનારી વાતો કહેવી વક્રયા = કૌકથ્ય- ભાંડની જેમ બીજાને હસાવનારા વચનો બોલવા અને મુખ, નેત્રાદિ દ્વારા વિકાર ભાવ પ્રગટ કરવા સીતલવ = શીલ સ્વભાવ હોય, આચરણ હોય, વિહારું = હાસ્ય વિકથા આદિથી પર = બીજાઓને વિસ્ફાર્વતો = વિસ્મિત કરતો જીવ = કરે છે. ભાવાર્થ – કંદર્પ-કામ કથા કરવી, મુખવિકાર દ્વારા ચેનચાળા કરવા, હાસ્ય અને વિકથા દ્વારા બીજાઓને વિસ્મય ઉત્પન્ન કરવાનો શીલ-સ્વભાવ ધરાવવો, તે કંદર્પભાવનું આચરણ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં કંદર્પ ભાવનાના લક્ષણોનું કથન છે.
કંદર્પ એટલે કામકથા કરવી અથવા બીજાને વારંવાર હસાવવા. કીકુચ્ય એટલે મુખ, નેત્રાદિના વિલક્ષણ-વિચિત્ર આકાર બનાવીને બીજાને હસાવવા અથવા વિદૂષકની જેમ બીજાને હસાવવા માટે વચન પ્રયોગ કરવા, તેવી પ્રવૃત્તિ જ જેનો સ્વભાવ બની ગઈ હોય, તેવી વ્યક્તિ વારંવાર વિવિધ પ્રકારની કુચેષ્ટા કરીને બીજાને વિસ્મિત કરે છે તે કંદર્પભાવના છે. દેવલોકમાં એક કંદર્પ નામના દેવ છે, જે ઇન્દ્રાદિ દેવો સમક્ષ ભાંડની જેમ આચરણ કરે છે. જે સાધુ ચારિત્ર ગ્રહણ કરીને પણ ઉક્ત પ્રકારની ચેષ્ટાઓ દ્વારા કિંદર્પભાવનાનું પોષણ કરે છે અને આલોચના પ્રાયશ્ચિત કર્યા વિના તેવી જ પ્રવૃત્તિમાં વિરાધક પણે મૃત્યુ પામી સ્વર્ગમાં જાય, તો ત્યાં તે ઉપરોક્ત કંદર્પ દેવ બને છે; તેને દેવોની કુતૂહલ વૃત્તિ માટે દેવોના વિદૂષક
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
બનવું પડે છે અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી પણ દીર્ધકાલ પર્યંત ભવભ્રમણ કરે છે. તેથી સંયમશીલ આત્માએ કંદર્પ ભાવનાને કદી પણ હૃદયમાં સ્થાન આપવું ન જોઈએ.
૪૪૮
આભિયોગિકી ભાવના :
मंता जोगं काउं, भूइकम्मं च जे पउंजंति । सायरसइड्डिहेडं, आभिओगं भावणं कुणइ ॥
२७०
=
શબ્દાર્થ :- સાયરસ-રૂÍિÈö = શાતા રસ સમૃદ્ધિ માટે મંતાનોનેં = મંત્ર અને યોગ જાવું – કરીને ભૂમં= ભૂતિકર્મનો પતંગતિ = પ્રયોગ કરે છે તે અભિયોમાં= આભિયોગિકી ભાવના ળજ્ઞ = કરે છે. ભાવાર્થ :- જે શ્રમણ શાતા, રસ અને સમૃદ્ધિ માટે મંત્રનો યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગિકી ભાવનાનું આચરણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આભિયોગિકી ભાવનાનું વર્ણન છે. જે વ્યક્તિ પોતાના સુખ-ઐશ્ચર્યાદિની વૃદ્ધિ માટે મંત્રોથી અને અભિમંત્રિત કરેલા ભસ્માદિ દ્રવ્યોથી વશીકરણાદિ કર્મો કરે છે તે આભિયોગિકી ભાવનાનું આચરણ કરે છે.
મંતા :– મંત્ર પ્રયોગ. અમુક વિધિ અનુસાર કોઈ મંત્રના જપ-અનુષ્ઠાન કરવા, મંત્રપ્રયોગ કરવો. મૂળમાં :– ભૂતિકર્મ – અમુક વિધિ અનુસાર અભિમંત્ર કરેલા ભસ્મ માટી આદિ પદાર્થો ઉપયોગમાં લેવા તે ભૂતિકર્મ છે. અન્ય કૌતુકજનક ક્રિયાઓનો પણ આમાં સમાવેશ કરી લેવો જોઈએ. સ્વર્ગમાં આભિયોગિક જાતિનો દેવો હોય છે, તેનું કામ હંમેશાં અન્ય દેવોની સેવામાં ઉપસ્થિત રહેવાનું હોય છે. તેણે નિરંતર અન્ય દેવોની સેવા-શુશ્રુષા કરવાની હોય છે. જે સાધુ આ પ્રકારની મંત્રાદિ ક્રિયાઓનો પ્રયોગ કરીને આભિયોગી ભાવનાનું આચરણ કરે છે તે આભિયોગિકી ભાવનાથી ભાવિત થઈને, આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે આભિયોગિક જાતિના દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આભિયોગિકી ભાવનામય ક્રિયા અનુષ્ઠાન કરવાથી સંયમની નિસ્સારતા અને અસમાધિની વૃદ્ધિ થાય છે, તેથી સંયમશીલ મુનિ માટે તે સર્વથા ત્યાજ્ય છે.
જે
કિષિી ભાવનાઃ
णाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं । माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥
२७१
શબ્દાર્થ:- જળસ્ત્ર = જ્ઞાનનો વ્હેવતીĪ = કેવળી ભગવાનનો ધમ્મારિયK = ધમાચાર્યનો સંપત્તાપૂર્ખ = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનો અવ્વળવાર્ફ - અવર્ણવાદ(નિંદા) કરનાર મા = માયાવી પુરુષ િિક્વસિય = કિવિષિક ભાવના.
==
ભાવાર્થ :- જ્ઞાન, કેવળી ભગવાન, ધર્માચાર્ય અને ચતુર્વિધશ્રી સંઘના અવર્ણવાદ કરનારા માયાવી પુરુષ કિલ્વિષી ભાવનાનું આચરણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં કિલ્વિષી ભાવનાના સ્વરૂપનું વર્ણન છે. શ્રુતની નિંદા કરવી તે જ્ઞાનનો અવર્ણવાદ
Page #503
--------------------------------------------------------------------------
________________
| જીવાજીવ-વિભક્તિ
૪૪૯
२७२
છે. કેવળીના સર્વજ્ઞતાદિ ગુણોમાં દોષનું ઉદ્ભાવન કરવું, તથા ધર્માચાર્યોમાં અવગુણ જોવા, સંઘની ટીકા કરવી અને સાધુઓ પર ખોટા આક્ષેપ મૂકી દોષિત ઠરાવવા; તે સર્વ ક્રિયાઓ કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુઓનો અવર્ણવાદ છે. જે વ્યક્તિ શ્રુત, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુઓની અવહેલના કરે છે, તે કિલ્વિષી ભાવનાથી ભાવિત થાય છે. જે બીજાના દોષો જુએ છે, તેનો આત્મા ગુણોને બદલે અવગુણોનું સ્થાન બને છે. તેમજ તેનામાં માયા-કપટ હોવાથી સરળતા રહેતી નથી. તે શ્રમણ અવર્ણવાદના પ્રભાવથી કિલ્વિષી ભાવનાથી ભાવિત થઈને મૃત્યુ પછી સ્વર્ગમાં કિલ્પિષી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. કિલ્પિષી દેવ અન્ય દેવોની સમક્ષ નિંદ્ય અને નિમ્ન કોટિના સેવક સમાન ગણાય છે. તેમના નિવાસ અન્ય વિમાનોથી બહિવર્તી ક્ષેત્રમાં હોય છે. ત્યાંથી ચ્યવીને તેઓ બકરા અને અન્ય મૂક પ્રાણીઓની યોનિમાં જન્મ ધારણ કરે છે. આસુરી ભાવના :
३ अणुबद्धरोसपसरो, तह य णिमित्तम्मि होइ पडिसेवी ।
। एएहिं कारणेहिं, आसुरिय भावणं कुणइ ॥ શબ્દાર્થ:- ૩અપુર્વ સાસરો = નિરંતર ક્રોધનો વિસ્તાર કરનાર છે તદ ર = અને જેમિનિ = નિમિત્ત મળતાં પડિવી = દોષ-પ્રવૃત્તિ કરનાર હો = થાય છે પહિં = આ ઉપરોક્ત રિહિં = કારણોથી માસુરિયે = આસુરી ભાવળ = ભાવનાનું ગ = સેવન કરે છે. ભાવાર્થ:- જે ભિક્ષુ નિરંતર ક્રોધ, વૈર-ઝેરનો વિસ્તાર કરે છે અને કોઈ પણ નાના-મોટા કારણથી જ્ઞાનદર્શન ચારિત્રમાં દોષાચરણ કરે છે, આવા કારણોથી તે પુરુષ આસુરીભાવનાનું સેવન કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં ચોથી આસુરી ભાવના દર્શક બે પ્રવૃત્તિઓ દર્શાવી છે. અyવદ્ધ ન પ - ક્રોધભાવની તીવ્ર ગાંઠ બાંધી રાખતા તે પરિણામોની જ વૃદ્ધિ કરનાર. તદ ૨ મિ—િ ડિવી :- નિમિત્ત માત્રમાં સંયમ પ્રતિકૂલ આચરણ કરનાર, દોષ સેવન કરનાર. તે શ્રમણને સંયમ સમાચાર પ્રતિ ઉપેક્ષા હોવાથી કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં રાગ-દ્વેષાદિ કષાયને આધીન થઈને મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે છે; તે આસુરી ભાવના છે.
અહીં કિમિ શબ્દ “જ્યોતિષ સંબંધી નિમિત્ત બતાવવું તે અર્થમાં પ્રયુક્ત નથી. કારણ કે જ્યોતિષ સંબંધી નિમિત્ત બતાવવું, તે આભિયોગિક ભાવનાનું આચરણ છે. તેમ જ પાકિસ્તાન શબ્દ સપ્તમી વિભક્તિમાં હોવાથી તેનો અર્થ નિમિત્ત પ્રાપ્ત થતાં થાય છે.
