________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૪૧ ]
ભાવાર્થ :- ત્યાર પછી ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને આ ક્રમયોગથી હવે પછીની ગાથાના વર્ણન મુજબ મુનિ સંલેખના કરે અર્થાત્ શરીર અને કષાયોને કૃશ કરવાની સાધના કરે.
बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे ।।
संवच्छरं मज्झिमिया, छम्मासा य जहणिया । શદાર્થ:- ૩mસિયા = ઉત્કૃષ્ટ સનેહા = સંલેખના બારસેવક બાર વાસડું વર્ષોની નમિયા = મધ્યમ સંવછર = સંવત્સર, એક વર્ષની ગuિપયા = જઘન્ય છમ્મસા = છ માસની મ9 = હોય છે. ભાવાર્થ- સંલેખનાની આરાધના ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની, મધ્યમ ૧ વર્ષની અને જઘન્ય ૬ મહિનાની હોય છે. २५८
- पढमे वासचउक्कम्मि, विगई णिज्जूहणं करे ।
। बिइए वासचउक्कम्मि, विचित्तं तु तवं चरे ॥ શબ્દાર્થ -પને પ્રથમના વાવડમ ચાર વર્ષમાંવિવાદ ઘી, દૂધ આદિવિગયોનો ત્યાગ રે = કરે વિફા = બીજાવિત્ત = વિચિત્ર, જુદી જુદી જાતનું તવં= તપનું રે = આચરણ કરે. ભાવાર્થઃ- [ઉત્કૃષ્ટ બાર વર્ષની સંલેખનામાં પ્રથમના ચાર વર્ષોમાં વિનયનો(ધી, દૂધ આદિ ગરિષ્ટ ભોજનનો) ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાનું અનુષ્ઠાન કરે. 5. uતરમાયામ, વહુ વચ્છરે કુવે ! २५९
तओ संवच्छरद्धं तु, णाइविगिट्ठ तवं चरे ॥ શબ્દાર્થ - કુવે = બે સંવછરે = સંવત્સર, વર્ષ સુધી પ્રતર = એકાંતર ઉપવાસ અને પારણાના દિવસે માથાનં = આયંબિલ = કરીને પછી સંવછરદ = અર્ધ સંવત્સર, છ મહિના સુધી અવટું અતિ વિક્ટ તવ = તપ જ વર = ન કરે, અટ્ટમ, છકાઈ આદિ ન કરે. ભાવાર્થ - (સલેખનાના આરાધક) બે વર્ષ સુધી એકાંતર ઉપવાસની તપશ્ચર્યા અને પારણામાં આયંબિલ તપ કરે. પછીના છ માસ સુધી કોઈ વિકટ(અઠમ, છકાઈ, અઠ્ઠાઈ આદિ) તપસ્યા ન કરે. 5. તેઓ સંવછરાદ્ધ તુ, વિટ્ટ તુ તવ રે ! २६०
परिमियं चेव आयाम, तम्मि संवच्छरे करे ॥ શબ્દાર્થ – મિર્થ = પરિમિત પદાર્થોથી, ઓછામાં ઓછા દ્રવ્યોથી, એક, બે દ્રવ્યોથી જ તગ્નિ = ત્રીજા વર્ષે, અગિયારમા વર્ષમાં આયામ = આયંબિલ તપ. ભાવાર્થ- પછી (સંલેખના આરાધક) ત્રીજા સંવત્સરના બાકીના છ માસ સુધી વિકટ તપનું અનુષ્ઠાન કરે. તે આખા વર્ષે તપના પારણામાં પરિમિત (એક-બે) દ્રવ્યોથી આયંબિલ કરે. રદ ર૬૨
છોડી સહિયાયામ #દૃ સંવછરે મુળી !
__ मासद्धमासिएणं तु, आहारेणं तवं चरे ॥ શબ્દાર્થ - વોહિયં = કોટી સહિત, નિરંતર આયામ = આયંબિલ તપ માલદીનાલિi = એક માસ અથવા અર્ધા માસ સુધી આ પ = આહારનો ત્યાગ કરીને.