________________
જીવાજીવ વિન
ઉત્કૃષ્ટ અવગાહનામાં બે અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે.
આ રીતે પ્રસ્તુત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે કર્મભૂમિજ મનુષ્ય આંતરિક સાધના કરીને સર્વ કર્મોનો સર્વથા નાશ કરે, ત્યારે તે સિદ્ધ થઈ શકે છે. સિદ્ધ થયા પછી ભૂતકાલની સર્વ અવસ્થાઓનો વિચ્છેદ કરી સિદ્ધાત્માઓ પૂર્ણ અભેદ દશાને પ્રાપ્ત કરે છે. એક સમયમાં થતા સિદ્ધોની ઉત્કૃષ્ટ સંખ્યા ઃ
સ્ત્રીલિંગ સિહા
પુરુષલિંગ સિદ્ધા
નપુંસકલિંગ સિદ્ધા
ગૃહસ્થઝિંગ સિદ્ધા
અન્યલિંગ સિદ્ધા
સ્વલિંગ સિદ્ધા
૧
૨
૩
૪
૫
の
ઊર્ધ્વલોકમાંથી
અપોલોકમાંથી
નિશોકમાંથી.
૨૦ ૧૦૮ ૧૦
૧૦
૧૦૮
૩૮૫
૪
૨૦
૧૦૮
૨
૭
८
૯
૧૦
સમુદ્રમાંથી
૧૧
અન્ય જલમાંથી
૧૨
જઘન્ય અવગાહનામાં
૪
૧૩
મધ્યમ અવગાહનામાં
૧૦૮
૧૪
ઉત્કૃષ્ટ અવગાહનામાં
૨
* અહીં ઉત્કૃષ્ટ સંખ્યા દર્શાવી છે, તેનાથી ન્યૂન કોઈ પણ સંખ્યામાં સિદ્ધ થઈ શકે છે તેમ સમજવું. સિદ્ધોની ગતિઃ -
५६
कहिं पहिया सिद्धा, कहिं सिद्धा पइट्ठिया । कहिं बोंदिं चत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥
अलोए पहिया सिद्धा, लोयग्गे य पइट्टिया । इहं बोंदि चइत्ताणं, तत्थ गंतूण सिज्झइ ॥
શબ્દાર્થઃ– સિદ્ધા = ઉપર જઈને સિદ્ધ હિં = ક્યાં પડિયા = પ્રતિહત થાય છે, રોકાય છે પક્રિયા પ્રતિષ્ઠિત સ્થિત થાય છે જોવિ - શરીરને સત્તાણું = છોડીને વર્ત્ય તંતુળ = ક્યાં જઈને સિાફ – સિદ્ધ થાય છે
ભાવાર્થ:- સિદ્ધ આત્મા કયા સ્થાન પર જઈને રોકાય જાય છે ? કયા સ્થાન પર પ્રતિષ્ઠિત થાય છે ? તથા કયા સ્થાન પર શરીર છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
५७
શબ્દાર્થ:- સિના - સિદ્ઘ અલોય્ = અલોકથી પહિયા = પ્રતિહત થાય છે, રોકાય છે હોયને
=
=