________________
અણગાર માર્ગ ગતિ
[ ૩પ૭ ]
'૬
૩વરૂ= ઉપાશ્રયમાંfમરછુ- સાધુને માટે વિચાર = ઇન્દ્રિયોને નિવારેકં = નિવારણ કરવા અર્થાત્ રોકવાનું કાર્ય યુવા = ખૂબ કઠિન છે. ભાવાર્થ:- આ પ્રકારના કામરાગવર્ધક ઉપાશ્રયમાં ભિક્ષુને માટે ઇન્દ્રિયોનું દમન કરવું દુષ્કર બની જાય છે. । सुसाणे सुण्णगारे वा, रुक्खमूले व इक्कओ।
पइरिक्के परकडे वा, वासं तत्थाभिरोयए ॥ શબ્દાર્થ – સુસ = સ્મશાનમાં કુuTY = શૂન્ય ગૃહમાં રુfમૂત્તે = વૃક્ષના મૂળમાં પર પરત(ગૃહસ્થ પોતાના માટે બનાવેલા હોય) તત્વ = એવા પરિવશે = સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એકાંત સ્થાનમાં રૂ = એકાકી, રાગદ્વેષ રહિત થઈને સાધુ વાસં મરોય = રહેવાની ઇચ્છા કરે. ભાવાર્થ - મુનિ સ્મશાનમાં, શૂન્ય ગૃહમાં, વૃક્ષની નીચે અથવા ગૃહસ્થ પોતાના માટે બનાવેલા, સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એકાન્ત સ્થાનમાં(રાગદ્વેષ રહિત થઈને) રહેવાનું પસંદ કરે.
फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदुए ।
तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥ શબ્દાર્થ – સુનિ= પ્રાસુક, જીવ જંતુ રહિત બળવારે = બાધા રહિત, જ્યાં પોતાના સંયમમાં અને બીજા લોકોને કોઈ પ્રકારની બાધા ન થાય ત્થÉ = સ્ત્રી આદિથી અબદુ = ઉપદ્રવ રહિત હોય તત્વ = એવા સ્થાનમાં પરમાન = પરમ સંવત, શ્રેષ્ઠ સંયમવાળા fમનg = ભિક્ષુ વાસ સંપૂર્ણ = રહેવાનો સંકલ્પ કરે. ભાવાર્થ:- પરમ સંયત ભિક્ષુ જીવાદિની ઉત્પત્તિ રહિત, સ્વ-પરને માટે બાધા પીડા રહિત, સ્ત્રીઓ આદિના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે અર્થાતુ લક્ષ્ય રાખે.
ण सयं गिहाई कुव्विज्जा, णेव अण्णेहिं कारए ।
गिहकम्मसमारंभे, भूयाणं दिस्सए वहो । શબ્દાર્થ – સર્ચ = સાધુ સ્વયં શિફા = ઘર જ ધ્વજ્ઞ = ન બનાવે છેવ = ન અofé= બીજાઓ દ્વારા વાર = બનાવરાવે fજદારને = ઘર બનાવવાના સમારંભમાં મૂકાઈ = પ્રાણીઓનો વહોર વધ, હિંસા લિસ = દેખાય છે. ભાવાર્થ:- ભિક્ષ સ્વયં ઘર બનાવે નહીં અને અન્ય દ્વારા બનાવરાવે નહીં; કારણ કે ગૃહ નિર્માણ કાર્યમાં સ્પષ્ટ રીતે પ્રાણીઓની હિંસા દેખાય છે. । तसाणं थावराणं च, सुहुमाणं बायराण य ।
तम्हा गिहसमारंभ, संजओ परिवज्जए ॥ શબ્દાર્થ:- તલા = ત્રસ જીવો થાવરાળ = સ્થાવર જીવો સુહુમાં = સૂક્ષ્મ જીવો વાયરTM = બાદર જીવોની હિંસા થાય છે તલ્ફા = તેથી તેનો = સંયમી સાધુ દસમરકં = ઘર બનાવવાના સમારંભનો પરિવજાપ = ત્યાગ કરે છે.