________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
४ अह सो सुगंधगंधिए, तुरियं मउकुंचिए ।
__ सयमेव लुंचइ केसे, पंच मुट्ठीहिं समाहिओ ॥ શબ્દાર્થ-અદ = ત્યાર પછી સમાદિ = સમાધિવાન તો તે ભગવાન અરિષ્ટનેમિએ સુધwifધણ = સુગંધથી સુવાસિત કરવા = કોમળ અને વાંકડીયા સે = કેશોનું સંયમેવ = સ્વયંમેવ તરિચું = શીધ્ર પવમુદ્દર્દિક પંચમુષ્ટિથી સુવર્ = લોચ કર્યો. ભાવાર્થ - ત્યાર પછી સમાધિસ્થ અરિષ્ટનેમિએ તુરત જ સુગંધથી સુવાસિત, કોમળ અને વાંકડીયા વાળોનો સ્વયં પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. का वासुदेवो य णं भणइ, लुत्तकेसं जिइंदियं ।
इच्छिय-मणोरह तुरिय, पावसु त दमीसरा ॥ શબ્દાર્થ - વાસુદેવો = વાસુદેવ = અને બલરામ, સમુદ્રવિજય આદિ નુર = કેશલોચ કરેલા નિલિય = જિતેન્દ્રિય ખi = અરિષ્ટનેમિને મા = કહેવા લાગ્યા નીસર = હે દમીશ્વર ! તુરિયે = જલદી, તુરંત જ રૂછ-મોર૬ = મોક્ષપ્રાપ્તિ રૂપ ઇચ્છિત મનોરથ પવિત્યુ = પ્રાપ્ત કરો. ભાવાર્થ:- વાસુદેવ કૃષ્ણ અને બલરામ આદિએ કેશલોચ કરેલા અને જિતેન્દ્રિય ભગવાનને કહ્યું કે હે દમીશ્વર ! આપનો ઇચ્છિત મનોરથ(મોક્ષ) શીધ્ર પ્રાપ્ત કરો.
णाणेण दंसणेणं च, चरित्तेण तवेण य ।।
खतीए मुत्तीए चेव, वड्डमाणो भवाहि य ॥ શબ્દાર્થ :- પણ = જ્ઞાનથી વ = અને કંસ = દર્શનથી વષિ = ચારિત્રથી ય = અને તપ = તપથી ચ= તથા હતી = ક્ષમાથી મુત્તe= નિલભતાથી વકૃHTળોઃ વૃદ્ધિવંત ગવાદિ= થાઓ. ભાવાર્થ - આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે ગુણોની વૃદ્ધિ કરનારા થાઓ. जान एवं ते रामकेसवा, दसारा य बहू जणा । २७
अरिट्ठणेमिं वंदित्ता, अइगया बारगापुरि ।। શબ્દાર્થ -પર્વ – એ પ્રમાણે તે = તે બલરામ, શ્રીકૃષ્ણ રસી = દશાર્વ પ્રમુખ યાદવ ચ = અને વહૂળ = ઘણા માણસો રિમં = અરિષ્ટનેમિને વંહિતા = વંદન કરીને વારાપુર = દ્વારકા નગરીમાં ગયા = પાછા ફર્યા. ભાવાર્થ:- આ પ્રમાણે બલરામ, કેશવ, દશાર્વ, યાદવો અને બીજા ઘણા માણસો અરિષ્ટનેમિને વંદન કરી દ્વારકાપુરી પાછા ફર્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નિર્દોષ પશુઓના પોકારને સાંભળીને નેમકુમારના અંતરમાં જાગૃત થયેલી કરુણા, તેની પ્રતિક્રિયારૂપે જાનૈયા સહિત નેમકુમારનું નગરીમાં પુનરાગમન અને યથાસમયે દીક્ષા ગ્રહણ પર્યતનું વર્ણન છે.