________________
બકીય
[ ૧૨૯]
શકતા નથી. દુષ્ટ શિષ્યો સ્વયં મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી, તે ઉપરાંત ગુરુ આદિને પણ ખેદ પમાડે છે. હજુ - તેના અનેક અર્થો છે. = દુષ્ટ બળદ, નિર્યુક્તિકારના કથનાનુસાર ધોંસરું તોડીને અવળે માર્ગે જનાર વક્ર અથવા કુટિલ, જેને ક્યારે ય સુધારી ન શકાય, એવા બળદો. ખાંક શબ્દ પશુ કે મનુષ્યનું વિશેષણ હોય ત્યારે તેનો અર્થ અવિનીત મનુષ્ય અથવા પશુ થાય છે. ૩wiદત્તા - પોતાના માલિક(સ્વામી) અને ગાડું બંનેને ઉન્માર્ગે લઈ જઈ કોઈ વિષમ પ્રદેશમાં ગાડાના બંધન તોડી, ધોંસરું ઉડાડીને પોતે ભાગી જાય છે. અવિનીત શિષ્યોની અવિનીતતા :
इड्डीगारविए एगे, एगेत्थ रसगारवे ।
सायागारविए एगे, एगे सुचिरकोहणे ॥ શબ્દાર્થ:- રવિ = ઋદ્ધિથી ગર્વિત બનેલા = કોઈ એક શિષ્યરત IRવે = રસલોલુપ બનેલા સયા-રવિ = સુખશાતાની ઈચ્છાવાળા અને = કોઈ સુવિ-જોદ = ચિરક્રિોધી છે. ભાવાર્થ:- સ્થવિર ગર્ગ વિચારે છે કે(મારા) કોઈ શિષ્યને ઋદ્ધિનું ગૌરવ છે, કોઈ રસ-લોલુપ છે, કોઈ સુખશાતાનું અભિમાન કરે છે, તો કોઈ શિષ્ય લાંબા સમય સુધી ક્રોધયુક્ત રહે છે. 9 A fમસ્થાતિ છે, જે મોમાઇ માં |
थद्धे एगे अणुसासम्मि, हेऊहिं कारणेहिं ॥ શબ્દાર્થ - પ = કોઈ એકfમજનસિપ = ભિક્ષા લાવવામાં આળસુ માણ-મીર = અપમાન ભીરુ બની ગયા છે(ભિક્ષા માગવામાં અપમાન સમજે છે) થ = અહંકારી બની ગયા છે એવા શિષ્યોને અબુલામ = હું યોગ્ય શિક્ષા કરું છું હેસ્ટિં= અનેક હેતુ રોહિં = કારણોથી. ભાવાર્થ - કોઈ શિષ્ય ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ યાચનામાં થતાં અપમાનથી ડરે છે, તો કોઈ હેતુ અને કારણથી એટલે સારી રીતે સમજાવીને અનુશાસિત કરતાં પણ અહંકારી બને છે અર્થાત્ અહંભાવથી સામે બોલે છે.
सो वि अंतरभासिल्लो, दोसमेव पकुव्वइ ।
आयरियाणं तु वयणं, पडिकूलेइ अभिक्खणं ॥ શબ્દાર્થ – સો વર તે દુષ્ટ શિષ્ય અંતરમાણ7ો = વચ્ચે જ બોલી ઊઠે છે અને રોમેવ ગુરુ મહારાજનો જ દોષ પશ્વ = કાઢે છે વય = વચનોથી પડિ = પ્રતિકૂળ આચરણ કરે છે. ભાવાર્થ - કુશિષ્યો અનુશાસિત કરવા પર વચ્ચે બોલે છે, આચાર્યના વચનોમાં દોષ કાઢે છે અને વારંવાર આચાર્યના વચનોથી(આજ્ઞાથી) પ્રતિકૂળ આચરણ કરે છે.
न ण सा मम वियाणाइ, ण वि सा मज्झ दाहिइ ।
' યા તોહિ મળે, સાદૂ સોન્થ લખ્ય૩ I શબ્દાર્થ - તે શ્રાવિકા તો મમ = મને જ વિયાણI3 = ઓળખતી નથી મ= મને ન
I
!