આસુરી ભાવનાના પરિણામોની આલોચના કર્યા વિના મૃત્યુ પામનાર સાધક વિરાધક થાય છે તેથી પ્રત્યેક મુમુક્ષુ આત્માએ આસુરી ભાવનાથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો હૃદયમાં કોઈ નિમિત્તથી આસુરી ભાવનાનો પ્રાદુર્ભાવ થાય, તો તેની આલોચના કરી તેનાથી દૂર થઈ જવું જોઈએ. મોહભાવના :। सत्थगहणं विसभक्खणं च, जलणं च जलपवेसो य ।
अणायार भंडसेवी, जम्ममरणाणि वड्ढति ॥
ર૭૩
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ – સત્કાર = શસ્ત્રગ્રહણ-શસ્ત્ર દ્વારા આત્મઘાત કરવો વિષમ = વિષભક્ષણ કરવું, ઝેર ખાઈને મરી જવું ગત = અગ્નિમાં સળગી જવું ગનવેલો = જળ પ્રવેશ કરવો, પાણીમાં ડૂબી મરવું અવાર-ભંડવી = મોટા અનાચારનું સેવન કરનાર, લોકોમાં ભંડના–હીલના થાય તેવા દોષ સેવનાર જન્મમરણપ = અનેક જન્મમરણની વતિ = વૃદ્ધિ કરે છે. ભાવાર્થ:- શસ્ત્ર પ્રહાર, વિષભક્ષણ, અગ્નિમાં પ્રવેશ અને જળમાં પ્રવેશ કરી આત્મઘાત કરનાર અને સંયમના મોટા અનાચાર એટલે શીલવ્રત વગેરેમાં દુરાચરણ કરનાર સાધક જન્મમરણની પરંપરા વધારે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પાંચમી મોહભાવનાની મુખ્ય બે પ્રવૃત્તિઓનું દિગ્દર્શન છે– (૧) આત્મઘાત અને (૨) લોક નિંદ્ય સંયમના મોટા દોષોનું સેવન.
ચાર પ્રકારના આત્મઘાતનું કથન શબ્દાર્થ ભાવાર્થથી સ્પષ્ટ છે. અન્યસૂત્રોમાં આત્માઘાતના અર્થાત્ બાલમરણના અનેક ભેદોનું વર્ણન પ્રાપ્ત થાય છે. અહીં તેનું સંક્ષિપ્તમાં કથન છે. કોઈ પણ પ્રકારે આત્મઘાત કરવો, તે તીવ્ર કષાયનું પરિણામ છે. તેથી જ સૂત્રકારે તેનો સમાવેશ મોહભાવનામાં કર્યો છે. અળયાર મંડવી :- કંડ શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે– (૧) ભાંડવૃત્તિ (૨) લંડનશીલ આચરણ, (૩) ભમ્યોપકરણ. પ્રસ્તુતમાં અંતિમ અને નિકૃષ્ટ મોહભાવનાનું નિરૂપણ છે. ભંડ શબ્દના ત્રણ અર્થમાંથી ભાંડવૃત્તિ કંદર્પ ભાવનાનો વિષય છે અને ભંડોપકરણ અર્થ પ્રસ્તુતમાં સંગત નથી. તેથી બીજો “મંડનશીલ આચરણ” અર્થ પ્રસંગોચિત છે.
તેનું તાત્પર્ય એ છે કે સંયમી જીવનને દૂષિત બનાવે, બહુ લોકાપવાદ-હીલના થાય તેવું કુશીલ સેવન કે ક્રૂર હિંસક પ્રવૃત્તિ આદિ ભંડનશીલ આચરણ કહેવાય છે. તેનું સેવન કરનાર મોહભાવનાનું આચરણ કરે છે. સંક્ષેપમાં આત્મઘાત અને અનાચારોનું સેવન તે મોહભાવના છે. મોહભાવની પરંપરાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. વદ્ધતિ - વૃદ્ધિ કરે છે. આ ક્રિયાપદનો પ્રયોગ કરનારા સાથે થયો છે તેથી જન્મમરણની વૃદ્ધિ કરે છે, તે પ્રમાણે અર્થ થાય છે. કેટલીક પ્રતોમાં વર્ઝાતિના સ્થાને વતિ ક્રિયાપદનો પ્રયોગ મળે છે. તે પાઠનો સ્વીકાર કરતાં “જન્મ-મરણ કરાવનાર કર્મોનો બંધ કરે છે.” તે પ્રમાણે અર્થ કરવામાં આવે છે. ઉપસંહાર:मन इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए ॥
छत्तीसं उत्तरज्झाए, भवसिद्धिय सम्मए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- રૂ = આ મસિદ્ધિય સમા = ભવ્ય જીવોને માન્ય એટલે તેમને સ્વીકારવા યોગ્ય ૩ત્તરફા = ઉત્તરાધ્યયન સૂત્રના છ = છત્રીસ અધ્યયનો પા૩૨ = પ્રગટ કરીને ગયા = જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બુદ્ધ = જ્ઞાની, સર્વજ્ઞ પરીણવુ = પરિનિવૃત્ત, નિર્વાણ પ્રાપ્ત. ભાવાર્થ:- આ પ્રકારે ભવ્ય જીવોને સ્વીકાર્ય, આદરણીય એવા ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનો સર્વજ્ઞ, નિર્વાણ પ્રાપ્ત જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપ્યા છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
જીવાજીવ–વિભક્તિ
શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે હે આયુષ્યમાન જંબૂ ! મેં જેવું શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યું, તેવું જ કહ્યું છે.
વિવેચનઃ
૪૫૧
પ્રસ્તુત ગાથા સમગ્ર સૂત્રના ઉપસંહાર રૂપ છે. તેમાં આ સૂત્રની પ્રમાણિકતા, ઉપયોગિતા અને અધ્યયનોની સંખ્યાનું નિર્દેશન છે.
રૂફ પાવરે બુદ્ધ- સર્વજ્ઞ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનનો અર્થતઃ ઉપદેશ આપ્યો છે. આ સૂત્રોક્ત કથન સર્વજ્ઞ તીર્થંકરનું છે, તેથી તે પૂર્ણપણે પ્રમાણભૂત અને સત્ય છે.
ત્તિ વેમિ.... આ રીતે આ જીવાજીવવિભક્તિ નામના અધ્યયનનું કે સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્રનું મેં જેમ શ્રવણ કર્યું છે તે જ પ્રમાણે સંભળાવ્યું છે અર્થાત્ આમાં મારી પોતાની રચના કે કલ્પના નથી પરંતુ પ્રભુવાણી છે. પ્રત્યેક અધ્યયનના અંતે સમાપ્તિ સૂચક ત્તિ નેમિ શબ્દનો આ પ્રમાણે અર્થ સમજવો.
|| છત્રીસમું અધ્યયન સંપૂર્ણ ॥
|| ઉત્તરાધ્યયન સૂત્ર સંપૂર્ણ
Page #506
--------------------------------------------------------------------------
________________
| ४५२ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
पशिष्ट-१:
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
८
૧૩૮
૧૪૧
२२ | १४
४८
૩૫૮
१०
૨૩૩
૧૧૦
स अउल सुह संपत्ता
अकुक्कुओ तत्थहियासएज्जा अग्गिहुत्त मुहावेया अचेलगो य जो धम्मो अजाणगा जण्णवाई अट्ठ-सहस्स-लक्खणधरो अणगार गुणेहिं અણગાર માટે અયોગ્ય સ્થાન અણગાર માટે યોગ્ય સ્થાન अणासायणाए अणुसज्जणाए अणेगछंदामिह माणवेहिं अत्तट्ठगुरू किलिटे અનશન ગ્રહણ વિધિ अपडिक्कमित्ता कालस्स अपुरक्कारं अबोहतो असंजए अल्लीणा अलोए पडिहया सिद्धा असावज्ज असंभंता अंकुसेण जहा णागो अंधयारे तमे घोरे | आणुपुव्विं जहक्कम आयगुत्ते आयारधम्म पणिही आसाढे मासे दुपया | इह बोदि चइत्ताण इंदियत्थे विवज्जित्ता इदियत्थेसु | उत्तमट्ठ गवेसओ उल्लो सुक्को
અધ્યપૃષ્ઠ
વિષય
અધ્ય પૃષ્ટ ૩૬ [૩૯૨ उवउत्ते रियं रिए
૨૪ | २१ | १० |
એકત્વ વિતર્ક અવિચાર શુકલધ્યાન ૨૪૯ એક સમયમાં થતાં સિદ્ધોની સંખ્યા ३८४
एगदव्वस्सिया गुणा २५ | ८७ एगत्तं च पुहत्तं च एगत्तेण पुहत्तेण
૩૭ર एगप्पा अजिए सत्तू एगे जिए जिया पंच
४६ ૩૫૮ एयाओ अट्ठ समिईओ
१८१ |मो ओसहिगंधगिद्धे सप्पे || ૧૮૧ कयकोउय मंगलो
કર્મબંધની પ્રક્રિયા ૩૨ ૨૯૨ कसाया अग्गिणो वुत्ता
કાયોત્સર્ગની વિધિ
કાલ ઊણોદરી ૧૭૧ કાલ પ્રતિલેખના ૨૨૩ कालेण कालं विहरेज्ज
कुप्पवयण पासडी कोट्ठग
૩૫ किं तवं पडिवज्जामि ખેચરની કાયસ્થિતિ खतिखमे ગારવના ત્રણ પ્રકાર(રસ ગારવાદિ) गुणग्गाही गुणाणमासओ दव्वं
૧૩૭ गोयमे
૩૫ चरणविहिं
૨૫૪ चाउज्जामो य जो धम्मो
७ चित्त णिरोह (वित्तनिरोध)
૧૮૫ ૨૫૮ छिण्ण सोए २५ | ८३ | ४ | जणं जयइ
जण्णट्ठी वेयसा मुहं
૫૪
य
१०
८५
Page #507
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ઃ વિવેચિત વિષયોની અકારાદિ સૂચિ
૪૫૩.
