________________
યોજનનું સહજ સમજાઈ જાય છે, અન્યથા તે અંતરમાં અસમંજસ થાય છે.
આ રીતે ગાથાઓમાં આવતા અનેક વિષયોને વાચકોના હૃદય સુધી પહોંચાડવા માટે અમે અમારા ક્ષયોપશમ અનુસાર ઘણાં-ઘણાં પ્રયત્નો કર્યા છે. તેમાં આગમ મનીષી ૫. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ આગમજ્ઞાન આ
કરતું રહે છે. અનંત ઉપકારી ગુણીમૈયા મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. શ્રી લીલમબાઈ મ.નો દીર્ઘ સંયમપર્યાય અને પરિપક્વ જ્ઞાનસાધનાનો અનુભવ અમારા સંપાદન કાર્યને ઉજ્જવળ બનાવી પ્રકાશિત કરે છે.
ગુરુકૃપાએ પ્રાપ્ત થયેલી આ અપૂર્વ તક સાધનાની દષ્ટિએ ચૂકાઈ ન જાય તે માટે ગુણીમૈયા પૂ. વિરમતિબાઈ મ. અમોને વારંવાર જાગૃત કરે છે. આ ભગીરથ શ્રુતસેવાના કાર્યમાં તેઓશ્રી મૂકપણે સર્વ પ્રકારની અનુકૂળતા આપીને, આત્યંતરતાની મહાન સાધના કરી રહ્યા છે. ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો, સહવર્તિની સર્વ ગુભગિનીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષપણે પ્રાપ્ત થતો સહયોગ, તે જ અમારો ઉત્સાહ છે. અંતે માત-તાત તરફથી પ્રાપ્ત થયેલું સંસ્કારબીજ આજે વિકસિત થઈ રહ્યું છે. કાર્યસંપન્નતાના પાવન પ્રસંગે સર્વ ઉપકારીજનો પ્રતિ અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુષ્ણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.