________________
કેશી-ગૌતમીય
[ ૪૧ ]
= વિશેષતાનું, તફાવતનું પy = શું ર = કારણ છે સુવિહે - બે પ્રકારના ને - ધર્મના વિષયમાં મહાવો = હેમેધાવી, બુદ્ધિમાન! = શું? = આપને વિશ્વ = સંશય, સંદેહ = નથી થતો? ભાવાર્થ – હે બુદ્ધિમાન ! બને તીર્થકરો મોક્ષપ્રાપ્તિરૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારા છે; તો આ તફાવતનું કારણ શું છે? આ બે પ્રકારના ધર્મો જોઈને શું આપને સંદેહ થતો નથી? का तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ।
पण्णा समिक्खए धम्म, तत्तं तत्तविणिच्छियं ॥ શબ્દાર્થ :- તુરંત = આ પ્રકારે કહેતા જેfઉં = કેશીકુમાર શ્રમણને જોયમો = ગૌતમ સ્વામીએ રૂાવી = આ પ્રમાણે કહ્યું તત્તવિશ્વયં = જીવાદિ તત્ત્વોનો જેમાં નિશ્ચય કરવામાં આવે છે થમ તd = એવા ધર્મતત્ત્વને પUT = બુદ્ધિથી સમજણ = સારી રીતે સમજી શકાય, સમીક્ષા કરી શકાય. ભાવાર્થ :- ત્યાર પછી આ પ્રમાણે કહેતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યુંજીવાદિ નવ તત્ત્વોનો જેમાં નિશ્ચય થાય છે, એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞાથી(બુદ્ધિથી) જ થાય છે. રદ પુરિમા ૩rગડા ૩, વંગા ય છિમાં .
मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥ શબ્દાર્થ- પુરિમા = પહેલા તીર્થકરના સાધુ ૩yકડા = ઋજુજડ, સરળ અને મંદમતિવાળા હોય છે ૩ = અને ૭મા = અંતિમ તીર્થકરના સાધુ વેગડ = વક્રજડ હોય છે ય = અને નાના = મધ્યના રર તીર્થકરોના સાધુ ૩ળુપણા = ઋજુપ્રાજ્ઞ, સરળ અને બુદ્ધિમાન હોય છે તે = તેટલા માટે થને = ધર્મ = બે પ્રકારના, જુદા-જુદા વરુણ = કહ્યો છે. ભાવાર્થ:- પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ અને મંદમતિવાળા હોય છે, અંતિમ તીર્થકરના સાધુઓ વક્ર અને જડ હોય છે. જ્યારે મધ્યના ર૪ તીર્થકરોના સાધુઓ સરળ અને બુદ્ધિમાન હોય છે, તેથી બે પ્રકારના ધર્મ કહ્યા છે અર્થાત્ આ કારણે બંને તીર્થકરોએ વિવિધ(જુદા-જુદા) ધર્મ કહ્યા છે. व पुरिमाणं दुव्विसोज्झो उ, चरिमाणं दुरणुपालओ ।
कप्पो मज्झिमगाणं तु, सुविसोज्झो सुपालओ ॥ શબ્દાર્થ - રિમાર્ગ = પ્રથમ તીર્થકરના સાધુઓને વખો - કલ્પ, સાધ્વાચાર બ્રિતો = દુર્ગમ્ય, સમજવો કઠિન હોય છે ૩૩ અને વરના = અંતિમ તીર્થકરના સાધુઓને તુરyપાતળો = પાલન કરવું કઠિન હોય છે માન'IM = મધ્યના રર તીર્થકરના સાધુઓને અવલોણો = સુગમ્ય, સમજવો સરળ સુપાતો = પાલન કરવું સરળ હોય છે. ભાવાર્થ - પ્રથમ તીર્થકરના સાધુઓને સાધ્વાચાર સમજવો કઠિન હોય છે અને અંતિમ તીર્થકરના સાધુઓને સાધ્વાચારનું પાલન કરવું કઠિન હોય છે પરંતુ મધ્યના ર૪ તીર્થકરના સાધુઓને સાધ્વાચાર સમજવો અને તેનું પાલન કરવું, તે બંને સરળ હોય છે.
साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