અધ્ય પૃષ્ટ
उ०
130
४०
130
(८१
o
વિષય
અધ્ય પૃષ્ટ जहाणायं जहासुत्तं जहा से पुरिसुत्तमो जायाइ जम जण्णम्मि जीवघणा જીવ દ્રવ્ય જીવની ઊર્ધ્વગતિના કારણો
૨૨૧ जुगमित्तं खेत्तओ | १५ |ण यावि पूयं गरहं च संजए
ण सव्व सव्वत्थाभिरोयएज्जा णाणदंसण लक्खणं णाण दसण सण्णिया णाणेण मुणि |णिगिण्हामि धम्मसिक्खाए कंथगै २३ પર णिच्च |णिज्जूहिऊण आहारं णिरुवलेवाई णिरंगणे णिहंतूण उवायओ
णेहपासा भयंकरा त तओ उत्तरगुणे कुज्जा
|१०४ तइयाए भिक्खायरियं तत्थ गंतूण सिज्झइ तमुद्धित्तु जहाणायं तवेण होइ तावसो दमीसरे दसारचक्केण दाहिणभावं दिव्वजुयल परिहिओ दुक्खस्स संपीलं दुरारूह दुविहं દેવોનું અંતર | धम्माण कासवो मुहं
धम्मो दीवो ५ पइट्ठा य गइ सरणमुत्तम | पओसकालम्मि
વિષય पच्छा दिट्ठो पडिक्कमित्तु निस्सल्लो पडिरूवण्णु पडिलेहित्ता पमज्जेज्ज पढम पोरसी सज्झायं પરઠવા યોગ્ય ભૂમિના દશ બોલ परमट्ठपएहिं परमत्थ संथवो परियति समंतओ पलालं फासुयं पलिउंचंति पहु पहाणवं पहीण संथवे पावसुयप्पसंगेसु-पापश्रुत पुणो चउत्थीइ सज्झायं पुरिमस्स पच्छिमम्मि पुव्विल्लम्मि चउब्भाए પૃથકત્વવિતર્ક સવિચાર पोएण ववहरते પોરસીનું કાલમાન પોણી પોરસીનું કાલમાન पंचमहव्वय धम्म पंचसिक्खिओ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનની પ્રધાનતા पिंडोग्गह पडिमासु बहु आगमविण्णाया बंभचेरेण बंभणो भयावट्टे संसारसागरे मणइच्छिय चित्तत्थो मणो साहस्सिओ भीमो મનગુપ્તિ मरणम्मि विराहिया महाणिज्जरे महापज्जवसाणे महामेहप्पसूयाओ मा कुले गंधणा होमो
૩૧૬ ૨૫૯ ४४७
(८१
१८१
१
Page #508
--------------------------------------------------------------------------
________________
४५४
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
અધ્ય પૃષ્ટ
અધ્યપૃષ્ટ
२०
૩૨ ૨૯૯
૧૫૪ ૨૩ 3८७ ૩૮૮
स
૩૮૯
વિષય સામાયિક ચારિત્ર साहस्सिए परिवुडो સિદ્ધોના ભેદ અને સિદ્ધ સંખ્યા સિદ્ધ શિલા પ્રમાણ સિદ્ધશિલાનો આકાર સિદ્ધશિલાનો વર્ણ સિદ્ધશિલાના નામો સિદ્ધક્ષેત્ર सुदिट्ठ परमत्थ सेवणा सुयणु सुयं आभिणिबोहियं सुयं मे आउस सुरूवे पियदसणे सुहुमकिरयं अप्पडिवाई સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ सोरियपुरम्मि णयरे सोहग्ग संबुद्धप्पा सव्वण्णू સંયમ, તપ અને વ્યવદાન સંવરના ઉપાય સંસારી જીવ સ્થિરિકરણ સ્થલચરની કાયસ્થિતિ ક્ષેત્ર ઊણોદરી
૩૮૯ ૩૮૯ ૧૪૯
उ० ૧૩૭ ૧૫૯
३४
१४
વિષય मंसट्ठा रागाउरे बडिस विभिण्णकाए रागाउरे सीयजलावसण्णे | राय लक्खण संजुए | लक्खणस्सर संजुओ
લેશ્વાસ્થાન लोयग्गे य पइट्ठिया | वएसु - महाव्रत ५ વચનગુપ્તિના ભેદ वण्हिपुगवो वायाविद्धुव्व हडो वावण्णकुदसणवज्जणा विज्जाचरण पारगे विणय पडिवत्ति વિપ્ર અને દ્વિજ विमलो भाणू विमोक्खणट्ठाए वेरत्तियं पि कालं વૈમાનિક દેવોના સ્થાન શુદ્ધ–અશુદ્ધ પ્રતિલેખના શ્રત આરાધના
શ્લાઘનીય પુરુષ |सण्णाणणाणोवगए सपरिसा समयाए समणो होइ समाहि उप्पायगा समुदं च महाभवोघं સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ सम्मग्गं तु जिणक्खायं सरीरमाहु णावत्ति सव्वदुक्खाण मंतं करैति सव्व दुक्खविमोक्खणं सव्वभाव विभावणं सव्वेते वेइया मज्झं सव्वोसहीहिं सागारोवउत्ते सिज्झइ સાધુવેશના મુખ્ય ત્રણ પ્રયોજન
३४
१८७
१५
૨૨૬ ૩૮૧ ૧૫૩ ૪૨૪
૨૩૬
५४
૫૭ ૧૬૧ ૧૧૯ ૧૧૯
४४
Page #509
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ઃવિવેચિત પારિભાષિક શબ્દાનુક્રમણિકા
૪૫૫
પરિશિષ્ટ-રઃ
'વિવેચિત પારિભાષિક શબ્દાનુક્રમણિકા
શબ્દ
અધ્ય પૃષ્ટ
શબ્દ
અધ્ય પૃષ્ટ
૪૨૭
૧૫૬ ૨૨૭ ૨૪૩
૪૪૫ ૩૪૧
૪૦૭ ૨૬ |૧૦૪
૨૧
૨૫૭
૩૩
૩૬૭
૪૧૦
૨૮ |૧૪૦| 6 |
૩૬૯
અ અકર્મભૂમિ અકામ મરણ
શુક્રદત્તે – કુતૂહલ રહિત અગ્નિકાય અગ્લાન ભાવ(પિત્તાય) અશ્વ,પૂર્વ, જય આદિ अजीवा अणायार भंडसेवी અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અનશન આદિ છ બાહ્ય તપ અનુત્તર વિમાનવાસી દેવ અનુપ્રેક્ષા અનુભાગ બંધ અનંતાનુબંધી આદિ કષાય અપર્યાપ્ત અપ્લાય અરતિ-શોકમાં અંતર નવી- અરૂપી અલોક અવગ્રહ પ્રતિમા સાત अवसेसं भंडगं असण-पाण खाइम साइम અસમાધિ સ્થાન(વીસ) અસંયમ(સત્તર) અસ્તિકાય અસ્પૃશ્યમાન ગતિ આ| આકાશાસ્તિકાય
આકાશાસ્તિકાય બાવા, પાવણ આદિ છ ક્રિયાર૯ આભિયોગિકી ભાવના
આત્યંતર તપ(છ પરિભાષા) આત્યંતર તપ આત્યંતર તપના પ્રકાર આયુષ્ય કર્મ આર્ત ધ્યાન आलोचना આશાતના આસુરી ભાવના ઇગિત મરણ ઇ–રિક તપ ઇન્દ્ર, સામાનિક આદિ(દસ) ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિય પ્રતિસલીનતા આદિ ઉત્તરગુણ | ઉદાર ત્રણ ઉપશમ શ્રેણી ઉપસર્ગ ત્રણ ઉરપરિસર્પ ઊણોદરી ઋજુશ્રેણી
૧૬૮ ૨૭૦ ૪૪૮ ૨૩૨ ૨૩૦ ૪૩૭ ૨૧૨ ૨૪૧ ૧૦૪ ૪૦૯
૪૬૯
૨૫૬
૪૨૪
૨૩૬ ૨૨૧ ૩૭ર
ओमाणभीरुए ઔ ઔધિક ઉપધિ
ઔપગ્રહિક ઉપધિ અંતરાય પાંચ અંતર્લીપ અંધકાર અને ઉદ્યોત कम्मलेस्सं કર્મબંધ કર્મ આઠ સ્વભાવ કર્મભૂમિ
૩ર૩ ૪૨૬ ૧૪૧ ૩૩૧ ૩૧૩
૩૧૫
૩૬
૪૨૫
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
અધ્ય પૃષ્ટ
શબ્દ કલ્પાતીત કલ્પોપપનક દેવ
૪૩૬,
૪૩૭
કષાય
અધ્ય પૃષ્ઠ |
શબ્દ ૩૬ [૪૩૭ ગ્રહëષણા
રૈવેયક દેવો ૧૯૪ | ઘ | ઘન તપ ૩૧ ૨૫૭ | ઘાતકર્મ ૩૦ |૨૪૦| ચ | ચતુષ્પદ ર૯ |૨૦૭ ચારિત્ર
ચતુર્વિશતિસ્તવ ૩૯૯છ. છસુસુ - છ કાયના જીવો
छपुरिमा नव खोडा
૧૭૧
૪૪૨
કષાય કાયક્લેશ કાયગુપ્તિ કાય સમાધારણતા કાયસ્થિતિ કાયોત્સર્ગ કાલ
૧૫૪
૨૯ ૨૦૮
૧૭૨
૨૯ |૧૭૪ |
૨૮ ૧૪૦
છાયા
કાલ
૨૫૯ ૧૧૪ ૧૪૧ ૧૫૪ ૪૨૨ ૩૪ ૧૪)
૩૪૧
કિલ્વિષી ભાવના ક્રિપાન - કિંપાક ફળ केसी कुमार समणे कोडाकोडी कोविए જવાનો હi(કાંક્ષામોહનીય) કિંદર્પ આદિ પાંચ ભાવના કિંદર્પ ભાવના ક્રિયા(પાંચ) ક્રિયાસ્થાન(તેર)
