________________
૩૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૨૮) મરકતમણિ, (૨૯) મસારગલ મણિ (૩૦) ભુજમોચકમણિ (૩૧) ઇન્દ્રનીલમણિ (૩૨) ચંદ્ર રત્ન, ગેરરત્ન, હંસગર્ભરત્ન (૩૩) પુલક રત્ન, (૩૪) ચંદ્રપ્રભારત્ન, વૈડૂર્યરત્ન (૩૫) જલકાંત મણિ, (૩૬) સૂર્યકાંત મણિ. આ ચૌદ મણિરત્નોના ભેદ છે. આ રીતે ખર પૃથ્વીના કુલ ૩૬ ભેદ છે. . ૭૪-૭૭ , 62 एए खरपुढवीए, भेया छत्तीसमाहिया ।
एगविहमणाणत्ता, सुहुमा तत्थ वियाहिया ॥ શબ્દાર્થપણ = આઉરyવીપ = ખર પૃથ્વીના છત્તીસં= છત્રીસ જેવા = ભેદ સહિયા = કહ્યા છે તત્વ - તેમાં સુહુના= સૂમ પૃથ્વીકાય અTUત્તા = ભેદ રહિત વિ = એક પ્રકારના વિવાદિયા = કહ્યા છે. ભાવાર્થ:- ઉક્ત છત્રીસ ભેદ ખર પૃથ્વીકાયના કહ્યા છે. સૂક્ષ્મ પૃથ્વીકાય ભેદ રહિત એક જ પ્રકારના કહ્યા છે અર્થાત્ તેના કોઈ ભેદ નથી. ७९
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥ શબ્દાર્થ - સુહુન = સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ સમ્બનોન = સર્વ લોકમાં વ્યાપ્ત છે વાયરા = બાદર પથ્વીકાયના જીવ તારે = લોકના એક દેશમાં હોય છે તો = આથી આગળ તેલ = તેના વાગ્વિE = ચાર પ્રકારના વનવિમાન = કાલવિભાગ ગુચ્છ = કહીશ. ભાવાર્થ :- સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર જીવો લોકના એક દેશમાં(રત્નપ્રભા આદિ પૃથ્વીમાં) સ્થિત છે. હવે તેના કાળ વિભાગને ચાર પ્રકારે કહીશ. - સંતવું પપ્પાડ્યા, અપwવલિયા વિયા
ठिइ पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ શબ્દાર્થ – સંત = પ્રવાહની પણ = અપેક્ષાએ પૃથ્વીકાય અMI = અનાદિ અવનવા =અપર્યવસિત, અનંત વુિં = સ્થિતિની પડુક્ય = અપેક્ષાએ વિ = પણ સાથ = સાદિ, આદિ સહિત સં૫વશ્વરિયા = સપર્યવસિત છે. ભાવાર્થ:- પૃથ્વીકાય સંતતિની (પ્રવાહી) અપેક્ષાથી અનાદિ-અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. ८१]
। बावीससहस्साई वासाणुक्कोसिया भवे ।
| આ યુવM, સંતોમુહુરં ગણિયા ! શબ્દાર્થ -પુદવM પૃથ્વીકાયના જીવોની આર્ફિ આયુસ્થિતિ નહvય = જઘન્ય સંતોમુહુરં = અંતર્મુહૂર્ત ૩rmોલિયા = ઉત્કૃષ્ટ વાસી વાવસહસ્સા = બાવીસ હજાર વર્ષની જ હોય છે. ભાવાર્થ:-પૃથ્વીકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની હોય છે.
असंखकालमुक्कोस, अंतोमुहुत्तं जहणिया । कायठिई पुढवीणं, तं कायं तु अमुंचओ ॥