________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - ગંધવારે - જ્યાં આંખોની પ્રવૃત્તિ અટકી જવાથી પુરુષ અંધ સમાન બની જાય છે તેવો અંધકાર પર = ઘોર તમે = અંધકારમાં કહ્યું = ઘણાં પળો = પ્રાણીઓ વિકૃતિ= રહે છે પણ = તે પ્રાણીઓ માટે સબ્રતોગ્નિ = સંપૂર્ણ લોકમાં = કોણ ૩ોયંત્ર પ્રકાશ ર = કરશે? ભાવાર્થ – ઘોર તેમજ ગાઢ(અજ્ઞાન રૂપી) અંધકારમાં ઘણાં પ્રાણીઓ રહે છે. સંપૂર્ણ લોકમાં તે પ્રાણીઓ માટે(જ્ઞાનરૂપી) પ્રકાશ કોણ કરશે?
उग्गओ विमलो भाणू, सव्वलोयपभंकरो । । सो करिस्सइ उज्जोय, सव्वलोयम्मि पाणीणं ॥ શબ્દાર્થ - સમ્બનો પસંવરો = સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનારો વિમો = નિર્મળ ભાજૂ = સૂર્ય ૩ = ઉગ્યો છે = તે. ભાવાર્થ - [ગૌતમ સ્વામીએ કહ્યું સમગ્ર લોકમાં પ્રકાશ કરનારો નિર્મળ સૂર્ય ઊગી ગયો છે. તે સમસ્ત લોકના પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપશે. किन भाणू य इइ के वुत्ते, केसी गोयममब्बवी ।
વસિનેવં જુવંત તુ, જોયનો રૂમ શ્વવી . ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ સૂર્ય કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. 10 उग्गओ खीणसंसारो, सव्वण्णू जिणभक्खरो ।
? તો રિસંડુ ૩ોય, બ્લોયમ પાઇ . શબ્દાર્થ – હીલા = જેનો સંસાર ક્ષીણ થઈ ગયો છે અર્થાત્ સંસારના મૂળભૂત ઘાતી કર્મોનો ક્ષય કરનારા સUબુ= સર્વજ્ઞાનિમો જિનેન્દ્ર ભગવાનરૂપી ભાસ્કર, સૂર્ય૩નો ઉદય થયો છે. ઊગ્યો છે. ભાવાર્થ - (ગૌતમ સ્વામીએ કહ્યું, જેનો સંસાર ક્ષીણ થઈ ગયો છે, જે સર્વજ્ઞ છે તેવા જિનેશ્વરરૂપીસૂર્યનો ઉદય થયો છે, તે આખા લોકમાં પ્રાણીઓને પ્રકાશ આપશે. o साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
। अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा । ભાવાર્થ:- કિશીકુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં અગિયારમાં પ્રશ્નોત્તર રૂપે અજ્ઞાન રૂપ અંધકાર અને તેનો નાશ કરનાર જ્ઞાનરૂપ સૂર્યનું નિરૂપણ છે. સંજયારે તને ચોરેઃ- “અંધકાર’ અને ‘તમ’ આ બંને શબ્દો એનાર્થક છે, તેમ છતાં અહીં તમ' એ અંધકારનું વિશેષણ હોવાથી ‘તમ’નો અર્થ અહીં ‘ગાઢ થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં અંધકારથી અજ્ઞાનરૂપ અંધકારનો