SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તપોમાર્ગ ગતિ [ ૨૫૧ | આભ્યતર તપના ભેદ-પ્રભેદ - | પ્રાયશ્ચિત્ત વિનય | વૈયાવૃત્ય | સ્વાધ્યાય | | ધ્યાન | ધ્યાન | વ્યુત્સર્ગ ૧ આલોચનાઈ ૧ જ્ઞાનવિનય[૫] ૧ આચાર્ય |૧ વાચના |આર્તધ્યાન-૮ | ૧ દ્રવ્યવ્યત્સર્ગ(૪). ૨ પ્રતિક્રમણાઈ ર દર્શન વિનય ]િ ૨ ઉપાધ્યાય ૧ પૃચ્છના ૪ ભેદ ૩ તદુભાઈ શુશ્રુષા વિનય (૧૦) ૩ સ્થવિર |૩ પરિવર્તના ૪ લક્ષણ ગણવ્યુત્સર્ગ ૪ વિવેકાઈ અનાશાતના વિનય-૪૫ [૪ તપસ્વી [૪ અનુપ્રેક્ષા રૌદ્રધ્યાન-૮ શરીર વ્યુત્સર્ગ પત્રુત્સર્ગાઈ ૩ ચારિત્રવિનય [૫] [૫ ગ્લાન ૫ ધર્મકથા | ભેદ ઉપધિ વ્યુત્સર્ગ દતપાઉં ૪, મન વિનય [૨] | શૈક્ષ ૪ લક્ષણ ભક્તપાનસુત્સર્ગ ૭ છેદાઈ પ્રશસ્તમનવિનય(૭) ૭ કુલ ધર્મધ્યાન-૧૬ ભાવ વ્યુત્સર્ગ(૩) ૮ મૂલાઈ અપ્રશસ્તમન વિનય(૭) ૮િ ગણ ૪ ભેદ કષાય બુર્ગ(૪) ૯ અનવસ્થાપ્યાપ વચન વિનય [૨] સિંઘ ૪ લક્ષણ સંસાર વ્યુત્સર્ગ(૪) ૧૦ પારાંચિતાહ પ્રશસ્ત વચન વિનય(૭) ૧૦ સાધર્મિક ૪ આલંબન કર્મ વ્યુત્સર્ગ (૮) પ્રાયશ્ચિત્ત દેનારના અપ્રશસ્ત વચન વિનય()ની વૈયાવૃત્ય ૪ અનુપ્રેક્ષા ૧૦ ગુણ, |દ ક્રાય વિનય [૨] |કરવી શુક્લધ્યાન–૧૬ પ્રાયશ્ચિત્ત લેનારના પ્રશસ્ત કાય વિનય (૭) ૪ ભેદ ૧૦ ગુણ, અપ્રશસ્તકાય વિનય (૭) ૪ લક્ષણ આલોચનાના- ૭ લોકોપચાર વિનય(૭) ૪ આલંબન ૧૦ દોષ, ૪ અનુપ્રેક્ષા દોષ સેવનના ૧૦ કારણ કુલ ૫૦ ભેદ ૧૯ ભેદ, ૧૦૪ પ્રભેદ ૧૦ ભેદ |પ ભેદ |૪૮ ભેદ | ૨૦ ભેદ | નોધઃ વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા(૧૮)ભેદરૂપ છે, લોકોપચારવિનયનો એક ભેદ છે. લાઈટ સંખ્યા(૧૦૪)પ્રભેદરૂપ છે. તપાચરણનું પરિણામ - ३७ । एयं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पडिए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થઃ- પર્વ = આ બાહ્ય અને આત્યંતર ફુવિદ = બન્ને પ્રકારના તવંગ તપનું ને જે મુળ = મુનિ સમ્મ= સમ્યક્ પ્રકારે મારે = આચરણ કરે છે તેનું તે, પડિ= પંડિત સાધુgિq= તુરંત, શીધ્ર જ સવ્વસસરા = સમસ્ત સંસારથી વિપ્રમુQ = વિપ્રમુક્ત, છૂટી જાય છે. ભાવાર્થ:- આ પ્રમાણે જે મુનિ બન્ને પ્રકારનાં તપનું સમ્યક પ્રકારે આચરણ કરે છે, તે જ સાચો પંડિત છે, તે સાધુ સમસ્ત સંસારથી, સમસ્ત કર્મોથી વિમુક્ત થઈ જાય છે. વિવેચનઃપંડિઃ - હિતાહિતના વિવેકની બુદ્ધિ હોય અને અહિતકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી હિતકારી પ્રવૃત્તિનું આચરણ કરતા હોય, તે પંડિત છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy