________________
(પર) કરો, ચિત્ત એકાગ્ર કરો-તો પ્રભુ મળશે.” આવી વાતો તો એકડિયા-બગડિયાની છે; કે.જી. ક્લાસ માટે છે. અને નાગા થઈને નાચવાથી, બૂમો પાડવાથી, ધ્યાનમાં બેહોશ થવાથી પરબ્રહ્મ મળશે, ચિત્ત શાન્ત થશે તે તો બુદ્ધિ જોડે બહારવટું ખેલવાની બાલિશ વાત છે. વધુ શું કહેવાય?
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષી-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.”
-નરસિંહ મહેતા
નીકો :
-
+ = + .
મુમુસુતા संसारबंधनिर्मुक्ति: कथं मे स्यात् कदा विभो। इति या सुदृढा बुद्धिर्-वक्तव्या सा मुमुक्षुता ॥९॥
વિમોહે (મો)= પ્રભુ! સંતાન્યાહૂ નિમુક્તિ = સંસારનાં બંધનથી મારી મુક્તિ થશે? વર્ષ યાત્ સવા રાત્િર કેવી રીતે અને ક્યારે રૂતિ ય સુદૃઢ વદ્ધિઃ= એવી જે સુદઢ બુદ્ધિ કે વિચાર છે તને)
સા મુમુક્ષતા વક્તવ્ય= તેને મુમુક્ષતા કહેવાય છે. સાધનચતુટયના સંદર્ભમાં આપણે વિચાર કરી રહ્યા હતા. ત્રણ સાધનો પર ચિંતન કર્યું - જે છે વૈરાગ્ય, વિવેક અને સંપત્તિ. હવે અંતિમ સાધન છે મોક્ષની - મુક્તિની અદમ્ય ઈચ્છા. બર્નિંગ ડિઝાયર ઓફ લિબરેશન'. જેને ગ્રંથ મુમુક્ષુતાનું નામ આપે છે.
ધારો કે સાધક કે મુમુક્ષુ ત્રણ સાધનથી યુક્ત હોય પણ મોક્ષની ઇચ્છા જ ન હોય તો બધું જ વ્યર્થ છે. પ્રશ્ન થાય છે, મોક્ષની ઈચ્છા થાય કોને? શા માટે સૌને થતી નથી?
(૧) મોટેભાગે પદાર્થની ઇચ્છા થાય, પરમાત્માની નહીં ગત જન્મની જેવી જેવી વાસના, જેવા પૂર્વસંસ્કાર, જેવું જેનું પ્રારબ્ધ તેવી જ ઈચ્છા તેને થાય છે. સરિતાની જેમ નામ અને આકારનું સમર્પણ કરી નામશેષ થનારા ઓછા છે. મોટે ભાગે નામ-આકાર એકત્ર કરનારા છે. માટે જ સૌને મોક્ષની ઇચ્છા થતી નથી.
(૨) મોક્ષની ઇચ્છા તો તેને થાય જેને સંસાર અગ્નિની જવાળામાં જલતો દેખાય.