________________
| જીવાજીવ-વિભક્તિ
| ४३१ ।
२२१
ભાવાર્થ:- તે સર્વ દેવો લોકના એક દેશમાં રહે છે, આખા લોકમાં નહીં. હવે તેમના ચાર પ્રકારના કાળ વિભાગનું વર્ણન કરીશ.
। संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।
| ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ દેવલોકના દેવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- साहियं सागरं इक्कं, उक्कोसेण ठिई भवे ।
स भोमेज्जाणं जहण्णेणं, दसवाससहस्सिया ॥ शार्थ:- भोमेज्जाणं - (भवनपति हेवोनी जहण्णेणं - ४धन्य ठिई स्थिति दसवास-सहस्सिया = ६श २ वर्ष उक्कोसेण = उत्कृष्ट इक्कं = सागरं = सागरोपमथी साहियं = अघि iss वधारे भवे = डोय छे. ભાવાર્થ:- ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમની હોય છે.
. पलिओवम दो ऊणा, उक्कोसेण वियाहिया । २२३
२ असुरिंदवज्जित्ताणं, जहण्णा दस सहस्सगा ॥ AGEार्थ:-असुरिंदवज्जित्ताणं असुरकुमार सिवायीन मवनपति देवानी दस सहस्सगा = ६श २ वर्ष छ पलिओवम दो ऊणा = देश 6॥५ल्योपमनी,पल्योपभथी ओछी वियाहिया = 880. ભાવાર્થ:- અસુરકુમાર દેવો સિવાય બાકીના નવ ભવનપતિ દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે.
- पलिओवममेगं तु, उक्कोसेण ठिई भवे । २२४
वंतराणं जहण्णेणं, दस वास सहस्सिया ॥ ભાવાર્થ - વ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે.
पलिओवममेगं त, वासलक्खेण साहियं ।
पलिओवमट्ठभागो, जोइसेसु जहणिया ॥ शार्थ :- जोइसेसु = ज्योतिषी देवोनी पलिओवमट्ठभागो = ५ल्यो५मना मामा (भागनी वासलक्खेण साहियं = वर्ष अघि ભાવાર્થ - જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક હોય છે.
दो चेव सागराइं, उक्कोसेण वियाहिया । २२६
सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिओवमं ॥
२२५