૩૬ [૩૬૯ છેદોપસ્થાપનીય ચારિત્ર ૩૬ [૪૪૭ | જ |જલચર, સ્થલચર, ખેચર ૩ર | ૨૮૬ जिणे ૨૩ | ૩૪ જીવાસ્તિકાય ૩૩ ] ૩ર૬ નોર્વ-યોગવાન ૨૧ | ૨ ગોકુબત્રીસ યોગસંગ્રહ ૨૯ ]૧૮૨ જ્યોતિષી દેવ
૪૩૨ | |fખબ્બાનું
૪૪૬ | ત | તપ ૩૧ ૨૫૮ તપ સ્વરૂપ
ત - ત્રણ तावसो તિર્યંચ પંચેન્દ્રિય
૨૭૦ ૪૩૫
0
૧૮
૨૨
खलुंके
૨૭૧૨૯
૨૩ |
૨૨૭ ૩૯૩
૯૧ ૪૫૮ ૧૩૦ ૩૯૩
0
૨૭ | ૧૨૬
थद्धे
૩૬ [૪૦૬
૧૨૬
૩૬ [૪૨૨ |
||૪૨૫| ૨૯ |૧૭૦
૧૩૨
૩૪૧
હેમં, સિવું, અળાવાઈ गणहरे ગતિ ત્રણ ગર્ભજ તિર્યંચ ગર્ભજ મનુષ્ય गरहणया ગલિગર્દભ गवेषणा ગારવ(ત્રણ) ગુણ ગુપ્તિ(ત્રણ) ગોત્ર જોયur(ગોચરી) गंधहत्थी
૩૧૭
૨૪ | ૭૦
थावरा | રે
दढधम्मे દર્શનાવરણીયના નવ ભેદ દેવ ઢi - દંડ સ્વરૂપ દ્રવ્ય દ્રિવ્ય વેશ્યા ધર્મકથા ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય ધ્યાન ચાર(સ્વરૂપ વિસ્તાર)
૪૧૫ ૨૫૬ ૧૩૭
૨૫૬
૧૩૭
૩૩૦
૬ | ધ
૩૨૨
૧૮૪ ૧૪૦ ૩૬૯
૧૮
૨૪૭
Page #511
--------------------------------------------------------------------------
________________
(પરિશિષ્ટ-૧:વિવૈચિત પારિભાષિક શબ્દાનમણિકા
૪૫૭
શબ્દ
અધ્ય પૃષ્ટ
४०४ ૩૧૫ ૫
૨૮ ૧૪૨
૨૯ | ૧૬૪
૧૭૮
૩૦ |૨૩૨
૪૩
૨૪૯
૧૬૭
૩૯૮ ૪૪૫
૨૨૭
૧૫૬
૪૨૩
૨૧
ર૩ર
અધ્ય પૃષ્ટ
શબ્દ ૩૬ ૪૧૮ | પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ
પ્રદેશ બંધ ૩૬ [૪૧૫ પ્રવચન માતા
પ્રાયશ્ચિત્ત
પ્રાયશ્ચિત્ત સ્વરૂપ ૩૨૦
પ્રાયશ્ચિત્ત(દસ સ્વરૂપ) ૨૮ ૧૪૮ વઘુમાણ – બહુમાન ૧૧૭
બાદર ૧૪૧ બાલમરણ ૩૭૧
બાહ્ય તપ(પરિભાષા) ૭૦ બાહ્યતપ છ(પરિભાષા) ૧૮૨ बंभणो
બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ ૧૫૪|ભ| ભક્ત પ્રત્યાખ્યાન ૩૯૯ भगवं ૧૩૮ भत्ति ૩ર૬ ભય સાત(સ્વરૂપ)
ભવનપતિ દેવ ૨૬૮ ભવસ્થિતિ ૩૪૧ ભાવનાઓ પચીસ(સ્વરૂ૫)
ભાવ લેશ્યા ૧૪૧ ભિક્ષાચર્યા–વૃત્તિસંક્ષેપ ૩૭૦ ભિક્ષુ પડિયા (બાર)
ભુજપરિસર્પ ભૂતિકર્મ ભૂથનેસુ - ચૌદ ભૂતગ્રામ મદ (માલુ) મનગુપ્તિ મન સમધારણતા મનુષ્ય महापण्णे માન માયા
૭
નરક સાત રત્નપ્રભાદિ નવ તત્ત્વનું સ્વરૂપ નારકી નિર્વેદ નિહરિમ–અનિહરિમ નોકષાય पइण्णगं परमद्ध जोयणाओ પરમાણુ (પૃષ્ઠ-૧૪૧) પરમાણુ પરિભોગેષણા પરિવર્તના પરિસર્પ પરિહાર વિશુદ્ધ પર્યાપ્ત પર્યાય પલ્યોપમ–સાગરોપમ પાદપોપગમન મરણ પાપશ્રુત पियधम्मे પિંડેષણા સાત પુદ્ગલાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય पुहत्तेण પૃથ્વીકાય પેડા, અદ્ધ પેડા આદિ(છ ગોચરી) પોરસી पंडिए પંડિતમરણ પ્રકીર્ણક તપ પ્રકૃતિ બંધ પ્રતર તપ પ્રતિક્રમણ પ્રતિપૃચ્છના પ્રતિસલીનતા પ્રત્યાખ્યાન
૨૬)
૨૩ર
૨૩૯
૪૩૪ ૩૯૯ ૨૬૬ ૩૩૦ ૨૩૮ ૨૨ ૪૨૩ ४४७ ૨૩ ૨૬૧
AM
मुणि
મુધાજીવી
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દ
અધ્ય પૃષ્ટ
3४४
અધ્ય પૃષ્ટ
૧૭ર ૧૮૨ ૨૫૦
૨૦૩
૩૩ ૩૧૯ ૩૬ ૪૪૮
૨૫
૩૬ [૪૪૭
मुहुत्तद्ध મૃદુતા મોહનીય કર્મ મોહ ભાવના મતા – મંત્ર પ્રયોગ યથાખ્યાત ચારિત્ર યોગ
યોગનિરોધ ૨ રુચિ દસ(સ્વરૂપ)
રૂપી (વિ) રિૌદ્ર ધ્યાન લબ્ધિ ત્રસ લેશ્યા લેશ્યાઓ
૧૫૫ ૨૯ ૧૯૪
૨૧૯
૧૪૮
શબ્દ વંદના वंजणलद्धि વ્યુત્સર્ગ તપ શબલ દોષ(એકવીસ) શબ્દ શલ્ય ત્રણ શુભનામકર્મ, અશુભનામકર્મ શુશ્રુષા શૈલેશી અવસ્થા શ્રમણધર્મ શ્રાવકની પડિમાઓ (૧૧) શ્રેણી તપ सकवाड સકામ મરણ સએલ-અચેલ સત્તા, પત્તા આદિ દસ सपरिकम्मा-अपरिकम्मा સમચતુરસ સંસ્થાન
૧૪૧ ૨૫૬ ૩ર૧ ૧૬૭ ૨૨) ૨૬૧ ૨૬ર ૨૨૯ ૩૫૮ ૪૪૫
૩૬૭
૨૫૭ ૪૦૬
(૩૩૧
લોક
૨૫૯ ૩૬ ૨૧૬ | ૨૦૬
૧૬o
\૨૦૭
૧૬
समणो
૧૬૭
૧૦૧
૨૭૮
૨૯૨ ૧૨૬ ૨૯૮
લોભ વચનગુપ્તિ વચન સમધારણતા વજઋષભનારાચ સહનન वण्ण વનસ્પતિકાય वराया વર્ગ તપ વર્ગવર્ગ તપ વાચના વાચનાદિ પાંચ સ્વાધ્યાયના પ્રકાર વાણવ્યંતર દેવ વિકથા ચાર विणियट्टणया વિનય विवित्ताहारे वीरासणे વેદનીય કર્મ સ્વરૂપ વિમાનિક દેવ વૈિયાવચ્ચ–વૈયાવૃત્ય वोदाणं
SC
૩૫
સમાચારી સમાચારી (દસ) સમાધિ સમાધિ समाहिं સમિતિ(પાંચ) સમિતિ અને સમિતિ પાંચ सम्मत्त परक्कम्मे સમ્યક્તના આઠ અંગ-સ્વરૂપ સમ્યક્ત મોહનીય આદિ ત્રણ સમ્યગુજ્ઞાનાદિનું સ્વરૂપ सवियारं-अवियारं सव्वकामियं सव्वसुत्तमहोदही सव्वोसहीहिं સાગરોપમ સાધારણ શરીરી બાદર વનસ્પતિ
૯0
૧૫૧ ૩૧૯ ૧૩૬ ર૩ર
૪૩૬ ૧૯૯ ૧૮૬
Page #513
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ : વિવેચિત પારિભાષિક શબ્દાનુક્રમણિકા
શબ્દ
સામાયિક ચારિત્ર
સામયિક
सारही
सावए
साहस्सिओ, भीमो શાંતિ આદિ ક્રિયાઓ
સિદ્ધના પંદર ભેદ
ભરતા પણ સિહોના ૩૧ ગુણ
सिद्धी
सुहसाएणं
|સૂક્ષ્મ
સૂક્ષ્મ સંપરાય ચારિત્ર
संजलण
संतरुत्तरो
संभोग સંભોગપ્રત્યાખ્યાન સંમૂચ્છિમ તિર્યંચ સંમૂચ્છિમ મનુષ્ય
સંયમ
સર, સમારંભ, ગરમ(મનથી)
અધ્ય પૃષ્ટ
|×× Ð
૨૧
૨૩
૩૬
૩૧
? * * * * * * * * * * *
૧૫૪
૧૭૧
૨૦
ર
પર
૧૧
૩૮૩
૨૬૯
૭૦
સંવેગના અર્થ
સંસ્થાન (પાંચ) સંજ્ઞા(સળવળ) પ, દેશ, પ્રદેશ
સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ
સ્તવ અને સ્તુતિ
સ્થાવર
સ્થિતિબંધ
સ્પર્શના આઠ ભેદ
|સ્વાધ્યાય
સ્વાધ્યાય
૧૯૧ | ક્ષ ક્ષપક શ્રેણી
ક્ષમાપના
ક્ષમા
૪૨૬ | ૧ | જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકાર
જ્ઞાન પાંચા(સ્વરૂપ)
૧૮૮
૩૬ | ૩૯૮
૧૫૫
૧૬૭
૩૭
૧૯૧
૪૨૨
૧૮૬
૭૪
અધ્યન પૃષ્ટ
સમ, સમારંગ, આરંભ(વચનથી)| ૨૪ ૭૫
સરપ, સમારંગ, આરંભ કાવાથી)
સંલેખના
संविग्गो
શબ્દ
૪૫૯
૨૪ ૭૬
૪૨૧
૫
૧૬૩
૩૬ |૩૭૯
૩૧ ૨૫૭
૩
૩૬૯
૩૬
૩૭૦
૨૯
૧૭૬
૩૯૩
છંદ રે
$m$ $ $ $ $ $m$
૩૧૪
૩૭૯
૨૪
૧૮૦
૨૯ |૧૭૦
૨૯ |૧૭૯
૨૦૧
૩૧૬
૨૮ |૧૩૭
Page #514
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પરિશિષ્ટ-૩ઃ
'પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિ
