________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
ર
શરીરને ઘેરી વળે ત્યારે આજંદ ન કરતા મુનિ તેને સમભાવે સહન કરે અને પૂર્વકૃત કરજનો નાશ કરે. १० पहाय रागं च तहेव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणो ।
मेरुव्व वारण अकंपमाणो, परीसहे आयगुत्ते सहेज्जा ॥ શબ્દાર્થ-વિયવો = વિચક્ષણ બિહૂ = ભિક્ષુ = = તથા લય = સતત, નિરંતર રા = રાગને તદેવ = તેમજ રોષ = દ્વેષને મોટું = મોહને પવિત્ર છોડીને વાપy = વાયુથી અપનીનો = કંપિત ન થનાર મેધ્ય = મેરુ પર્વત સમાન સ્થિર રહીને બાયપુરે = આત્માને વશ કરીને. ભાવાર્થ - વિચક્ષણ ભિક્ષુ હંમેશાં રાગદ્વેષ અને મોહનો ત્યાગ કરીને, વાયુથી અકપિત મેરુની જેમ અડગ સ્થિર રહીને, આત્મગુપ્ત બનીને, પરીષહોને સમભાવપૂર્વક સહન કરે.
अणुण्णए णावणए महेसी, ण यावि पूयं गरहं च संजए ।
स उज्जुभाव पडिवज्ज संजए, णिव्वाणमग्ग विरए उवेइ ॥ શબ્દાર્થ -પૂર્વ = પૂજાને પ્રાપ્ત કરીને અનુપ = ઉન્નત ન થાય, ગર્વ ન કરે ત્યાં વિ = અને ગર = કોઈ નિંદા કરે ત્યારે નવાણ = અવનત ભાવ ન કરે, દીન ન બને વિર૫ = કામભોગોથી સર્વથા વિરક્ત થઈને ૩નુમાવું = સરલ ભાવને વિશ્વ = સ્વીકારીને ધ્યાનમાં = નિર્વાણ માર્ગને, મોક્ષમાર્ગને ૩ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ-મહર્ષિ પૂજા-પ્રતિષ્ઠામાં ગર્વયુક્ત ન બને તેમજ પોતાની નિંદામાં દીન ન થાય. તે સંયત સરળતાનો સ્વીકાર કરીને કામભોગોથી વિરક્ત થઈને, નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરે છે. 50 अरइरइसहे पहीणसंथवे, विरए आयहिए पहाणवं ।
परमट्ठपएहिं चिट्ठइ, छिण्णसोए अममे अकिंचणे ॥ શબ્દાર્થ:- સરફર = સંયમમાં અરતિ અને અસંયમમાં રતિરૂપ પરીષહને સહન કરે પદારથ = ગૃહસ્થોના પરિચયને છોડી દે વિપ્ર = વિરત, કામભોગોનો અથવા પાપોનો સર્વથા ત્યાગ કરે આદિપ = આત્મહિતની સાધનામાં તત્પર પહાપર્વ = સંયમમાં લીન મુનિ છિપળો = આશ્રવ આદિ સોતનો નિરોધ કરે, શોકરહિત અને = મમત્વ રહિત વિશે = દ્રવ્ય-ભાવ પરિગ્રહ રહિત પરમકૃપÉ = પરમાર્થ પદમાં, મોક્ષમાર્ગમાં વિક્ફ = સ્થિત થાય છે. ભાવાર્થ- સંયમવાન મુનિ અરતિ-પતિને સહન કરે, સંસારીઓના પરિચયથી દૂર રહે, સર્વ પાપોથી વિરત થઈને આત્મહિતની વિચારણા કરે, આશ્રવોનો નિરોધ કરીને મમત્વરહિત અને નિષ્પરિગ્રહી થઈને સમ્યગુ દર્શનાદિ મોક્ષના સાધનોમાં સ્થિત થાય છે.
विवित्त लयणाई भएज्ज ताई, णिरुवलेवाइं असंथडाई ।
इसिहिं चिण्णाई महायसेहिं, काएण फासेज्ज परीसहाई ॥ શબ્દાર્થ-તારું-ત્રાયી, છકાય જીવોના રક્ષક સાધુળરુવન્નેવાડું-આસક્તિનાં કારણોથી રહિત અથડાયું = અસંસત, બીજ વગેરેથી રહિત, જનાકુલતાથી રહિત મહાયfહં= મહાયશસ્વી Éિ = ઋષિઓ દ્વારા વિUારું = સેવિત વિવિત્ત તયારું = સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાનોનું માઝ = સેવન કરે.
२२