________________
'શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
[ ૪૭૧ |
अद्धा पसंसाम सहायसंपदं, सेट्ठा समा सेवितव्वा सहाया । તે અના અનવન્નામોની, પણ ઘરે ઉજવસો – સુનિપાત, ઉર. ૩/૧૩
जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा ।
તે રજુ નવિય પ્રમાણ, ગોવા વાળા વિવારે II- ઉત્તરાધ્યયન ૩ર/૨૦ ભાવાર્થ- જે રીતે કિંપાક વૃક્ષના ફળો સ્વાદથી અને વર્ણથી સુંદર હોય છે પરંતુ તેને ખાધા પછી અલ્પ સમયમાં જ તે જીવનનો અંત કરે છે. તે જ રીતે કામભોગ પણ ભોગ સમયે સુંદર લાગે છે પરંતુ તેના પરિણામે આત્મગુણોનો નાશ થાય છે.
त्रयी धर्ममधर्मार्थ, किंपाकफलसंनिभम् । નાહિત તાત ! સુવં વિશ્વવત્રગુણાતા વા- શાંકરભાષ્ય, શ્વેતા. ઉપ.પૃષ્ઠ-૨૩ एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्ख, ण वीयरागस्स करेति किंचि ॥
– ઉત્તરાધ્યયન ૩ર/૧૦૦ ભાવાર્થ :- આ રીતે આસક્ત જીવોને ઇન્દ્રિય અને મનના વિષયો દુઃખના કારણભૂત બને છે પરંતુ તે જ વિષયો વીતરાગી પુરુષોને ક્યારે ય અને કિંચિત્ પણ દુઃખ આપી શકતા નથી.
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्वरन् ।। આમવધેિયાત્મા, પ્રતા મધતિ - ગીતા-૨/૪
નોંધઃ- આગમેતર સર્વ ગ્રંથ-સાહિત્યના પધો આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત ઉત્તરાધ્યયન સુત્રની આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજીની પ્રસ્તાવનામાંથી સંકલિત કર્યા છે. તે સંબંધી શુદ્ધિ-અશુદ્ધિની અનુપ્રેક્ષા માટે પાઠક તે-તે સૂચિત ગ્રંથોમાં અન્વેષણ કરે.