________________
તપોમાર્ગ ગતિ
[ ૨૫૧ |
આભ્યતર તપના ભેદ-પ્રભેદ - | પ્રાયશ્ચિત્ત વિનય | વૈયાવૃત્ય | સ્વાધ્યાય | | ધ્યાન |
ધ્યાન | વ્યુત્સર્ગ ૧ આલોચનાઈ ૧ જ્ઞાનવિનય[૫] ૧ આચાર્ય |૧ વાચના |આર્તધ્યાન-૮ | ૧ દ્રવ્યવ્યત્સર્ગ(૪). ૨ પ્રતિક્રમણાઈ ર દર્શન વિનય ]િ ૨ ઉપાધ્યાય ૧ પૃચ્છના ૪ ભેદ ૩ તદુભાઈ શુશ્રુષા વિનય (૧૦) ૩ સ્થવિર |૩ પરિવર્તના ૪ લક્ષણ ગણવ્યુત્સર્ગ ૪ વિવેકાઈ અનાશાતના વિનય-૪૫ [૪ તપસ્વી [૪ અનુપ્રેક્ષા રૌદ્રધ્યાન-૮ શરીર વ્યુત્સર્ગ પત્રુત્સર્ગાઈ ૩ ચારિત્રવિનય [૫] [૫ ગ્લાન ૫ ધર્મકથા | ભેદ ઉપધિ વ્યુત્સર્ગ દતપાઉં ૪, મન વિનય [૨] | શૈક્ષ
૪ લક્ષણ ભક્તપાનસુત્સર્ગ ૭ છેદાઈ પ્રશસ્તમનવિનય(૭) ૭ કુલ
ધર્મધ્યાન-૧૬ ભાવ વ્યુત્સર્ગ(૩) ૮ મૂલાઈ અપ્રશસ્તમન વિનય(૭) ૮િ ગણ
૪ ભેદ કષાય બુર્ગ(૪) ૯ અનવસ્થાપ્યાપ વચન વિનય [૨] સિંઘ
૪ લક્ષણ સંસાર વ્યુત્સર્ગ(૪) ૧૦ પારાંચિતાહ પ્રશસ્ત વચન વિનય(૭) ૧૦ સાધર્મિક
૪ આલંબન કર્મ વ્યુત્સર્ગ (૮) પ્રાયશ્ચિત્ત દેનારના અપ્રશસ્ત વચન વિનય()ની વૈયાવૃત્ય
૪ અનુપ્રેક્ષા ૧૦ ગુણ, |દ ક્રાય વિનય [૨] |કરવી
શુક્લધ્યાન–૧૬ પ્રાયશ્ચિત્ત લેનારના પ્રશસ્ત કાય વિનય (૭)
૪ ભેદ ૧૦ ગુણ, અપ્રશસ્તકાય વિનય (૭)
૪ લક્ષણ આલોચનાના- ૭ લોકોપચાર વિનય(૭)
૪ આલંબન ૧૦ દોષ,
૪ અનુપ્રેક્ષા દોષ સેવનના ૧૦ કારણ કુલ ૫૦ ભેદ ૧૯ ભેદ, ૧૦૪ પ્રભેદ ૧૦ ભેદ |પ ભેદ |૪૮ ભેદ | ૨૦ ભેદ | નોધઃ વિનયના ભેદમાં ડાર્ક સંખ્યા(૧૮)ભેદરૂપ છે, લોકોપચારવિનયનો એક ભેદ છે. લાઈટ સંખ્યા(૧૦૪)પ્રભેદરૂપ છે. તપાચરણનું પરિણામ - ३७ । एयं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी ।
सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पडिए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થઃ- પર્વ = આ બાહ્ય અને આત્યંતર ફુવિદ = બન્ને પ્રકારના તવંગ તપનું ને જે મુળ = મુનિ સમ્મ= સમ્યક્ પ્રકારે મારે = આચરણ કરે છે તેનું તે, પડિ= પંડિત સાધુgિq= તુરંત, શીધ્ર જ સવ્વસસરા = સમસ્ત સંસારથી વિપ્રમુQ = વિપ્રમુક્ત, છૂટી જાય છે. ભાવાર્થ:- આ પ્રમાણે જે મુનિ બન્ને પ્રકારનાં તપનું સમ્યક પ્રકારે આચરણ કરે છે, તે જ સાચો પંડિત છે, તે સાધુ સમસ્ત સંસારથી, સમસ્ત કર્મોથી વિમુક્ત થઈ જાય છે. વિવેચનઃપંડિઃ - હિતાહિતના વિવેકની બુદ્ધિ હોય અને અહિતકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી હિતકારી પ્રવૃત્તિનું આચરણ કરતા હોય, તે પંડિત છે.