________________
[ ૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
३०
ભાવાર્થ :- અરિષ્ટનેમિ જિનેશ્વરની પ્રવ્રયાને સાંભળીને રાજકન્યા રાજમતી હાસ્યરહિત અને આનંદવિહીન થઈ ગઈ અને શોકથી તે મૂછિત થઈ ગઈ. | રામ વિચિત, ધિરત્યુ મન નલિયા
जाह तेण परिच्चत्ता, सेय पव्वइउं मम ॥ શદાર્થ:- રાસ૬ = રાજેમતી વિ૬િ = વિચાર કરવા લાગી કે મH = મારા શનિ = જીવનને fથરત્યુ = ધિક્કાર છે ગ = જે અ૬ = હું તે = તે ભગવાન નેમિનાથ દ્વારા પરિશ્વત્તા = ત્યાગી દેવાઈ છું મમ = મારા માટે પબ્લડ = દીક્ષા લેવી એચ = શ્રેષ્ઠ છે. ભાવાર્થ – રાજેમતીએ વિચાર કર્યો, “ધિક્કાર છે મારા(અસંયમી) જીવનને કે હું તેમના(અરિષ્ટનેમિ) દ્વારા ત્યાગી દેવાઈ છું. મારા માટે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે.”
अह सा भमरसण्णिभे, कुच्चफणगप्पसाहिए । । सयमेव लुंचइ केसे, धिइमंता ववस्सिया ॥ શબ્દાર્થ - કદ = ત્યાર પછી ઉધતા = ઘેર્યશાળી નવલિ = વ્યવહારશીલ, વ્યવહાર કુશલ સા = તે રાજમતીએ મમરાઇમે = ભ્રમર સરીખા કાળા ૯૦%ay IMાર = કાંસકીથી ઓળેલા તે = કેશોનો લયમેવ = સ્વયં સુર = લોચ કર્યો. ભાવાર્થ:- ત્યાર પછી ધૈર્યવતી અને વ્યવહારકુશળ રાજમતીએ કાંસકીથી ઓળેલા-સજાવેલા ભ્રમર જેવા કાળા કેશોનો પોતાના હાથે લોન્ચ કર્યો. का वासुदेवो य णं भणइ, लुत्तकेसं जिइंदियं ।
। संसारसागरं घोरं, तर कण्णे लहुं लहुं ॥ શબ્દાર્થ:- વાસુદેવો = શ્રીકૃષ્ણ વાસુદેવ ચ = અને બળદેવ તથા સમુદ્ર વિજય આદિ તત્તસં = કેશોનો લોચ કરેલી નિરિવં જિતેન્દ્રિય જે તે રાજમતીને મળ૬ કહેવા લાગ્યા ને કહે કન્યા, તું હું ત૬ = જલદી-જલદી ધોરં= આ ઘોર સંસારલાયર = સંસાર સાગરને ત૨= પાર કર (મોક્ષ પ્રાપ્ત કરી. ભાવાર્થ - કેશોનો લોચ કરેલી અને જિતેન્દ્રિય રાજમતીને વાસુદેવે કહ્યું, હે કન્યા! આ ઘોર સંસાર સાગરને તું અતિ શીઘ્રતાથી પાર કર(મોક્ષ પ્રાપ્ત કર).
का सा पव्वइया संती, पव्वावेसी तहिं बहु ।
स सयणं परियणं चेव, सीलवंता बहुस्सुया ॥ શબ્દાર્થ - વીતવંતા = શીલવતી વહુવા = બહુશ્રુત સ = તે રાજેસતીએ સંતી - દીક્ષિત થઈને તહં = દ્વારકાપુરીમાં ૧૬ = ઘણા સંય = સ્વજન વેવ = અને પરિયd = પરિજનની સ્ત્રીઓને પુષ્પાવેલી = દીક્ષા આપી. ભાવાર્થ :- પ્રવ્રજિત થઈને શીલવતી, બહુશ્રુત રાજુમતીએ દ્વારકાનગરીના પોતાના સ્વજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓને પ્રવ્રજિત કરી.