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અધ્ય.-૨૪મા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિનું વર્ણન છે. પ્રચલિત થોકડાઅને શ્રમણ પ્રતિક્રમણમાં તેનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કર્યું છે. તે આ પ્રમાણે છે – સમિતિ- તેના પાંચ પ્રકાર છે– (૧) ઈર્ષા સમિતિ- રસ્તે ચાલવાની વિધિ (૨) ભાષા સમિતિ-બોલવાની વિધિ (૩) એષણા સમિતિ- ગોચરીની વિધિ (૪) નિક્ષેપણા સમિતિ- વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો લેવા-મુકવાની વિધિ અને (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારિઠ્ઠાવણિયા સમિતિ- વડીનીત, લઘુનીત, બળખા, લીંટ આદિ પરઠવાની વિધિ. ગુપ્તિ- ગોપવવું. તેના ત્રણ પ્રકાર છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. હવે તેનો વિસ્તાર કહે છે– (૧) ઈસમિતિ- દ્રવ્યથી- છકાય જીવોની યતના કરતાં ચાલે. ક્ષેત્રથી- ધુંસર પ્રમાણ– સાડા ત્રણ હાથ ભૂમિ આગળ જોઈને ચાલે. કાલથી- દિવસે જોઈને ચાલે, રાત્રે પોંજીને ચાલે. ભાવથી- રસ્તે ચાલતા દશ બોલ વર્જીને ચાલે, વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આદિ ન કરે તેમ જ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્ધાદિ પાંચ વિષયમાં ધ્યાન ન આપે. (૨) ભાષા સમિતિ દ્રવ્યથી- કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, મર્મકારી, મુષાકારી, સાવધકારી અને નિશ્ચયકારી, તે આઠ પ્રકારની ભાષા ન બોલે. ક્ષેત્રથી- રસ્તે ચાલતા ન બોલે. કાલથીએક પ્રહર રાત્રિ વ્યતીત થઈ જાય પછી મોટેથી, ઊંચા અવાજે ન બોલે. ભાવથી- રાગ-દ્વેષયુક્ત ભાષા ન બોલે. (૩) એષણા સમિતિ દ્રવ્યથી– સોળ ઉદ્દગમના, સોળ ઉત્પાદનના, દશ એષણાના તે બેતાળીશ. (૪૨) દોષ, પાંચ માંડલાના દોષ સહિત સૂડતાલીશ(૪૭) દોષ તથા છ—(૯૬) દોષ ટાળીને નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે અને ભોગવે. ક્ષેત્રથી– આહાર–પાણી બે ગાઉ ઉપરાંત લઈ જઈને ન ભોગવે. કાલથી- પહેલા પ્રહરના લાવેલા આહાર–પાણી ચોથા પ્રહરમાં ન ભોગવે. ભાવથીપાંચ માંડલાના દોષ ટાળીને અનાસક્તભાવે આહાર–પાણી ભોગવે.
માંડલાના પાંચ દોષ– (૧) અંગાર દોષ- દાતાની અથવા આહારની પ્રશંસા કરીને આહાર કરે (૨) ધૂમ દોષ- દાતાની અથવા આહારની નિંદા કરીને આહાર કરે (૩) સંયોજના દોષ- આહારને
સ્વાદિષ્ટ બનાવવા એક વસ્તુમાં બીજી વસ્તુ ભેળવીને આહાર કરે (૪) અપ્રમાણ દોષ-શાસ્ત્રોક્ત મર્યાદાથી (૩ર કવલ આદિથી) અધિક આહાર કરે (૫) અકારણ દોષ- સાધુ છ કારણે આહાર કરે અને છ કારણે આહારનો ત્યાગ કરે તેવું કથન આગમમાં છે. તે આ પ્રમાણે છે– છ કારણ વિના પણ આહાર કરે.
આહાર ગ્રહણ કરવાના છ કારણ– (૧) ક્ષુધા વેદનીયને શાંત કરવા (૨) વૈયાવચ્ચ કરવા (૩) ઇર્ષા સમિતિનું શોધન કરવા (૪) સંયમનું પાલન કરવા (૫) શરીર ટકાવવા (૬) ધર્મનું ચિંતન કરવા. આ છ કારણ વિના આહાર કરે તે અકારણ દોષ.
આહાર ત્યાગના છ કારણ– (૧) રોગ ઉત્પન્ન થાય (૨) દેવાદિનો ઉપસર્ગ આવે (૩) બ્રહ્મચર્યની
Page #515
--------------------------------------------------------------------------
________________
| પાંચ સમિતિ – ત્રણ ગુપ્તિ
રક્ષા (૪) જીવ દયા (૫) તપ કરવા (૬) તમ સમયે શરીરનો ત્યાગ કરવા. આ છ કારણ ઉપસ્થિત થતાં આહાર ન છોડે તે દોષ.
૪૧
-
(૪) આદાન ભંડ મત્ત નિર્ખવણિયા સમિતિ :– મુનિઓના ઉપકરણો આ પ્રમાણે છે– (૧) મુહપત્તિ (૨) ગુચ્છો (૩) રજોહરણ (૪) ચોલપટ્ટક (૫) પછેડી (૬) કાષ્ઠ, તુમ્બી કે માટીના પાત્ર (૭) આસન (૮) સંસ્તારક- સૂવાનું પચરનું, સાધુ જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટે આવશ્યક ઉપકરણો રાખે. દ્રવ્યથી— ઉપરોક્ત ઉપકરણો યતનાથી ગ્રહણ કરે, મુકે અને વાપરે. ક્ષેત્રથી— જ્યાં ત્યાં વીંખણ-પીંખણ ન રાખે. ઉપકરણો વ્યવસ્થિત રાખે. કાલથી– સર્વ ઉપધિનું દિવસના પહેલા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં ઉભયકાલ પ્રતિલેખન કરે. ભાવથી– મૂર્ચ્છ રહિત સંયમના સાધન સમજીને ભોગવે.
ઉચ્ચાર પાસવણ ખેલ-જલ-સિંધાણ પારિઠાવળિયા સમિતિ :- દ્રવ્યથી મળ મૂત્રાદિ પદાર્થો દશ પ્રકારના સ્થાનમાં પરહે નહીં. તે દશ સ્થાન આ પ્રમાણે છે– (૧) લોકોનું આવાગમન થતું હોય (૨) કોઈને બાધા-પીડા-વિરોધ થાય (૩) ઊંચી-નીચી વિશ્વમભૂમિ (૪) પોલાણવાળી ભૂમિ (૫) તરતની અચેત થયેલી ભૂમિ (૬) સાંકડી ભૂમિ (૭) ચાર અંગુલ નીચે સુધી અચિત્ત ન થયેલી ભૂમિ (૮) ગામ આદિની નજીક (૯) કીડી, મકોડા આદિ જીવોના દર સહિતની ભૂમિ (૧૦) ત્રસ જીવો અને બીજ વગેરે સચિત્ત પદાર્થ યુક્ત ભૂમિ. ક્ષેત્રથી– ગૃહસ્થના આંગણામાં કે લોકોને દુર્ગંધ થાય તેવા જાહેર રસ્તામાં પરઠે નહીં. કાલથી– પરવાની ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠે. ભાવથી– પરઠવા જાય ત્યારે આવસહી...ત્રણ વાર બોલે, પરઠનાં પહેલા શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લે, ચાર અંગુલ ઉપરથી યતનાપૂર્વક (જલદી સૂકાય તેમ) પરઠે, પરઠતાં વોસિરે-વોસિરે ત્રણ વાર બોલે, પરઠીને પાછા ફરતાં નિસ્સહી-નિસ્સી ત્રણ વાર બોલે. ઉપાશ્રયમાં આવીને ઇરિયાવહિ કરે. હવે ત્રણ ગુપ્તિનો વિસ્તાર કહે છે. મનગુપ્તિ :– દ્રવ્યથી– આરંભ સમારંભમાં મન ન પ્રવર્તાવે. ક્ષેત્રથી– આખા લોકમાં. કાલથીયાવજ્જીવન પર્યંત, ભાવથી– વિષયકષાયમાં, આર્ત—રૌદ્રધ્યાનમાં કે રાગ-દ્વેષમાં મન ન પ્રવર્તાવે. વચનગુપ્તિ – દ્રવ્યથી- ચાર પ્રકારની વિકયા ન કરે, ક્ષેત્રથી– આખા લોકમાં, કાલથી– જીવન પર્યંત ભાવથી સાવધ—પાપકારી વચન ન બોલે.
:
કાયગુપ્તિ :– દ્રવ્યથી- શરીરના શોભા શણગાર ન કરે. ક્ષેત્રથી આખા લોકમાં કાલથી– જીવન પર્યંત. ભાવથી– સાવધયોગ ન પ્રવર્તાવે. પાપકારી પ્રવૃત્તિ ન કરે.
