________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
માસ
પાદ
|
+ ૧૦ =
|
+ ૧૦ =
| ૐ |
|
+ ૧૦ =
|
اه اه اه اه اه اه اه
છ | છ | જ | જ | જ | જ |
| | |
|
|
જ |
| |
+ ૬
=
|
પોષી છાયા પ્રમાણ
પોણીપોરુષી છાયા
અંગુલ વૃદ્ધિ અંગુલ | પાદ | અંગુલ ૬. માગસર પૂર્ણિમા ૭. પોષ પૂર્ણિમા ૮. માઘ પૂર્ણિમા ૯. ફાગણ પૂર્ણિમા
+ ૮ = | ૧૦. ચૈત્ર પૂર્ણિમા
+ ૮ = | ૧૧. વૈશાખ પૂર્ણિમા
+ ૮ = | ૧૨. જેઠ પૂર્ણિમા
| ૧૦ રાત્રિચર્યા - - रत्तिं पि चउरो भागे, भिक्खू कुज्जा वियक्खणो ।
तओ उत्तरगुणे कुज्जा, राइभागेसु चउसु वि ॥ શબ્દાર્થ-વિયqળો = વિચક્ષણ fમણૂ = સાધુ રd fપ = રાત્રિના પણ ત = ત્યાર પછી રામાસુ વહુ વિ = રાત્રિના ચારે ય ભાગોમાં ઉત્તર = ઉત્તર ગુણોની ના = વૃદ્ધિ કરે. ભાવાર્થ - વિદ્વાન ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે, ત્યાર પછી ચારે ય ભાગમાં સ્વાધ્યાય આદિરૂપ ઉત્તર ગુણોની આરાધના કરે.
। पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियायइ । ५ तइयाए णिद्दमोक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥ શબ્દાર્થ:- તાપ = ત્રીજા પહોરમાં પદનો = નિદ્રાથી મુક્ત થાય, નિદ્રા લે. ભાવાર્થ - પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન, ત્રીજા પહોરમાં નિદ્રાથી મુક્ત થાય એટલે નિદ્રા કરે અને ચોથા પહોરમાં ફરી સ્વાધ્યાય કરે.
जं णेइ जया रत्ति, णक्खत्तं तम्मि णहचउब्भाए ।
संपत्ते विरमेज्जा, सज्झायं पओसकालम्मि ॥ શબ્દાર્થ – નયા = જ્યારે ૪ = જે પહi= નક્ષત્ર ઉત્તર રાત્રિને વહન કરે છે, જે નક્ષત્ર આખી રાત્રિ ઉદિત રહી સૂર્યોદય અસ્ત પામે છે અને તે નક્ષત્રને પદભાઇ = આકાશના ચોથા ભાગમાં સંપન્ન = પ્રાપ્ત થતાં પોતાનું = પ્રદોષકાળ સંબંધી સાચું = સ્વાધ્યાયથી વિરજ્ઞા નિવૃત્ત થઈ જવું ભાવાર્થ:- જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરતું હોય, તે નક્ષત્ર જ્યારે આકાશનો પ્રથમ ચતુર્થ ભાગ પૂર્ણ કરે, તેટલું ચાલી જાય ત્યારે અર્થાતુ રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષકાળ સંબંધી સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ.
१८