________________
ચરણ વિધિ
ર૭૩ ]
| x
x
x
x
x
5
5
x
x
x
x
x
બોલ
ઉપાદેય
છોડવા યોગ્ય | સ્વીકારવા યોગ્ય તેજો, પધ, શુક્લ લેશ્યા કાય- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય.
દયાપાળે આહાર- આહાર ગ્રહણ અને ત્યાગના છ-છ કારણો પિંડેષણા- આહાર ગ્રહણ કરવા સંબંધી સાત અભિગ્રહ
અવગ્રહ પડિમા- સ્થાન સંબંધી સાત અભિગ્રહ | ભય- ઈહલોક, પરલોક આદિ સાત. | મદ– જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્યમદ | બ્રહ્મચર્યગુપ્તિ – નવ વાડ યતિધર્મ– ક્ષમા, નિર્લોભતા આદિ પડિમા- શ્રાવકની અગિયાર પડિમા પડિમા- સાધુની બાર પડિયા ફિયાસ્થાન– અર્થ દંડ વગેરે તેર. ભૂતગ્રામ- સૂક્ષ્મ એકેન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા વગેરે ચૌદ.
દયાપાળે પરમાધામી દેવો– તેના જેવા કે તેના પ્રત્યે સંક્ષિપ્ત પરિણામો | અધ્યયન સોળ- સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધ કથિત ભાવો | છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે ૧૭] અસંયમ– સત્તર પ્રકારનો
બ્રહ્મચર્ય- અઢાર પ્રકારનો શતાસૂત્રના- ૧૯ અધ્યયનોમાં કથિત ભાવો
છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે અસમાધિસ્થાન શબલદોષ પરીષહ સૂયગડાંગ સૂત્રના ૧+૭ = ૨૩ અધ્યયન કથિત ભાવો છોડવા યોગ્ય છોડે | આદરવા યોગ્ય આદરે દેવોના વિષયમાં માધ્યસ્થ ભાવ તીર્થકરોના વિષયમાં શ્રદ્ધા-ભક્તિ
ભાવના- પાંચ મહાવ્રતોની ર૫ ભાવના ૨૬ | ત્રણ છેદ સૂત્રોના – ૧૦++૧૦=૨૬ અધ્યયન કથિત ભાવો. | છોડવા યોગ્ય છોડ| આદરવા યોગ્ય આદરે
x
.