+
Page #516
--------------------------------------------------------------------------
________________
દર ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પરિશિષ્ટ-૪ :
'શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેતર ગ્રંથો સાથે તુલના
ભગવાન મહાવીરના સમયમાં ભારતમાં મુખ્યત્વે વૈદિક, જૈન અને બૌદ્ધ, આ ત્રણ ધર્મો પ્રચલિત હતા. તે સમયે વૈદિક ધર્મની બ્રાહ્મણ પરંપરા અને જૈનધર્મ તથા બૌદ્ધ ધર્મની શ્રમણ પરંપરા વિકસિત હતી. શ્રમણ પરંપરાના શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. તેમના ધર્મગ્રંથોમાં અનેક પ્રકારે સમાનતા પ્રતીત થાય છે. બૌદ્ધ ધર્મગ્રંથો પાલી ભાષામાં અને જૈન ધર્મગ્રંથો અર્ધમાગધી ભાષામાં રચાયેલા છે. આ બંને ભાષામાં પ્રાયઃ શબ્દપ્રયોગો પણ સમાન છે.
જૈન ધર્મગ્રંથોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન મૂળસૂત્ર રૂપે અનોખું છે. તેમાં સાધકોને ઉપયોગી યમ-નિયમોનું મુખ્યત્વે નિરૂપણ છે તેમજ સાધકોની સાધનાના પ્રેરણાત્મક હિતશિક્ષા સૂત્રો છે. તેથી ય આગળ વધીને માનવ મૂલ્યો, આત્મ ઉત્થાનના ઉપાયો અને જન-જનને સ્પર્શતા સનાતન અને સૈકાલિક સત્યોની રજૂઆત છે. દીર્ઘ દષ્ટિ અને ઊંડાણથી વિચારતા સ્પષ્ટ થાય છે કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કેટલાક ભાવો સર્વપ્રકારના સાધકો માટે હિતસંદેશ રૂપ છે, તેમજ તેમાં બિન સાંપ્રદાયિક એવા ઘણા વિષયો છે જે વૈદિક ધર્મના મહાભારત-શાંતિપર્વ, ભાગવત, પુરાણ, મનુસ્મૃતિ જેવા ધર્મગ્રંથોમાં અને બૌદ્ધ ધર્મના ધમ્મપદ, દીનિકાય, થેરગાથા, સુત્તનિપાત જેવા ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. આ બંને ધર્મોના ગ્રંથો, શ્લોકો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બહુ સામ્યતા ધરાવે છે.
પ્રસ્તુત પરિશિષ્ટમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનોની કેટલીક ગાથાઓ સાથે સામ્યતા ધરાવતા વૈદિક ગ્રંથો અને બૌદ્ધ ગ્રંથોના શ્લોકોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અધ્યયન–૧ વિનયશ્રુતઃ
नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालियं वए । .
જો અવં સુષ્યજ્ઞા, ધાબળા, પિયબ II-ઉત્તરાધ્યયન ૧/૧૪ ભાવાર્થ – વિનીત શિષ્ય ગુરુને પૂછળ્યા વિના બોલે નહીં, પૂછે ત્યારે અસત્ય બોલે નહીં. ક્રોધનો ઉદય થાય, તો તેને નિષ્ફળ કરે. ગુરુના પ્રિય કે અપ્રિય વચનોને સમભાવથી સ્વીકારે.
नापृष्टः कस्यचिद् ब्रूयात्, नाप्यन्यायेन पृच्छतः । જ્ઞાનવાનો નેધાવી, નવ સમુપારિત્ II- શાંતિપર્વ ૨૮૭૩૫
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
અMા સંતો જુદી હો, અલ્સિ નો પર– ૨ - ઉત્તરાધ્યયન ૧/૧૫ ભાવાર્થ – પોતાના આત્માનું દમન કરવું જોઈએ, કારણ કે આત્મા દુર્દમ્ય છે. આત્માનું દમન કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
अत्तानजे तथा कयिरा, यथञ्चमनुसासति (?) । સુનનો વર વચ્ચેથ, સત્તા દિવિર ગુનો – ધમ્મપદ ૧૨/૩
Page #517
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
| ४६३
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा ।
आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥-6तशध्ययन १/१७ ભાવાર્થ – એકાંતમાં કે જાહેરમાં, વચન પ્રયોગથી કે કાયિક પ્રવૃત્તિથી આચાર્ય કે ગુરુથી પ્રતિકૂળ આચરણ કરે નહીં.
मा कासि पापकं कम्म, आवि वा यदि वा रहो ।
सचे च पापक कम्म, करिस्ससि करोसि वा ॥-२ ॥२॥२४७ अध्ययन-२:५शष:
कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए ।
मायण्णे असणपाणस्स, अदीणमणसो चरे ॥-6तशध्ययन २/3 ભાવાર્થ :- ઘણા સમયથી ભૂખ સહન કરવાના કારણે હાથ-પગ કાગડાના પગ જેવા થઈ ગયા હોય, નસો દેખાતી હોય, શરીર કૃશ થઈ ગયું હોય, તો પણ આહાર પાણીની મર્યાદાને જાણનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી વિચરણ કરે.
काल(ला) पव्वंगसंकासो, किसो धम्मनिसन्थतो । मत्तञ्जू अन्नपाणम्हि, अदीनमनसो नरो ॥-थेरगाथा २४१, 50% अष्टचक्र हि तद् यानं, भूतयुक्तं मनोरथम् । तत्राद्यौ लोकनाथौ तौ, कृशौ धमनिसंततो ॥ - शांतिपर्व 33४/११ पंसुकूलधरं जन्तुं, किसं धमनिसन्थतं । एक वनस्मि झायन्तं, तमहं ब्रूमि ब्राह्मणं ॥-धम्मपद २७/13
पुट्ठो य दसमसएहिं, समरे व महामुणी ।
णागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥- Gत्तराध्ययन २/१० ભાવાર્થ - ડાંસ મચ્છરના સ્પર્શમાં મુનિ સમભાવ ધારણ કરે. સમરાંગણના મોખરે રહેલા હાથીની જેમ શૂરવીર બનીને કર્મરૂપ શત્રુને હણી નાંખે.
फुट्ठो डंसेहि मसकेहि, अरस्मि ब्रहावने ।
णागो संगामसीसे व, सतो तत्राऽधिवासये ॥-थेरगाथा ३४, २४७, अध्ययन-3: थातुरंगीय:
खेत्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरुसं ।।
चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ - 6ध्ययन 3/१७ भावार्थ :- (१) क्षेत्र, (२) वास्तु-धर, (3) यांही-सुवा माहि उत्तम धातुमओ (४) पशुमो तथा દાસ-દાસીઓ, આ ચાર કામ સ્કંધો એટલે સુખ સુવિધાની સામગ્રીઓ જ્યાં હોય, ત્યાં તે ધર્મના આરાધકનો જન્મ થાય છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
| ४६४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
खेत्तं वत्थु हिरञ वा, गवास्सं दासपोरिसं ।
थियो बन्धू पुथू कामे, यो णरो अनुगिज्झति ॥-सुतक.८, १/४ अध्ययन-५: संजय:
असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु णत्थि ताणं ।
एवं वियाणाहि जणे पमत्ते, किण्णू विहिंसा अजया गहिति ॥-6ध्ययन ४/१ ભાવાર્થ:- જીવન અસંસ્કૃતિ છે અર્થાત્ આયુષ્ય તૂટ્યા પછી સંધાતુ નથી. માટે પ્રમાદ ન કરવો. વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલાને કોઈ શરણભૂત થતું નથી. આ પ્રમાણે ચિંતન કર નહીં તો પ્રમાદી, હિંસક અને વિવેક શૂન્ય વ્યક્તિ મૃત્યુના સમયે કોના શરણે જશે?
उपनीयति जीवितं अप्पमायु, जरूपनीतस्स न सन्ति ताणा । एत भय मरणे पेक्खमाणो, पुवानि कयिराथ सुखावहानि ॥ -अंगुत्तनिय५१५८
तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी ।
एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मोक्ख अत्थि ।। -6तशध्ययन ४/3 ભાવાર્થ :- ચોરી કરતાં સમયે જ પકડાયેલો ચોર પોતાના જ પાપકર્મથી પીડા પામે છે. તે જ રીતે જીવો પણ આ લોક અને પરલોકમાં પોતાના કર્મોથી જ દુઃખી થાય છે. કારણ કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.
चोरो यथा सन्धिमुखे गहीतो, सकम्मना हञ्जति पापधम्मो ।
एवं पजा पेच्च परम्हि लोके, सकम्मुना हजति पापधम्मो ॥-थेरगाथा ७८९ अध्ययन-८ अपिलीय :
जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति ।।
ण हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥- तराध्ययन ८/१७ ભાવાર્થ :- જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર તથા અંગવિદ્યાના પ્રયોગો કરે છે, તે શ્રમણ કહેવાતા नथी, ते तीर्थ शेर्नुथन छ.
आथब्बणं सुपिनं लक्खणं, नो विदहे अथो पि नक्खत्तं ।
विरुतं च गब्भकरण, तिकिच्छ मामको न सेबेय्य ॥-सत्त..८, १४/१3 अध्ययन-८ : नभिप्रया :
सुहं वसामो जीवामो, जेसि मो णस्थि किंचणं ।
मिहिलाए डज्झमाणीए, ण मे डज्झइ किंचणं ॥-6ध्ययन९/१४ ભાવાર્થ - મિથિલાનગરીમાં મારું કાંઈ જ નથી. મિથિલાનગરી બળી રહી છે, તેમાં મારું કાંઈ બળતું નથી. તેથી હું સુખપૂર્વક રહું છું અને સુખપૂર્વક જીવું છે.
सुसुखं बत जीवाम, ये सं नो नत्थि किंचनं ।
मिथिलाय डह्यमानाय न मे किंचि अडह्यथ ।- 438, ETS १२५, Nas ५२८ -
१५५४-१५
Page #519
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
४१५
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।।
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥ - 6त्तराध्ययन/3४ ભાવાર્થ - જે વ્યક્તિ ઘોર સંગ્રામમાં દશ હજાર યોદ્ધાઓને જીતે છે. તેની અપેક્ષાએ પોતાના આત્મા પર વિજય પ્રાપ્ત કરનાર સાધક મોટો વિજેતા છે અને તેનો વિજય શ્રેષ્ઠ છે.
