________________
૨થનેમીય
[ ૨૧ ]
શ્રી નેમકુમારનું મહાભિનિષ્ક્રમણ - का सो कुंडलाण जुयलं, सुत्तगं च महायसो ।
आभरणाणि य सव्वाणि, सारहिस्स पणामए ॥ શબ્દાર્થ - મહાવતો = મહાયશસ્વી લો = તે ભગવાન અરિષ્ટનેમિએ વુડના સુયત કુંડલોની જોડ વ = અને સુત્ત = કંદોરા ય = તથા સવ્વાણ = બધા આમરણાઈ = આભૂષણો સારદિક્ષ = સારથિને પછામા = પ્રદાન કર્યા. ભાવાર્થ - તે મહાન યશસ્વી અરિષ્ટનેમિએ કુંડલયુગલ, કંદોરો તથા બધા અલંકારો ઉતારીને સારથિને આપી દીધા.
मणपरिणामो य कओ, देवा य जहोइयं समोइण्णा ।
सव्विड्डीए सपरिसा, णिक्खमण तस्स काउं जे ॥ શબ્દાર્થ - મMરિણાનો= મનના વિચારો વો કર્યા ત્યારે તો તેમનો વિમળ = નિષ્ક્રમણ (દીક્ષા મહોત્સવ) ૪ = કરવા માટે હોયં યથોચિત સમયે ત્રિી = બધા પ્રકારની રિદ્ધિથી યુક્ત યક અને સંપત્નિા = પરિષદ સહિત રેવા = દેવો, ઇન્દ્રો સનોફUM = સમોસર્યા, પૃથ્વીલોકમાં આવ્યા. ભાવાર્થ:- (અરિષ્ટનેમિકમારને) મનમાં સંયમ સ્વીકારના ભાવ થતાં યથોચિત સમયે દીક્ષા મહોત્સવ કરવા માટે પોતાની સમસ્ત ઋદ્ધિયુક્ત, પરિષદ સહિત દેવો ઉપસ્થિત થયા.
देवमणुस्स परिवुडो, सिवियारयणं तओ समारूढो । सणिक्खमिय बारगाओ, रेवययम्मि ठिओ भयवं ॥ શબ્દાર્થ:- તો = ત્યાર પછી રેવપુસ-પરિવહો = દેવો અને મનુષ્યોથી વીંટળાયેલા મથવું = ભગવાન શિબિયારથ = શિબિકારત્ન, દેવનિર્મિત ઉત્તમ પાલખી પર સમાજો = આરૂઢ થઈને વાર IIો = દ્વારકાપુરીથી વિનાયક નીકળીને રેવયથ= રૈવતક પર્વત પરવિ= પધાર્યા. ભાવાર્થ:- ત્યાર પછી દેવો અને માનવોથી પરિવૃત્ત અરિષ્ટનેમિકુમાર શિબિકારત્ન પર આરૂઢ થઈને, દ્વારકા નગરીમાંથી નીકળીને રૈવતક પર્વત પર પધાર્યા. । उज्जाणं संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ ।
साहस्सीए परिवुडो, अह णिक्खमइ उ चित्ताहिं ॥ શબ્દાર્થ :- દ = ત્યાર પછી ૩ળાને = સહસામ્રવન નામના ઉધાનમાં પત્તો = પધાર્યા ૩ = તે ઉત્તમ રીયા = શિબિકામાંથી ફાળો = નીચે ઉતર્યા ૩ = તત્પશ્ચાતુ હિં = ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ હતો ત્યારે સાદર = એક હજાર પુરુષોથી પરિવુડો = પરિવૃત્ત થઈને forઉHફ = દીક્ષા અંગીકાર કરી. ભાવાર્થ :- (સહસામ્રવન) ઉધાનમાં પહોંચીને ઉત્તમ શિબિકામાંથી નીચે ઉતર્યા અને એક હજાર વ્યક્તિઓ સાથે નેમકુમારે ચિત્રા નક્ષત્રમાં અભિનિષ્ક્રમણ કર્યું(દીક્ષા લીધી).
व
२२