________________
| જીવાજીવ-વિભક્તિ
४०८
सुहुमा सन
१२१
बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । उक्कलिया मंडलिया, घणगुजा सुद्धवाया य ॥
संवट्टगवाया य, णेगहा एवमायओ। १२०
एगविहमणाणत्ता, सुहुमा तत्थ वियाहिया ॥ शार्थ:-बायरा = पाइ२ पज्जत्ता = पर्याप्त वायुडायना पंचहा = पांय प्रारना पकित्तिया = ४ाछ उक्कलिया = सही सहीने वडे तेवो वायु घण = धनवायु, रत्नप्रभा पृथ्वीनी नीये २३दो घनीभूत वायु मंडलिया = 438२ यासतो वायु गुंजा = [n वायु, वडेतावडेता गुरव ४२ तेवो वायु सुद्धवाया = शुद्ध वायु सवट्टगवाया = संवत: वायु, duहिनेतम०४ (मारे वस्तुमान 615ना२ वायु एवं = 20 प्ररे वायुआयना आयओ = इत्याहि जी ५५ णेगहा = अने5 मे . ભાવાર્થ- બાદર પર્યાપ્ત વાયકાયના પાંચ પ્રકાર છે– અટકીને વહેતો ઉત્કલિકાવાયુ, ચક્રાકારે વહેતો મંડલિકવાયુ, ઘનીભૂત વાયુ, ગુંજારવ કરતો ગુંજાવાયુ અને મંદ મંદ વહેતો શુદ્ધ વાયુ. સંવર્તક વાયુ ઇત્યાદિ વાયુકાયના અનેક ભેદ છે. સૂમ વાયુકાય ભેદોથી રહિત કેવળ એક જ પ્રકારનો છે./૧૧૯-૧૨ll
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ ભાવાર્થ- સુક્ષ્મ વાયુકાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર-સ્થૂળ વાયુકાયના જીવો લોકના એક દેશમાં અર્થાત્ અમુક ભાગમાં છે. હવે વાયુકાયના જીવોના ચાર પ્રકારના કાળવિભાગનું વર્ણન કરીશ.
पणाइया, अपज्जवसिया वि य ।। १२२ हप
ञ्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ વાયુકાયના જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- तिण्णेव सहस्साई, वासाणुक्कोसिया भवे । १२३
आउठिई वाऊणं, अंतोमुहुत्तं जहणिया ॥ शार्थ :- वाऊणं = वायुआयन। योनी वासाण तिण्णेव सहस्साई = ३५॥ ॥२ वर्षनी आउठिइ = आयुस्थिति, मवस्थिति भवे = डोय छे. ભાવાર્થ - વાયુકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષોની હોય છે.
. असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया । १२४|
कायठिई वाऊणं, तं काय तु अमुचओ ॥ ભાવાર્થ – પોતાની કાયને છોડ્યા વિના વાયુકાયમાં જ નિરંતર જન્મ મરણ કરતાં તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની થાય છે.
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । विजढम्मि सए काए, वाउजीवाण अंतरं ॥
१२५