यो सहस्सं सहस्सेन, संगामे मानुसे जिने । एकं च जेय्यमत्तानं स वे संगामजुत्तमो ॥ - धम्म५ ५/५१
मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए ।
ण सो सुयक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं || - 6तराध्ययन ९/४४ ભાવાર્થ :- જે અજ્ઞાની મા ખમણના પારણે મા ખમણ કરે, પારણામાં સોયની અણી પર રહે તેટલો જ આહાર કરે, તો પણ તે સમ્યકુચારિત્ર રૂપ મુનિધર્મની સોળમી કળાની બરાબર પણ થતું નથી.
मासे मासे कुसग्गेन, बाला भुंजेथ भोजनं । न सो संखतधम्मानं, कलं अग्घइ सोलसिं ॥-म५५/११
पुढवी साली जवा चेव, हिरण्णं पसुभिस्सह ।
पडिपुण्णं णालमेगस्स, इइ विज्जा तवं चरे ॥-6राध्ययन/४९ ભાવાર્થ:- આખી પૃથ્વી અને તેમાં રહેલા ચોખા, જવ, પશુઓ, ચાંદી-સોનું, આ બધુ એક જ વ્યક્તિને આપવામાં આવે, તોપણ તેની ઇચ્છાપૂર્તિ થતી નથી; તેમ જાણીને વિદ્વાન પુરુષ તપનું આચરણ કરે, ६२छानो निरोध७३.
यत् पृथिव्यां ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः । नालमेकस्य तत् सर्व, इति पश्यन्न मुह्यति ॥-धोगपर्व उ८/८४ यद् पृथिव्यां ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः ।
एकस्यापि न पर्याप्तं, तदित्यवितृष्णां त्यजेत् ॥-विYरा ४/१०/10 अध्ययन-१० : दुमपत्र:
वोच्छिंद सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए ॥ - तशध्ययन १०/२८ ભાવાર્થ :- શરદઋતુનું ખીલેલું કમળ, પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી અલિપ્ત રહે છે. તેમ છે ગૌતમ ! તું સર્વ સ્નેહ સંબંધનો ત્યાગ કર અને સમય માત્રનો પ્રમાદ ન કર.
उच्छिन्द सिनेहमत्तनो, कुमुदं सारदिकं व पाणिना । सन्तिमग्गमेव ब्रूहय निब्बानं सुगतेन देसितं ॥-भ्भ५६२०/१3
Page #520
--------------------------------------------------------------------------
________________
| ४
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
अध्ययन-१३:यित्त संमतीय:
जहेह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ हु अंतकाले ।
ण तस्स व पिया व भाया, कालम्मि तम्मसहरा भवति ||-उत्तराध्ययन १७/२२ ભાવાર્થ :- જેમ આ સંસારમાં સિંહ હરણને પકડીને લઈ જાય છે ત્યારે કોઈ પશુ તેને સહાયક થતા નથી તેમ અંત સમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે, ત્યારે માતા-પિતા, પત્ની તથા ભાઈ, કોઈ પણ વ્યક્તિ દુઃખના ભાગીદાર થતા નથી.
तं पुत्रपशुसम्पन्नं, व्यासक्तमनसं नरम् । सुप्त व्याघ्रो मृगमिव, मृत्युरादाय गच्छति ॥ सचिन्वानकमेवैनं, कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय, मृत्युरादाय गच्छति ॥-शति. १७५/१८, १८
ण तस्स दुक्ख विभयति णाइओ, ण मित्तवग्गा ण सया ण बंधवा ।
एक्को सय पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥-6त्तराध्ययन १७/२3 ભાવાર્થ - જ્ઞાતિજન, મિત્રો, પુત્ર અને બાંધવ વગેરે મૃત્યુના મુખમાં પડેલા મનુષ્યોના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી, તે સ્વયં એકલો જ દુઃખ ભોગવે છે; કારણ કે કર્મ કર્તાને જ અનુસરે છે.
मृतं पुत्रं दुःखपृष्टं मनुष्या उत्क्षिप्य राजन् ! स्वगृहान्निहरन्ति । त मुक्तकेशाः करुणं रुदन्ति चित्तामध्ये काष्ठमिव क्षिपन्ति ॥- Gो. ४०/१५
"अग्नौ प्रास्तं तु पुरुष, कर्मान्वेति स्वयं कृतम् ।" - 6ो. ४०/१८ अध्ययन-१४ : Syारीय:
अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया ।
भोच्चाण भोए सह इत्थियाहि, आरण्णगा होह मुणी पसत्था ॥-61२२. १४/e ભાવાર્થ :- સિંયમના ભાવોને અટકાવતાં મોહાવિષ્ટ પિતાનો પુત્રોને આદેશ] હે પુત્રો ! પહેલા વેદ ભણો, બ્રાહ્મણોને ભોજન આપો. લગ્ન કરી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો, ત્યારપછી પુત્રોને ઘરનો ભાર સોપી અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો.
वेदानधीत्य ब्रह्मचर्येण पुत्र ! पूत्रानिच्छेत् पावनार्थ पितृणाम् । अग्नीनाधाय विधिवच्चेष्टयज्ञो, वनं प्रविश्याथ मुनिळूभूषेत् ॥
- शांतिपर्व-१७५/ २७७/53 -५oe/४
वेया अहीया ण भवंति ताणं, भुत्ता दिया निति तमं तमेणं । जाया य पुत्ता ण हवंति ताणं, को णाम ते अणुमण्णेज्ज एयं ॥
-61राध्ययन १४/१२
Page #521
--------------------------------------------------------------------------
________________
'શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
૪૭
ભાવાર્થ :- વિરાગ્યવાન પુત્રોનો જ્ઞાન ગર્ભિત ઉત્તરી વેદોને ભણવા માત્રથી (સ્વયં પાપ ત્યાગ વિના) તે આત્મરક્ષક થઈ શકતા નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી કે તેની સંગતિ કરવાથી તે(યજ્ઞાદિ સાવધ પ્રવૃત્તિની પ્રેરણા દ્વારા) વિશેષ અજ્ઞાન દશામાં લઈ જાય છે. જન્મેલા પુત્રો પણ કર્મ ભોગવવામાં કે દુર્ગતિમાં શરણરૂપ થતા નથી; તેથી હે પિતાશ્રી ! તમારા આ કથનને કોણ સ્વીકારે ?
वेदा न सच्चा न च वित्तलाभो, न पुत्तलाभेन जरं विहन्ति । જે રમે મુક્વન સાદુ સન્તો, સમુના દોતિ તૂપત્તિ - જાતક ૫૦૯s
इमं च मे अत्थि इमं च णत्थि, इमं च मे किच्च इमं अकिच्चं ।
તે પવમેવ નાખના, હા હૃતિ ત્તિ વદ અમાપ ? - ઉત્તરાધ્યન ૧૪/૧૫ ભાવાર્થ – આ ઘર વગેરે મારી પાસે છે, આ કેટલાય પદાર્થો મારી પાસે નથી, આ મેં કર્યું છે, આ કેટલાક કાર્યો મારે કરવાના બાકી છે, આ રીતે સંસારમાં જ તલ્લીન રહેનારાઓને રાત-દિવસરૂપી ચોર પરલોકમાં લઈ જાય છે. આ સ્થિતિમાં પ્રસાદ શા માટે કરવો ?
इदं कृतमिदं कार्यमिदमन्यत् कृताकृतम् ।
અવનીહાસુવાસત્ત, મૃત્યુરાવાય છત્તિ ! – શાંતિપર્વ ૧૭૫/૨૦ અધ્યયન-૧૬ઃ બ્રહ્મચર્ય સમાધિસ્થાન :
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव णारीणं, तासिं इदिय दरिसणं ॥ कूइयं रुइयं गीयं, हास भुत्तासियाणि य । पणीयं भत्तपाणं च, अइमायं पाणभोयणं ॥ गत्तभूसणमिटुं च, कामभोगा य दुज्जया ।
રસર પાલિક્સ, વિએ તાતઃ ગઈ છે–ઉત્તરાધ્યયન ૧૧૧ થી ૧૩ ભાવાર્થ:- બ્રહ્મચર્યમાં સ્થિત મુનિ ૧. સ્ત્રીસહ નિવાસ, ૨. મનોરમ સ્ત્રીકથા, ૩. સ્ત્રીઓનો અતિસંપર્ક, ૪. અંગોપાંગ દર્શન, ૫. કુજિત–અસ્પષ્ટાક્ષર, રુદન, ગીત વગેરેના શબ્દ શ્રવણ, દ. સ્ત્રી સહ પૂર્વ આચરિત હાસ્ય-વિનોદ, ભોજન, શયન, આસનાદિની સ્મૃતિ, ૭. પૌષ્ટિક ભોજન, ૮, અતિ ભોજન, ૯. શૃંગાર-વિભૂષા અને ૧૦. ઇન્દ્રિય-વિષયરૂપ શબ્દાદિની તલ્લીનતા(ઇન્દ્રિય પોષણ); આ દસ બોલોનું વર્જન કરે. કારણ કે આત્મ ગવેષક બ્રહ્મચારી સાધકની સાધના માટે આ સર્વ વિષયો તાલપુટ વિષ જેવા છે.
ब्रह्मचर्यं सदा रक्षेदष्टधा मैथुनं पृथक् । स्मरण कीर्तन केलि: प्रेक्षण गृह्यभाषणम् ॥ संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च । एतन्मैथुनमष्टाङ्ग प्रवदन्ति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्त्तव्यं कदाचन । તૈઃ સર્વે સુલભ્યો તિર્થવતિ નેતર: II- દક્ષસ્મૃતિ ૭/૩૧-૩૩
Page #522
--------------------------------------------------------------------------
________________
४५८
अध्ययन-१८ : भृगापुत्रीय :
ઉત્તરાધ્યયન ૧૯/૧૫
जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥ ભાવાર્થ :– આ સંસારમાં પ્રાણી માટે જન્મનું, જરાવસ્થાનું, રોગનું, મરણનું દુઃખ છે. અરે ! આખો સંસાર જ દુઃખ રૂપ છે. જ્યાં જીવો દુ:ખથી પીડાઈ રહ્યા છે.
