________________
| જીવાજીવ-વિભક્તિ
| ४१७ ।
१६३
१६२ - संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।
ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ – પ્રવાહની અપેક્ષાએ નારકીના જીવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
सागरोवममेगं त, उक्कोसेण वियाहिया ।
पढमाए जहण्णेण, दसवाससहस्सिया ॥ शार्थ:- पढमाए = पडेसी न२७मां जहण्णेण = ४धन्य स्थिति दसवाससहस्सिया = ६श २ वर्षनी उक्कोसेण = 6ष्टस्थिति सागरोवममेगं = सागरोपभनी वियाहिया 5डी छे. ભાવાર્થ :- પહેલી નરકમિમાં નારકજીવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે.
. तिण्णेव सागराऊ, उक्कोसेण वियाहिया । १६४
दोच्चाए जहण्णेण, एग तु सागरोवम ॥ ભાવાર્થ - બીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. - सत्तेव सागराऊ, उक्कोसेण वियाहिया ।
तइयाए जहण्णेणं, तिण्णेव सागरोवमा ॥ ભાવાર્થ - ત્રીજી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે.
. दस सागरोवमाऊ, उक्कोसेण वियाहिया ।
। चउत्थीए जहण्णेणं, सत्तेव सागरोवमा ॥ ભાવાર્થ - ચોથી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે.
. सत्तरस सागराऊ, उक्कोसेण वियाहिया । १६७
पंचमाए जहण्णेणं, दसेव सागरोवमा ॥ ભાવાર્થ - પાંચમી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે.
__बावीसं सागराऊ, उक्कोसेण वियाहिया । (५० छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થ - છઠ્ઠી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે.
१६५