________________
[ ૧૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२१
શબ્દાર્થ-જોખ = જિનેન્દ્ર પાસેથી પણ = બીજા છ૩મલ્યા છદ્મસ્થ ગુરુઓ પાસેથી ૩વદ્ = ઉપદેશ સાંભળીને પણ વ = આ ભાવે = જીવાદિ તત્ત્વોને સવાલ ત્તિ = ઉપદેશ રુચિ ગાયબ્બો = જાણવી જોઈએ. ભાવાર્થ:- જે જીવ જિનેન્દ્ર પાસેથી અથવા અન્ય છાસ્થ ગુરુ પાસેથી ઉપદેશ સાંભળીને આ જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા રાખે છે, તે ઉપદેશ રુચિ છે, તેમ જાણવું જોઈએ. - रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ ।
आणाए रोयतो, सो खलु आणारुई णाम ॥ શબ્દાર્થ -રા = રાગ તોલો દ્વેષ નોહો = મોહ ૩UMા = અજ્ઞાન અવયં = અંશતઃ નષ્ટ હો = થયું છે આગા = જિનાજ્ઞાથી કે ગુરુ આજ્ઞાથી રોયતો = જીવાદિ તત્ત્વો પર રુચિ રાખે છે તો = તે રહg = ખરેખર, નિશ્ચયથી માળા ગામ = આજ્ઞારુચિ છે. ભાવાર્થ:- જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન અંશતઃ નષ્ટ થયા છે અને જિનાજ્ઞાથી જીવાદિ તત્ત્વો પર રુચિ રાખે છે, તે ખરેખર આજ્ઞારુચિવાળો છે.
जो सुत्तमहिज्जतो, सुएण ओगाहइ उ सम्मत्तं । __अंगेण बहिरेण व, सो सुत्तरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - સુત્ત = સૂત્ર, શ્રુત દિનતો = ભણતાં શંખ = અંગપ્રવિષ્ટ વાદળ = અંગબાહ્ય સુપ ખા = સૂત્રોથી સન્મત્ત = સમ્યકત્વ ક્ = પ્રાપ્ત કરે સો = તે સુત્તર ત્તિ = સૂત્રરુચિ. ભાવાર્થ - અંગ પ્રવિષ્ટ અથવા અંગબાહ્ય સૂત્રોનો અભ્યાસ કરતાં શ્રુતજ્ઞાનથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે સૂત્રરુચિ છે, તેમ જાણવું જોઈએ. का एगेण अणेगाइं पयाई, जो पसरइ उ सम्मत्तं ।
उदएव्व तेल्लबिंदू, सो बीयरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - ૩૬ષ્ય તેવત્ = જે રીતે પાણીમાં પડેલું તેલનું બિંદુ ફેલાઈ જાય છે નો = જેનું સન્મત્ત = સમ્યકત્વ પણ = જીવાદિ એક પદથી અને IIઠું = અનેક પાડું = પદોમાં પલરડું = ફેલાઈ જાય છે તો- તે વીચરુ ત્તિ = બીજ રુચિ. ભાવાર્થ - પાણીમાં પડેલાં તેલના બિંદુની જેમ જે સમ્યકત્વ એક પદથી અનેક પદમાં ફેલાય જાય, તે બીજરુચિ છે, તેમ જાણવું જોઈએ. । सो होइ अभिगमरुई, सुयणाणं जेण अत्थओ दिहुँ ।
एक्कारस अंगाइ, पइण्णगं दिट्ठिवाओ य ॥ શબ્દાર્થ -નેણ = જેણે પારસ અગિયાર અારું = અંગ પણ = પ્રકીર્ણ સૂત્રવિવિાનો = દષ્ટિવાદ તથા ઉપાંગ સૂત્રોમાં સુથT = શ્રુતજ્ઞાન છે તે સ્થળો = અર્થરૂપથી ૬ = જાણી લીધું છે મારું = અભિગમ રુચિ હોદ્દ = છે.
(8)