________________
(૩૦૬) यमो हि नियमस्त्यागो मौनं देशश्च कालता। आसनं मूलबन्धश्च देहसाम्यं च दृस्थितिः॥१०२॥ प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा। आत्मध्यानं समाधिश्च प्रोक्तान्यङ्गानि वै क्रमात्॥१०३।। રે.... =એ પ્રમાણે
મ...કમથી (નિદિધ્યાસનના)
માનિ પ્રોવાનિ અંગો કહ્યાં છે. (૧)યમ (૨)નિયમ (૩)ત્યાગ (૪)મૌન (૫)દેશ (૬)કાળ (૭)આસન (૮)મૂળબંધ (૯)દેહસાઓ કે દેહની સમતા (૧૦)ષ્ટિની સ્થિરતા (૧૧) પ્રાણનો નિરોધ પ્રાસંયમનસ્ (૧૨)પ્રત્યાહાર (૧૩)ધારણા (૧૪)માત્મધ્યાનમુ-ધ્યાન (૧૫)સમાધિ નિદિધ્યાસન'ની મહત્તા શા માટે? પ્રશ્ન પાયાની વિચારણા માગે તેવો છે. સામાન્ય સમજ મુજબ આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે “આંખ દ્વારા હું જોઉં છું”, “કાન દ્વારા શ્રવણ કરું છું”, “નાક દ્વારા સૂછું છું” છતાં આપણે કદી વિચાર્યું નથી કે શ્રવણ કરવું, સુંઘવું અને જોવું એટલે શું? કાન, નાક અને આંખ તો મારા મડદાને પણ હશે ત્યારે શું તે જોતું અને સાંભળતું હશે? અરે, જ્યારે હું સુપુતિમાં હોઉં છું...ત્યારે મારો દેહ શબવતુ હોય છે...ત્યારેય સાંભળતો કે જોતો નથી તો પછી દેહના મૃત્યુ પછી તો કઈ રીતે સાંભળે? આમ જે ઇન્દ્રિયો જ જોતી-સાંભળતી હોય તો મૃતદેહને ઇન્દ્રિયો ક્યાં નથી? એનો અર્થ એ કે જગતનાં દશ્યોને જોનારું અને સુંધનારું તત્વ કોઈ બીજું જ છે. અને તે તત્વ સર્વને સ્પશીને પણ પોતે અસ્પૃશ્ય રહી શકે છે. સર્વને જોઈને પણ પોતે અદશ્ય રહી શકે છે. તમામ ગંધને ગ્રહણ કરીને પોતે અગ્રાહ્ય બની છપાઈ શકે છે. અનંત સ્વર ને અગણિત શબ્દને સાંભળે છે છતાં તેને કોઈ સાંભળી ન શકે તેવું તે તત્ત્વ છે, પણ આ તત્વ કેવું છે? કવિ ધીરાના શબ્દોમાં
“તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, તલને ઓથે જેમાં તેલ રહ્યું છે કાષ્ઠમાં હુતાશન,
દધિ ઓથે ઘા જ રે, વસ્તુ એમ છૂપી રહી.” જેમ આંખ દ્વારા બધું જ દેખાય પણ પોતાને પોતાની આંખ ન દેખાય. અરીસામાં દેખાય તે તો પ્રતિબિંબ છે અને પ્રતિબિંબ દેખાય છે રે જ સાબિતી છે કે તેને જોનાર બિંબ તેનાથી ભિન્ન છે. અરીસામાં