________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તુલના
ભાવાર્થ :– દુષ્ટ, સાહસિક અને ઉદંડ મન ચંચલ અશ્વની જેમ નિરંતર આમ-તેમ પરિભ્રમણ કરતું રહે છે, હું ધાર્મિક શિક્ષાઓ દ્વારા સમ્યક્ પ્રકારે તેનો નિગ્રહ કરું છું, વશમાં રાખું છું.
चंचलं हि मनः कृष्ण ! प्रमाथि बलवत् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये । वायोरिव सुदुष्करम् ॥ - गीता ६/३४
अध्ययन - २५ : यशीय :
तसे पाणे वियाणेत्ता, संगण य थावरे ।
जो ण हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२२
ભાવાર્થ :- જે ત્રસ અને સ્થાવર જીવોની મન, વચન કે કાયના યોગથી હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
निधाय दंडं भूतेसु, तसेसु थावरेसु च ।
यो हन्ति न घातेति, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - धम्म५६ २८/२३
कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया ।
मुण वयइ जो उ, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२३
ભાવાર્થ :— જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી ખોટું બોલતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
अकक्कसं विञ्ञपनिं, गिरं सच्चं उदीरये ।
याय नाभिसजे कंचि, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - ६५५६ २६/२७
ण वि मुण्डिएण समणो, ण ओंकारेण बंभणो ।
ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥ - उत्तराध्ययन २५/२९
४१८
ભાવાર્થ :— મસ્તક મુંડાવાથી સાધુ, કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ, અરણ્યવાસથી મુનિ અને વલ્કલના વસ્ત્રો ધારણ કરવાથી તાપસ થવાતું નથી.
न मुण्डकेण समणो, अब्बतो अलिकं भणं । इच्छालोभसमापन्नो, समणो किं भविस्सति ॥
न तेन भिक्खु सो होति यावता भिक्खते परे ।
विस्सं धम्मं समादाय, भिक्खु होति न तावता ॥ धम्भ५६ १८/८, ११
न जटाहि न गोत्तेहि, न जच्चा होति ब्राह्मणो ।
मौनाद्धि स मुनिर्भवति, नारण्यवसनान्मुनिः ॥ - उद्योगपर्व ४३ / उप
समयाए समणो होइ, बंभचेरेण बंभणो । णाणेण मुणी होइ, तवेण होइ तावसो ॥