________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
| ४६३
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा ।
आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥-6तशध्ययन १/१७ ભાવાર્થ – એકાંતમાં કે જાહેરમાં, વચન પ્રયોગથી કે કાયિક પ્રવૃત્તિથી આચાર્ય કે ગુરુથી પ્રતિકૂળ આચરણ કરે નહીં.
मा कासि पापकं कम्म, आवि वा यदि वा रहो ।
सचे च पापक कम्म, करिस्ससि करोसि वा ॥-२ ॥२॥२४७ अध्ययन-२:५शष:
कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए ।
मायण्णे असणपाणस्स, अदीणमणसो चरे ॥-6तशध्ययन २/3 ભાવાર્થ :- ઘણા સમયથી ભૂખ સહન કરવાના કારણે હાથ-પગ કાગડાના પગ જેવા થઈ ગયા હોય, નસો દેખાતી હોય, શરીર કૃશ થઈ ગયું હોય, તો પણ આહાર પાણીની મર્યાદાને જાણનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી વિચરણ કરે.
काल(ला) पव्वंगसंकासो, किसो धम्मनिसन्थतो । मत्तञ्जू अन्नपाणम्हि, अदीनमनसो नरो ॥-थेरगाथा २४१, 50% अष्टचक्र हि तद् यानं, भूतयुक्तं मनोरथम् । तत्राद्यौ लोकनाथौ तौ, कृशौ धमनिसंततो ॥ - शांतिपर्व 33४/११ पंसुकूलधरं जन्तुं, किसं धमनिसन्थतं । एक वनस्मि झायन्तं, तमहं ब्रूमि ब्राह्मणं ॥-धम्मपद २७/13
पुट्ठो य दसमसएहिं, समरे व महामुणी ।
णागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥- Gत्तराध्ययन २/१० ભાવાર્થ - ડાંસ મચ્છરના સ્પર્શમાં મુનિ સમભાવ ધારણ કરે. સમરાંગણના મોખરે રહેલા હાથીની જેમ શૂરવીર બનીને કર્મરૂપ શત્રુને હણી નાંખે.
फुट्ठो डंसेहि मसकेहि, अरस्मि ब्रहावने ।
णागो संगामसीसे व, सतो तत्राऽधिवासये ॥-थेरगाथा ३४, २४७, अध्ययन-3: थातुरंगीय:
खेत्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरुसं ।।
चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ - 6ध्ययन 3/१७ भावार्थ :- (१) क्षेत्र, (२) वास्तु-धर, (3) यांही-सुवा माहि उत्तम धातुमओ (४) पशुमो तथा દાસ-દાસીઓ, આ ચાર કામ સ્કંધો એટલે સુખ સુવિધાની સામગ્રીઓ જ્યાં હોય, ત્યાં તે ધર્મના આરાધકનો જન્મ થાય છે.