________________
[ ૨૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થઃ - તાપૂવસ - તૃષ્ણાને વશીભૂત થયેલા અવતળિો = રૂપવાન વસ્તુને ચોરીને લેનારા અતિરસ = અતૃપ્ત પ્રાણીના સોમવાલા = લોભરૂપી દોષથી માયામુi = માયા અને મૃષાવાદની વ = વૃદ્ધિ થાય છે તત્થા વિ = તો પણ, કપટથી ખોટું બોલવાથી પણ તે = તે ગુજE = દુઃખથી જ વિમુખ્ય = મુક્ત થતો નથી અર્થાત્ છૂટતો નથી. ભાવાર્થ-તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુને ગ્રહણ કરનાર, રૂપમાં અતૃપ્ત અને રૂપવિષયક પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ, લોભના દોષથી માયા-કપટ અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી મુક્ત થતો નથી. का मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते ।
एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥ શબ્દાર્થ:-નીર - અસત્ય બોલતાં . પહેલાં જુદા ને પછી પરજાદાને - પ્રયોગ કાળે, અસત્ય બોલવાના સમયે પણ કુરતે = દુરન્ત, દુષ્ટ હૃદયવાળો જીવ કુદી = દુઃખી જ રહે છે પર્વ = આ રીતે હવે = રૂપમાં પિત્તો = અતૃપ્ત જીવ અવતાર = અદત્ત સમાયતો = ગ્રહણ કરતાં
સો= સહાય વગરનો ય અને કુટિઓ દુઃખી થાય છે. ભાવાર્થ:- (રૂપ સંબંધી) અસત્ય બોલતાં પહેલાં અને પછી તથા બોલતાં સમયે પણ મનુષ્ય દુઃખી થાય છે, તેનો અંત પણ દુઃખ રૂપ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને પણ રૂ૫ વિષયક અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે. हक रूवाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ શબ્દાર્થ -પર્વ આ રીતે વાપુરત્તા રૂપમાં આસક્ત બનેલા પર = મનુષ્યોને સુ-સુખ તો = ક્યાંથી હો = હોય? જયા- ક્યારે યર્વિત્તિ = થોડું પણ સુખવાસ પણ = જેના માટે કુ -દુઃખ તોવખો વિગતવના ઉપભોગમાંવિલેણ ગુ=અત્યંત ક્લેશ અને દુઃખfr = ઉત્પન્ન કરે છે. ભાવાર્થ:- આ રીતે રૂપમાં અનુરક્ત માણસને ક્યારે ય કિંચિત્ માત્ર સુખ ક્યાંથી મળે? કારણ કે રૂપ વિષયક પદાર્થોને પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ હોય છે.
एमेव रूवम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे । શબ્દાર્થ – વ = આ જ રીતે હવામિ = અમનોજ્ઞ રૂપમાં જોઉં તો = પ્રદ્વેષ કરનારો જીવ કુવોદ પરંપરા = ઉત્તરોત્તર દુ:ખ સમૂહની પરંપરાઓને ૩૬ = પ્રાપ્ત થાય છે પતિઅતિશય દ્વેષથી દૂષિત ચિત્તવાળો તે જીવ — = અશુભ કર્મનોળિ = સંચય કરે છે = = જેનાથી તે = તેને પુણો પછી વિવાન = વિપાકના સમયે, કર્મનાં ફળ ભોગવતાં સમયે કુર્દ = દુઃખ હો= થાય છે. ભાવાર્થ :- આ જ રીતે(અમનોજ્ઞ)રૂપમાં પ્રષ રાખનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે અશુભ કર્મોનો સંચય કરે છે, પછી તે જ કર્મો ફળ આપવાના સમયે તેના માટે દુ:ખ રૂપ થાય છે.
३३