________________
રથનેમીય
[ ૧૮ ]
બનેલા વાર્દિ = વાડામાં બિરુદ્ધ = પુરાયેલા સુવિ = અત્યંત દુઃખી વાળ = પશુઓને ૨ = અને પાર્દિક પિંજરામાં પક્ષીઓને વિલ = જોયા. ભાવાર્થ - ત્યાર પછી મંડપની નજીક જતાં અરિષ્ટનેમિએ વાડાઓ અને પાંજરાંઓમાં પુરાયેલા ભયગ્રસ્ત અને અતિદુઃખિત પશુઓ અને પક્ષીઓને જોયા. ॥ जीवियतं तु संपत्ते, मंसट्ठा भक्खियव्वए ।
पासित्ता से महापण्णे, सारहिं इणमब्बवी ॥ શબ્દાર્થ - વિયંત જીવનના અંતને સંપત્ત = પ્રાપ્ત થયેલા, મરણાસન પ્રાણી મસા = માંસ માટે મgિયજ્ઞ = ભક્ષ્ય બનનાર અર્થાતુ માંસાહારી જાનૈયાઓના માંસ ભક્ષણ માટે પાલિત્તા = જોઈને મહાપum = અતિશય પ્રજ્ઞાવાન તે = તે અરિષ્ટનેમિકમાર સાહં = સારથિ(મહાવત)ને રૂપ = આ પ્રકારે વ = પૂછવા લાગ્યા. ભાવાર્થઃ- જીવનના અંતને પ્રાપ્ત અર્થાત્ મૃત્યુની સન્મુખ રહેલા અને માંસાહારીઓના ભક્ષ્ય બનનારા પ્રાણીઓને જોઈને મહાપ્રજ્ઞાવાન અરિષ્ટનેમિએ સારથિને આ પ્રમાણે પૂછ્યુંम कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसिणो ।
| वाडेहिं पंजरेहिं च, सण्णिरुद्धा य अच्छहि ॥ શGદાર્થ:-W = આ સર્વે = સર્વ સુળિો = સુખના ઈચ્છુક પણT = પ્રાણીઓ અ = શા માટે ફ = આ વાર્દિ = વાડાઓમાં પાર્દિ = પિંજરામાં સારા અદિ = પુરાયેલા છે. ભાવાર્થ:- (અરિષ્ટનેમિએ પૂછ્યું) આ બધા સુખાર્થી પ્રાણીઓને કયા પ્રયોજનથી વાડાઓ અને પિંજરા- ઓમાં પૂરવામાં આવ્યા છે? का अह सारही तओ भणइ, एए भद्दा उ पाणिणो ।
तुज्झ विवाहकज्जम्मि, भोयावेउ बहु जण ॥ શબ્દાર્થ :- કદ = ત્યાર પછી તો = ભગવાનના પ્રશ્નને સાંભળીને રહી = સારથિ, મહાવત મારૂ = કહેવા લાગ્યો કે હે ભગવાન! પણ = આ બધા મા = ભદ્ર, નિર્દોષ પાળિો = પ્રાણીઓને તુફા = આપના વિવામિ = વિવાહમાં આવેલા વકુળ = ઘણા માંસાહારી મનુષ્યોને બોલાવે૩ = ભોજન કરાવવા માટે પૂરવામાં આવ્યા છે. ભાવાર્થ:- ત્યારે સારથિ એ કહ્યું કે તમારા વિવાહમાં આવેલા ઘણા લોકોને માંસભોજન કરાવવા માટે આ નિર્દોષ પ્રાણીઓને પૂરવામાં આવ્યા છે.
સીઝન તí વય, વઘુપવિII I.
चिंतेइ से महापण्णे, साणुक्कोसे जिएहि उ ॥ શબ્દાર્થ :- કપાળનપાણM - ઘણાં પ્રાણીઓની હિંસાને સચિત કરત રત્ન - તે સારથિન વય = વચન રોઝ = સાંભળીને નિદિ ૩ = જીવોના વિષયમાં સાપુcoોતે = કરુણાવાન