________________
૨૪૨
વિશિષ્ટ આત્મ સાધક મુનિ સ્મશાન ભૂમિમાં, વનમાં, નિર્જન મહાભયાનક સ્થળમાં અથવા કોઈ અન્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, તે વિવિત-શયનાસન તપ થાય છે.
પ્રસ્તુત ગાથામાં એક વિવિકતશયનાસનનું જ કથન છે. ઉપરોકત ત્રણ ભેદોનું કથન નથી. પરંતુ શ્રી ભગવતીસૂત્ર આદિ અન્ય આગમોમાં ઉપરોકત ચારે ય ભેદોનું કથન છે.
અનશન
ઇત્વરિક
૧. શ્રેણી તપ
૨. પ્રતર તપ
યાવત્કથિત
૩. ઘન તપ
૪. વર્ગ તપ
૫. વર્ગ વર્ગ તપ
૬. પ્રકીર્ણક તપ
નિરમ અનિરિમ
ઊણોદરી
સવિચાર
અવિચાર
ભક્ત પરિજ્ઞા ઈંગિતમરણ પાદપોપગમન
બાહ્યતપ ઉપસંહાર ઃ
२९
બાહ્યતપ
ભિક્ષાચર્યા રસપરિત્યાગ
અલ્પલેપિકા
સપ્રતિકર્મ
અપ્રતિકર્મ
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પિંડૈષણા
(૭)
ઇન્દ્રિય
કાય
યોગ
વિવિક્ત
૧. સંસૃષ્ટા ૨. અસંસૃષ્ટા ઉણોદરીના પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા પ્રતિસંલીનતા શયનાસન ૩. ઉહતા
આઠ
સેવનતા
*.
ભેદ
૫. ઉગૃહિતા
કહ્યા
૬. પ્રગૃહિતા
છે, તે
૭. ઉઝિતધર્મા પ્રમાણે
કાયક્લેશ
વિવિધ આસનો
ભિક્ષાચર્યા
(c)
ક્ષેત્ર
પ્રતિસંલીનતા
વ્ય ક્ષેત્ર કાલ ભાવ પર્યાવ ઊણોદરી ઊણોદરી ઊણોદરી ઊણોદરી ઊણોદરી
પેડા અર્ધપેડા ગોમુત્રિકા પતંગ વીથિકા શંબુકાવર્તા
આયતા
ગતું(જતા) પ્રત્યાગતા ગંતું(જતાં) પ્રત્યાગતા
एसो बाहिरगं तवो, समासेण वियाहिओ । अभिंतरं तवं एत्तो, वुच्छामि अणुपुव्वसो ॥
=
શબ્દાર્થ:- પ્રશ્નો - આ વાહિશેં-બાહ્યત્તો-તપ સમાજ્ઞેળ - સંક્ષેપથી વિવાદિો કહ્યા છે તો હવે, ત્યાર પછી અનુપુસો- અનુક્રમથી અભિંત - આત્યંતર તેવું - તપનું ગુચ્છામિ – વર્ણન કરીશ. ભાવાર્થ [ :- આ પ્રમાણે સંક્ષેપમાં બાહ્ય તપનું કથન કર્યું. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ.