________________
૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
શિષ્યોને જ્યેષ્ઠ કુળના ગણીને ગૌતમ સ્વામી પોતાના શિષ્ય પરિવાર સહિત તિક ઉદ્યાનમાં કેશી સ્વામીની સમીપે ગયા. પનાd ofસુર્ય – સાધુઓના આસનને યોગ્ય પ્રાસુક અચિત્ત અને એષણીય પરાળ ચાર પ્રકારના છે– (૧) શાલી-કલમશાલી આદિ વિશિષ્ટ ચોખાનું પરાળ (૨) વ્રીહિક–સાઠી ચોખા વગેરેનું પરાળ (૩) કોદ્રવ-કોદરા ધાન્યનું પરાળ (૪) રાળ-કાંગણીનું પરાળ (૫) વનઘાસનું પરાળ. ગાથામાં પાંચમું કુશનું ઘાસ કહ્યું છે. પાંચમું કહેવાથી પૂર્વના ચારનો સંકેત થઈ જાય છે. ચાતુર્યામ અને પંચમહાવ્રત રૂપ ધર્મ -
पुच्छामि ते महाभाग, केसी गोयममब्बवी । स तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ શબ્દાર્થ - વલી = કેશીકુમાર શ્રમણે જોય = ગૌતમ સ્વામીને અળવી = કહ્યું કે મામા = હે મહાભાગ! તે = આપને પુચ્છામિ= કાંઈક પૂછવા ઇચ્છું છું તો = ત્યારે યુવત = આ પ્રકારે બોલતા
હિં = કેશીકુમાર શ્રમણને ભોયમો = ગૌતમ સ્વામીએ રૂપ = આ પ્રમાણે અશ્વવી = કહ્યું. ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને કહ્યું કે હે મહાભાગ્યવાન! હું આપને કાંઈક પૂછવા ઇચ્છું છું ત્યારે કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું
न पुच्छ भंते जहिच्छं ते, केसिं गोयममब्बवी ।
| तओ केसी अणुण्णाए, गोयम इणमब्बवी ॥ શબ્દાર્થ –ોયન = ગૌતમ સ્વામીએ વોલિ = કેશીકુમાર શ્રમણને અશ્વવી = કહ્યું તે = હે ભગવાન તે = આપની ગરિષ્ઠ = જેવી ઈચ્છા હોય તેમ પુછ = પ્રશ્ન કરો અUTણ = અનુમતિ પ્રાપ્ત થતાં વરસી = કેશીકુમાર શ્રમણે પોયમ = ગૌતમ સ્વામીને ઈ = આ પ્રમાણે એવી = કહ્યું. ભાવાર્થ - ગૌતમ સ્વામીએ કેશીકુમાર શ્રમણને કહ્યું– ભંતે! તમારી ઈચ્છા હોય તેમ પ્રશ્ન કરો. ત્યાર પછી આજ્ઞા પ્રાપ્ત થતાં કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
। चाउज्जामो य जो धम्मो, जो इमो पंचसिक्खिओ । २ देसिओ वद्धमाणेण, पासेण य महामुणी ॥ શઘર્થ-પાલેજ પાર્શ્વનાથ ભગવાનનો જેવાકળાનો આચાતુર્યામ ધર્મ, ચાર મહાવ્રત રૂપધર્મતિઓ = કહ્યો છે વાલાપ = વર્ધમાન મહાવીર સ્વામીએ કો= આ પંહિમો= પાંચ મહાવ્રતવાળો ધર્મ. ભાવાર્થ - મહામુનિ પાર્શ્વનાથ ભગવાને ચાતુર્યામ(ચાર મહાવ્રત) ધર્મનું પ્રતિપાદન કર્યું છે અને વર્ધમાન મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રત ધર્મનું પ્રતિપાદન કર્યું છે.
- एगकज्ज पवण्णाणं, विसेसे किण्णु कारणं !। २४
| धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ ण ते ॥ શબ્દાર્થ -પંગ્નિ પવUMS = એક જ કાર્ય(મોક્ષપ્રાપ્તિ)માં પ્રવૃત્તિ કરનારાઓમાં પરસ્પર વિશે