________________
[ ૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
પચીસમું અધ્યયન
ચણીય
મુનિ જયઘોષનું વિજયઘોષને ત્યાં આગમન :। माहण कुल संभूओ, आसी विप्पो महाजसो ।
जायाई जम्मजण्णम्मि, जयघोसित्ति णामओ ॥ શબ્દાર્થ -માઇ સંપૂગોત્ર બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન માનતો = મહાયશસ્વી સન્માનિ નવા = યમ-નિયમરૂપ ભાવયજ્ઞ કરનાર નવિિત્ત ગામ = જયઘોષ નામના લિખો = વિપ્ર, બ્રાહ્મણ બાલી = હતા. ભાવાર્થ-બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતા, તે અહિંસક યમ-નિયમરૂપ યજ્ઞમાં રત હતા.
इंदियग्गाम णिग्गाही, मग्गगामी महामुणी ।
गामाणुगामं रीयंतो, पत्तो वाणारसिं पुरिं ॥ શબ્દાર્થ - વિFITમ-શાહી ઇન્દ્રિયોના સમૂહને વશમાં રાખનાર માની= મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર મહાનુt=(તેજયઘોષ મહામુનિ નામાપુI= એક ગામથી બીજે ગામ ય = વિહાર કરતાં વાણા રહિં પુર = વારાણસી નગરીમાં પત્તો = પ્રાપ્ત થયા, પધાર્યા ભાવાર્થ:- ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગગામી મહા મુનિ(જયઘોષ) એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં એક દિવસ વારાણસી નગરીમાં પધાર્યા.
वाणारसीए बहिया, उज्जाणम्मि मणोरमे ।
फासुए सेज्जसथारे, तत्थ वासमुवागए ॥ શબ્દાર્થ :- તત્થ = તે વાપરીખ = વારાણસી નગરીની નલિયા = બહાર agણ = પ્રાસુક એw = શય્યા, સ્થાન સંથારે= સંસ્મારક, પાટ, પાટલામખોરમે = મનોહર ૩mમિ = બગીચામાં, ઉદ્યાનમાં વાસ ૩વા 18 = વાસ કર્યો, રોકાયા. ભાવાર્થ:- તે મુનિએ વારાણસી નગરીની બહાર જ્યાં પ્રાસુક સ્થાન અને સંસ્મારક ઉપલબ્ધ હતા, તેવા એક મનોહર ઉધાનમાં નિવાસ કર્યો.
अह तेणेव कालेणं, पुरीए तत्थ माहणे ।
विजयघोसित्ति णामेणं, जण्णं जयइ वेयवी ॥ શબ્દાર્થ – સહ અથ સેવ વામાં તે સમયે તત્થર તેપુરા નગરીમાં વેચવી = વેદવિ, વેદનો