________________
૨થનેમીય
'બાવીસમું અધ્યયન
રથનેમીય
તીર્થકર અરિષ્ટનેમિનો પરિચય:
નોરિયપુરનિ જયરે, આતી રાય મણિપિ .
वसुदेव त्ति णामेणं, रायलक्खण संजुए ॥ શબ્દાર્થ-સરિયપુરમ= શૌર્યપુર નામના જય = નગરમાં રાયતવા સંજુર = ચક્ર, સ્વસ્તિક, અંકુશ આદિ રાજાના લક્ષણોથી અને સત્ય શૂરવીરતા આદિ રાજાના ગુણોથી યુક્ત વસુબેન ત્તિ નામે = વસુદેવ નામના મદિટ્ટણ = મહાઋદ્ધિવાન રયા = રાજા આશા = હતા. ભાવાર્થ – શૌર્યપુર નગરમાં મહાદ્ધિ સંપન્ન અને રાજલક્ષણો (ચિહ્ન અને ગુણો)થી યુક્ત વસુદેવ નામના રાજા નિવાસ કરતા હતા.
तस्स भज्जा दुवे आसी, रोहिणी देवई तहा ।
तासिं दोण्ह दुवे पुत्ता, इट्ठा रामकेसवा ॥ શબ્દાર્થ -તરૂ = તે વસુદેવની રઢિળીરોહિણી તર= અને દેવર્ડ = દેવકી નામની ફુવે = બે મળ્યા = પત્નીઓ આવી = હતી તસિંગ તે રોઢું = બંનેના ક્ = ઈષ્ટ (બધાને પ્રિય લાગતા) રામસેવા = રામ અને કેશવ(રોહિણીના પુત્ર રામ-બળદેવ અને દેવકીના પુત્ર કૃષ્ણ-વાસુદેવ) પુરા = પુત્રો હતા. ભાવાર્થ - તે વસુદેવ રાજાને રોહિણી અને દેવકી નામની બે પત્નીઓ હતી. તે બંનેના ક્રમશઃ સૌને પ્રિય રામ(બળદેવ) અને કેશવ(કૃષ્ણ) બે પુત્રો હતા.
નોરિયપુષ્મિ રે, મારી રહ્યાં મહિSિ I ~ समुद्दविजए णाम, रायलक्खण संजुए ॥ ભાવાર્થ – શૌર્યપુર નગરમાં મહાઋદ્ધિવાન તથા રાજાના લક્ષણો અને ગુણોથી યુક્ત સમુદ્રવિજય નામના રાજા નિવાસ કરતા હતા.
तस्स भज्जा सिवा णाम, तीसे पुत्तो महायसो ।
__ भगवं अरिट्ठणेमि त्ति, लोगणाहे दमीसरे ॥ શબ્દાર્થ - તલ્સ = તેના, સમુદ્ર વિજયના સિવાગામ = શિવા નામની મા = ભાર્યા, પત્ની તકે = તેનો પુત્ત = પુત્ર મહથિ = મહાયશસ્વી રસી = પરમ જિતેન્દ્રિય નાણાë = ત્રણ લોકના નાથ કાવ = ભગવાન રામ રિ= અરિષ્ટનેમિ હતા. ભાવાર્થ – સમુદ્રવિજયને શિવા નામની પત્ની અને મહાયશસ્વી, પરમ જિતેન્દ્રિય, લોકનાથ ભગવાન