जातिपि दुक्खा, जरापि दुक्खा । व्याधिपि दुक्खा, मरणंपि दुक्खं ॥
अध्ययन - २० : भहानिग्रंथीय :
अप्पा गई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहाणू, अप्पा मे णंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपट्टिओ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
-
महावग्ग १/७/१८
अध्ययन - २३ : देशीगौतभीय :
-
- उत्तराध्ययन २०/35-39
ભાવાર્થ :– હે રાજન્ ! આત્મા પોતે જ પોતાના માટે વૈતરણી નદી અને કૂટશાલ્મલિ વૃક્ષ જેવો દુ:ખદાયી છે તથા આત્મા પોતે જ કામદુગ્ધા ગાય અને નંદનવન જેવો સુખદાયી છે.
આત્મા પોતે જ પોતાના સુખ-દુઃખનો કર્તા અને વિકર્તા(નષ્ટકર્તા) છે. સત્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો · शत्रु
छे. अत्ता हि अत्तनो नाथो, को हि नाथो परो सिया । अत्तना व सुदन्तेन, नाथं लभति दुल्लभं ॥ अत्तना व कतं पापं, अत्तजं अत्तसम्भवं । अभिमन्थति दुम्मेधं, वजिरं वस्समयं मणि ॥ अत्तना व कतं पापं, अत्तना संकिलिस्सति । अत्तना अकतं पापं, अत्तना व विसुज्झति ॥
धम्मप६ १२ / ४, ५, ८
णतं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा |
से णाहिइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ - उत्तराध्ययन २०/४८ ભાવાર્થ :– મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ કરી શકતો નથી, તે અનર્થ પોતાનો દુષ્પ્રવૃત્તિશીલ આત્મા જ કરે છે. આ સત્યને દયાવિહીન નિર્દયી માનવ મૃત્યુના મુખમાં જાય, ત્યારે જ પશ્ચાતાપ કરતો સમજી શકે છે. दिसो दिसं यं त कयिरा, वेरी वा पन वैरिनं ।
मिच्छापणिहितं चित्तं, पापियो नं ततो करे ॥ - धम्भ५६ ३/१०
मणो साहसीओ भीमो, दुट्ठस्सो परिधाव |
तं सम्मं तु णिगिण्हामि, धम्मसिक्खाइ कंथगं ॥ - उत्तराध्ययन २३/५८
Page #523
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તુલના
ભાવાર્થ :– દુષ્ટ, સાહસિક અને ઉદંડ મન ચંચલ અશ્વની જેમ નિરંતર આમ-તેમ પરિભ્રમણ કરતું રહે છે, હું ધાર્મિક શિક્ષાઓ દ્વારા સમ્યક્ પ્રકારે તેનો નિગ્રહ કરું છું, વશમાં રાખું છું.
चंचलं हि मनः कृष्ण ! प्रमाथि बलवत् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये । वायोरिव सुदुष्करम् ॥ - गीता ६/३४
अध्ययन - २५ : यशीय :
तसे पाणे वियाणेत्ता, संगण य थावरे ।
जो ण हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२२
ભાવાર્થ :- જે ત્રસ અને સ્થાવર જીવોની મન, વચન કે કાયના યોગથી હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
निधाय दंडं भूतेसु, तसेसु थावरेसु च ।
यो हन्ति न घातेति, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - धम्म५६ २८/२३
कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया ।
मुण वयइ जो उ, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२३
ભાવાર્થ :— જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી ખોટું બોલતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
अकक्कसं विञ्ञपनिं, गिरं सच्चं उदीरये ।
याय नाभिसजे कंचि, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - ६५५६ २६/२७
ण वि मुण्डिएण समणो, ण ओंकारेण बंभणो ।
ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥ - उत्तराध्ययन २५/२९
४१८
ભાવાર્થ :— મસ્તક મુંડાવાથી સાધુ, કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ, અરણ્યવાસથી મુનિ અને વલ્કલના વસ્ત્રો ધારણ કરવાથી તાપસ થવાતું નથી.
न मुण्डकेण समणो, अब्बतो अलिकं भणं । इच्छालोभसमापन्नो, समणो किं भविस्सति ॥
न तेन भिक्खु सो होति यावता भिक्खते परे ।
विस्सं धम्मं समादाय, भिक्खु होति न तावता ॥ धम्भ५६ १८/८, ११
न जटाहि न गोत्तेहि, न जच्चा होति ब्राह्मणो ।
मौनाद्धि स मुनिर्भवति, नारण्यवसनान्मुनिः ॥ - उद्योगपर्व ४३ / उप
समयाए समणो होइ, बंभचेरेण बंभणो । णाणेण मुणी होइ, तवेण होइ तावसो ॥
Page #524
--------------------------------------------------------------------------
________________
| ४७०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ ।
वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥- Gध्ययन २५/30, 31 ભાવાર્થ - સમભાવથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી થવાય છે. ॥ भथी प्राम, भथी क्षत्रिय, भथी वैश्य भने भथी ४ क्षुद्र थवाय छे.॥
समितत्ता हि पापानं, समणो ति पवुच्चति ॥ - ५५५६ १८/१० पापानि परिवज्जेति, स मुनी तेन सो मुनि । यो मुनाति उभो लोके, मुनी तेन पवुच्चति ।- ५ १९/१४ न जच्चा ब्राह्मणो होति, न जच्चा होति अब्राह्मणो । कम्मुना ब्राह्मणो होति, कम्मुना होति अब्राह्मणो ॥ कस्सको कम्मुना होति, सिप्पिको होति कम्मुना । वाणिजो कम्मुना होति, पेस्सिको होति कम्मुना ॥-सुत्तनिपात, मा./५७,५८ न जच्चा वसलो होति, न जच्चा होति ब्राह्मणो ।
कम्मुना वसलो होति, कम्मुना होति ब्राह्मणो ॥-सुत्तनिपात २. ७/२१, २७ मध्ययन-२७ : पय:
खलंका जारिसा जोज्जा. दस्सीसा वि ह तारिसा ।
जोइया धम्मजाणम्मि भज्जति धिइदुब्बला ||-6तशध्ययन २७/८ ભાવાર્થ - જેમ ગાડામાં જોડેલા ગળિયા બળદ માલિકને હેરાન કરે છે, તે જ રીતે ધર્મરૂપ રથમાં જોડેલા અવિનીત શિષ્યો પણ ગુરુને પરિતાપ પહોંચાડે છે.
ते तथा सिक्खित्ता बाला, अज्जमज्जमगारवा ।
नादयिस्सन्ति उपज्झाये, खलुंको विय सारथिं ॥-२॥था ८७८ अध्ययन-३२ : प्राइस्थान :
ण वा लभेज्जा णिउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।
एक्को वि पावाई विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ -6त्तराध्ययन-३२/५ ભાવાર્થ-જો પોતાના ગુણથી અધિક કે ગુણમાં સમાન નિપુણ સાથી ન મળે, તો કામભોગોથી નિરાસક્ત બની, સદા પાપોથી દૂર રહીને સાધક એકાકીપણે વિચરણ કરે.
सचे लभेथ निपक सहायं, सद्धिं चरं साधुविहारिधीरं । अभिभूय्य सब्बानि परिस्सयानि, चरेय्य तेनत्तमनो सतीमा ॥ नो चे लभेथ निपकं सहायं, सद्धिं चरं साधुविहारिधीरं । राजाव रटुं विजितं पहायं, एको चरे मातंगरओ व नागो । एकस्य चरितं सेय्यो, नत्थि बाले सहायता । एको चरे न च पापानि कायिरा ।। अप्पोस्सक्को मातंगरजे व नागो ।- ५२३/९, १०, ११
Page #525
--------------------------------------------------------------------------
________________
'શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
[ ૪૭૧ |
अद्धा पसंसाम सहायसंपदं, सेट्ठा समा सेवितव्वा सहाया । તે અના અનવન્નામોની, પણ ઘરે ઉજવસો – સુનિપાત, ઉર. ૩/૧૩
जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा ।
તે રજુ નવિય પ્રમાણ, ગોવા વાળા વિવારે II- ઉત્તરાધ્યયન ૩ર/૨૦ ભાવાર્થ- જે રીતે કિંપાક વૃક્ષના ફળો સ્વાદથી અને વર્ણથી સુંદર હોય છે પરંતુ તેને ખાધા પછી અલ્પ સમયમાં જ તે જીવનનો અંત કરે છે. તે જ રીતે કામભોગ પણ ભોગ સમયે સુંદર લાગે છે પરંતુ તેના પરિણામે આત્મગુણોનો નાશ થાય છે.
त्रयी धर्ममधर्मार्थ, किंपाकफलसंनिभम् । નાહિત તાત ! સુવં વિશ્વવત્રગુણાતા વા- શાંકરભાષ્ય, શ્વેતા. ઉપ.પૃષ્ઠ-૨૩ एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्ख, ण वीयरागस्स करेति किंचि ॥
– ઉત્તરાધ્યયન ૩ર/૧૦૦ ભાવાર્થ :- આ રીતે આસક્ત જીવોને ઇન્દ્રિય અને મનના વિષયો દુઃખના કારણભૂત બને છે પરંતુ તે જ વિષયો વીતરાગી પુરુષોને ક્યારે ય અને કિંચિત્ પણ દુઃખ આપી શકતા નથી.
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्वरन् ।। આમવધેિયાત્મા, પ્રતા મધતિ - ગીતા-૨/૪
નોંધઃ- આગમેતર સર્વ ગ્રંથ-સાહિત્યના પધો આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત ઉત્તરાધ્યયન સુત્રની આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજીની પ્રસ્તાવનામાંથી સંકલિત કર્યા છે. તે સંબંધી શુદ્ધિ-અશુદ્ધિની અનુપ્રેક્ષા માટે પાઠક તે-તે સૂચિત ગ્રંથોમાં અન્વેષણ કરે.
Page #526
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #527
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #528
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #529
--------------------------------------------------------------------------
Page #530
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #531
--------------------------------------------------------------------------
________________
a bit a bit tan
માં શા |
Kalme by he is માનો આયો જ ન થાય આ શો. આગ શાસ્ત્ર આગમ શ
2 Pat 212AL
સ સ ખૂબ શ દ ય ક ા નામ યાં. સગો
જ સામા
જ ગામ છે અને શા ાગ શા મા શાસ્ત્ર
આગા શાસ્ત્ર આ
આગમ /
Page #532
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org