________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૨૧]
ભાવાર્થ:- જળચર જીવો સ્વકાય(તે ભવને) છોડીને અન્ય કાયમાં ભવભ્રમણ કરીને ફરીથી જળ ચરમાં આવે, ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. | १८१
લિ વાળ વેવ, ગાંધો રસપI ' संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ - જળચર જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. 53 ૩Mયાં ય પરિસખા, તુવરા થયરી મને !
__चउप्पया चउव्विहा, ते मे कित्तयओ सुण ॥ શદાર્થ - થર = સ્થળચર જીવો સુવિલ = બે પ્રકારના અને = હોય છે વડપ્પા = ચતુષ્પદ, ચોપગા = પરિસર્પ = ચાર પ્રકારના ગે હું તે = તેનુંત્તિઓ = કીર્તન, વર્ણન કરું છું સુખદ = ધ્યાનપૂર્વક સાંભળો. ભાવાર્થ:- સ્થળચર જીવોના બે પ્રકાર છે– ચતુષ્પદ અને પરિસર્પ. તેમાં જે ચતુષ્પદ જીવો છે તેના ચાર પ્રકાર છે. તે મારી પાસેથી સાંભળો.
JIgT ggT વેવ, માંડપિયા સગપ્પા - हयमाई गोणमाई, गयमाई सीहमाइणो ॥ શબ્દાર્થ:- કુર =એક ખરીવાળાદના ઘોડા, ગધેડા આદિલુપુર = બે ખરીવાળા ગોળની = ગાય, બળદ આદિ મહીપા = ગંડીપદા, સોનીની એરણ અથવા કમળની કર્ણિકા સમાન ગોળ પગવાળા જીવ માત્ર હાથી આદિ રેવક અને સાધ્વથ = સનખપદા, જેના પગમાં નખ હોય, સદારૂનો = સિંહ, કૂતરા, બિલાડી આદિ. ભાવાર્થ:- સ્થલચર જીવોના ચાર પ્રકાર છે. યથા– એક ખરીવાળા ઘોડા આદિ, બે ખરીવાળા ગાયબળદ આદિ, ગંડીપદા હાથી આદિ, સનખપદા સિંહ આદિ.
- भुओरगपरिसप्पा य, परिसप्पा दुविहा भवे ।
1 गोहाई अहिमाई य, एक्केक्का गहा भवे ॥ શબ્દાર્થ - મુ= ભૂજપરિસર્પનોદા ગોહ, નોળિયો, ઉંદર આદિ ૩રરસ ઉરપરિસર્પ હિમા = સર્પ આદિ પવો = આ પ્રત્યેકના ના = અનેક ભેદ. ભાવાર્થ - પરિસર્પના બે પ્રકાર હોય છે– ભૂપરિસર્પ અને ઉરપરિસર્પ. ગોહ, નોળિયો આદિ ભૂજપરિસર્પ છે અને સર્પ આદિ ઉરપરિસર્પ છે. તે પ્રત્યેકના અનેક ભેદ થાય છે. આ તોપલેસે તે સળે, ન સમ્બન્ધ વિવાદિયા .
एत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ ભાવાર્થ – તે સ્થળચર જીવ લોકના એક વિભાગમાં રહે છે, આખા લોકમાં નથી. હવે તે જીવોના ચાર પ્રકારના કાળ વિભાગનું વર્ણન કરીશ.