________________
| ४३२ ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२२२
ભાવાર્થ - સૌધર્મ દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે.
- सागरा साहिया दुण्णि, उक्कोसेण वियाहिया । २२७/
ईसाणम्मि जहण्णेण, साहिय पलिओवम ॥ शार्थ:-ईसाणम्मिाननामनामी हेवलोमांवोनी साहियं पलिओवमल्योपथी
अघि साहिया दुण्णि सागरा पेसागरोपमथी आधि वियाहियाडी छे. ભાવાર્થ :- ઈશાન દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે.
- सागराणि य सत्तेव, उक्कोसेण ठिई भवे । २८ सणंकुमारे जहण्णेणं, दुण्णि उ सागरोवमा ॥ ભાવાર્થ-સનકુમાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
- साहिया सागरा सत्त, उक्कोसेण ठिई भवे । PV माहिदम्मि जहण्णेणं, साहिया दुण्णि सागरा ॥ ભાવાર્થ - મહેન્દ્ર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક સાત સાગરોપમ છે.
दस चेव सागराइं, उक्कोसेण ठिई भवे । २३०
बभलोए जहण्णेण, सत्त उ सागरोवमा ॥ ભાવાર્થ-બ્રહ્મલોકદેવલોકમાંદેવોની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટદશ સાગરોપમની डोय छे.
चउद्दस सागराइं, उक्कोसेण ठिई भवे ।
लतगम्मि जहण्णेण, दस उ सागरोवमा ॥ ભાવાર્થ:- લાંતક દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ છે. का सत्तरस सागराइं, उक्कोसेण ठिई भवे ।
महासुक्के जहण्णेणं, चउद्दस सागरोवमा ॥ ભાવાર્થ - મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ છે. बस अट्ठारस सागराई, उक्कोसेण ठिई भवे ।
। सहस्सारम्मि जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થઃ- સહસાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ છે.
२३१