________________
(૪૬૦) તેથી હું જ સર્વનું અધિષ્ઠાન છું. જીવનું
ગતનું અને ઈશ્વરનું અધિષ્ઠાન પણ હું જ છું. ઈશ્વરરચિત ગત મિથ્યા છે તેથી બ્રહ્મજ્ઞાનમાં વિદન નથી. જીવરચિત ર અનિર્વચનીય છે, ભ્રાંતિ છે. માટે જ જ્ઞાનમાં વિરોધી નથી. તિના ભેદ ઉપાધિના છે. હું નિરુપાતિક બ્રહ્મ છું. નથી વ્યષ્ટિ કે સમષ્ટિની ઉપાધિ મારે; નથી આધિ બ્રહ્માંડની નથી વ્યાધિ પિંડની હું તો જીવ, જગત, ઈશ્વરનું અધિષ્ઠાન છું માટે જ અસંગ વાસનામુક્ત આત્મા છું. હું અસંગ આત્મા છું માટે જ મારા સ્થૂળ શરીરમાં રહેલા આત્માને સામવેદે કહ્યું... તે બ્રહ્મ તું છે, “તત્વમસિ મારા સૂક્ષ્મ શરીરની અંદરના આત્માને અથર્વવેદે કહ્યું... “આ આત્મા બ્રહ્મ છે,“મયમાત્મા ” મારા કારણશરીરની અંદર રહેલા આત્માને શ્વેદે કહ્યું,
જ્ઞાન જ બ્રહ્મ છે” “પ્રજ્ઞા વ્ર” આથી મારો અફર નિર્ણય છે
હું બ્રહ્મ જ છું. તેથી જ કહું છું કે ‘મહં હાWિ ‘હું બ્રહ્મ છું અને “બ્રહ્મ જ હું છું તેથી જ હું અશાના નથી; પરમ શાન્ત સ્વરૂપ છું ઈચ્છારહિત છું. તેથી નિત્યતમ હું નિત્યતુમ છું.
કારણ કે